________________
ભવસ્વરૂપચિંતાઅધિકાર અટવીમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે, સ્ત્રીના સ્તનને આશ્રયીને જીવમાં જે કામનો પરિણામ થાય છે તેને કારણે ધર્મની પ્રવૃત્તિને છોડીને કે ધર્મની ઉપેક્ષા કરીને ભોગાદિમાં પાછાં આસક્ત બનવાથી ધર્મરૂપી ધનને ગુમાવી બેસે છે. માટે દુર્ગમ એવી આ ભવાટવીમાં નિપુણ એવા ગીતાર્થની સહાય લઈને જ ગમન કરવું જોઇએ.
- અહીં વિશેષ એ છે કે સંયમ લઈને આરાધના કરતા સાધુઓ પણ ગીતાર્થની સહાય વિના જતા હોય તો કામદેવરૂપી ભીલ વડે લૂંટાઈ જાય છે. તેથી આરાધક સાધુએ પણ ગીતાર્થની સહાયથી જ ભવાટવીમાં ગમન કરવું ઉચિત છે, તે પ્રકારનો આશય છે. I-કા
2 કુટિલ રચનાવાળો સંસાર
धनं मे गेहं मे मम सुतकलत्रादिकमतो । विपर्यासादासादितविततदुःखा अपि मुहुः ।। जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना----
मयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ।।७।। અન્વયાર્થ :
ઇને મેં ધન મારું છે. ગેરં મે ઘર મારું છે. સુતતંત્રમ્ મમ પુત્ર, પત્ની આદિ મારા છે. ઉતઃ વિપfસાત્ આ વિપર્યાસથી મુહુ વારંવાર સાસરિવિતતઃ ૩પ ગની: આસાદિત=પ્રાપ્ત કરેલા, વિસ્તૃત દુઃખવાળા પણ લોકો રિમનું જેમાં મિથ્યાસુમમૃત: મિથ્યા સુખના મદને ધારણ કરનારા છે કઈ રઘટનામયઃ સંસાર આ ફૂટ ઘટનામય સંસાર છે. તદિ તેથી અહીં=સંસારમાં વિવેચી ન પ્રસન્નતિ વિવેકીપુરુષ આસક્ત થતો નથી. I૪-ળા શ્લોકાર્ધ - ૫
ધન મારું છે, ઘર મારું છે, પુત્ર-પત્ની આદિ મારાં છે”, એ વિપર્યાસથી વારંવાર પ્રાપ્ત કરેલા વિસ્તૃત દુઃખવાળા પણ લોકો જેમાં મિથ્થા સુખના મદને ધારણ કરનારા છે, એવો ફૂટ ઘટનામય આ સંસાર છે. તેથી સંસારમાં વિવેકી પુરુષ આસક્ત થતો નથી. II૪-૭માં