________________
૯૯
ભવસ્વરૂપચિંતાઅધિકાર અન્વયાર્થ :
રાત્રિોધાત્ શમસરીર શોષ મતતિ અતિ ઉગ્ર એવા ક્રોધરૂપી સૂર્યથી શમરૂપી સરોવર શોષાઈ જાય છે એવો, (અને) વિનમ્ સ્મરગ્નેત્તવતપુનમેરિ પ્રતિદિન કામરૂપી પરસેવાના ક્લેદથી ગળાઈ ગયો છે ગુણરૂપી મેદ એવો, મળે ભવીષે ભયંકર ભવરૂપી ઉનાળો હોતે છતે ચત્ર જ્યાં સંસારમાં, વિષયવિવશા તૃષાર્તા: મવિના વિષયની વિવશતારૂપ તૃષાથી આર્ત એવા જીવો ચિત્તે ખેદને પામે છે. ફુદ તાપહરણમ્ વિમ્ શરણમ્ અહીં=ભવરૂપી ઉનાળામાં, તાપને હરનારું કયું શરણ હોઈ શકે ? II૪-૧૩માં શ્લોકાર્ય :
અતિ ઉગ્ર એવા ક્રોધરૂપી સૂર્યથી શમરૂપી સરોવર શોષાઈ જાય છે એવો, અને પ્રતિદિન કામરૂપી પરસેવાના ક્લેદથી ગળાઈ ગયો છે ગુણરૂપી મેદ એવો, ભયંકર ભવરૂપી ઉનાળો હોતે છતે સંસારમાં વિષયની વિવશતારૂપ તૃષાથી આર્ત એવા જીવો ખેદ પામે છે તે ભવરૂપી ઉનાળામાં તાપને હરનારું કયું શરણ હોઈ શકે?I૪
૧૩
ભાવાર્થ :
અતિ આકરા એવા ઉનાળામાં સૂર્ય પણ અતિ ઉગ્ર તપતો હોવાથી સરોવરનાં નીર શોષાઈ જાય છે અને માણસને શરીર પર ખૂબ પરસેવો થવાથી શરીરનો મેદ દરરોજ ઘટતો જાય છે. વળી, આવે સમયે માણસ તૃષાથી આર્ત થવાથી આકુળવ્યાકુળ થઈ જાય છે, તેવા ઉનાળાના તાપને હરવા માટે શું શરણ હોઈ શકે ? અર્થાત્ કોઈ શરણ ન હોઈ શકે.
સંસારની પણ આવી જ પરિસ્થિતિ છે. ઈષ્ટ પદાર્થો પ્રત્યેના રાગને કારણે તેના વિરોધી પદાર્થો પ્રત્યે જીવને સતત દ્વેષ હોવાથી ક્રોધને સૂર્ય સમાન બતાવ્યો છે. સૂર્યના તાપથી જેમ સરોવરનાં નીર સુકાઈ જાય છે, તેમ ક્રોધને કારણે આત્મામાં રહેલું શમરૂપી સરોવર શોષાઈ જાય છે. વળી, જેમ મેદને કારણે શરીર પુષ્ટ દેખાય છે તેમ ગુણને કારણે આત્મા પુષ્ટ દેખાય છે; પરંતુ ઉનાળામાં પરસેવો થવાથી રોજ રોજ મેદ જેમ ગળતો જાય છે, તેમ જીવમાં સતત પ્રવર્તતી કામવાસના અનેક જાતની દુષ્ટ વૃત્તિઓ પેદા કરીને આત્માના ગુણોનો પ્રતિદિન નાશ કરે છે.
વળી, ઉનાળામાં સરોવરનાં પાણી સુકાઈ જવાથી જીવ તૃષાથી વ્યાકુળ થઈ જાય છે, તેમ ક્રોધરૂપી સૂર્યથી શમરૂપી સરોવર સુકાઈ જવાથી વિષયને વિવશ