Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
भगवतीसूत्रे सर्वबन्धान्तर, देशवन्धान्तरं च उत्कृष्टं संख्यातानि सागरोपमाणि भवति, यतो नानन्तकालमनुत्तरविमानच्युतः संतरति, अथ वक्रियशरीरदेशबन्धक-सर्वबन्धकानामल्पबहुत्वादिकं प्ररूपयितुमाह-' एएसिं गं भंते ! जीवाणं वेउब्वियसरीरस्स देसबंधगाणं सव्वबंधगाणं अबंधगाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा ?' हे भदन्त ! एतेषां खलु पूर्वोक्तानां जीवानां वैक्रियशरीरस्य देशबन्धकानां, सर्वप्रथम समय में वैक्रियशरीर का सर्वबंध किया और बाद में देशवध किया और वहींपर ३१ सागरोपम तक रहा-बाद में वहां से चव कर मनुष्य पर्याय में वर्ष पृथक्त्व तक रहकर पुनः वहीं पर देव हो गया
और प्रथम समय में वह वैक्रियशरीर का सर्वबंधकहुआ-इस तरह से पूर्व के सर्वबंध में जघन्य से अंतर वर्ष पृथक्त्व अधिक ३१ सागरोपम का आता है-और उत्कृष्ट से अन्तर संख्यात सागरोपम का आता है-क्यों कि अनुत्तर विमान से चवकर जीव अनन्तकाल तक इस संसार में नहीं रहता है। ___ अब सूत्रकार वैक्रियशरीरके देशबंधक, सर्वबंधक, और अबन्धक के अल्पबहुत्व का कथन करते हैं-इसमें गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-(एएसिं णं भंते ! जीवाणं वेउब्वियसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा) हे भदन्त ! इन वैक्रियशरीर के देशबंधकों में, सर्वबंधकों में और વિમાનમાં ઉત્પન્ન થયું. ત્યાં તેણે પ્રથમ સમયમાં વૈક્રિયશરીરને સર્વબંધ કર્યો, અને ત્યાર બાદ દેશબંધ કર્યો. અને ત્યાંજ ૩૧ સાગરોપમ કાળ સુધી તે રહ્યો. પછી ત્યાંથી વીને મનુષ્યપર્યાયમાં આવીને વર્ષપૃથકૃત્વ પર્યત રહ્યો. અને ત્યાર બાદ ત્યાંથી મરીને અનુત્તર વિમાનમાં જ દેવની પર્યાયે ઉત્પન્ન થયો. ત્યાં પ્રથમ સમયમાં તે વૈક્રિયશરીરનો સર્વબંધક થયો. આ રીતે પૂર્વના અને અત્યારના સર્વબંધ વચ્ચે જઘન્યની અપેક્ષાએ ૩૧ સાગરેપમ અને વર્ષપૃફથત્વ પ્રમાણ કાળનું અન્તર પડે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ સંખ્યાત સાગરેપમાં તે સર્વબંધનું અંતર આવે છે, કારણ કે અનુત્તર વિમાનમાંથી વીને જીવ અનંતકાળ સુધી આ સંસારમાં રહેતો નથી.
હવે સૂત્રકાર વેકિયશરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધના અલ્પ બહત્વનું કથન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે
"एएसिंण भंते ! जीवाण वेउब्बियसरीरस्स देसबधगाण', सव्वबंधगाणं, अबधगाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा ?” महन्त ! वैठिय
શ્રી ભગવતી સૂત્ર : ૭