________________
૧૭૩
વૈરાગ્યભેદાધિકાર
सिद्धान्तमुपजीव्यापि, ये विरुद्धार्थभाषिणः ।
तेषामप्येतदेवेष्टं, कुर्वतामपि दुष्करम् ।।९।। અન્વયાર્થ :
સિદ્ધાન્તમુનીવ્યાપ સિદ્ધાંત ઉપજીવી પણ જેઓ વિદ્ધાર્થભાવળ: વિરુદ્ધ અર્થને બોલનારા છે, ટુરમ્ ર્વતામપિ તેવામાં દુષ્કર એવા ચારિત્રને કરતા એવા પણ તેઓને પણ પતવ આ જ=મોહગર્ભિત વૈરાગ્ય જ, પુષ્ટ ઈષ્ટ છે.
Iઉ-લા
નોંધ :
(૧) સિદ્ધાન્તમુપની વ્યાજિ” જેઓ જૈન નથી તેઓને તો મોહગર્ભિત વૈરાગ્ય હોઈ શકે, પરંતુ સિદ્ધાંત ઉપજીવી પણ જે જૈન સાધુઓ ઉસૂત્ર પ્રરૂપણા કરે છે, તેઓને પણ મોહગર્ભિત વૈરાગ્ય છે, એમ અત્રે ”િ થી સમુચ્ચય કરવાનો છે.
(૨) “તેવામ” – જેઓ જૈનદર્શનને અનુસરતા નથી, તેઓનો વૈરાગ્ય તો મોહગર્ભિત છે જ, પરંતુ જેઓ જૈનદર્શનને અનુસરતા હોવા છતાં શાસ્ત્રવિરુદ્ધ વચનો બોલે છે, તેઓનો પણ વૈરાગ્ય મોહગર્ભિત છે, એમ જ થી સમુચ્ચય કરવાનો છે.
(૩) “પુર્વતામ” કે જેઓ દુષ્કર એવા ચારિત્રને પાળતા નથી, તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત છે, પરંતુ દુષ્કર ચારિત્રને કરતા એવાનો પણ વૈરાગ્ય મોહગર્ભ હોઈ શકે, એમ “જિ” થી સમુચ્ચય કરવાનો છે. શ્લોકાર્ધ :
સિદ્ધાંત ઉપજીવી પણ જેઓ વિરુદ્ધ અર્થને બોલનારા છે, દુષ્કર એવા ચારિત્રને કરતા એવા પણ તેઓને પણ મોહગર્ભિત વેરાગ્ય જ ઈષ્ટ છે. I-લા ભાવાર્થ -
જૈનદર્શનના સિદ્ધાંતોને સ્વીકારીને જેઓ જૈન સાધુ તરીકેનો વેશ ગ્રહણ કરે છે, અને તેના બળથી જ જેઓ ખ્યાતિ પામેલા છે, તેઓ જો તીર્થંકર પરમાત્માએ દર્શાવેલા સ્યાદ્વાદને સ્પષ્ટપણે જાણતા નથી, તે કારણથી જાણતા-અજાણતાં કે વિચાર્યા વગર જ જૈનદર્શનના સિદ્ધાંતની વિરુદ્ધનાં વચનો બોલે, તો તેઓનો આ