________________
અધ્યાત્મસાર
૧૦૪
મોહ સર્વથા ગયો નથી અને તેથી જ તે પણ ધનથી મોટા બનેલા લોકોની પ્રસન્નતાઅપ્રસન્નતાથી ખુશ કે નાખુશ થાય છે.
આમ, જીવ ગુણસંપત્તિ ધરાવતો હોવા છતાં પોતાના આત્મા ૫૨ રહેલા મોહના સામ્રાજ્યને કારણે દ્રવ્યસંપત્તિ તરફ જ જીવનું આકર્ષણ રહે છે. આવી વિષમ ઘટનાવાળા સંસારને જોઈને કયા બુદ્ધિમાનને સંસાર સારરૂપ લાગે ? l૪
૧૬
ૐ સંસારમાં બાહ્ય સંયોગ પ્રત્યે સુખબુદ્ધિ થવાનું કારણ
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरतिविवेकाख्यस्तातः परिणतिरनिन्द्या च जननी || विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदं । भवे तन्नो दृष्टं तदपि बत संयोगसुखधीः ।। १७ ।। અન્વયાર્થ :
હૈં અહીં=ભવમાં પ્રેમા પ્રિય પ્રેક્ષા એ પ્રિયા છે, વિનયઃ પુત્રઃ વિનય એ પુત્ર છે, મુળરતિ: પુત્રીઃ ગુણરતિ એ પુત્રી છે, વિવેાદ્રઃ તાતઃ વિવેક નામનો પિતા છે નિન્યા ૬ રતિઃ નનની અને અનિંદ્ય પરિણતિ એ માતા છે. વિશુદ્ધય સ્વચ વિશુદ્ધ એવું પોતાનું=આત્માનું હતું તમ્ હિં દુર્માં રતિ આ પ્રગટ જ કુટુંબ (અંતરમાં) સ્ફુરાયમાન થાય છે. (તો પણ) મવે તદ્ ન તૃષ્ટ ભવમાં તે નથી દેખાતું. તષિ તે કારણથી પણ સંયોગસુધી (જીવ) સંયોગમાં સુખની બુદ્ધિવાળો છે. II૪
૧૭]
* અહીં દિ’ વ’ કાર અર્થક છે અને વત’ ખેદ અર્થમાં વપરાયેલ અવ્યય છે. શ્લોકાર્થ :
ભવમાં પ્રેક્ષા એ પ્રિયા છે, વિનય એ પુત્ર છે, ગુણરતિ એ પુત્રી છે, વિવેક નામનો પિતા છે અને અનિંદ્ય પરિણતિ એ માતા છે. વિશુદ્ધ એવું આત્માનું આ પ્રગટ જ કુટુંબ અંતરમાં સ્કુરાયમાન થઈ રહ્યું છે, તો પણ ભવમાં તે દેખાતું નથી; તે કારણથી પણ જીવ સંયોગમાં સુખની બુદ્ધિવાળો છે. II૪-૧૭ના