________________
અધ્યાત્મસાર માનસિક, કૌટુંબિક કે આર્થિક કોઈપણ આપત્તિ ગમે ત્યારે આવી પડે છે, જેના આગમનથી જીવને ઘણી પીડા સહન કરવી પડે છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવો એકબીજા સાથેના સંબંધોને લાગણીપ્રધાન બનાવી તેને જ સુખનું કારણ માને છે. તેથી કરીને લાગણીપ્રતિલાગણીઓના ભાવ કરીને પોતાના જ આત્માને મોહથી કદર્થના પમાડે છે. આવા જ કુસંસ્કારો જીવને અનાદિ કાળથી અતિશયિત થતા આવ્યા છે, અને તેથી જ શાસ્ત્રથી તત્ત્વને જોયા પછી પણ આ ટેવ છૂટતી નથી. આને કારણે જ જીવ સંસારના આવા મહાબંધનમાંથી છૂટી શકતો નથી. ભવના આવા કારાગૃહ સમાન * ભયાનક સ્વરૂપને જોવાથી અને વિચારવાથી વિવેકી પુરુષને સંસારમાં કયાંય રતિ હોતી નથી. II૪-૮
ઉપમા ઃ ૭ - સંસાર = સ્મશાન
“महाक्रोधो गृध्रोऽनुपरतिशृगाली च चपला । स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति ।। प्रदीप्तः शोकाग्निस्ततमपयशो भस्म परितः ।
श्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ।।९।। અન્વયાર્થ :
યત્ર જ્યાં પ્ર દુશધ્વઃ રમરોતૂવો કટુ શબ્દને પ્રગટ કરતો એવો કામરૂપી ઘુવડ, મહરિ: ધ્રા મહાક્રોધરૂપી ગીધ ાપના ૨૩નુપરતિ શાસ્ત્રી અને ચપળ એવી અનુપરતિ નામની શિયાળણી પ્રવરતિ ફરે છે, શનિઃ પ્રતીતઃ શોકરૂપી અગ્નિ પ્રદીપ્ત થયેલો છે, પરિત ચારે બાજુ ઉપચશ. મમ્મઅપયશરૂપી ભસ્મ રાખ (ના ઢગલા છે એવો) સંસાર તત સ્મશાન સંસાર વિસ્તારવાળું સ્મશાન છે, તત્ તે કારણથી રૂઢ અહીં= સંસારમાં ૩fમરમાયત્રમ્ કિમ્ મનોહરપણું શું છે ? (અર્થાત્ કાંઈ નથી.) I૪-લા શ્લોકાર્ચ -
જ્યાં કટુ શબ્દને પ્રગટ કરતો એવો કામરૂપી ઘુવડ, મહાક્રોધરૂપી ગીધ અને ચપળ એવી અનુપરતિરૂપી શિયાળણી ફરે છે, શોકરૂપી અગ્નિ પ્રદીપ્ત થયેલો છે,