Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०८
भगवतीसूत्रे
टीका-'रायगिहे जाव एवं वयासी' राजगृहे यावत् नगरे स्वामी समवसृतः भगवन्तं वन्दितुं नमस्कर्तुं पर्षत् निर्गच्छति, वन्दित्वा नमस्यित्वा प्रतिगता पर्षत , ततो गौतमः शुश्रूषमाणो विनयेन प्राञ्जलिपुटः पर्युपासीनः एवं वक्ष्यमाणप्रकारेण अवादीत्- कहिणं भंते ! दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णाम दीवे पण्णत्ते ? हे भदन्त ! कुत्र खलु दाक्षिणात्यानां दक्षिणदिग्वासिनाम् एकोरुकमनुष्याणाम् एकोरुकद्वीपो नाम द्वीपः प्रज्ञप्तः, भगवानाह-' गोयमा ! जंबुद्दीवे २८ हो जाते हैं। हे भदन्त ! जैसा आपने कहा है वह सब सर्वथा सत्य ही है-हे भदन्त ! वह सर्वथा सत्य ही है । इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये।
टीकार्थ-द्वितीय उद्देशक में द्वीपवर वक्तव्यता कही जा चुकी है। इस तृतीय उद्देशक में भी उसी वक्तव्यता को सूत्रकार प्रकारान्तर से कह रहे हैं ( रायगिहे जाब एवं वयामी) राजगृह नगर में श्री महावीर स्वामी पधारे उनको वन्दना करने के लिये वहां परिषद् उनके पास आयी-वन्दना नमस्कार कर तथा धर्मकथा सुनकर फिर वह वापिस अपने ३ स्थानपर चली गई-इसके बाद त्रिविध पर्युपासनासे प्रभुकी पर्युः पामना करते हुए गौतमने प्रभुसे बडे विनयके साथ दोनों हाथ जोड़कर इस प्रकार से पूछा-( कहि णं भंते ! दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुय दीवे णामं दीवे पण्णत्ते) हे भदन्त ! दाक्षिणात्य-दक्षिणदिग्वासी પ્રભુનાં વચનોને પ્રમાણભૂત ગણીને કહે છે કે “હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા.
ટીકાર્થ–બીજા ઉદ્દેશકમાં હપવર વક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. હવે આ ત્રીજા ઉદ્દેશકમાં પણ એજ વક્તવ્યતાનું સૂત્રકાર બીજી રીતે કથન ४२ छ. " रायगिहे जाव एवं वयासी" २ नसभा मडावीर स्वामी પધાર્યા તેમને વંદણ નમસ્કાર કરવાને માટે પરિષદ તેમની પાસે આવી. વંદણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યારે. બાદ ત્રિવિધ પર્યું પાસનાથી પ્રભુની પર્યાપાસના કરીને ગૌતમ સ્વામીએ વિનય ५'४ भन्ने यी २ प्रमाणे प्रश्न ५७।-( कहिणं भंते ! दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुय दीवे णाम दीवे पण्णसे १) महन्त ! क्षिािसी એકેક મનુષ્યને એકેક દ્વીપ નામને દ્વીપ કયાં આવેલું છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૭