________________
૧૯૮
અધ્યાત્મસાર જ પર્યાયો છે. તે યુક્તિથી બતાવે છે.
ઘટના જે સ્વપર્યાય છે તે ભાવરૂપે ઘટના પર્યાયો છે. તેથી એમ કહી શકાય કે ઘટ એ ભાવરૂપે ઘટત્વ પર્યાયવાળો છે; અર્થાત્ માનઘટત્વવિશિષ્ટઘટ = ઘટત્વ પર્યાયવાળો ઘટ', એમ શબ્દપ્રયોગ દ્વારા ઘટત ઘટનું વિશેષણ બને છે. તેવી જ રીતે પટવાદિ જે પર્યાયો છે તે ત્યાગરૂપે ઘટના પર્યાયો છે. તેથી એમ કહી શકાય કે ઘટ એ ત્યાગરૂપે પટવ પર્યાયવાળો છે; અર્થાત્ ત્યાનપરત્વવણિધર = ત્યાગરૂપે પટવ પર્યાયવાળો ઘટ', એમ શબ્દપ્રયોગ દ્વારા પટત ઘટનું વિશેષણ બને છે. તેથી ત્યાગરૂપે પટત્વ પર્યાય પણ ઘટનું વિશેષણ બને છે. તેથી પટત્વ પણ ત્યાગરૂપે ઘટનો જ સ્વપર્યાય છે. તેથી કહ્યું કે પટના જે પર્યાયો છે તે ઘટના પણ પર્યાયો છે. આમ, એ પ્રાપ્ત થાય કે પટવપર્યાય પોતાના અસ્તિત્વના યોગથી પટનો સ્વપર્યાય છે, અને પટવપર્યાય ત્યાગરૂપે ઘટનો પણ સ્વપર્યાય છે. તેથી ઘટદ્રવ્ય સ્વ-પરપર્યાયરૂપે અનંત ધર્માત્મક છે. '
આનાથી એ પ્રાપ્ત થાય કે, પટવપર્યાય પોતાના અસ્તિત્વના યોગથી પટમાં વર્તે છે, તેમ-પટ–પર્યાય પોતાના અસ્તિત્વના અયોગથી ઘટમાં પણ વર્તે છે. તેથી પટત્વ એ ઘટનો પરપર્યાય હોવા છતાં ત્યાગરૂપે ઘટમાં પણ પટવ વર્તે છે, તેથી ત્યાગરૂપે પટત ઘટનો પણ સ્વપર્યાય છે. ll૧-૨પા અવતરણિકા :
અહીં શંકા થાય કે ઘટમાં વર્તતા જે ઘટવાદિ ભાવો છે તેનું તો ઘટની સાથે તાદાભ્ય છે, તેથી તે ઘટના સ્વપર્યાય છે; પરંતુ પટવાદિ પર્યાયોનું તો ઘટમાં તાદાભ્ય નથી, પણ પટાદિમાં તાદામ્ય છે, તો તેને ઘટના પર્યાયો કઇ રીતે કહી શકાય ? તેથી પરપર્યાયમય ઘટ છે તે કહેવું કેમ સંગત થાય ? માટે કહે છે –
अतादात्म्येऽपि सम्बन्धो, व्यवहारोपयोगतः ।
तेषां स्वत्वं धनस्येव, व्यज्यते सूक्ष्मया धिया ।।२६।। અન્વયાર્ચ :
ઘનરી રવર્ત સુવા ધનના સ્વત્વની જેમ વ્યવહારોપયોગતઃ વ્યવહારમાં ઉપયોગ હોવાથી ઉતાદ્રાન્ટેડપિ અતાદામ્યમાં પણ સૂફમયા ધિયા સૂક્ષ્મ બુદ્ધિથી તેષાં સંવંધ: તેઓનો=પરપર્યાયોનો, સંબંધ રાચતે વ્યક્ત થાય છે. I-૨વા