Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%3
प्रमेयचन्द्रिका टी० श०८ उ०८ सू०४ सांपरायिककर्मवन्धस्वरूपनिरूपणम् ८९ नान्तिमाश्चत्वारो जीवानां सांपरायिककर्मबन्धस्यानादितया ' न बंधी' इत्यादेर संभवात् , आयेषु चतुर्षु च पथमः सर्व एवं संसारी यथाख्यातासंप्राप्तोपशमकक्षपकावसानः स च पूर्व साम्परायिकं कर्म बद्धवान् , वर्तमानकाले तु बध्नाति, भविष्यकालापेक्षया च भन्स्यति, इति प्रथमः १, द्वितीयस्तु मोहक्षयात्पूर्वमतीतकालापेक्षया बद्धवान् , वर्तकाले तु बध्नाति, भाविमोहक्षयापेक्षया तु न भन्स्यति इति २, तृतीयः पुनरुवशान्तमोहत्वात् पूर्व बद्धवान् उपशान्तमोहत्वे न बध्नाति, विकल्पों में से यहां आदि के चार विकल्प ही बनते हैं-अन्तिम चार विकल्प नहीं-क्यों कि जीवों के सांपरायिक कर्म का बन्ध अनादि से होता हुआ चला आ रहा है अतः (न बंधी) इत्यादि की असंभवता है आदि के चारों में से प्रथम विकल्प इस प्रकार से बन जाता है कि समस्त ही संसारी जीव जबतक यथाख्यातचारित्र को प्राप्त नहीं कर पाये हैं, उपशमक नहीं हो पाये हैं, क्षपक नहीं बन पाये हैं इसके पहिले वे सौपरायिक कर्म का बंध किये हुए होते हैं। वर्तमान में भी वे सांपरायिक कर्म को बांधते हैं और भविष्यत् में भी वे उसे बांधने वाले होते हैं। द्वितीय भंग इस प्रकार से बनता है-मोहनीय कर्म क्षय होने के पहिले अतीत काल की अपेक्षा से उस सांपरायिक कर्म को जीव ने बांधा है वर्तमान काल में जीव उसे बांधता रहता है
और जब इस जीव का मोहक्षय हो जावेगा-तब वह उसे नहीं बांधेगा। तृतीयभंग इस अपेक्षा से घटता है-उपशान्त मोह होने से છે કે ઐર્યાપથિક કર્મના જેવા આઠ વિકલ્પ પહેલાંના પ્રકરણમાં આપવામાં આવ્યા છે એવા આઠ વિકલ્પ સાંપરાયિક કર્મના બનતા નથી, પણ તેમાંથી પહેલાં ચાર વિકલ્પ બને છે અને છેલ્લાં ચાર બનતા નથી. કારણ કે જેમાં सापराय: भन तो मनाहिथी यादया आवे छे, तथा “ न बधी" આદિ વિકપિની અસંભવતા રહે છે. શરૂઆતના ચાર વિકલમાંને પહેલે વિકલ્પ આ પ્રકારે સુસંગત બની જાય છે-સંસારી જીવ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શક્યા નથી, ઉપશમક થઈ શકયા નથી, ક્ષપક બની શક્યા નથી, તે પહેલાં તે તેઓ સાંપરાયિક કમને બંધ કરતા જ હોય છે. વર્ત. માનમાં પણ તેઓ તેને બંધ કરતા હોય છે અને ભવિષ્યમાં પણ તેઓ તેને બંધ કરતા રહેશે. બીજો વિકલ્પ આ પ્રકારે સુસંગત બની જાય છે. મેહનીય કર્મને ક્ષય થયા પહેલાં ભૂતકાળમાં જીવે સાંપરાયિક કર્મ બાંધ્યું હોય છે. વર્તમાનમાં પણ જીવ તેને બાંધતો રહે છે પણ જ્યારે તેના મેહને ક્ષય થઈ જશે ત્યારે તે તેને બાંધશે નહીં. ત્રીજા વિકલપનું સ્પષ્ટીકરણ આ
भ १२
श्री.भगवती सूत्र : ७