Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
___भगवती रितजीवप्रदेशस्य तस्मात् समुद्घातात् प्रतिनिवर्तमानस्य प्रदेशान् संहरतः, समु
घातात् प्रतिनिवर्तमानत्वञ्च पश्चमादिषु अनेकेषु समयेषु संभवति अतो विशिनष्टि-अन्तरामन्थे वर्तमानस्येति, तथा च निवर्तन क्रियायाः अन्तरा मध्येऽवस्थि तस्य पञ्चमसमये इत्यर्थः, यद्यपि षष्ठादिसमयेषु अपि तैजसादिशरीरसंघातः समुत्पद्यते तथापि अभूतपूर्वतया पश्चमसमये एवासौ भवति, शेषेषु तु भूतपूर्वतयैवेति सूचयितुम् ' अंतरा मंथे वट्टमाणस्स' इत्युक्तम् , तैजसकामणयो शरीरयोः मूल शरीर को न छोडकर अपने आत्मप्रदेशों को शरीर से बाहर निकालते हैं और उन्हें विस्तारित करते हैं, जब वे पूर्णरूप से विस्तृत हो चुकते हैं-लोकपूरण समुद्घात कर चुकते हैं-इस के बाद वे विस्तारित उन आत्मप्रदेशों को पीछे संहृत करते हैं । दण्ड, कपाट, मंथान और लोकपूरण इनके करने में ४ समय लगते हैं और पांचवें समय में समु
घात से निवृत्त होते, वे जब मंथानमें वर्तमान होते हैं-तब उस समय जो इनके तैजस और कार्मण शरीर का बंध होता है वह प्रत्युत्पन्नप्रयोगप्रत्ययिक बंध है। यहां जो पांचवें समय में होने वाले तैजस और कार्मण बंध का प्रत्युत्पन्नप्रयोगप्रत्ययिक बंध कहा है-सो उसका कारण यह है कि यह बंध यहां अभूतपूर्व ही होता है-यद्यपि षष्ठादि समयों में भी तैजस आदि शरीरों का संघात होता है, पर वह यहां विवक्षित नहीं हुआ है क्योंकि यह अभूतपूर्व नहीं होता है-भूतपूर्व होता है। इसी बातको सूचित करने के लिये (अंतरा मंथे वट्टमाणस्स) ऐसा कहा है। એટલે કે મૂળ શરીરને છેડયા વિના પિતાના આત્મપ્રદેશને બહાર કાઢે છે અને તેમને વિસ્તારિત કરે છે, જ્યારે તે પૂર્ણ રૂપે વિસ્તારિત થઈ જાય છે.
પૂરણ સમુદ્રઘાત કરી ચુકે છે ત્યારે તેઓ તે વિસ્તારિત આત્મપ્રદેશોને पाछ सेहत (सथित) ४री से छे. ६, ४५८, मथान भने ५२, એ બધું કરવામાં ચાર સમય લાગે છે, અને પાંચમાં સમયે સમુદ્દઘાતમાંથી નિવૃત્ત થતા એવા તેઓ જ્યારે મંથાનમાં વર્તમાન (રહેલા) હોય છે, ત્યારે તેમના તેજસ અને કામણ શરીરને જે બંધ થાય છે, તે પ્રત્યુત્પન્ન પ્રગ પ્રત્યયિક બંધ છે. અહીં જે પાંચમાં સમયમાં થનારા તેજસ અને કામણ બંધને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ કર્યો છે, તેનું કારણ એ છે કે આ બંધ ત્યાં અભૂતપૂર્વ જ હોય છે. જો કે છઠ્ઠા આદિ સમયમાં પણ તેજસ આદિ શરીરને સંઘાત હોય છે, પણ અહીં તેને ઉલેખ કરવામાં આવ્યું નથી કારણ કે તે અભૂતપૂર્વ કે નથી પણ ભૂતપૂર્વ હોય છે. એજ વાતને सूत्रमारे " अंतरा मंथे वट्टमाणस्स” 24॥ सूत्रांश २॥ ४८ ४२0 छ,
શ્રી ભગવતી સૂત્ર : ૭