________________
અધ્યાત્મસાર
૧૦
અન્વયાર્થ :
ક્ષ્મપર્વતઃસ્મોતિઃ દંભરૂપી પર્વતને ભેદવા માટે ઈન્દ્રના વજ સમાન, સૌદામ્યુધિરમા. મૈત્રીભાવરૂપી સમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્રમાં સમાન, ઉત્તાન વિસ્તૃત એવા મોહંગાવનાનત્ત: મોહની જાળવાળા વનને બાળવા માટે અગ્નિ સમાન ૩Tધ્યાત્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. I૧-૧૨ના શ્લોકાર્ચ -
દંભરૂપી પર્વતને ભેદવા માટે ઈન્દ્રના વજ સમાન, મૈત્રીભાવરૂપ સમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્રમા સમાન, વિસ્તૃત મોહની જાળવાળા વનને બાળવા માટે અગ્નિ સમાન અધ્યાત્મશાસ્ત્ર છે. ll૧-૧ણા ભાવાર્થ -
સંસારી જીવોમાં સામાન્ય રીતે પોતે જેવા નથી તેવા દેખાવાની મનોવૃત્તિ રહેલી હોવાથી, પોતાના દોષોને ઢાંકીને પોતાના જેવા ગુણો નથી તેવા ગુણો દેખાડવા તેઓ પ્રયત્ન કરે છે. આ દંભરૂપી પર્વતનો નાશ અધ્યાત્મશાસ્ત્રના અધ્યયનથી થાય છે. વળી અધ્યાત્મશાસ્ત્ર ભણવાથી જીવમાં સૌહાર્દ મૈત્રીભાવ, પ્રગટે છે, અર્થાત્ સર્વજીવો પ્રત્યે મૈત્રીનો પરિણામ પ્રગટે છે, તેથી શક્તિ હોય તો યોગ્ય જીવોને અધ્યાત્મનું માહાત્મ બતાવીને હિતમાં જોડે છે. અને આત્મામાં અનાદિકાળથી વિસ્તાર પામેલું મોહરૂપી જાળનું વન છે, તેનો નાશ અધ્યાત્મશાસ્ત્રના પરિશીલનથી થાય છે. તેથી જ જેમ જેમ જીવ અધ્યાત્મશાસ્ત્ર ભણતો જાય અને આત્મામાં પરિણમન પમાડતો જાય તેમ તેમ જીવમાં મોહની મનોવૃત્તિઓ નષ્ટપ્રાયઃ થતી જાય છે. ૧-૧થા
अध्वा धर्मस्य सुस्थ: स्या-त्पापचौरः पलायते ।
अध्यात्मशास्त्रसौराज्ये, न स्यात्कश्चिदुपप्लवः ।।१३।। અન્વયાર્થ :
ધ્યાત્મશાસ્ત્રસૌરાળે અધ્યાત્મશાસ્ત્રનું સુરાજ્ય પ્રવર્તતે છતે ઘર્મચાવ્વા સુરથ રચાત્ ધર્મનો માર્ગ સુસ્થ સારી સ્થિતિવાળી થાય, પાપીરઃ નાયતે પાપરૂપી ચોર પલાયન થાય (અને) વરિજદુપર્તવઃ જ ચાત્ કોઈપણ ઉપદ્રવ રહે નહિ.ll૧
૧૩