________________
અધ્યાત્મસાર ઉપમા : ૫ - સંસાર = અટવી (જંગલ)
जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि । प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ।। विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना ।
भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ।।६।। અન્વયાર્થ -
થમીર ઘર્મવિગતવમાં નરધ્ધા કોઈક રીતે પણ થોડાક ધર્મરૂપી ધનની ભિક્ષા મેળવીને ચર્ચા મવદિવ્યાં જે ભવરૂપી અટવીમાં પ્રયન્તઃ 1ના પ્રયાણ કરતા માણસો વીમાક્ષરતનવિષમરિસ્થતિવૃત્તી સ્ત્રીના સ્તનરૂપી વિષમ દુર્ગમાં રહેલા સંતાયેલા વતિના યુસુમશરમિન્નેન બળવાન એવા કામદેવરૂપી ભીલના સરદાર વડે વિસ્તુત્યુત્તે લૂંટાય છે. ૩ ચમ્ મવદિવ્યાં આ ભવરૂપી અટવીમાં કદીયરચ ગમનમ્ ન વિતમ્ સહાય વિનાના માણસને ગમન=જવું, ઉચિત નથી. I૪-કા શ્લોકાર્ચ -
કોઈક રીતે પણ થોડાક ધર્મરૂપી ધનની ભિક્ષા મેળવીને જે ભવરૂપી અટવીમાં પ્રયાણ કરતા માણસો, સ્ત્રીના સ્તનરૂપી વિષમ દુર્ગમાં સંતાયેલા બળવાન એવા કામદેવરૂપી ભિલ્લના સરદાર વડે લૂંટાય છે, તે આ ભવરૂપી અટવામાં સહાય વિનાના માણસને જવું ઉચિત નથી. II૪-કા ' ભાવાર્થ -
જેમ કોઈક ભિખારી ભીખ માંગીને થોડુંક પણ ધન ભેગું કરીને ખુશ થતો થતો ભયંકર ગાઢ જંગલને પાર કરી સામે ગામ પહોંચી જવાની આશા સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે, તે જંગલમાંના અંધકારમય દુર્ગમાં સંતાઈને બેઠેલો ભીલનો સરદાર તેના પર અચાનક હૂમલો કરીને તેનું ધન લૂંટી લે છે, તેથી આવી અટવીને નિઃસહાય પસાર કરવી યોગ્ય નથી.
આ રીતે ભિખારીની જેમ કેટલાક જીવો સંસારમાં પરિભ્રમણ કરતાં કોઈક રીતે ધર્મશ્રવણાદિથી ધર્મવૃત્તિવાળા થાય છે, અને આવા લેશ પણ ધર્મરૂપી ધનને લઈને મોક્ષે પહોંચવાના લક્ષ સાથે આનંદિત થતા થતા દુર્ગમ એવી આ ભવરૂપી