Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
--
भगवती एते च स्च्यादयो वध्नन्ति, अपगतवेदश्च बध्नाति · अहवा एए य अवगयवेयाय बंधति ' अथवा एते च स्यादयो बध्नन्ति, आगतवेदाश्च बध्नन्ति । अयमाशय:अत्र स्यादयो विवक्षितैकत्वबहुत्वाः षट् सर्वदा साम्परायिकं कम बन्नन्ति, अपगतवेदश्च कदाचिदेव वनाति, तस्य कदाचित्कत्वात् , अत एवं ज्यादयः वेदसहिता अपि बन्नन्ति अपगतवेदा वेदरहिताश्चापि, ततश्च यदा अपगतवेदास्तदोच्यते'अथवा एते स्यादयो बध्नन्ति, अपगतवेदश्च बनाति, तस्य एकस्याऽपि संभवात् , अथवा एते च्यादयो बध्नन्ति, अपगतवेदाश्च बन्नन्ति तेषां बहूनामपि संभवात् । जीव वेदरहित होते हैं वह भी बांधता है । ( अहवा एए य अवगयवेया य बंधति ) ये स्त्री आदिक बांधते हैं और जो जीव वेदरहित होते हैं वे बांधते हैं। तात्पर्य इस कथन का इस प्रकार से है-जिनमें एकत्व और बहुस्व की विवक्षा की गई है ऐसे ये स्त्री आदि ६ तो सर्वदा सांपरायिक कर्म को बांधते हैं । परन्तु जो अपगत वेद वाला जीव है वह कदाचित् ही इसे बांधता है। क्यों कि अपगतवेदता कादाचित्क है। इसलिये स्त्री आदि केवल वेदसहित अवस्था में भी इसे बांधते हैं और जब कि अपगत वेद वाले हो जाते हैं-तब भी इसे बांधते हैं । इसलिये अपगतवेद वाले जीव इसे बांधते हैं इस अपेक्षा से " अथवा-ये स्त्रीआदिक जीव सांपरायिक कर्म बांधते हैं ऐसा कहा गया है।" " और जो अपगत वेदवाला जीव है वह इसे बांधता है ऐसा जो कहा गया है वह एक जीव को लेकर कहा गया है क्यों कि अपगत वेद वाला एक जोव भी हो सकता है। अर्थात् इन स्यादि कों में से कोई एक जीव वेदरहित भी हो सकता है और शेष जीव वेदसहित भी हो सकते हैं। सांधे छे. ( अहवा एए य अवगयया य बधति ) २५५१। पूर्वरित श्री माह જી તથા વેદરહિત જીવો પણ સાંપરાયિક કર્મ બાંધે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–એકત્વ અને બહુવની અપેક્ષાએ સ્ત્રી આદિ છે તે સાંપરાયિક કર્મ સર્વદા બાંધે છે. પરંતુ અપગત વેદવાળે જીવ તે કયારેક જ તે કર્મ બાંધે છે. કારણ કે અપગતવેદતા ક્યારેક સંભવે છે. તેથી સ્ત્રી આદિ કેવળ વેસહિત અવસ્થામાં પણ તેને બાંધે છે અને જ્યારે તેઓ અપગતવેદવાળા દરહિત) થઈ જાય છે, ત્યારે પણ તેને બાંધે છે. તેથી આપ તદવાળા જીવ તેને બાંધે છે એ અપેક્ષાએ અથવા તે સ્ત્રી આદિ જ સાંપરાયિક કર્મ બાંધે છે.” એવું કહેવામાં આવ્યું છે. “અપગદવાળે જીવ તેને બાંધે છે,” એવું જે કહેવામાં આવ્યું છે તે એક જીવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે અપગતવેદવાળો એક જીવ પણ હોઈ શકે છે. એટલે કે આ સ્ત્રી આદિ જેમાંથી કોઈ એક જીવ દરહિત પણ હોઈ શકે છે અને બાકીના છ દસહિત પણ હોઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭