________________
અધ્યાત્મસાર
૨૦૦ ધનમાં દેવદત્તનું સ્વત્વ જેમ સ્વીકારેલ છે, તે જ રીતે પટમાં તાદાભ્યથી વર્તતા પટવ પર્યાયને પ્રામાણિક વ્યવહારની સંગતિ માટે ત્યાગરૂપે ઘટનો પર્યાય સ્વીકારાયો છે. આનાથી એ ફલિત થાય કે, દેવદત્તનું ધન જેમ સ્વામિત્વ સંબંધથી દેવદત્તનું છે, તેમ પટત્વપર્યાય પણ ત્યાગરૂપ સંબંધથી ઘટનો પર્યાય છે. અને ધનનો જેમ દેવદત્ત સાથે તાદામ્ય સંબંધ નથી, તેમ પટવ પર્યાયનો પણ ઘટની સાથે તાદાત્મ સંબંધ નથી. II૬-૨કા અવતરણિકા -
અતાદાભ્ય હોવા છતાં વ્યવહારના ઉપયોગને કારણે પરપર્યાયો પણ તે જ દ્રવ્યના પર્યાયો છે, એ વાત પૂર્વના શ્લોકમાં કહી. તેને હવે દૃષ્ટાંતથી ભાવન કરતાં કહે છે –
पर्यायाः स्युर्मुनेर्ज्ञान-दृष्टिचारित्रगोचराः ।
યુથ મિશ્રા સપિ તથ-પથી સ્તિનો ની સરકાર અન્વયાર્થ :
તથોપયોગત્ તે પ્રકારનો ઉપયોગ હોવાને કારણે મિન્ના ૩પ (મુનિથી) ભિન્ન પણ જ્ઞાનદિયારિત્રોવર: પર્યાયા: જ્ઞાન, દર્શન, ચારિત્રગોચર= ચારિત્રવિષયક, પર્યાયો થા ને રઘુ જે રીતે મુનિના થાય છે, (તે રીતે) ૩૧મી વરંતુન: હિ આ પરપર્યાયો, વસ્તુના જ છે. I૬-૨થા નોંધ :
“મન્ના ” માં “ગ” થી એ ગ્રહણ કરવાનું છે કે મુનિના પોતાના જે પર્યાયો છે તે તો મુનિના છે જ, પરંતુ મુનિથી ભિન્ન પર્યાયો પણ મુનિના જ છે.
* દિ એ “” કાર અર્થમાં છે. શ્લોકાર્ચ - - તે પ્રકારનો ઉપયોગ હોવાના કારણે મુનિથી ભિન્ન પણ જ્ઞાન, દર્શન, ચારિત્રગોચર પર્યાયો જે રીતે મુનિના થાય છે, તે રીતે પરપર્યાયો વસ્તુના જ છે. I૨૭TI