________________
५७
અન્વયાર્થ :
રૂમ્મસ સ્ફુરિત નાનાના રવિ વાતિશા: નના: દંભના સ્ફુરિતને=ફળને, જાણનારા પણ બાલિશ જીવો તત્ર ત્ત્વ ત્યાં જ= દંભમાં જ ધૃતવિશ્વાસ: પરે પડે પ્રવ્રુત્તિ ધારણ કરેલા વિશ્વાસવાળા પદે પદે સ્ખલના પામે છે. II૩-૯
શ્લોકાર્થ :
દંભત્યાગાધિકાર
દંભના ફળને જાણનારા પણ બાલિશ જીવો દંભમાં જ ધારણ કરેલા વિશ્વાસવાળા પદે પદે સ્ખલના પામે છે. ||૩-૯
ભાવાર્થ:
શાસ્ત્ર દ્વારા દંભના સ્વરૂપને અને ફળને જાણતા હોવા છતાં, પ્રકૃતિથી કષાયને ૫૨વશ હોવાથી જીવ દંભમાં જ વિશ્વાસ કરે છે, અને દંભમાં જ સુખની અનુભૂતિ કરે છે. તેથી સંયમમાર્ગમાં યત્ન કરીને હિત સાધવાની મનોવૃત્તિ હોવા છતાં પોતાનું કયાંય હીનપણું ન દેખાય તેવો આશય તેમને સતત સતાવ્યા કરે છે. તેથી સંયમના સ્થાનમાં પણ દંભ સેવીને તેઓ ડગલે ને પગલે સ્કૂલના પામે છે. ||૩–૯॥
અવતરણિકા :
શ્લોક-૯ માં બતાવ્યું કે સંયમના આરાધક જીવો પણ પદે પદે સ્ખલના પામે છે, તે જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે
-
अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि ।
दम्भेन यद्विलुम्पन्ति, कज्जलेनेव रूपकम् ।।१०।। અન્વયાર્થ :
ગદ્દો મોહસ્ય માહાત્મ્ય અહો ! મોહનું માહાત્મ્ય ! ચવું જે કારણથી પ્નભેન વ પમ્ કાજળ વડે જેમ રૂપને (કોઈ મિલન કરે) તેમ તમ્મેન માવતી ટ્રીમાં પિવિત્રુત્તિ દંભ વડે ભાગવતી દીક્ષાને પણ (જીવો) મિલન કરે છે. II૩–૧૦ll