________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર સંતોષના સુખનો જે અનુભવ થાય છે, તેના કારણે તેઓને આત્મિકભાવોમાં જ સુખનો અનુભવ વર્તે છે, જેથી બાહ્યપદાર્થોનું તેઓને મહત્ત્વ રહેતું નથી. અને આથી જ રાજાની સમૃદ્ધિ પણ તેઓને પ્રભાવિત કરી શકતી નથી, તેમજ રાજાથી અધિક સમૃદ્ધિવાળા કુબેર પણ તેઓને આકર્ષિત કરી શકતા નથી અને શ્રેષ્ઠ ભૌતિક સામગ્રીવાળા ઈન્દ્રની સમૃદ્ધિ પણ તેઓને પ્રભાવિત કરી શકતી નથી. ll૧-૧૦ના
य: किलाशिक्षिताध्यात्म-शास्त्र: पाण्डित्यमिच्छति ।
उत्क्षिपत्यगुली पङ्गुः, स स्वर्ट्फललिप्सया ।।११।। અન્વયાર્થ -
૩શિલતાધ્યાત્મશાસ્ત્ર: અશિક્ષિત=નહીં ભણેલા, અધ્યાત્મશાસ્ત્રવાળો ઃ જે પuિeત્યમચ્છતિ પાંડિત્યને ઇચ્છે છે પ સ પંગુ એવો તે સ્વપત્નતિ સયા સ્વર્ગમાં રહેલા વૃક્ષના ફળને લેવાની ઈચ્છા વડે વિત્ત નિચ્ચે ૩ની આંગળી ટિપતિ ઊંચી કરે છે. II ૧-૧૧||
* અહીં વિત્ન” શબ્દ “નિર’=નક્કીના અર્થમાં છે. બ્લોકાર્ય :
અશિક્ષિત અધ્યાત્મશાસ્ત્રવાળો જે પાંડિત્યને ઇચ્છે છે, પંગુ એવો તે કલ્પવૃક્ષના ફળને લેવાની ઈચ્છા વડે નિચ્ચે આંગળી ઊંચી કરે છે. ll૧-૧૧| ભાવાર્થ :
સર્વશાસ્ત્રમાં અધ્યાત્મશાસ્ત્રનું પ્રાધાન્ય છે, તે બતાવવા માટે કહે છે કે, અધ્યાત્મશાસ્ત્રને સમ્યક રીતે જાણ્યા વગર જે અનેક શાસ્ત્રોને ભણીને વિદ્વાન થવા ઈચ્છે છે, તે વ્યક્તિની, કોઈ વામન માણસ સ્વર્ગમાં રહેલા વૃક્ષના ફલને લેવાની ઈચ્છાથી આંગળીને ઊંચી કરે, તેના જેવી અનુચિત ચેષ્ટા છે. આથી કરીને પંડિત થવાનો ખરેખર ઉપાય અધ્યાત્મશાસ્ત્રના પરમાર્થને સમજીને સ્વ-પરના હિતમાં જ પ્રવૃત્તિ કરવી તે છે, અને તે જે કરી શકે તે જ નક્કી પંડિત છે. II૧-૧૧|
दम्भपर्वतदम्भोलिः, सौहार्दाम्बुधिचन्द्रमाः । अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानलः ।।१२।।