________________
અધ્યાત્મસાર
૧૨ સામાન્ય રીતે સંસારી જીવોને કષાય અને વિષયના આવેશો પેદા થાય છે, જે ચિત્તની વ્યાકુળતા સ્વરૂપ છે; અને તેને અનુરૂપ ક્રિયાઓ કરવાથી તેઓને ક્ષણભર શાંતિનો અનુભવ થાય છે, ત્યાં વળી ફરી નવા વિષયોના કે કષાયોના આવેશો ઊઠે છે. આ રીતે આવેશોના ક્લેશ અને તેનાથી ક્ષણિક શાંતિ સંસારી જીવોને હોય છે, જ્યારે અધ્યાત્મશાસ્ત્રના ભાવનથી જીવને સ્વસ્થતા પ્રગટે છે ત્યારે કષાયો અને વિષયોના આવેગો જ ઊઠતા નથી. ll૧-૧૪ll
निर्दय: कामचण्डालः, पण्डितानपि पीडयेत् ।
यदि नाध्यात्मशास्त्रार्थ-बोधयोधकृपा भवेत् ।।१५।। અન્વયાર્થ :
જો ધ્યાત્મશાસ્ત્રાર્થઘોઘપ અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન મવેત્ ન હોય (તો) નિય: વામg: feતાપ નિર્દય એવો કામરૂપી ચંડાલ પંડિતોને પણ વડ પડે છે. ll૧-૧પ શ્લોકાર્ચ -
જો અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન હોય તો નિર્દય એવો કામરૂપી ચંડાલ પંડિતોને પણ પડે છે. I૧-૧પ
विषवल्लिसमां तृष्णां, वर्धमानां मनोवने ।
अध्यात्मशास्त्रदात्रेण, छिन्दन्ति परमर्षयः ।।१६।। અન્વયાર્ચ -
પરમર્વય: પરમર્ષિઓ મનોવને મનરૂપી વનમાં વિપત્નિસમાં વર્ધમાનાં તૃUT વિષવલ્લી સમાન વધતી એવી તૃષ્ણાને ધ્યાત્મિશાસ્ત્રરાત્રે અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છિત્તિ છેદે છે. II૧-૧૧ાા શ્લોકાર્ય :
પરમર્ષિઓ મનરૂપી વનમાં વિષવલ્લી સમાન વધતી એવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છેદે છે. ll૧-૧૧ાા