Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ० ८ सू० ५ कर्मप्रकृति - परीषद्दवर्णनम्
सहनात् ७, स्त्रीपरीषहः, तनिरपेक्षत्वं मैथुनवर्जनं ब्रह्मचर्यमित्यर्थः ८, चर्यापरीषहःचर्याया ग्रामनगरादिषु संचरणस्य परिषद्गम् अप्रतिबद्धतया विहरणम् चर्यापरी, पहः ९, नैषेधिकपरीपहः - नैषेधिक्याः स्वाध्यायभूमेः शून्यागारादिरूपायाः परिषणम्, तत्रोपसर्गबाधा दौत्रासाभावः १०, शय्या परीपहः शय्याया वसतेः परिष हणं तज्जन्यदुःखादेरुपेक्षा, ११, आक्रोशपरीपहः - आक्रोशस्य गालिप्रदानादिदुर्वचनस्य परिषहणम् १२, वधपरीषह: - वधस्य यष्ट्यादिना ताडनस्य परिवहणं
नहीं ललचाना मैथुन सेवन का त्याग करना - ब्रह्मचर्य का पालन करना यह स्त्रीपरिषह है । स्वीकार किये हुए धर्मजीवन को पुष्ट रखने के लिये असंग बन भिन्न २ स्थानों में ग्राम नगर आदिकों में विहार करनाउनमें नियत वास स्वीकार नहीं करना इसका नाम चर्यापरीषह है । शून्यागार ( सूने घर) आदि रूप स्वाध्यायभूमि का नाम नैषेधिकी है - इसका सहन करना अर्थात् साधना के अनुकूल एकान्त जगह में मर्यादित समय तक आसन लगाकर बैठे हुए यदि भय का प्रसंग आ पड़ता है तो उसे बिना किसी कम्पितवृत्ति के सहलेना इसका नाम नैषेधिक परीषह हैं । वसति को सहन करना-तज्जन्य दुःखादिकों की उपेक्षा करना - अर्थात् कोमल या कठिन, ऊँची या नीची जैसी भी सहजभाव से मिले वैसी जगह में समभाव से रहना - इसका नाम शय्यापरीषह है । गालीप्रदानादि रूप दुर्वचनों का सहन करना - कोई भी व्यक्ति अप्रिय, कठोर वचन कहे तो उसे सत्कार के जैसा समझ कर
१०७
તીય આકષ ણુથી લલચાવું જોઈએ નહીં. તેમણે મૈથુન સેવનને ત્યાગ કરવા જોઈ એ-બ્રહ્મચય પાળવું જોઇએ તેનું નામ જ સ્ત્રીપરીષહ છે. અંગીકાર કરેલા ધ જીવનને પુષ્ટ કરવાને માટે અસંગ બનીને જુદાં જુદાં સ્થાનામાં—ગામ, નગર આદિમાં વિહાર કરવા-તેમાં નિયતવાસ ન સ્વીકારવે—તેનું નામ ચર્યાં પરીષહ છે. શૂન્યાગાર ( સૂનાં ઘર ) આદિ રૂપ સ્વાધ્યાય ભૂમિને નૈષેધિકી કહે છે-તેને સહન કરવું એટલે કે સાધનાને અનુકૂળ એકાન્ત સ્થાનમાં મર્યાંદ્વિત સમય સુધી આસન જમાવીને બેઠા હૈાય ત્યારે ભયના પ્રસંગ આવી પડે તા તેને બિલકુલ નિર્ભય બનીને સહી લેવા તેનું નામ નૈષિધકી પરીષહુ છે. કામળ કે કઠિન, ઊંચી કે નીચી, સહજ ભાવે જેવી મળે એવી જગ્યામાં સમભાવપૂર્વક રહેવું તેનું નામ શય્યાપરીષહ છે.
કાઈ પણ વ્યક્તિ ગાળા દે, અપ્રિય અને કાર તેને સત્કાર સમાન ગણીને સહન કરી લેવા તેનું નામ
श्री भगवती सूत्र : ৩
વચન સભળાવે, તે આક્રોશ-પરિષદ્ધ છે,