________________
૩૮
અધ્યાત્મસાર , ઘાતિકર્મોનો અભાવ હોવાથી ક્ષણમોહ કરતાં જિન કેવલીને અસંખ્યાતગુણ નિર્જરા થાય છે. (૨૬) યોગી વેવની - * * * જિન કેવલીને પણ યોગની પ્રવૃત્તિ છે, જેથી આત્મવીર્ય પુદ્ગલોમાં પ્રવર્તે છે; જ્યારે અયોગી કેવલીનું સંપૂર્ણ વીર્ય આત્મભાવમાં સ્થિર હોવાથી જિન કેવળી કરતાં અયોગી કેવલીમાં અસંખ્યાતગુણ નિર્જરા છે. ૬. : ઉપર બતાવેલ પૃચ્છાઉત્પન્નસંજ્ઞાથી માંડીને અયોગી કેવળી સુધીના ક્રમને આશ્રયીને તે બધામાં રહેલી આ અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. અહીં ‘૩૧મી શબ્દ પૂરવર્તી વસ્તનો પરામર્શક છે અને પૂર્વના શ્લોકોમાં અયોગી કેવલી સુધીના જે જીવો બતાવ્યા તે બધામાં વર્તતી અને બુદ્ધિમાં ઉપસ્થિત એવી નિર્જરાને “મી” પદથી બતાવેલ છે, અને આ જીવોને યથાક્રમ અસંખ્યાતગણી નિર્જરા કહેવાઈ છે '' : એ બતાડવા માટે જ “થોમમ્ .... સંધ્યમુનિર્ન” એ પદ ૧૧ મા શ્લોકનાં-પૂર્વાર્ધમાં મૂકેલ છે, અને ઉત્તરાર્ધમાં મૂકેલ “તિતઘં .... વેર્નયા જિ દિ પદ એ દર્શાવવા છે કે, પૃચ્છાઉત્પન્નસંજ્ઞાદિમાં ક્રમસર અસંખ્યાતગુણી નિર્જરા છે; આથી કરીને અંશથી પણ અધ્યાત્મવૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. In૨-૮|| ૧૦/૧૧II, અવતરણિકા
શ્લોક-૪માં કહ્યું કે ક્રમસર શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમયી છે. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષમાર્ગ જ્ઞાન-ક્રિયારૂપ છે, તો અધ્યાત્મ શું ક્રિયારૂપ જ છે કે ઉભયરૂપ છે ? તેથી કહે છે -
- . : : "
ज्ञानं शुद्धं क्रिया शुद्धे-त्यंशी द्वाविह सङ्गतौ । ...
चक्रे महारथस्येव, पक्षाविव पतत्रिणः ।।१२।। અન્વયાર્થ
મદરથરી પદે રુવ જેમ મહારથનાં બે ચક્રો, (ગતિ કરવામાં સહાયક થાય છે. અથવા) પતત્રિ: પક્ષૌ રુવ પક્ષીની બે પાંખો, (ઊડવામાં સહાયક થાય છે) ઈમ રૂઢ અહીં અધ્યાત્મમાર્ગમાં શુદ્ધ જ્ઞાનં, શુદ્ધ શિયા રૂતિ દ્વૌ વંશ શુદ્ધ જ્ઞાન