________________
૭૩
દંભત્યાગાધિકાર कुर्वते ये न यतनां, सम्यक् कालोचितामपि ।
तैरहो यतिनाम्नैव दाम्भिकैर्वञ्च्यते जगत् ।।१६।। અન્વયાર્થ :
રે વાવતાં ૩પ સયતનાં ન પુર્વતે જેઓ કાળને ઉચિત પણ સમ્યક યતના કરતા નથી, ૩ો અહો ! સ્મિક તૈ: યતિના નૈવ ન વળ્યતે દાંભિક એવા તેઓ વડે યતિના નામથી જ જગત ઠગાય છે. ll૩-૧૧ાા નોંધ :
અહીં “વાતોચિતામ” માં “જિ' થી એ કહેવુ છે કે વર્તમાનકાળને ઉચિત ન હોય તેવી સૂક્ષ્મ યતનાઓ તો તેઓ કરતા નથી, પરંતુ વર્તમાન દેશકાળમાં થઈ શકે તેવી ઉચિત પણ યતના તેઓ કરતા નથી, તેવા દાંભિક સાધુઓ વડે યતિના નામથી જ જગત છેતરાય છે. શ્લોકાર્ચ -
જેઓ કાળને ઉચિત પણ સમ્યફ યતના કરતા નથી, અહો ! દાંભિક એવા તેઓ વડે યતિના નામથી જ જગત ઠગાય છે. ll૩-૧૬ના ભાવાર્થ -
વર્તમાનમાં દેશકાળ, સંઘયણબળ આદિ ઘણું વિષમ છે, તેથી પૂર્વના મહાપુરુષોના જેવું સંયમપાલન શક્ય નથી. તો પણ વર્તમાનકાળમાં જે કાંઈ સંયોગો છે, તેને ઉચિત પણ સંયમના સમ્યગૂ પાલન માટે કોઈ સાધુ યત્ન કરતો હોય, ફક્ત સંયોગોને કારણે જ પૂર્વના મહાત્માઓની જેમ યત્ન ન કરતો હોય, તો તે સાધુ ભાવથી યતિ છે. પરંતુ વર્તમાનકાળને ઉચિત પણ સમ્યગુ યતના જે કરતો ન હોય, અને પોતે યતિ નામથી પોતાને ખ્યાત કરતો હોય, તો તે દાંભિક યતિ છે, અને તેવા યતિઓ વડે આ જગત ઠગાય છે. ll૩-૧૬ના અવતરણિકા :
શ્લોક-૧૬માં કહ્યું કે, જે સાધુઓ કાલોચિત પણ સમ્યક્ યતના કરતા નથી, તેવા દાંભિકો વડે આ જગત ઠગાય છે. હવે તેઓ જગતને કેમ ઠગે છે ? તેનું કારણ બતાવે છે –