Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे पतिपद्यते, सम्यक्त्वं प्रतिपद्य श्रमणधर्म रोचयति, श्रमणधर्म रोचयित्वा चारित्रं प्रतिपद्यते, चारित्रं प्रतिपद्य लिङ्गं प्रतिपद्यते । तस्य खलु तैः मिथ्यात्वपर्या यैः परिहीयमाणैः परिहीयमाणैः सम्यग्दर्शनपर्यायैः परिवर्द्धमानः परिवर्धमानैः तद् विभङ्गे अज्ञानम् सम्यक्त्वपरिगृहीतं क्षिप्रमेव अवधिः परावर्तते ॥ मू० २ ॥
टीका-'तस्स ण भंते ! छ?-छट्टेणं अनिक्खित्तेणं तबोकम्मेणं उडूं बाहाओ पगिझिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स, गौतमः पृच्छति-हे भदन्त ! तस्य खलु अश्रुतधर्मादिकस्य जीवस्य षष्ठ-षष्ठेन अनिक्षिक्त्व को प्राप्त करता है, सम्यक्त्व को प्राप्त करके वह श्रमणधर्म ऊपर रुचि करता है, रुचि करके वह चारित्र को स्वीकार करता है, चारित्र को स्वीकार करके वह लिङ्गरूप वेष को स्वीकार करता है। बाद में उस विभङ्ग ज्ञानी के मिथ्यात्वपर्यायें क्षीण होते होते और सम्यग्दर्शन पर्यायें बढते बढते वह विभंग अज्ञान सम्यक्त्व युक्त हो जाता है और शीघ्र ही वह अवधिरूप में परिवर्तित हो जाता है।
टीकार्थ-जिस प्रकार से कोई जीव केवली आदि से सुने विना ही केवलज्ञान उत्पन्न कर लेना है उसी प्रकार से सूत्रकार दिखाते हैं (तस्स णं भंते ! छठं छठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उडूं बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमिए आयावेमाणस्स) हे भदन्त ! जिस जीव ने केवली आदि के समीप धर्मादिक का श्रवण नहीं किया है, तथा निरंतर आचरित्त छ? छठ की तपस्या से जो युक्त बना સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી તે શ્રવણ ધર્મ ઉપર રુચિ કરવા માંડે છે, અને રુચિ કરીને તે ચારિત્રને સ્વીકાર કરે છે. ચારિત્રને સ્વીકાર કરીને તે લિંગરૂપ વેષને સ્વીકાર કરે છે. ત્યારબાદ તે વિસંગજ્ઞાનીની મિથ્યાત્વ પર્યાય ક્ષીણ થતાં થતાં અને સમ્યગ્દર્શનપર્યાયોની વૃદ્ધિ થતાં થતાં તે વિભંગ અજ્ઞાન સમ્યકત્વ યુક્ત થઈ જાય છે અને તુરત જ તે અવધિજ્ઞાનરૂપે પરિવર્તિત થઈ જાય છે.
ટકાઈ–કેવલી આદિની પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ કર્યા વિના કઈ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવું આગળ કહેવામાં આવ્યું છે. હવે એક કેવી રીતે બને છે તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે –
(जस्सण भंते ! छटुं छटेण अनिक्वित्तेण तवोकम्मेण उडूढ बाहाओ पगिझिय पगिझिय सूराभिमुहस्स आयावणभूमिए आयावेमाणस्स) 3 महन्त ! २ જીવે કેવલી આદિની સમીપે ધર્માદિકને શ્રવણ કર્યા નથી, તથા નિરંતર છને
શ્રી ભગવતી સૂત્ર : ૭