________________
So
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયપરમાર્થ દષ્ટિથી જાણીને તે ભેગેનેવિષે ગાઢ આસક્તિ રહિત થઈ તે ભેગોને ભેગવતાં છતાં પણ પૂર્વ સંયમ કરેલ હોવાથી ભરતાદિકની જેમ શુભ ભાવનાવડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તથા અન્ય (પૂર્વે જેણે સંયમ નથી કર્યો તે) સર્વ સંયમને પામીને પરંપરાએ પરમપદ-મોક્ષસ્થાન પામે જ છે. ૧૬,૧૭ - એ પ્રમાણે ચેથા અને પાંચમા ગુણસ્થાનવાળાની ભેગપ્રવૃત્તિ જે પ્રકારે છે તે પ્રકાર દેખાડયો. હવે તેથી વ્યતિરેકવિષે કહે છે–
. भोगतत्त्वस्य नु पुनर्न भवोदधिलंघनम् । | માયોજદાવેરાન થાતીe # Fથા . ૮ છે. ' લાઈ–ભેગને વિષેજ તત્વબુદ્ધિવાળાને માયાના જળમાં દઢ આવેશ હોવાથી સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. તેથી કરીને આ મનુષ્યલકમાં તેવા (કુત્સિત) મા કેણું જાય? કઈ નહીં. ૧૮. * ટકાઈ હે વત્સ! તું ચિત્તમાં વિચાર કર. વ્યતિરેક સાંભળ. ભેગેજ તત્વ એટલે જન્માદિકને સાર છે એમ જેના મનમાં છે તેવા પુરૂષને ઇંદ્રજાળના જળમાંજ ગાઢ જળપણાને આગ્રહ હેવાથી ભવરૂપી સમુદ્રનું અતિક્રમણ સુકર (સહેલું) નથી. એ કારણથી આ મનુષ્યલકમાં તે કુત્સિત માર્ગ કરીને કેણુ ઈષ્ટ સ્થાને જાય? કઈ જ નહીં. અર્થાત્ ભગતત્વ પુરૂષ તે કુમાર્ગ કરીને સદ્દગતિરૂપે સ્થાનને પામતું નથી. ૧૮.
હવે તે બન્નેની સ્પષ્ટતા કરે છે—
स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । - મોક્ષમાડપિ હિ તથા મોકાનંવામોહિત ૨૨ ..
મૂલાઈ–તે પરમાર્થ દૃષ્ટિવાળો પુરૂષ જેમ તે ગૃહવાસમાં પણ ભવને વિષે ઉદ્વિગ્ન થઈને જ રહે છે, તેમ ભગતત્વ પુરૂષ ક્ષમાર્ગને વિષે પણ ભેગરૂપ જંબાલથી માહિત થઈને રહે છે. ૧૯. . ટીકાર્ય–તે પરમાર્થ દષ્ટિવાળો પુરૂષ જેમ ગ્રહવાસને વિષે ભાગક્રિયામાં પ્રવર્તતા છતાં પણ નિશંક ઉદાસપણેજ રહે છે-નિવાસ કરે છે, તેજ પ્રકારે ગતત્વ પુરૂષ મેક્ષમાર્ગને વિષે પણ એટલે મુનિવેષ ધારણ કરીને સંયમને સ્વીકાર કર્યા છતાં પણ ભેગની તૃણુંરૂપી શેવાલ અથવા સમુદ્રવેળાવડે મેહ પામીને એટલે સંયમને વિષે ઉદ્વેગ પામીને રહે છે. ૧૯
Aho ! Shrutgyanam