________________
અધ્યાત્મસાર ઉપમા ઃ ૮- સંસાર = વિષવૃક્ષ
धनाशायच्छायाप्यतिविषममूर्छाप्रणयिनी । विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ।। फलास्वादो यस्य प्रखरनरकव्याधिनिवह
स्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ।।१०।। અન્વયાર્ચ -
ધનાશાયછાયા ૩ ધનની આશારૂપી જેની છાયા પણ ૩તિ વિષમમૂર્દાિયિની અતિવિષમ એવી મૂર્છાને પેદા કરનારી છે, નારીનાં વિતાસ:
સુમર: નારીના વિલાસરૂપ જેનાં ફૂલ ગુરુવવૃતથે ઘણી વિકૃતિને માટે થાય છે. વરી છતારવદિ પ્રરનરથાનિવહિ: જેના ફળનો આસ્વાદ પ્રખર=ઉગ્ર, એવી નરકની વ્યાધિના સમૂહ સમાન છે. તદ્ ૩ત્ર મવવિષતો તેથી અહીં ભવરૂપી વિષવાળા વૃક્ષમાં સુધિયામ્ માથા નો યુગ બુદ્ધિમાન પુરુષોને આસ્થારુચિ રાખવી, યોગ્ય નથી. I૪-૧ના
શ્લોકાર્ચ - * ધનની આશારૂપી જેની છાયા પણ અતિ વિષમ એવી મૂર્છાને પેદા કરનારી છે, નારીના વિલાસરૂપ જેનાં ફૂલ ઘણી વિકૃતિને માટે થાય છે, જેના ફળનો આસ્વાદ ઉગ્ર એવી નરકની વ્યાધિના સમૂહ સમાન છે, તેથી અહીં ભવરૂપી વિષવૃક્ષમાં બુદ્ધિમાનોને રુચિ રાખવી યોગ્ય નથી. I૪-૧ના ભાવાર્થ
વિષતરુની છાયા, ફૂલ અને ફળ એ ત્રણેય વિષયુક્ત હોવાથી અનર્થકારી છે. અહીં જીવના શરીર સાથેના સંબંધરૂપ ભવને વિષતરુ કહેલ છે, ધનની આશાને છાયા કહેલ છે, સ્ત્રીઓના વિલાસને વિષવૃક્ષનાં ફૂલ કહેલ છે તથા વિષવૃક્ષના ફળના આસ્વાદને નરકરૂપી વ્યાધિના સમૂહને લાવનાર કહેલ છે.
અહીં ધનની આશાને છાયા એટલા માટે કહેલ છે કે ધન આત્માથી જુદો પદાર્થ છે, જેમ વૃક્ષની છાયા વૃક્ષથી જુદી છે. ધનની આશા જીવને પેદા થઈ તે જ આ સંસારરૂપી વિષવૃક્ષની છાયા જેવી છે. વિષવૃક્ષની છાયામાં બેસવાથી જેમ