________________
એમ. ]
વૈરાગ્યના એ. अतश्चाक्षेपकज्ञानात् कान्तायां भोगसन्निधौ। न शुद्धिप्रक्षयो यस्माद्धारिभद्रमिदं वचः १५॥
મૂલાઈ–તેથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે સ્ત્રી તથા ભગ સમીપે રહ્યા છતાં પણ તેમની શુદ્ધિને નાશ થતો નથી. કેમકે હરિભક્ત સૂરિનું પણ એવું જ વચન છે. ૧૫.
ટીકાર્થ-હે વત્સ! આ કહેવાતા આક્ષેપક જ્ઞાનને લીધે એટલે આત્માને આ લોક તથા પરલોકને વિષે હેય (ત્યાજ્ય) પદાર્થ થકી તિરસ્કાર ઉત્પન્ન કરનાર આક્ષેપક જ્ઞાનને લીધે અર્થાત્ પદાર્થોના હેય અને ઉપાદેયરૂપ યથાર્થ સ્વરૂપને બતાવનાર એવા જ્ઞાનને લીધે પ્રિયા સમીપે હોય અથવા ભેગાવી હોય તથા ખાદ્ય પેયાદિક અનેક સુંદર વિલાસરૂ૫ ભેગે સમીપે રહ્યા હેય તેપણુ સમ્યગ્દષ્ટિ ને શુભ ભાવનાદિકવડે કર્મમલની હાનિરૂપ શુદ્ધિને પ્રક્ષય-સર્વથા વિનાશ થતું નથી. કેમકે આગળ કહેવામાં આવશે એવું હરિભદ્ર સૂરિનું કહેલું વચન-ઉપદેશ છે. ૧૫.
તે વચનને બે લેકવડે કહે છે – मायांभस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्ये न प्रयात्येवं यथा व्याघातवर्जितः॥ १६ ॥ भोगान स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसंगः सन् प्रयात्येव परं पदम् ।। १७ ।।
મૂલાઈ–જેમ કેઈ વ્યાહ રહિત પુરૂષ તત્વદષ્ટિથી માયાના જળને જાણીને તેથી ઉદ્વેગ પામ્યા વિના જ તત્કાળ તે માયાજાળમાં પ્રવેશ કરૂં નથી. તેજ પ્રમાણે ભેગેને સ્વરૂપથી માયાજળની જેવા જાણુને સંગરહિત થઈ ભેગને ભેગવતાં છતાં પણ મોક્ષપદને પામે છે. ૧૬, ૧૭.
કાર્થ જેમ કંઈ પુણ્યવંત પુરૂષ અજળને વિષે જલત્વની બુદ્ધિરૂપ વ્યાપેહથી રહિત થયેલ હોવાથી પરમાર્થપણે જજ નહીં છતાં પણ માથાથી દેખાતા જળને જાણે, અને તેથી કરીને તે માયાજળથી વ્યાકુળ થયા વિના જ તત્કાળ તે કૃત્રિમ જલપ્રવાહના પૂરી જળક્રીડાદિક વિનેદ કરવા માટે. પ્રવેશ કરતે નથી. તેજ પ્રમાણે સ મૃષ્ટિ પુરૂષ શબ્દાદિક ભેગેને ઇંદ્રજાલવડે કરેલા જળની જેવા સ્વાવ, પથી એટલે તેમના વિનશ્વર સ્વભાવે કરીને સુરત ભાવમાં ભ્રમણ કરવારૂપ ફળ આપનાર હોવાથી દુઃખરૂપ છે એમ કહીને. એટલે
Aho! Shrutgyanam