________________
અધ્યાત્મસાર
૨૦૮ ત્યારે ઘડાના આકૃતિ અને રૂ૫ એમ બે પર્યાયોનો આશ્રય કરાય છે. “સામે રહેલો ઘડો અનંત ધર્માત્મક છે' એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના સર્વ પર્યાયનો આશ્રય કરાય છે, તો પણ સ્યાદ્વાદથી પરિસ્કૃત મતિ હોવાને કારણે તે દરેક પ્રયોગકાળમાં તે ઘડાના પૂર્ણ અર્થને જાણે છે.
અહીં વિશેષ એ છે કે, સ્યાદ્વાદ જાણનાર બુધ પુરુષ સમ્યગ્દષ્ટિ હોય છે, અને તેને સર્વત્ર ભગવાને કહેલા પદાર્થો તે જ રીતે દેખાય છે, અને તેની રુચિ પણ તે જ પ્રકારે હોય છે. તો પણ અવિરતિનો ઉદય હોય તો તેના સમ્યજ્ઞાનથી વિપરીત પ્રવૃત્તિ હોઈ શકે, અને અવિરતિનો ઉદય ન હોય તો તેનું સમ્યજ્ઞાન સમ્યક્ પ્રવૃત્તિ કરાવીને મોક્ષનું કારણ બને છે. જે સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય હોય તેનું સમ્યજ્ઞાન અવિરતિની પ્રવૃત્તિને શિથિલ કરનાર છે, પણ અવિરતિની પ્રવૃત્તિ કરવામાં સહાયક નથી. આથી જ સમ્યગ્દષ્ટિને અવિરતિની પ્રવૃત્તિ રુચિ વગરની હોવાથી પાપપ્રવૃત્તિનો પ્રવાહ ચલાવતી નથી. તેથી જ તેઓની પાપપ્રવૃત્તિ નિરનુબંધ હોય છે. II૬-૩ના અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે બુધ વ્યક્તિ ભાવથી અખિલ વસ્તુને જાણે છે. ત્યાં પ્રશ્ન થાય કે અનંત પર્યાયાત્મક જો એ વસ્તુ હોય તો કેવળજ્ઞાન સિવાય તેનું ગ્રહણ કેવી રીતે સંભવે ? તેથી કહે છે -
अन्तरा केवलज्ञानं, प्रतिव्यक्तिर्न यद्यपि । क्वापि ग्रहणमेकांश-द्वारं चातिप्रसक्तिमत् ।।३१।। अनेकान्तागमश्रद्धा, तथाप्यस्खलिता सदा ।
सम्यग्दृशस्तयैव स्यात्, सम्पूर्णार्थविवेचनम् ।।३२।। અન્વયાર્થ :
ચારજો કે વેતનાને ઉત્તર કેવળજ્ઞાન વિના (અનંત ધર્માત્મક પદાર્થના) પ્રતિત્તિ: વવ પ્રદામ્ ન પ્રતિવ્યક્તિ=દરેક પર્યાય, ક્યારે પણ ગ્રહણ થતા નથી, પ્રાંશદ્વાર (
પ્રમ) ૩તિબરમિત્ર અને એકાંશ દ્વારા પદાર્થનું (ગ્રહણ) અતિપ્રસક્તિવાળું છેઃછવસ્થ જે એકાંશ દ્વારા ગ્રહણ કરે છે, તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન