Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३८
भगवतीसूत्रे टीका-सोचा णं भंते ! केवलिस्स ग जाव तप्पक्खियउवासियाए वा केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए ? ' गौतमः पृच्छति-हे भदन्त ! कश्चिज्जीवः केवलिनः सकाशाद् वा, यावत् केवलिश्रावकस्य सकाशाद् वा, केवलिश्राविकायाः सकाशाद् वा, तत्पाक्षिकस्य स्वयंबुद्धस्य सकाशाद् वा, तत्पाक्षिकोसत्य है इस प्रकार कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये। ___टीकार्थ-इससे पहिले “ केवली आदि से धर्मादिक का प्रवचन नहीं सुनने पर भी किसी २ जीव को धर्मान्तरायिक कर्मों के क्षयोपशम होने पर धर्मादिक को लाभ हो जाता है और किसी २ जीव को धर्मान्तरायिक कर्मों के क्षयोपशम के अभाव में धर्मादिक का लाभ नहीं होता है " ऐसा कथन किया जा चुका है___अब सूत्रकार ऐसा कथन करते हैं कि केवली आदि से धर्मादिक का प्रवचन सुनने पर भी यदि धर्मान्तरायिक आदि कर्मों का क्षयोपशम है तब ही जाकर जीव को धर्मादिक का लाभ होता है। इस तरह तल्लाभ विशेष की वक्तव्यता करने के अभिप्राय से वे इस सूत्र का प्रारंभ करते हैं-इसमें गौतम ने प्रभु से यही पूछा है-(सोचा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खियउवासियाए वा केवलिपन्नत्तं धम्म लभेज्जा सवणयाए) हे भदन्त ! जिस मनुष्य ने केवली के पास या यावत्-केवली के श्रावक के पास, या केवली की श्राविका के पास, या
આ પ્રમાણે કહીને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા.
ટીકા–આ પહેલાં “કેવલી આદિની સમીપે ધર્માદિનું પ્રવચન નહીં સાંભળવા છતાં પણ કઈ કઈ જીવને ધર્માન્તરાયિક કમેને ક્ષયપશમ થવાથી ધર્માદિક પ્રાપ્ત થઈ જાય છે અને કેટલાક જીવ ધર્માન્તરાયિક કર્મોનો ક્ષયપશમને અભાવે ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકતો નથી ” એવું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કેવલી આદિની સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને કઈ કઈ જીવ ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકે છે, પરન્તુ ધર્માન્તરાયિક કર્મોનો ક્ષયપશમ કરનાર જીવને જ ધર્માદિક લાભની પ્રાપ્તિ થાય છે. આ રીતે કેવલી આદિને ઉપદેશ સાંભળવાથી જે લાભ થાય છે તે સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે –
गौतम स्वाभान प्रश्न-(सोच्चा'णं भंते ! केवलिस्म वा जाव तप्पक्खियः उवासियाए वा केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए) के महन्त ! 2 मनुष्य
શ્રી ભગવતી સૂત્ર : ૭