________________
૨૩
અધ્યાત્મસ્વરૂપાયિકાર
|| अध्यात्मस्वरूपाधिकार || અવતરણિકા :
પૂર્વના અધિકારમાં અધ્યાત્મનું માહાત્મ બતાવ્યું તે સાંભળીને શિષ્યને અધ્યાત્મના સ્વરૂપની જિજ્ઞાસા થાય છે, તે બતાવતાં કહે છે –
भगवन् किं तदध्यात्म, यदित्थमुपवर्ण्यते ।
शृणु वत्स यथाशास्त्रं, वर्णयामि पुरस्तव ।।१।। અન્વયાર્થ :
ભાવન હે ભગવંત ! યત્યિ જે આ પ્રમાણેકપૂર્વના અધિકારમાં માહાલ્ય બતાવ્યું એ પ્રમાણે ઉપવાર્થતે વર્ણન કરાય છે, તરધ્યાત્મ તે અધ્યાત્મ હિંદ શું છે ? વરસ હે વત્સ ! શું, તું સાંભળ. યથાશાસ્ત્ર જે રીતે શાસ્ત્રમાં વર્ણવાયું છે તે રીતે તવ પુર? તારી આગળ વયામિ હું (અધ્યાત્મનું) વર્ણન કરું છું. ll૨-૧ાા શ્લોકાર્ચ -
ભગવંત ! જે પૂર્વના અધિકારમાં માહાભ્ય બતાવ્યું એ પ્રમાણે વર્ણન કરાય છે, તે અધ્યાત્મ શું છે? હે વત્સ! તું સાંભળ. જે રીતે શાસ્ત્રમાં વર્ણવાયું છે તે રીતે તારી આગળ હું અધ્યાત્મનું વર્ણન કરું છું. રિ-૧ ભાવાર્થ :
આ શ્લોકનો પૂર્વાર્ધ શિષ્યના પ્રશ્નરૂપ છે અને ઉત્તરાર્ધ ગુરુના ઉત્તરરૂપ છે. ર-૧ અવતરણિકા :
સૌ પ્રથમ અધ્યાત્મનું લક્ષણ બતાવે છે –
गतमोहाधिकाराणा-मात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुर्जिनाः ।।२।।