________________
અધ્યાત્મસાર
૧૩૬ કાન્તાદષ્ટિવાળાને જે તત્ત્વનો સૂક્ષ્મ બોધ છે, તે તત્ત્વ પ્રત્યે તેનું ચિત્ત સદા આલિપ્ત રહે તેવા પ્રકારનું જ્ઞાન છે. તેથી ભોગકાળમાં પણ તેઓનું ચિત્ત આત્માના શુદ્ધ ભાવો પ્રત્યે આલિપ્ત રહેતું હોવાથી જ ભોગ્ય પદાર્થોની અસર તેમના ચિત્ત પર લેશ પણ થતી નથી, આથી જ શુદ્ધિનો પ્રલય થતો નથી.
આક્ષેપકજ્ઞાનથી કાન્તાદૃષ્ટિમાં શુદ્ધિનો પ્રક્ષય થતો નથી, તે વાતને શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના વચનથી બતાવવા માટે કહે છે કે, જે કારણથી આગળમાં કહેવાનારું શ્રીહરિભદ્રસૂરિજીનું વચન છે, તે કારણથી કાન્તાદૃષ્ટિમાં શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. આપ-૧પણા અવતરણિકા -
આક્ષેપકજ્ઞાન હોવાને કારણે કાન્તાદૃષ્ટિમાં રહેલા જીવને શુદ્ધિનો પ્રક્ષય થતો નથી, એ પ્રકારના પૂ. હરિભદ્રસૂરિજીના વચનને અહીં સાક્ષી તરીકે બે શ્લોકમાં ગ્રંથકાર બતાવે છે -
मायाम्भस्तत्त्वतः पश्य-त्रनुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ।।१६।। भोगान् स्वरूपतः पश्यं-स्तथा मायोदकोपमान् । .
भुजानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ।।१७।। અન્વયાર્થ :
માયામ્મ: માયારૂપ જળને તત્ત્વત: gશ્યત્ તત્ત્વથી જોતો તતઃ તેનાથી= માયારૂપી પાણીથી ૩નુદ્ધિન: અનુદ્ધિગ્ન કુતમ્ શીધ્ર તન્મàન તેની મધ્યમાંથી વ્યાપતિનત’ વ્યાઘાતથી રહિત યથા જે પ્રકારે પ્રતિ વિ જાય જ છે. તથા તે પ્રકારે માયોપમાન માન માયાઉદકની ઉપમાવાળા ભોગોને સ્વત: પશ્યન સ્વરૂપથી જોતો એવો (અને) મુજ્ઞાન: ૩પ ભોગવતો એવો પણ સ સન્ અસંગ છતો પરંપમ્ પરમપદ તરફ પ્રયાતિ 4 જાય જ છે. આપ-૧૬/૧ના
* દિ' પાદપૂર્તિ માટે છે.