________________
અધ્યાત્મસાર
અન્વયાર્થ :
૨૫૨
ઘનનન્તનવન્તનાર્થિન: ઘનઘણા, આનંદને દેનારા એવા ચંદનના અર્થીઓને અપરમેણુ ગિરિમૂમિવુ વ જેમ અપર=બીજા, વૃક્ષોવાળી પર્વતની ભૂમિમાં (રતિ નથી તેમ) શિવર્થિનઃ શિવાર્થીઓને=મોક્ષના અર્થીઓને વિન અલાસુ અપિ ગતિપુ વિષયેષુ ખરેખર અખિલ=ચારેય, પણ ગતિવિષયક વિષયોમાં રતિઃ ન અસ્તિ રતિ નથી. ૫૭–૨૧]l
શ્લોકાર્થ :
ઘણા આનંદને દેનારા એવા ચંદનના અર્થીઓને જેમ બીજાં વૃક્ષોવાળી ગિરિભૂમિમાં રતિ નથી, તેમ મોક્ષના અર્થીઓને ખરેખર ચારેય પણ ગતિવિષયક વિષયોમાં રતિ નથી. II૭–૨૧ા
ભાવાર્થ :
જેમ ઘન આનંદને દેનારા એવા ચંદનના અર્થીને ચંદનના સ્થાનવાળી ગિરિભૂમિમાં જ રતિ હોય છે, અને અન્ય વૃક્ષોવાળી ગિરિભૂમિમાં રતિ નથી હોતી; તેવી જ રીતે ઘન આનંદને દેનારા એવા મોક્ષના અર્થને, અન્ય બધી જ ગતિઓમાં રહેલા સર્વ વિષયોમાં રતિ હોતી નથી, પરંતુ મોક્ષના ઉપાયભૂત એવા સંયમસ્થાનમાં જ રતિ હોય છે. II૭-૨૧॥
અવતરણિકા :
આ રીતે યોગીઓને પરલોકના સુખમાં વિરક્તતા હોય છે, તે બતાવ્યું. હવે યોગીઓને અપવૈરાગ્ય સ્થિર થયે છતે, પરવૈરાગ્ય કેવી રીતે પ્રગટે છે ? તે બતાવે છે -
-
इति शुद्धमतिस्थिरीकृताs - परवैराग्यरसस्य योगिनः । स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्त्तते ।। २२ ।।
"
અન્વયાર્થ ઃ
કૃતિ આ રીતે=પૂર્વશ્લોકોમાં વર્ણન કર્યું કે, યોગીઓને આ લોકના પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં, તેમ જ પરલોકનાં દેવલોકનાં સુખોમાં તિ હોતી નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં જ રિત હોય છે એ રીતે, શુદ્ધમાંતિચિરીવૃંતાડપરવૈરાગ્યરસસ્ય