Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/036486/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી કસ્તુરબહેન (સ્ત્રી ઉપયોગી) થથમાળા નં. 1 લે. સતી સુરસુંદરી ચરિત્ર ( જેમાં સાગરૂપી આગ અને પરૂપી સપને શાંત કરવા, જળ અને મંત્ર સમાન, અને પરમસુખના પંથે લઈ જ જનાર એક અનુપમ રસયુક્ત કથા આપવામાં આવેલ છે. ) મૂળ ઉપરથી આધુનિક પદ્ધતિએ લખનાર ર. સુશીલ, આ છો. જૈરાગભાર મૂરિ જ હિર જ માર જૈન આપવા જ રા ' વા. 8 પ્રસિદ્ધકત્તા. શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. વિ. સં. 2460, આત્મ સં. 39 વિ. સં. 1990 શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નંબર 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ Serving Jinshasan છે. પ્રકાશક4 શ્રી જેન આત્માનંદ સભા. છે 0 ભાવનગર, అం00000000 029960 gyanmandir@kobatirth.org कैलास मागर सूरी مصیبوردووییو મુદ્રક-શેઠ દેવચંદ દામજી ધી આનંદ પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર. ર P.P. Ac. Gunratnasuri M.S. mun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ મારા પ્રસ્તાવના. * Rult શ્રી ધનેશ્વર મુનિએ વિ. સં. 1095 માં રચેલી આ સુરસુંદરી કથા જૈન સમાજમાં બહુ આદરને પાત્ર મનાય છે. ગ્રંથકારના સમય, એમના પાંડિત્ય અને કથામાં રહેલા કાવ્યરસના વિષયમાં મૂળ અનુવાદક આચાર્ય શ્રી અજિતસાગરસૂરિએ ખૂબ વિસ્તારથી વિવેચન કર્યું છે. એની એ જ વાત પુનરૂકિત રૂપે ફરી અહીં ઉતારવાની જરૂર નથી. કથાનક એટલું તે સુગમ અને મનહર છે કે બાળકો અને સ્ત્રીઓ પણ એના રસનો સુખેથી ઉપભોગ કરી શકે. ગ્રંથકાર પોતે કહે છે કે રાગરૂપી આગ અને દ્વેષરૂપી કાળા નાગને શાંત કરવામાં આ સુરસુંદરી કથા જળ અને મંત્રની ઉપમાને યોગ્ય છે. અને જે કોઈ વાંચક આ કથા એક વાર નિરાંતે-શાંત હૈયે વાંચશે તેના અંતરમાં એ જળ તથા મંત્રની અસર થયા વિના નહિ રહે. વૈરથી ધમધમતા અને રાગ-મેહથી મૂંઝાતાં હૈયાંને શાંત તથા સ્તબ્ધ બનાવવાની કળામાં શ્રી ધનેશ્વર મુનિ એક પરમ પારંગત પુરૂષ છે. રાગ-દ્વેષ, મેહ અને વેરના હિલોળાથી સંસારસમુદ્રમાં આમછે તેમ આથડતાં, અનેક કષ્ટોની પરંપરા વેઠતા અને ત્રાય ત્રિાય પિકા{ રતાં માનવીઓને પરમ સુખના પંથે લઈ જવા સારૂ શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) ધનેશ્વર મુનિએ આ વિસ્તૃત, રસમય કથાનક મ્યું છે. એમને આશય ૨૫ષ્ટ છે. વર્તમાનકાલીન અને પ્રાચીનકાલીન કથા-ગૂંથણીમાં અહીં એક મોટો ભેદ દેખાય છે. આજે ટૂંકામાં ટૂંકી રીતે, થેડામાં થોડા અસરકારક શબદોમાં કથા કહેનાર લેખક કે કવિ લોકપ્રિય બને છે. વળી એ સાફ સાફ શબ્દોમાં કથાનો હેતુ કે આશય કહી સંભળાવવામાં એક પ્રકારની રસક્ષતિ માને છે. વાંચકોને પોતાને જ એ આશય ઉકેલવાની મીઠી મુંઝવણમાં નાખી લેખક પિતે આઘે ખસી જાય છે, * એક સમય એવો હતો કે જે વખતે પરમ પવિત્ર ચારિત્રશાળી, લોકપકારક સંત, તપસ્વીઓ, અને કવિવરની વાણી સાંભળવા જનતાનાં જૂથ જામતાં. એમને ઉતાવળ ન હતી. કથા ગજગતિએ પ્રવાસ કરતી. શ્રોતાઓ ઉત્સુકતાપૂર્વક એ સાંભળતા. ધર્મ અને અધ્યાત્મની આ કયા છે એમ સમજવા છતાં એમને રસ જળવાઈ રહેતા. એક કથામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ કથાની સેર છૂટતી, શ્રોતા કે વાચક એક જીજ્ઞાસામાંથી બીજી જીજ્ઞાસાના પ્રદેશમાં પ્રવેશ કરતો. એમની સ્મૃતિ કસોટીએ ચડતી. પાત્રોની સંખ્યામાં પ્રવેશે પ્રવેશે ગુણકાર થતા જાય તેમ તેમ તેમની બુદ્ધિને આહલાદ મળતો. એ દૃષ્ટિએ જે કોઈ આ કથા અવલોકશે તે જ ગ્રંથકારની કુશળતા અને તાર્કિકતા રસપૂર્વક જોઈ શકશે. તફાને ચડેલા મહાસાગરમાં જેમ પર્વત પર્વત જેવડા મોજા ઉછળે અને એક મોજું કયાં ઉપજયું તથા જ્યાં વિલીન થયું એને હિસાબ રાખવા જતાં માણસની મતિ મુંઝાઈ જાય તેમ ઘડીભર આ કથાનકમાં આવતા અને પાછા અદશ્ય થતા તથા પૂર્વભવના સંબંધને લીધે પરસ્પરમાં સંકળાતાં પાત્રોને જોઈ સામાન્ય ઉતાવી ળીઓ માણસ તે મુંઝાઈ જ જાય; પરંતુ ગ્રંથકારની પાસે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-ઉપયોગી ( પ્રથમ ) ગ્રંથમાળા સંબંધી નિવેદન. - - - - - nie-run : 04 bon મૂળ ગેઘા અને હાલ અત્રનિવાસી શેઠ અમરચંદ હરજીવનદાસ કે જેઓ શ્રદ્ધાવાન અને જ્ઞાનેદ્વારના કાર્ય ઉપર પ્રેમ ધરાવનાર હતા, તેઓએ પિતાની હૈયાતિમાં પિતાની સુપત્ની શ્રીમતી કસ્તુર હેનના નામથી જ્ઞાનની ભક્તિ નિમિત્ત, સ્ત્રી ઉપગી ગ્રંથમાળા સભાના ધારા પ્રમાણે પ્રગટ કરાવવા સારૂં આ સભાને એક રકમ ભેટ આપવાથી તેઓશ્રીના સુપનીની ઈચ્છાનુસાર (સ્ત્રી ઉપયેગી) ગ્રંથમાળાના પ્રથમ પુષ્પ તરીકે આ ગ્રંથ પ્રગટ કરવામાં આવેલ છે. શ્રીમતી કસ્તુરબહેન સરલ, સુશીલ અને ધર્મપરાયણ છે. તેમના પતિ શ્રીમાન અમરચંદભાઈને સ્વર્ગવાસ થયા બાદ તેઓશ્રી આ સંસારને આધિ, વ્યાધિ, ઉપાધિવાળે જાણી, ધર્મદષ્ટિ રાખી શાંત અને સુશીલપણે ess Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #6 -------------------------------------------------------------------------- ________________ 0 = == = ઉત્તમ રીતે વૈધવ્ય પાળતાં, ઉપધાન વહન વગેરે તપશ્વર્યા, દાન-ધર્મનું પાલન, અને દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધાપૂર્વકસેવા કરે છે. તેમજ તેમને એક પુત્ર અને એક પુત્રી છે તે બંનેને સારું શિક્ષણ આપી પિતાનું જીવન શાંતિપૂર્વક વહન કરે છે. અમે તેમનું ધર્મમય જીવન સુખ અને શાંતિપૂર્વક વ્યતીત થાય અને પુત્ર, પુત્રી સારું શિક્ષણ પામી તેમના માતપિતાના ઉત્તમ પગલે ચાલે એમ પ્રાર્થના કરીએ છીએ. જ્ઞાન અને જ્ઞાનભક્તિના શુભ ચિન્હ તરીકે આવા ઉપગી ચરિત્રગ્રંથ પ્રસિદ્ધ કરી-કરાવી જ્ઞાન–સાહિત્ય સેવા કરવી તે પ્રસંશનીય હોઈ તે ઉત્તમ માર્ગ ગ્રહણ કરનાર શ્રીમતી કસ્તુર બહેન ધન્યવાદને પાત્ર છે અને અન્ય બહેનને તે અનુકરણીય છે. પ્રકાશક GITA Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ Sws P.P.AC. Gunratnasurvis બી છrix w જ જ્ઞાન મંદિર પર અવાર બંને શીવનાં હૂં, થા શ્રી ધનેશ્વરમુનિ વિરચિત. ! * Aaradhak Ess * સતી સુરસુંદરી. ન Page #8 -------------------------------------------------------------------------- ________________ BEEEETIE ZEZE EZELEZECEREM E પ્રથમ પરિચ્છેદ. : IT HI||TE E4E4E4E2ZEGEETA RUINIP T dil || પાત્ર પરિચય. અમરકેતુ ચિત્રસેન સુગ્રીવ, કીર્તિવર્ધન ઘનવાહન નરવાહન કમલાવતી સાગરશ્રેણી શ્રીદત્ત , શ્રીકાંતા ધનવર્મા ધનદેવ સુપ્રતિષ્ઠ દેવામાં જયસેન હસ્તિનાપુરને મહારાજા. કુશાગ્રપુરનો ચિત્રકાર. અન્ય રાજાઓ. કુશાગ્રપુરના મહારાજા. કુમાર. કુમારી. >> નગરશેઠ. >> પુત્ર. >> પુત્રી. હસ્તિનાપુરને શ્રેષ્ઠા. , પુત્ર. સિંહગુહાને પલ્હીપતિ. પલ્લીપતિને અનુચર. પલ્લી પતિને પુત્ર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ * श्री पार्श्वनाथाय नमः સતી સુરસુંદરી. પ્રથમ પરિચ્છેદ. (1) મહારાજ! કુશાગ્રપુરને એક ચિત્રકાર આપના દર્શન વાં છે ! " પ્રતિહારીએ મહારાજા અમરકેતુ સામે આવી બહુ જ વિનયપૂર્વક નમન કરી કહ્યું. | હસ્તિનાપુરના મહારાજા એ વખતે પોતાના અમાત્ય અને સામંતોના સમૂહ વચ્ચે બેઠા હતા. પ્રતિહારીના શબ્દોએ સૈનું ધ્યાન ખેંચ્યું. માં થી વારે એક ચિત્રકાર રાજસભામાં ધીમે પગલે દાખલ થયે. સમર્થ કલાકારને શોભે એવું તે જ તેના મુખમંડળ ઉપર તરવરતું હતું. ઘણા દિવસના લાંબા અને કંટાળાભર્યા પ્રવાસને લીધે થાક અને નિરાશાની આછી શ્યામ રેખાઓ તેમાં અંકાઈ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #10 -------------------------------------------------------------------------- ________________ (4) સતી સુરસુંદરીહતી. તેણે દૂરથી જ મહારાજાના મુખ સામે નિહાળ્યું. થોડા દિવસ ઉપર મહારાજા સુગ્રીવ અને કીર્તિવર્ધનની રાજ સભામ નીહાળેલું દ્રશ્ય તેને યાદ આવ્યું. ત્યાંથી તે નિરાશ બની સીધે અહીં આવ્યો હતો. એ નિરાશાની છાપ હજી ભૂંસાઈ ન હતી દેવ ! આપને ચિત્રકલા પ્રિય છે એમ સાંભળી હું માર ચિત્ર આપને બતાવવા અહીં આવ્યો છું.” ચિત્રકારે મહારાજા અમરકેતુને ઉદ્દેશીને કહ્યું. મહારાજાની આજ્ઞા મળતાં ચિત્રકારે એક ચિત્રપટ ખેલ રાજાના હાથમાં ધયું. ચિત્ર જોતાં જ મહારાજા અમરકેતુન અંગેઅંગમાં વિજળીની આછી ઝણઝણાટી વહી ગઈ. રંગની જમાવટ અને રેખાઓની સપ્રમાણતા જોઈ તેને ચિત્રકારની કુશળતા માટે અનહદ માન ઉપજયું. આવી સુંદરી સ્ત્રી મા કળાકારની કલ્પનામાં જ સંભવે એમ માનવા તે લલચાયે અશક્ય વસ્તુને નીરખવી અને તે મેળવવાની આશા રાખવ તેના કરતાં દ્રષ્ટિના વ્યાપારને સંકેલી લે એ વધુ ઠીક છે એમ માની મહારાજાએ ચિત્રપટ ચિત્રકારને પાછું સોંપવા પિતાને હાથ લંબા. - ચતુર ચિત્રકાર એ વાત એક પળમાં સમજી ગયો. તે બોલ્યાઃ “એ ચિત્ર માત્ર કલ્પનાને જ વૈભવ નથી. સાક્ષાત સશરીરે આ પૃથ્વી ઉપર હૈયાત છે.” કરમાતા છોડને પાણી મળે તેમ મહારાજાની આતૂરતા છે શબ્દો સાંભળી વધુ સતેજ બની. ફરીવાર તેણે ચિત્ર નીહાળ્યું અને જાણે પૂર્વના સંસ્મરણો ઉપરના પડદા ધીમે ધીમે સરી પડતા હોય તેમ એક જૂદી જ સૃષ્ટિમાં વિહરી રહ્યો. ચિત્ર હાથમ રહી ગયું. આંખ મીંચાઈ ગઈ. શરીરનું પણ ભાન ન રહ્યું લલચાય સંકેલી નાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ = પ્રથમ પરિચ્છેદ. અચાનક તે સિંહાસન ઉપરથી મૂચ્છિત થઈ નીચે પડ્યો. સભાની અંદર બેઠેલા સભ્યો અને સામતના શ્વાસ ઉઠી ગયા. - સૌ કે મહારાજા તરફ ધસ્યું અને તેમની મૂડ્ઝ ટાળવા જાતજાતના ઉપચાર કરવા લાગ્યા. = રાજમહેલમાં ગમગીનીનું વાતાવરણ છવાયું. સૌ કોઈના મહે ઉપર ખેદ અને ચિંતાની કાળાશ ફરી વળી ! આ બધામાં ચિત્રકાર ચિત્રસેન સૌથી જૂદે પી જતું હોય એમ લાગ્યું. આખે રાજમહેલ જ્યારે ચિંતાગ્રસ્ત હતો ત્યારે માત્ર ચિત્રસેનની આંખે ઉલ્લાસ ને આનંદમાં નાચી રહી હતી. મહારાજાની | મૂચ્છ ચિત્રસેનને સારૂ મંગળરૂપ હતી. “આ દુષ્ટ ચિત્રકારની જ આ કરામત છે. તેણે જ આપણા મહારાજાને છળ-કપટથી મૂચ્છિત કર્યા છે, માટે પહેલાં તો એને જ પકડે.” જે વખતે મહારાજાની મૂચ્છી ટાળવા વિવિધ ઉપચાર ચાલતા હતા તે વખતે મહારાજાને એક અનુચર અકસ્માત્ બેલી ઉઠ્યો. - તરત જ રાજસભાના ખૂણે-ખૂણામાંથી એ પ્રસ્તાવને ઉત્તેજન મળ્યું. સૌને ચિત્રકારના વિષયમાં શંકા ઉપજી. મહારાજા વિષે કામણું કરનાર આ ચિત્રકાર જ હવે જોઈએ એ સંબંધે કેઈને | શંકા ન રહી. ચિત્રકારને રાજ-કર્મચારીઓએ પકી, બાંધી એક ખૂણામાં - બેસારી દીધે. ન્યાય તળવાને કે શિક્ષા કરવાનો હમણા કેઈને - અવકાશ ન હતું. નાગપાશથી બંધાએલા જે ચિત્રકાર જરા પણ ઉદ્વેગ ન પામ્યો, તેમ પોતાના બચાવમાં તેણે એક શબ્દ સરખો પણ ન ઉચ્ચાર્યો. તેને પિતાને પિતાની નિર્દોષતા માટે સોએ સો ટકા ખાત્રી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી થી વારે મહારાજાની મૂચ્છી વળી. ચિત્રમાં ચિતરેલી યુવતીનું રૂપ–સાંદર્ય વિચારતાં–અવલોકતાં તેમણે પોતાના શરી૨નું જે ભાન ગુમાવ્યું હતું તે પાછું આવ્યું. એટલા ટૂંકા સમયની અંદર તેમણે ભૂતકાલીન કંઈ કંઈ સ્મૃતિઓ તાજી કરી વાળી. સ્વસ્થ બની મહારાજાએ આસપાસ નજર નાખી–જે ચિત્રકારના પ્રતાપે તેમણે એક અતિ સુખમય સ્વપન નીરખ્યું હતું તે ચિત્રકારને બંધન અવસ્થામાં એક ખૂણે બેઠેલો જો. શરીર પરનાં બંધન સિવાય તે સર્વ પ્રકારે પ્રફુલ્લ દેખાયે. “આ પ્રવાસીને કોણે શા સારૂ આ રીતે જકડો મહારાજાને આંખમાં હેજ રોષ અને દુઃખ દેખાયાં. * “એ અધમ માણસે જ કઈ મંત્રતંત્ર કે કામણના વેગે આપને મૂછમાં નાખ્યા. અમે બધા જ્યારે વ્યાકૂળ હતા ત્યારે તે આહલાદ અનુભવતો હતો. હાર જે ભદ્રિક દેખાય છે તે જ ઉંડે અને મેલા મનને માણસ છે.” એક દરબારીએ ખુલાસો કર્યો. તે * મહારાજાએ બંધને ખેલી નાખવાની આજ્ઞા ફરમાવી. બંધન મુક્ત થતાં જ ચિત્રકાર ચિત્રસેન મહારાજને પ્રણામ કરી સન્મુખ આવી બેઠે. જાણે કઈ જ અઘટિત ન બન્યું હોય એમ હું સ્વસ્થતા ધારણ કરી રહ્યો. ' “હું પોતે તે તને નિર્દોષ માનું છું. મારી મૂરછમાં કઈ અદ્ભુત સુખને સંકેત સમાએલો હોય એવી મારી ખાત્રી થઈ છે. તું કોણ છે? કયાંથી આવ્યું છે? અને ક્યા હેતુન સિદ્ધિ માટે ચિત્ર લઈ પર્યટન કરે છે તે મને સમજાવ.” અમરકેતુએ સહજભાવે પૂછ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પછિદ. ( 7 ) હું એક સામાન્ય કલાસેવક છું. કુશાગ્રપુર એ મારી માતૃભૂમિ છે. અમારા મહારાજા ઘનવાહને જ્યારે સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેમણે રાજ્યની ધૂરા નરવાહન કુમારને માથે મૂકી. એ મહારાજા નરવાહનની બહેન કમલાવતી કરીને છે, તે મહારા પિતા પાસે જ અધ્યયન કરે છે અને તેનું જ આ ચિત્ર લઈ હું દેશ-દેશાંતર ફરૂં છું.” ચિત્રસેને પિતાની કથા આરંભી. આમ ઠેકઠેકાણે ચિત્ર બતાવવાથી કયે અર્થ સિદ્ધ કરવા માગો છે? રાજકન્યા કુંવારી હોય તો તેને માટે સ્વયંવર રચવે. એ જ સર્વોત્તમ ઉપાય છે. ચિત્ર જોયા પછી પ્રશંસા કરનારા તે સેંકડો મળી આવે!” મહારાજા અમરકેતુ છેલ્યા. “અમારા મહારાજાને પણ પ્રથમ તો આપ કહે છે તે જ સ્વયંવર રચવાને વિચાર હતો; પણ બહુ વિચાર કરતાં એ ચેજના માંડી વાળી. કેઈના લગ્ન જેવા માંગલિક પ્રસંગે રાજામહારાજાઓની અંદર મનદુઃખ કે યુદ્ધ થાય એ ઈચ્છવાગ્ય ન ગણાય. એક દિવસે અમારા મહારાજા અને મંત્રી અને જ વિચાર કરતા બેઠા હતા. કમલાવતીને ચોગ્ય પતિ શી રીતે શોધી કાઢવે એ પ્રન ચર્ચાતું હતું. એટલામાં એક નૈમિત્તિક ત્યાં આવી ચડ્યો. તેણે એ સમસ્યા ઉકેલી. કહ્યું કે “જે કઈ મહારાજા, કમલાવતીનું ચિત્ર જોતાં જ મૂચ્છ પામે તે તેને માટે એગ્ય પતિ નીવડશે એમ તમારે ચોક્કસ માનવું.” નૈમિત્તિકનું એ કથન આજે સત્ય નીવડ્યું છે, એટલે જ આપની મૂચ્છી વખતે અન્ય લોકો જ્યારે ખિન્ન અને ચિંતાતુર જણાતાં હતાં ત્યારે મારા મનમાં આશાની સફળતાને અને આનંદ પ્રવર્તતે હતે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) સતી સુરસુંદરી. | દેવાંગના પણ જેના સૌંદર્ય અને લાલીત્ય પાસે પરાભવ પામે એવી રાજકન્યા કુદરતે પિતાને માટે જ નીમી છે એમ જાણુ મહારાજા અમરકેતુના આનંદનો પાર ન રહ્યો. તરત જ વિવાહની તૈયારીઓ થવા લાગી. આનંદોત્સવની ૯મીએ ઉછળી રહી, અને એક દિવસે શુભ મુહુર્ત કમલાવતી અને અમરકેતુ લગ્નની પવિત્ર ગાંઠથી જોડાયા. માતા-પિતાને સખીઓ વિગેરેથી જૂદી પડી કમલાવતી મહારાજા અમરકેતુના હસ્તિનાપુરને વિષે આવેલા અંતઃપુરમાં આવી રહી. કમલાવતીને, પિતાની એક સખી શ્રીકાંતાથી જુદા પડતાં બહુ દુઃખ થયું. શ્રીકાંતા અને કમલાવતી, કુશાગ્રપુરના એક જ ઉપાધ્યાયને ત્યાં સાથે ભણતાં અને આનંદ-કલેલમાં બાળપણના દિવસે નિર્ગમન કરતાં. કાંતાને પણ પિતાની વહાલી સખીનો વિયોગ દુ:ખરૂપ લાગ્યો. એ વખતે કમલાવતીનું લગ્નનિમિત્ત નૈમિત્તિકે રાજસભામાં ભાખ્યું હતું, તે જ વખતે સાગરશ્રેણીએ પણ પિતાની કન્યા-કાંતા વિષે એ જ પ્રકારને પ્રશ્ન પૂછળ્યો હતે. નૈમિત્તિકે સાગરશ્રેષ્ઠીને કહેલું કે “તમારી પુત્રીને એક કાળો સાપ કરડશે અને એ સાપના ઝેરમાંથી જે કેઈ પુરૂષ તેને બચાવશે તે જ તમારી પુત્રીને પતિ બનશે.” કમલાવતીના સંબંધમાં નૈમિત્તિકે ભાખેલું ભવિષ્ય અક્ષરશઃ સત્ય નીવડ્યું, પણ કાંતાનું ભવિષ્ય હજી અંધકારમાં હતું. વિધિના હાથમાં રમતાં આ બે રમકડાં અત્યારે તે જૂદી જૂદી દિશામાં તણાતાં ચાલ્યાં X X P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ. એ જ હસ્તિનાપુરના મરમ ઉદ્યાનમાં એક દિવસે એક પુરૂષ વાવના કાંઠા ઉપર, જમીન તરફ દષ્ટિ રાખી બેઠે હતો. તેના ગાલ ઉપર અશ્રુના તાજા ડાઘ પડ્યા હતા. બહુ જ રી રીતે થાકી ગયે હોય અને ઉપર આભ ને નીચે ધરતી સિવાય બીજો કોઈ આધાર ન હોય એવી કારમી મુંઝવણ અનુભવતા હતા. એક ઉછરતો યુવાન એ ગમગીન પુરૂષની પાસે ધીમે ધીમે આવ્યું અને જાણે કે કઈ દેવતાએ અણધારી સહાય મેકલી હોય તેમ તેના દુઃખમાં ભાગ લેવા બોલ્યા : “ભાઈ, તમે કેણ છે? આ મને રમ ઉદ્યાન પણ તમારા શકને સંતાપની જ્વાલાથી જાણે દાઝતું હોય એમ કેમ લાગે છે?” શોકમગ્ન પુરૂષે નવા આવનાર યુવક તરફ જોયું. આપોઆપ | સૂકાઈ ગએલા ગાલ ઉપરના આંસુ હાથવતી લુછી નાખવા પ્રયત્ન કર્યો અને કહ્યું: “દુઃખને પ્રતિકાર કરવાનું સાધન જેની પાસે ન હોય તેની પાસે દુઃખ ગાવા બેસવું અને અરણ્યમાં રૂદન કરવું એ બે વચ્ચે કઈ તફાવત નથી. હજી તો તમે જુવાન છે. મારું દુઃખ ધવંતરી જે વૈદ્ય પણ રેગ જાણ્યા કે સમજ્યા વિના ઉપચાર ન કરી શકે એ વાત તે તમે મારા કરતાં મોટા હોવાથી બહુ સારી રીતે સમજતા હશે. એક વાર તમારી કથા સાંભળું. તે કરવામાં કચાશ નહીં રાખું એટલું કહી દઉં.” યુવક માત્ર વિવેક કે કુતૂહળની ખાતર નહોતે બોલતે. ખરેખર તે પોપકારી અને મારૂં નામ દેવશર્મા છે. સિંહગુહા નામની એક પલ્લીને અધિપતિ સુપ્રતિષ્ઠા કરીને છે તેના એકના એક પુત્ર જયસેનને હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ (10) સતી સુરસુંદરી રમાડતે હતે એટલામાં બે જોગી જેવા પુરૂ ઝાવમાંથી બહાર આવ્યા. તેઓ જયસેનને મારી પાસેથી ઝુંટવી લઈ નાસવા લાગ્યા, હું તેમની પાછળ દોડયો. પણ હું તેમને પહોંચી શકે નહીં. તેમનાં પગલાને અનુસરતે એક અટવીમાં જઈ ચડો. સૂર્ય આથમી ગયો હતો. પેલા જોગી જેવા માણસે એક છુપા સ્થાનમાં ભરાઈ કઈક મસલત કરતા હોય એમ મને લાગ્યું. વધુ કાંઈ ન સમજાયું, પરંતુ તેઓ જક્ષણી વિદ્યા સિદ્ધ કરવા પલ્લીપતિના આ બાળક- જયસેનને ભેગ આપવા માગતા હતા અને એટલ જ સારૂ તેઓ એ બાલકને ઉપાડી ગયા હતા એ વિષે મને કંઈક શંકા ન રહી. હું એકલે તેમની સામે થઈ શકું એવી સ્થિતિ ન હતી. " દુઃખી માણસે પિતાની આપવીતી કહેતાં એક દીઘS નિશ્વાસ મૂકો. યુવકે પૂછ્યું: “પણ તે પછી એ બાળકનું શું થયું?” યુવકના મહાં ઉપર લાલીમા છવાઈ, પુણ્યપ્રકોપની જવાળા તેને રોમે રોમમાં પ્રસરી ગઈ. આજે સાતસાત દિવસ થયાં હું અને જયસેન કુમાર દુષ્ટના પંજામાં કેદી તરિકે સપડાયા છીએ. ભૂખ, તરસ, ચિંત ને થાકને લીધે શરીર ને બુદ્ધિની શક્તિ પણ બેઈ બેઠે છું. મારુ જે થવાનું હોય તે ભલે થાય, પણ જે તમારાથી બને તે બાળકને બચાવી લે.” દેવશર્મા આથી વિશેષ બેલી શક્યો નહી” યુવકના દીલમાં દેવશર્માની સ્વામીભક્તિએ ઉંદ્ર અસર કરી. તે તરતજ વડલાની ઘટા-જ્યાં આગળ પેલો એક ચેગી અને કુમાર બેઠા હતા ત્યાં પહોંચે. ઘડીભર તો એમ થયું કે આવા દુ નરાધાની સાથે શાંતિથી વાત કરવી એ નકામું છે. એક નિર્દોષ બાળકને ભેગ દેવાને છે એ વાતે પેલા યુવાનનું લેહી ઉકાળી દીધું હતું; છતાં સમય વિચારી તેણે શાંતિને દેખાવ ધારણ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ. (11) કળથી કામ લેતો હોય તેમ તે ચેગીને ઉદ્દેશી છે ? “આપને આ કુમાર કેટલે સુંદર, તેજસ્વી ને નિર્દોષ દેખાય છે? મારો સગો ભાઈ હોય તેમ મારું હૃદય તેના તરફ આકર્ષાય છે. આપ જે એ બાળક મને સેપે તે તેના બદલામાં આપ જે આજ્ઞા કરે તે પાળવા તૈયાર છું.” સદભાગ્યે એ વખતે એક ચગી બજારમાં મદ્યાદિ વસ્તુઓ ખરીદવા ગયે હતે. પાછળ રહેલા એગીએ વિચાર્યું કે જે વધુ વિલંબ કરીશ તે ભાગીદારીમાં અડધો અડધ માલ ગુમાવ પડશે.. બીજો સહચર આવે તે પહેલાં જ સોદો પતાવી નાખવા તે ઉત્સુક બન્યા તેણે કહ્યું - " ઓછામાં ઓછા એક લાખ સૌનેયા આપે તો આ કુમાર તમારે જ છે.” વગર–સંકેચે યુવકે તે માગણી સ્વીકારી લીધી અને આંગળીમાં પહેરેલી મુદ્રિકા ગીને સુપ્રત કરી. મુદ્રિકા સહેજે લાખ સનેચાના મૂલ્યની તે હશે જ. યોગીને વધુ વાર્તાલાપ કરવાને અવકાશ ન હતો. વીંટી લઈ, બાળકને સેંપી પોતાના રસ્તે રવાના થયે. ભાઈ દેવશર્મા !હવે તમે અને આ જયસેન કુમાર સ્વતંત્ર છે. અત્યારે તે તમે બન્ને જણ મારે ત્યાં પધારે. ત્યાં ભેજનાદિથી પરવારી આપ આપની પલ્લી તરફ સુખેથી પ્રયાણ કરી શકશે.” યુવકે કહ્યું. એ યુવકનું નામ ધનદેવ. ગામના એક પ્રતિષ્ઠિત શ્રીમંત પિતાનો-ધનવર્માનો એ પુત્ર હતું. પોપકાર, સેવા એ તેના યુવકહૃદયના મૂળ મંત્ર બન્યાં હતા. પોતાના દેહ કે પૈસાની પરવા કર્યા વિના લેકસેવા કરવી એ તેને મુખ્ય ધંધે હતો. પિતાના દ્રવ્યને એ સિવાય બીજે કંઈ સદુપયોગ ન હોય એમ તે માનતે. ધીમે ધીમે એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ ( 12 ) સતી સુરસુંદરી. वातों च कौतुकवती विशदा च विद्या लोकोत्तरः परिमलश्च कुरंगनाभेः / तैलस्य बिन्दुरिव वारिणि वार्यमाण मेतत्रयं प्रसरति किमत्र चित्रम्. / / કેતુકવાળી વાત, ઉત્તમ પ્રકારની વિદ્યા, કસ્તુરીની અદ્ભુત સુવાસ એ ત્રણને ગમે તેટલી દાબી રાખીએ પણ તેલનું ટીપું જેમ પાણીમાં ફેલાઈ જાય તેમ તે જરૂર ફેલાઈ જવાની. - ધનદેવની ઉદારતા ને નિર્ભયતા ઘેર ઘેર ગવાવા લાગી; પણ એ જ કીર્તાિ ને ખ્યાતિ ધનદેવને માટે આફતરૂપ બની. દુર્જન ને ઈર્ષા કહેવા લાગ્યા કે " બાપના પૈસા ધનદેવ ઉડાવે એમાં એની પિતાની શી બહાદૂરી ? પરસેવાનાં ટીપાં પાડી પૈસે પેદા કર્યો હોય ને ખરચે તે એક જૂદી વાત.” - નિંદની આ પ્રકારની નિંદામાંથી પણ ધનદેવે ઉપદેશ ગ્રહણ કર્યો. તેણે પરદેશમાં જઈ પિતાના પરિશ્રમથી પૈસે પેદા કરવાને નિશ્ચય કર્યો. પિતાની સંપત્તિને ઉપભોગ કરવાથી પિતાની શકિત પડાપડી કટાઈ જાય છે એમ તેને લાગ્યું. અનુકૂલ સમય જોઈ તેણે માત-પિતા પાસે પોતાને એ નિશ્ચય પ્રકટ કર્યો. માબાપે તેને ઘણું ઘણું સમજાવ્યું. તેમણે કહ્યું: “આપણુ પાસે પુષ્કળ સંપત્તિ છે, તેને ઘેર બેઠા ઉપયોગ કર.” - ધનદેવે જવાબ આપે –“પુત્ર છેક ન્હાને હોય ત્યારે તે માતાને ધાવે એ સ્વાભાવિક છે, માતાના સ્તનને સ્પર્શ કરવાને તેને અધિકાર છે, પણ જે હોટે થયા પછી એ તરફ નજર રાખે અને તેને ઉપલેગ કરવા લલચાય તે તેના જેવો કુકમ બીજે કઈ ન ગણાય. પિતાએ ઉપાજેલી સંપત્તિ પણ પુત્રને માટે માતાના સ્તન જેવી જ ગણાય. હું હવે બાળક મટી યુવાન બન્યો છું. મારે પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ. (13) બુદ્ધિ ને શકિતને ઉપગ કરે જ જોઈએ, માટે મને આપ સૌ રાજીખુશીથી રજા આપે. મને મારું ભાગ્ય અજમાવવા દે.” ધનદેવની વાત સાંભળી માતપિતાને વાત્સલ્યને અંગે બહુ દુઃખ થયું, પરંતુ તેઓ ધનદેવની યુકિત ને ઉસુકતાને કઈ સંતોષકારક જવાબ આપી શકયા નહીં. તેમણે કચવાતા દીલે પુત્રની માગણી મંજુર રાખી. એક દિવસે મંગલ મુહૂર્ત જોઈ ધનદેવે, ખૂબ કરીયાણું લઈ, હોટા સાથે સાથે કુશાગ્રપુર તરફ પ્રયાણ કર્યું. માર્ગ વિકટ હતે. ચેર ને લૂંટારાઓને ભય માથા ઉપર અહોનિશ ઝમતે. હેજ પણ રસ્તો ભૂલાય તે ભૂખ ને તરસને લીધે મુસાફરો હેતના હીંમાં જ જઈ પડે એવી રિથતિ હતી, છતાં ધનદેવ એ બધા ભયની વચ્ચે થઈને માર્ગ કાપવા લાગે. પણ જે ધનદેવ જેવા ભાગ્યશાળી ને પરાક્રમી પુરૂષે એમ સહેજે સિદ્ધિ મેળવે તે પછી તેમના ભાગ્ય ને પરાક્રમની કસેટી શી રીતે થાય ? વિદને ને આપત્તિઓ એવા પુરૂષને માટે રાહ જોતી જ બેઠી હોય છે. ધનદેવને હજી એ કસોટીમાંથી પસાર થવાનું હતું. ધનદેવ અને તેને સંઘ અનુક્રમે એક ગહન અટવામાં આવી પહોંચ્યા. અહીં વૃક્ષોની એટલી ગીચ ઘટા જામી હતી કે સૂર્યનાં કિરણ પણ માંડમાંડ પૃથ્વીને સ્પર્શ કરી શકતાં. પક્ષીઓનાં અવાજ કાને અથડાતાં પણ ઘનઘોર ઘટાને લીધે કયું પક્ષી કયાં બોલે છે તેનો નિરધાર થઈ શકતે નહીં. વાનરોના ટેળાં કૂદાકૂદ કરી માણસની મુંઝવણમાં વધારે કરતાં હતાં. કવચિત્ દૂરથી સંભળાતા ઘુવડના કર્કશ અવાજને લીધે અમંગળની આશંકા ઉપજતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ. આ ધનદેવ સુગ્રીવ કમળાવતી સુપ્રતિષ્ઠ કીતિધર્મ કનકવતી સુરથકુમાર હસ્તિનાપુરને શ્રેષ્ઠિપુત્ર. સિદ્ધપુરને રાજવી. , રાણી. પુત્ર. (સિંહગુહાને પલ્લીપતિ) ચંપાનગરીને રાજા. >> પુત્રી . કનકાવતી, સુગ્રીવને પુત્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ (2) ધનદેવ અને સંઘના બીજા માણસે ભેજનની તૈયારી કરી ભાણું ઉપર બેસતા હતા એટલામાં જ ઝાડીમાંથી ભીલડાઓનું - એક મહોટું ટોળું બહાર આવ્યું અને સંઘના માણસને મારી 1 લૂંટ ચલાવવા લાગી ગયા. ભીલડાંનો દેખાવ અને તેમનો પહેરવેશ પણ એટલો વિચિત્ર ને ભયંકર હતો કે સંઘનાં - ઘણાખરાં માણસે ભય અને ગભરામણને લીધે દિમૂઢ જેવાં બની ગયાં. આત્મરક્ષણ શી રીતે કરવું એ તેમને ન સમજાયું. “પકડે! મારો ! લૂંટી લ્યો !" એવા શબ્દ ચોતરફ સંભળાવા લાગ્યા. અશક્ત ને નિઃશસ્ત્ર માણસ નાસી છૂટવા દોડધામ કરી રહ્યા. ધનદેવ એકલે હાથમાં વસુનંદક ખગ લઈ ભીલોની સામે લડવા બહાર પડ્યો. તેની અડગતા ને દ્રઢતા નીહાળી ભીલ જેવા ક્રૂર હિંસકના અંતરમાં એક પ્રકારને ખળભળાટ જપે. તેમને થયું કે આ માણસની અચળ ને નિર્ભય મુખમુદ્રા જ એવી છે કે તે એકલે સો કરતાં પણ અધિક ભીલને પૂરો પડે! " હેતના ઉમેદવારે જેટલા હોય તે બધા સામે આવી જાય!” . ધનદેવે ગંભીર મેઘની જેમ ગર્જના કરી અને વાદળ વચ્ચે વિજળી ઝબકે તેમ તેનું ખગ ઝળહળ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ (16) સતી સુરસુંદરીભલે ધનદેવની ચારે કોર વાંટળાઈ વળ્યા. તેમણે ભાલા, ખડગ ને બરછીવડે ધનદેવને વીંધવાનો પ્રયત્ન કર્યો, પણ ધનદેવ એવી ચપળતાથી પિતાને બચાવ કરતો હતો કે ભીનું હે હું ધાડું તેને વાળ વાંકે કરી શક્યું નહીં. જ્યાં સુધી ધનદેવ એકલે હાથે ઝઝૂમ્યો. કેટલાય ભીલ ધનદેવના પ્રહારથી ઘવાઈ ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં ભીલૂને સ્વામી પિતાના એક વિશ્વાસુ નોકરની સાથે ત્યાં આવી પહોંચે. ધનદેવને જોતાં જ પિલા નેકર પિતાના સ્વામીને કાનમાં કંઈક કહ્યું અને સરદારે હુકમ છોડ્યો " યુદ્ધ બંધ કરે. આ બહાદૂર જુવાનને માનપૂર્વક આપણ છાવણીમાં લઈ ચાલે.” પલ્લીપતિએ આજસુધીમાં કોઈ દિવસ પણ આવી આજ્ઞા ન્હોતી કરી. ભલે પિતાના સરદારની આજ્ઞાનું રહસ્ય સમજવા અશક્ત નીવડ્યા; છતાં તેમણે યુદ્ધ સંકેલી લીધું. જતાં જતાં માર્ગમાં સરદારે પિતાના વિશ્વાસુ નોકરફરીથી પૂછયું –“તને ખાત્રી છે કે આ એ જ યુવાન છે-કk ભૂલ તો નથી થતી ?" નોકરે કહ્યું - “હું મારા ઉપકારીને કેમ ભૂલું? જેણે પિતાના જીવના જોખમે મારે અને કુમારનો જીવ બચાવ્યું હોય તેને આ ભવે તે શું પણ પરભવે પણ કેમ ભૂલાય? - ભીલોના સરદાર સુપ્રતિષ્ઠને ખાત્રી થઈ કે પિતાના વહાલા કુમાર-જયસેનને જોગીઓના પંજામાંથી ઉગારનાર આ ધનદેવ જ હોવું જોઈએ. આવો સદ્દગુણ, ઉદાર ને પરગજુ માણસ, પિતાના જ માણસના હાથથી અન્યાય પામે એ વિચારે તેને બહુ દુઃખ થયું. લૂંટના ધંધા વિષે તેને ઉડે તિરસ્કાર છૂટ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ( 17 ) આવા કઈ કઈ તર્કોના વહનમાં તણાતું હતું એટલામાં ભીલોના સમૂહ વચ્ચે ધનદેવ ત્યાં આવી પહોંચે. પલ્લીપતિ પિતે તેનું સ્વાગત કરવા સામે ગયે. જંગલી જેવા ભીલેની મુંઝવણ તે વધતી જ ચાલી. જે માણસને બંધનમાં નાખવે જોઈએ, જેનું સર્વસ્વ લુંટી લેવું જોઈએ તેને આપણે સરદાર આટલું માન કેમ આપી રહ્યો હશે તે તેનાથી ન સમજાયું; પરંતુ સરદાર પિતાના કરતાં અધિક બુદ્ધિમાન છે માટે તેઓ જે માફ કરજો, ભાઇ. જેમના સ્વાગત અથે સામૈયું કાઢવું જોઈએ તેમને મારી જ હકૂમતમાં બંદીવાન બનવાને પ્રસંગ આવે એ મારા પાપને જ ઉદય છે. હું આપને ઓળખી શક્યો નહીં. દેવશર્માએ કહ્યું ત્યારે જ જાણ્યું કે મારા કુમારના પ્રાણ બચાવનાર આપ જ છે, એટલું સદ્દભાગ્ય કે આવા અાગ્ય નિમિત્તે પણ આપના દર્શન કરવા ભાગ્યશાળી થા.” સરદાર સુપ્રતિષ્ઠ, નેહપૂર્વક ધનદેવના અને હાથ પોતાના હાથમાં દાખ્યા અને જાણે પિતાના સહોદરને ઘણે લાંબે વખતે ભેટતો હોય તેમ તેને પોતાના આવાસની અંદર તેડી ગયે. 1 થોડા દિવસ ઉપર મનોરમ ઉદ્યાનમાં, જેગીઓવાળું જોયેલું - દશ્ય ધનદેવની સ્મૃતિમાં તાજુ થયું. સંસારની ઘટમાળ કેવા = ખેલ ખેલે છે તે જોઈ તેના આશ્ચર્યને પાર ન રહ્યો. - ધનદેવે કહ્યું: “ભાવી બળવાન છે. તમે અજાણતાં જે અપ રાધ કર્યો હોય તેને માટે બહુ દિલગીર થવાની જરૂર નથી.” - સુપ્રતિષ્ઠને આ આશ્વાસનમાં ધનદેવની ફૂલીનતા ને સજનતાને સ્પષ્ટ પુરા મજે. પૃથ્વીની અંદર ઘણું રત્ન છુપાયેલા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ (18) સતી સુરસુંદરી. પડ્યા હોય છે, તેમાંથી પિતાને ત્યાં અનાયાસે આવું એક પુરૂષરત્ન આવી ચડ્યું છે એ જાણું તેનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું : લૂંટાયેલે માલ તેના ધણીને પાછો સેંપવાની સુપ્રતિષ્ઠ આજ્ઞા કરી અને સાથે સાથે થોડા દિવસ પિતાની પલ્લી–સિંહ ગુહામાં વિતાવવાની ધનદેવને પ્રાર્થના કરી. ધનદેવે તે તત્કાળ સ્વીકારી. ધનદેવ અને સંઘના માણસે સુપ્રતિષ્ઠનું આતિયા ભેગવતા, આનંદ-વિદમાં પિતાના દિવસે પસાર કરવા લાગ્યા એક દિવસે કઈંક પ્રસંગ નીકળતાં ધનદેવે પૂછ્યું: “તમારા વ્યવહાર જતાં, તમે કોઈ કુલીન વંશના સંસ્કારી સંતાન હતા એમ જણાય છે. આ નિર્દય ભીલની સરદારી આપને 2 રીતે સાંપડી તે મારાથી સમજી શકાતું નથી. આપની અને આ ભીલેની વચ્ચે જાણે લાખે એજનનું અંતર હોય એમ મને હંમેશા લાગ્યું છે. હરકત ન હોય તે તેને ખુલાસેe સાંભળવા ઉત્સુક છું.” “મારી કથા હેજ લાંબી છે અને ખરું કહું તો એમ અમારા ફૂળનું કલંક પણ સમાએલું છે. સજજને બનતાં લગી એવી વાતે કેઈને કહેતા નથી, પરંતુ તમારી પાસે કહવામાં મને કઈ જાતને સંકેચ નથી; કારણ કે હું જાણું 8 કે તમે તેને કઈ દુરૂપયોગ નહીં કરે.” એ રીતે પ્રસ્તાવના બાંધી સુપ્રતિષ્ઠ પિતાની આત્મકથા આરંભી. " સિદ્ધપુરના મહારાજા સુગ્રીવ એ મારા પિતા છે. હું પાંચ વરસને થયે એટલે મારી માતા કમલાવતી અચાનક વિજળી પડવાથી સ્વવાસ પામી. હું ન્હાને હોવાથી માતાના મૃત્યુથી મેં શું ગુમાવ્યું છે તેની કલ્પના કરી શકે નહીં; પણ મને એટલું તે બરાબર યાદ છે કે ઘણા દિવસ સુધી મારા પિતાએ, મારી યાદ છે ના કરી શકવાના મૃત્યુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ. (19) માતાના સ્વર્ગવાસ પાછળ કલ્પાંત કર્યો. કેટલાય વૃદ્ધ ને વિદ્વાન પુરૂષએ તેમને શેક ટાળવા ઉપદેશ આપ્યું, પણ તેમના હૃદચમાં જે જખમ લાગ્યું હતું તે રૂઝાતા ઘણું વાર લાગી. વખત જતાં તેઓ સ્વસ્થ થયા. શેક ભૂલાવા લાગ્યા. મને ખેાળામાં બેસારી આંખમાંથી આંસુ પાડતા તે બધું ધીમે ધીમે ઓછું થતું ગયું અને આશ્ચર્યની વાત તે એ છે કે મારી માતાના સ્થાને બીજી કઈ સ્ત્રીને બેસારવાની વાતે ચાલવા લાગી. પહેલા જે એમ લાગતું કે સુગ્રીવ મહારાજાને શોક કઈ દિવસ નહીં ભૂંસાય એ શેકની છાયા સરખી પણ નષ્ટ પામી.” સુપ્રતિષ ભૂલાઈ ગએલી વિદ્યા તાજી કરતો હોય તેમ તેણે કપાળે હાથ ફેરવ્યો, કઈક યાદ કર્યું અને વેદનાભર્યા અવાજમાં પુનઃ તેણે કહેવા માંડ્યું - કાળ પણ કેટલું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે? મારા પિતામાં થોડા જ વરસની અંદર મહોટે ફેરફાર થઈ ગયે. ચંપાપુરીના કાત્તધર્મ રાજાની પુત્રી-કનકવતી સાથે તેમણે બીજી વારના લગ્ન કર્યા. વેલી જેમ નજીકના વૃક્ષને વીંટળાઈ રહે છે તેમ પ્રેમ પણ નિકટ રહેલા મનુષ્ય ઉપર જ સીંચાય છે. એ જ પ્રમાણે મારી નવી માતા ઉપર મહારાજાને નેહ ઢળાવા લાગ્યો. મારે એક બીજો ભાઈ થયે. તેનું નામ સુરથકુમાર. આજસુધી સિદ્ધપુરના અંતઃપુરમાં ખટપટનું નામનિશાન ન હતું. સુરથકુમારનો જન્મ થતાં ખટપટ શરૂ થઈ. મારી નવી માતાને હું કાંટાની જેમ ખુંચવા લાગ્યા. સુરથ રાજગાદી ઉપર આવે તે સારૂ મહારાજાના કાન ભરવા શરૂ થયા. પહેલાં તે મારા પિતાએ ન્યાય ને નીતિના પડખે જ ઉભા રહેવાનો, એટલે કે મહટા કુંવર-મને જ ગાદી સોંપવાનો નિશ્ચય દર્શાવ્યો, પણ કનકવતીના રોજના કાલાવાલા ને આગ્રહે એ નિશ્ચય ફેરવી નાખે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ ( 20 ) સતી સુરસુંદરી. આખરે મને કેદમાં નાખી સુરથને યુવરાજપદે સ્થાપવાની છુપી તૈયારીઓ થવા લાગી.” " તમે કેમ જાણ્યું કે તમને કેદમાં પૂરવા તમારા પિતા તૈયાર થયા ? " ધનદેવે પ્રશ્ન કર્યો. “એક દાસીએ રાજા-રાણ વચ્ચેને પૃતાંત કાનેકાન સાંભળી મને સાવચેત બનાવ્યો. જે દાસીએ મને ચેતવ્યો ન હોત તે આજે પણ હું કેદખાનામાં જ સડતા હેત.” સુપ્રતિષ્ઠ સહેજ ઉકળાટ સાથે ઉદ્દગાર કહાડ્યા. “પિતા પિતાના એક વખતના અતિ વહાલા પુત્રને કેદખાનામાં નાખવા તૈયાર થયા એ કેટલા આશ્ચર્યની વાત ?" ધનદેવથી બેલાઈ જવાયું. “એ કરતાં પણ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે મેં જ્યારે એ ખટપટ સાંભળી ત્યારે હું ક્રોધથી બેભાન જે બની ગ. પિતા અને માતાને પણ વધ કરવા આ હાથ તલપી રહ્યા. વિશેષ કઈં નહીં તે હકદારના હક્ક ડૂબાડનારને કારાવાસમાં જ ધકેલવા જોઈએ એમ મારું અંતર પોકારી ઉઠયું. હું ધારું તે સમસ્ત રાજ્યના અધિકારીઓને મેળવી લઈ મારૂં ધાર્યું કામ પાર પાડી શકું એટલી મારામાં તાકાત હતી, પણ મારે એ ઉભરે પાછો શમી ગો. મારા કૂળમાં કલંક લાગે એવી કઈ ક્રિયા મારા હાથથી ન થવી જોઈએ એમ લાગ્યું. રાજ્ય ને લક્ષ્મી તે શુરવીર માણસના હાથને મેલ ગણાય. શું મારામાં એવી શક્તિ નથી કે મારા બાહુબળવડે નવું રાજ્ય સજવું? પામર માણસ ભલે પિતાની સંપત્તિ ઉપર તાગડધીન્ના કરે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ. ( 21 ) ધનદેવ પણ એવા જ ઉદાર આશયથી દેશ છોડીને નીકન્યો હતો. સુપ્રતિષ પણ પોતાના જે જ સાહસિક અને સ્વાવલંબી છે એમ જોઈ તેનાં નેત્ર નેહને લીધે વધુ તેજસ્વી બન્યાં. પછી તે એક દિવસે પિતા પણ ન જાણે એમ છાનમાને નગરની બહાર નીકળી ગયો, અને આ સિંહગુહામાં આવી જમાવટ કરી. મારી નામના સાંભળી આસપાસના ભીલ્લો મારા મુંડા નીચે એકઠા થયા. તેઓ ઘણા નિર્દય હોય છે અને લૂંટફાટ સિવાય બીજે સારે છે તેમને નથી આવડત એ હું જાણું છું; પણ તમે જોઈ શકયા હશે કે મેં કઈ ઈરાદાપૂર્વક આ સરદારી નથી સ્વીકારી. હું તે અન્યાયને ભંગ થઈ પડેલે એક રાજકુમાર છું. આ પલ્લીની સરદારી મારા શિરે અનાયાસે આવી પદ્ધ છે. સિંહ જેમ પિતાના પરાક્રમ ને શક્તિથી વનરાજ બને છે તેમ હું પણ તેમને અધિપતિ બની બેઠે છું. માત્ર આપના જેવા સજજને કઈ કઈ વાર અહીં આવી ચડે છે અને તેમના ચરણની રજથી સ્થાન પવિત્ર બને છે એટલું અમારૂં સદ્ભાગ્ય છે.” એમ કહી સુપ્રતિષ્ઠ પિતાને આત્મવૃતાન્ત સંપૂર્ણ કર્યો. ધનદેવ કઈ ન બે, પણ જે પુત્ર પિતાના દેખીતા અન્યાયને પણ આવી રીતે પચાવી જાય અને છતી શક્તિએ રાજપાટને લાત મારી વનવાસ સ્વીકારે, ભીલ જેવા અસંસ્કારીઓની મધ્યમાં આવીને રહે તે માટે તેના અંતઃકરણમાં બહુમાન ઉત્પન્ન થયું. ધનદેવ ને સુપ્રતિષ વચ્ચે મૈત્રીને એક નવે તાર સંધાયે. એ રીતે કેટલાક દિવસે નીકળી ગયા. ધનદેવને હવે વધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #28 -------------------------------------------------------------------------- ________________ :22) સતી સુરસુંદરીવખત અહીં પડી રહેવું ઠીક ન લાગ્યું. સંઘના માણસે પણ પ્રયાણને માટે અધીરા થયા. - “કહેતાં જીભ નથી ઉપડતીઃ પણ જે રાજીખુશીથી રજા -આપે તે આગળ પ્રયાણ કરીએ” એક દિવસ ધનદેવે સુપ્રતિઇને કહ્યું. - “સંગને અંતે વિગ નિમએલે જ હોય છે. આપ સૌ અહીં સદાને માટે રહી જાઓ એ અસંભવિત છે, એ મારા ધ્યાન બહાર નથી. એક દિવસે મારે આપને રજા આપવી પડશે અને આપને સ્વદેશ તરફ પ્રયાણ કરવું પડશે એમાં પહેલેથી જ મને કોઈ જાતને શક નથી; પણ આપને મારી રજા રાજીખુશીથી જોઈતી હોય તે મારી એક સરત આપને કબૂલવી પડશે.” સુપ્રતિષ્ઠ નેહપૂર્વક ઉચ્ચાયું. ધનદેવની જીજ્ઞાસા ઉશ્કેરાઈઃ “ખુશીથી કહી ઘો. આપની સરત હું માથે ચડાવીશ” ધનદેવે કહ્યું. તે સમજતો હતું કે સુપ્રતિષ્ઠ ફરીવાર અવકાશે આ પલ્લીમાં આવી જવાને આગ્રહ કરશે અથવા તે બે-ચાર દિવસ વધુ રોકવા વિનવશે અને એક મિત્ર એવી સરત મૂકે તે નેહીઓએ સ્વીકારવી જ જોઈએ એમ તે માનતે. પણ ધનદેવની એ ધારણા છેટી નીવડી. સુપ્રતિષ્ઠ અત્યાર સુધી પિતાના હાથમાં છુપાવી રાખેલ મણિ ધનદેવ આગળ મૂક્યો અને કહ્યું: “મારી આટલી ભેટ આપને અંગીકાર કરવી પડશે. મારી પહેલી અને છેલ્લી એ જ સરત છે.” | મણિની દિવ્યતા પ્રથમ દર્શને જ દેખાઈ આવે એવી હતી. તેની ઉજવળતા અપૂર્વ હતી. શુદ્ધ કિરણેને સમૂહ દિશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ. (23) એને પ્રકાશથી ભરી દેતો હતે. " આવો મણિ સુરલોકમાં જ સંભવે. આપની પાસે એ શી રીતે આવ્યે?” ધનદેવે ખૂબ આતૂરતા ને આગ્રહ સાથે પ્રશ્ન કર્યો. તમારી કલ્પના બરાબર છે. આ મણિ સુરલોકને જ છે, અને મને એ મણિ કેમ મળી આવ્યું તે વાત પણ એટલી જ કુતૂહળતાવાળી છે.” સુપ્રતિષ્ઠ એટલું કહી ધનદેવની સામે જોયું. ધનદેવના ચહેરા ઉપર ઉત્સુકતા છવાએલી જોઈ સુપ્રતિષ્ઠ કહેવા માંડયું: " એક દિવસે પ્રભાતકાળમાં જ ધનુષબાણ ધારણ કરી કેટલાક માણસો સાથે હું મૃગયા ખેલવા ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. થોડે દૂર જતાં તરવરાથી છવાએલી એક વનસ્થલીમાંથી કોઈના રૂદનને અવાજ સંભળા. અવાજ ઉપરથી તે સ્ત્રીને સ્વર હોય એમ લાગ્યું. અવાજ તરફ લક્ષ આપી મેં આગળ ચાલવા માંડ્યું. હવે તે તું મારા પંજામાં બરાબર સપડાઈ છે. અહીં તને કેઈ બચાવી શકે એમ નથી " એવા શબ્દ અભિમાનપૂર્વક કે પુરૂષ બોલતે હોય એમ સંભળાયું. એટલામાં જરા તપાસ કરવા માંડી ત્યાં તે એક વૃક્ષ નીચે કઈ દિવ્ય - પુરૂષ નાગપાશથી બંધાએલો પડ્યો હોય એમ હું બરાબર જોઈ શકયે. નાગપાશની દુસહ વેદનાને લીધે એ પુરૂષના મુખમાંથી વચમાં વચમાં વેદનાના મંદ સ્વર બહાર આવતા. એ પુરૂષની દિવ્યતા અને તેની ઉપર આવી પડેલી આ આપત્તિ જોઈ મારી આંખ આંસુથી ભીંજાઈ ગઈ. પિલા પુરૂષે મારી આ સ્થિતિ જોઈ કહ્યું –“વિલાપ કરવાથી કઈ અર્થ નહીં સરે. જે તમને મારી દશા ઉપર દયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ ( 24 ) સતી સુરસુંદર. આવતી હોય તો એક કામ કરો. મારા માથામાં બાંધેલે મણિ તમે કર્યો અને તેને ધેાઈ એ પાછું આ સર્પો ઉપર છોટે. એટલું કરશે આ સર્વે સ્વયંમેવ છૂટા થઈ જશે અને મને બંધનમુક્ત બનાવી શકશે.” એમના કહેવા પ્રમાણે મણિવાળું પાણી છાંટયું કે તરત જ નાગપાશ ઢીલા થઈ ગયા અને સર્વે ગભરાયેલા હાથ તેમ આસપાસ નાસી ગયા. દિવ્ય પુરૂષ એ રીતે બંધનમુક્ત થઇ પછી તે એક તરૂવરની છાયામાં મેં તેને તાજા ઘાસની અન! વેલી શય્યા ઉપર સૂવાડ્યો. તેણે મારો વૃતાન્ત સાંભળવા ઇ દર્શાવી. મેં મારી આત્મકથા દુકામાં સંભળાવી. ત્યારપત્ર એ દિવ્ય પુરૂષે પિતાની જે આપવીતી કહી તે તો ખરે બહુ જ રેશમાંચજનક છે. દિવ્ય મણિ સાથે સંકળાએ એ દિવ્ય પુરૂષને ઇતિહાજાણવા ધનદેવ અત્યંત ઉત્સુક દેખાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ. | FiEET પવનગતિ ચિત્રવેગ ભાનુગ અમિતગતિ કનકમાળા પાત્ર પરિચય. વિદ્યાધરેંદ્ર–રત્નસંચય નગરીને. >> ને પુત્ર. ચિત્રવેગના મામાને પુત્ર. કુંજરાવર્તને વિદ્યાધર. | >> ની પુત્રી. તાડ્યાગરમાં આવેલી રત્નસંચય નગરીમાં પવનગતિ * નામને એક વિદ્યાધર વસે છે. તેને પુત્ર ચિત્રવેગ એ જ આ - દિવ્ય પુરૂષ હતે.” સુપ્રતિઠે પાત્રપરિચય કરાવ્યો. “વિદ્યાધરે તે મંત્ર ને વિદ્યાકળામાં બહુ પારંગત હોય છે, એમ સાંભળ્યું છે " ધનદેવે કહ્યું. તમારી વાત સાચી છે, પણ મહારાજા એમને ચે એવે - મદિરા પાય છે કે વિદ્યારે ગાંડાતુર બની જાય છે. ચિત્રવેગને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) સતી સુરસુંદર ઇતિહાસ એક હકથા છે એમ કહું તે પણ ચાલે." પછી, ચિત્રવેગે પિતાની જે આપવીતી કહી હતી તે જ કથ તેના પોતાના શબ્દમાં સુપ્રતિષ્ઠ કહેવી શરૂ કરી. એક વાર હું અને મારા મિત્ર મનહર ઉદ્યાનમાં કુર, હતા, ત્યાં આકાશની અંદર તેજસ્વી વિમાની મેટી પરંપરા જેવામાં આવી. મને નભગામિની વિદ્યા મારા પિતા તરફ વારસામાં મળી હતી. એટલે જ આ વિમાને કઈ સારા કામ માટે નીકળ્યાં હોય તો આપણે પણ તેમની પાછળ શા સારૂ = જઈએ ? એવો સંકલ૫ ઉભળે. બન્યું પણ એમ જ. મારા મિ કહ્યું કે આ બધાં વિમાને દેવતાઓનાં છે અને તેઓ વૈતાઢ ગિરિમાં આવેલાં સિદ્ધાલયોમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની ભકિ માટે જાય છે. આમ વાતચીત કરીએ છીએ એટલામાં મારા પિતાને આદેશ મારા નાના ભાઈએ આવી મને કહી સંભળાવ્યું. તેમ કહેવરાવ્યું કે “અમે પણ યાત્રા માટે નીકળીએ છીએ, ત આવવું હોય તે જલદી તૈયાર થઈ જા.” * સિદ્ધાલયમાં પહોંચી અમે વિધિસર શ્રી જિનેંદ્ર ભગવાન પૂજા કરી. તે વેળા ત્યાં અસંખ્ય વિદ્યાધરો આવ્યા હતા અપ્સરાઓ નૃત્ય-ગાન કરી પોતાની ભક્તિ ચરિતાર્થ કરતી હતી ત્યાંથી પાછા ફરતા મને મારા મામાને પુત્ર ભાનુવેગ મળે ઘણે લાંબે વખતે અહીં પહેલી વાર મળ્યા તેથી અમારા બંનેને અંતર ખૂબ ઉલ્લાસ પામ્યા. ભાનુવેગ કહે “તમે અમારે ત્ય આવો” અને મેં કહ્યું “નહીં, પહેલાં તમે મારે ત્યાં પગ P.P. A P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ. (27) કરો " એમ 4 વાર રકઝક ચાલી. આખરે મારા પિતાની રજા લઈ હું ભાનુવેગની સાથે કુંજરાવ7ન નગરમાં આવી પહોંચે. ' અહીં મેં કેટલાક દિવસ બહુ જ શાંતિ, આરામ ને આનંદમાં ગાળ્યા. એક વાર રાત્રિના પાછલા પહોરે મને એક સ્વપ્ન આવ્યું. જાણે કે શ્વેત રંગની ભવ્ય પુષ્પમાળા લેવા હાથ લંબાવું છું પણ માળા કેમે કરતાં લઈ શકાતી નથી. કેઈ એક મિત્ર તે લાવી આવે છે. કંઠમાં પહેરવા જઉં છું તેટલામાં તે પી જાય છે, મારું અંતર ચિરાય છે, માળા પાછી દેખાય છે, પણ તે સૂકાઈ ગયેલી જણાય છે. વળી એક મિત્ર આવી તેને સજીવન કરી મારા કંઠમાં આપે છે. એટલામાં હું જાગી ઉઠું છું. આ સ્વપ્નને અર્થ હું કઈ રીતે નક્કી કરી શક્યો નહીં. ભાનુબેગને તેને ખુલાસે પૂછ, પરંતુ તે પણ સ્વપ્નને અર્થ સમજવામાં નિષ્ફળ ગયે. તે એક દિવસે અમે એ સ્વપ્નને અર્થ સમજવા પ્રયત્ન કરતા હતા એટલામાં નગરનાં અસંખ્ય સ્ત્રી-પુરૂષે વિવિધ વસ્ત્રાલંકાર સજી ઉદ્યાન તરફ જતાં જણાયાં. ભાનુવેગને મેં પૂછ્યું આ લોકો કયાં જતા હશે ?" - “આજે મદન-દશી છે. મકરંદ ઉદ્યાનમાં નગરનાં યુવકે ને યુવતીઓ આજે મદનેત્સવ ઉજવશે.” ભાનુવેગે ઉત્તર આપે. - આ સુંદર ઉત્સવ જેવાને મળતો હોય તે ઘરના ખૂણામાં બેસી રહેવાનું કેને ગમે? અમે બન્ને જણ મકરંદ ઉદ્યાનમાં ગયા. વસંતને પ્રભાવ અહીં પૂરબહારથી ખીલી નીકળ્યું હતું. -મલયાચલ પવનની મંદ મંદ લહેરે વૃક્ષની શાખાઓ સાથે. =કિડા કરી રહી હતી. ખીલેલાં પૃપે અને મંજરીઓ વડે મ- દત્સવમાં અનેરે રસ ઉભરાતે હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ (28) સતી સુરસુંદ ઉત્સવનું કેન્દ્રસ્થાન મદનમંદિર હતું. ત્યાં આગળ શૃંગ વિલાસ ને કિડાની સરિતા વહેતી હતી એમ ખુશીથી કહી ? કાય. આવું અનુપમ દશ્ય જોવાનું મળ્યું એ બદલ હું એ પિતાને પરમ ભાગ્યશાળી માનવા લાગ્યા. એટલામાં એક જ ! નીચે એક યુવતીને યૌવનના ઉ૯લાસમાં હીંચકા ઉપર જે. જોઈ હું દિગૂમૂઢ બની ત્યાં જ ઉભો થઈ રહ્યો. દાડીભર : આ દેવી હશે કે માનવી તેનો કઈ નિર્ણય કરી શકયા ન -ભાનવેગ મારી મૂઢતા જોઈ રહ્યો. યૌવનના ઉમરામાં પગ મૂકતી આ અપૂર્વ સોંદર્ય યુવતી કોણ છે?” મારાથી પૂછાઈ જવાયું. એ ગમે તે હોય, આપણે એવી પંચાતમાં શા સારુ જોઈએ ?" ભાનુવેગે હેજ કુતૂહલ અને મિત સાથે ઉત્તર ઋS આ પ્રશ્ન પૂછવામાં મેં સહેજ ઉતાવળ કરી એમ મને પાછd સમજાયું, પરંતુ સાચુ કહું તે એ યુવતીના દર્શન માત્રથી એટલે બધે વિહલ બન્યો કે વિવેક વિસરી ગ મે વધુ આગ્રહ કર્યો ત્યારે ભાનુવેગે કહ્યું: “આ નગરીની અ અમિતગતિ નામને એક વિદ્યાધર રહે છે તેની જ પુત્રી કનકમાળા છે. હજી તે કુંવારી છે. સૌંદર્ય, લાલિત્ય અને કળા -તેના જેટલી સર્વાગ સંપૂર્ણ સ્ત્રી બીજી કેઈ નથી.” ' બળાત્કારે મારી દ્રષ્ટિને પાછી વાળવાને ઘણે પ્રય કર્યો, પણ જાણે કે કોઈ મંત્રના બળે મારી દ્રષ્ટિ અને ભ - હૃદય તે યુવતી તરફ આકર્ષાતું હોય એમ લાગ્યું. યુવકે તરતજ મારા મનભાવ પામી ગઈ. તેના માત્ર એક-બે કટાક્ષે 2 મારા મન:સંચમના ગઢ ખળભળાવી દીધા. કામને અગ્નિથી બળેલે હું ઘેર ગયે, પણ ત્યાં શાંતિ 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ =ીય પરિચછેદ. (29) -ળી. ભાનુવેગે મને ઘણું ઘણી રીતે સમજાવ્યું પણ કામદેવના નાણુથી જે હૃદયે વ્યથા પામ્યાં હોય તે જ તેની વેદના મિજી શકે. | મારા કરતાં કનકમાળાની સ્થિતિ કઈ વધુ સારી ન હતી. _અમે બંને જણાં એક જ બાણથી વીંધાયા હતા. અમે બને જણાં એક જ અગ્નિથી બળતા હતા, પણ એ વાત તે પાછ-. નથી સમજાઈ. પહેલાં તે હું એમ જ માનતે હતું કે યુવતી, એક શીકારીની જેમ મારા કાળજામાં વિરહવ્યથાનું ખંજર ભેંકી, હસતી–રમતી ત્યાંથી ચાલી ગઈ; પણ કનકમાલાની એક દાસી જ્યારે મારી પાસે આવી અને ખાનગીમાં લઈ જઈ મને કનકમાળાની સ્થિતિ સમજાવી ત્યારે જ મારી આંખ ઉઘદ્ધ કે મદનદેવના પુષ્પ–શરે અમારા બન્ને નેહીઓનાં અંત૨માં દાવાનળ સળગાવ્યે હતો. દાસીએ જ મને કહ્યું કે કનકમાળાનું હે વ્યથાને લીધે નિસ્તેજ બની ગયું છે. ચંદનને લેપ ને કમલના તંતુઓ પણ હવે તેને આગના તણખા જેવા લાગે છે. વારંવાર પૂછવા છતાં તે એક પ્રશ્નને સીધો જવાબ નથી આપતી. દુકામાં જે આ સ્થિતિ વધુ વખત લંબાય તે કનકમાળાના પ્રાણુ ઉ4 જાય એવી સ્થિતિ છે. જ્યારથી એણે મદનોત્સવમાં આપને નહાન્યા છે ત્યારથી તેના અંતરમાં માત્ર આપનું જ ધ્યાન છે. દાસીના અતિ આગ્રહથી મેં કનકમાળા ઉપર એક સચિત્ર પત્ર બીડ્યો. ચિત્રમાં કેટલીક કમલિનીએ આલેખી એક જ પુષ્પ ઉપર ભ્રમરને તલ્લીન બનેલે બતાવ્યું, અને ચિત્રની નીચે એક સમસ્યાવાળી ગાથા પણ લખી મેકલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ (30) સતી સુરસુંદરી - આ પત્ર વાંચ્યા પછી કનકમાળા ઉત્સાહમાં આવી. આજ રાત્રિ જે હમક્ષેમથી પસાર થાય તે સવારે અમેએ ઉદ્યાન મળવું એ નિશ્ચય થયે. - - બે પ્રેમીઓના મિલન વચ્ચે રાત્રિને અંધાર પડદા અંતરાય રૂપે આવીને પડ્યો. એ રાત્રિ અમારા મનને કાળ જેવી લાઇ હું કઈ કઈ તર્કવિતર્ક કરી રહ્યો. કનકમાળાની જે સ્થિતિ સાંભવ હતી તે જોતાં તે એક રાત્રિમાં જ હતી-નહતી થઈ જ એવી શંકા ઉપજી, અને જો એ બાળા આ નિમિત્ત મૃત્યુ પs તે મારી દુર્દશાને પાર ન રહે. વળી બીજી જ ક્ષણે, કનકમ શું સાચેસાચ મારા તરફ પ્રીતિભાવ રાખી રહી હશે એ સંશય ઉપ. આમ આશા ને શંકાના હિંડોળે હીંચતા મા કેટલેક સમય નીકળી ગયે. સૂર્યાસ્ત થયો. ચંદ્રનાં શાંત–નિર્મળ કિરણે સૃષ્ટિ ઉ૫ વરસી રહ્યા. પવન જેમ આગને વધુ પ્રદિપ્ત કરે તેમ ચંદ્રશાંત કિરણે વિરહીઓને વિરહાગ્નિ વધુ પ્રદિપ્ત કર્યો. અગ્ર તમય ચંદ્ર અમને વિજળીના ઝટકા જેવો અકારે થઈ પડ્ય મારું પોતાનું હૃદય પણ જાણે મારૂ શત્રુ બન્યું હોય એ લાગ્યું. એમ ન હોય તે તે મારા કાબૂમાં કાં ન રહે? નિયર તે એ છે કે નેહીઓના નેહની ખાત્રી થાય તે પછી જ હૃદય તેમને માટે ઝુરે છે, પણ મારું હૃદય તો એવું બેવફ બન્યું કે સ્નેહની કસોટી કર્યા વિના ઝુરવા મં ગયું. મદનેત્સવમાં નીરખેલી મુગ્ધાના દર્શન સિવાય બીજી બધી વસ્તુઓ મારા માટે નીરસ બની. ' * વિરહદુઃખને લીધે તડફડતાં સ્ત્રી-પુરૂષોનાં મહેણાં સાંભળી શરમી બનેલો ચંદ્ર આખરે અસ્તાચલ ઉપર ઉતર્યો. પૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ. ( 31 ) દિશામાં લાલ કેસરી રંગની ભભક રેલાઈ રડી. કમલનાં વને એકી સાથે વિકસ્વર બની પ્રભાતનું સ્વાગત કરવા લાગ્યા. હું પણ સૂર્યોદય થતાં શબ્બામાંથી બહાર આવ્યું. ભાઈ સુપ્રતિષ્ઠ, આજે જ અમે ઉદ્યાનમાં મળી નેહની ગાંઠથી બંધાઈ અભિન્ન બનવાના હતા એ વાત તને યાદ હશે. મારી સ્નેહરાજ્ઞીને મળવાના મરથે મારા અંગેઅંગમાં નવું જોમ જગાવ્યું. જે પ્રભાતકાળની રાડ જેતે હું આખી રાત પડી રહ્યો હતો તે પ્રભાતસમય મને તે કઈ આપ્તજન જેવું જ લાગે. . પ્રભાતના કાર્યોથી નિવૃત્તિ બની ઉદ્યાનમાં જવાની તૈયારી કરતો હતો ત્યાં મારા મામાને દિકરે ભાનુવેગ આવી પહોંચે અને કહ્યું “હવે ઉદ્યાનમાં જવામાં શા સારૂ વાર લગાડે છે ?" આમ બેલતામાં વિનેદ ને આનંદના આવેશથી તેનું હાં દીપી નીકળ્યું. ખરેખર હું ઉદ્યાન ભણી જવાની જ તૈયારી કરતો હતે. 2 મારું જીવન સર્વસ્વ આજે ત્યાં જ આવી વસ્યું હતું “ઉદ્યાનમાં = જા " એમ કહેનાર પ્રત્યે પણ હું સ્નેહની નજરે જોવા લાગ્યો. છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ છે પાત્ર પરિચય. આમૂલતા ચિત્રભાનુના ઘરની દાસી ગધવાહન ગંગાવતને રાજા નવાહન ગંધવાહનનો પુત્ર સેમલતા કનકમાળાની ધાવમાતા “પણ અત્યારમાં જ આ વાજીંત્રની ગર્જના કયાંક સંભળાઈ?” ભાનુવેગને મેં પૂછયું. ઉદ્યાનમાં જવાને હું તૈયાર હતે એટલામાં માંગલિક વાજીંત્રના ધ્વનિ મારા કા સાથે અથડાયા, અને મારી જીજ્ઞાસા જાગી. “ઘણું કરીને અમિતગતિને ત્યાં ઉત્સવ હોય અને તે ત્યાં જ આ માંગલિક વાજીંત્ર વાગતા હોય એમ લાગે છે - ભાનુવેગે જવાબ આપ્યો. એટલામાં તે મારી ડાબી આંખ ફરકવા લાગી. આખ રાત સમુદ્ર તર્યા પછી કાંઠે આવતું વહાણુ પ્રભાતકાળમાં = કઈ ખડક સાથે અથડાતું હોય એવો ભાસ થયો. આઝૂલતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ માની નીિ ની માલિકના મા કી ચતુર્થ પરિચ્છેદ. (33) બેલાવી, અમિતગતિને ત્યાં આ કયા પ્રકારને ઉત્સવ વર્તા રહ્યો છે તેની બાતમી લેવા મેકલી. ' તે પાછી ફરી ત્યારે તેના મુખની કાંતિ હણાઈ ગઈ હતી, અને તેણુએ મને જે સમાચાર આપ્યા તે પછી તે આકાશમાંથી વજપાત થયું હોય એમ મારું અંતર થીજી ગયું. આગ્રલતાએ કહ્યું: “ગંધવાહન નામે પ્રસિદ્ધ રાજાના પુત્ર નવાહન સાથે કનમાલાના લગ્ન આજ-કાલમાં જ થઈ જવાના છે અને તેને લીધે જ અમિતગતિને ત્યાં લગ્નોત્સવની તૈયારીને સૂચવતાં આ વાજીંત્ર વાગે છે.” આ તે જ કનકમાલા-કે જેના એક વાર દર્શન કરવા અને મારા બળતા જીગરને તૃપ્ત કરવા હું ઉદ્યાન તરફ જવા તૈયાર થયે હતે. આ તે જ કનકમાલા-કે જે તેની દાસીના કહેવા પ્રમાણે અમારા થોડા સમયના પરિચય પછી પણ વિરહને લીધે તરફડતી હતી. આ તે જ કમકમાલા-કે જેણે મારી બુદ્ધિ, શકિત | ને વિવેક બધું હરી લીધું હતું–તે જ કમકમાળા કે જેની E પાછળ હું ગાંડે બા હતું. તેના જ લગ્નની તૈયારી આટલી = ધામધૂમ સાથે થઈ રહી છે તે જાણ્યા પછી આખા વિશ્વ-સંસાર તે જાણે ખાવા ધાતે હોય એમ મને લાગ્યું. દુર્દેવ ક્ષણમાત્રમાં કેવા પલટા આણે છે તે સમજાયું. માણસને જે ખબર હોય કે નેહ આટલો દગાખોર છે તે તે કેઈની સાથે દષ્ટિ મેળવતાં પણ વિચાર કરે. આ પ્રકારના તરંગમાં તણાત હતા ત્યાં | મૂચ્છીએ આવી મને બેશુદ્ધ બનાવી દીધું. કેણ જાણે કેટલીયે વાર સુધી હું બેભાન બની પડી રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ (34) સતી સુરસુંદ= . હું ભાનમાં આવ્યે ત્યારે સેમલતાને મારી સામે બેઠે મેં જોઈ. કનકમાળા કે જેણે મારા હૃદય ઉપર અધિક જમાવ્યો હતો તે હવે મારી મટી બીજા કોઈની થવાની એ વાત સાંભળ્યા પછી સેમલતાને વિશેષ કઈ પૂછવાનું રહ્યું; છતાં મેહ માણસને કેટલે પામર બનાવે છે ? મેં અ દીન વદને તેના તરફ જોયું. તે મારી દર્દભરી દ્રષ્ટિને આ સમજી ગઈ અને કહેવા લાગી " કનકમાળા પોતાના અંત:કરણથી આપને જ ચાહે અને જીવનના સુકાની તરિકે આપને જ પસંદ કરે છે વિષે અમારા સખીમંડળમાં કઈને શક નથી. અમે તેમ દરેકે દરેક ચેષ્ટાને અર્થ જે-તપાસ્યું છે અને અમા સેએ સે ટકા ખાત્રી થઈ ચૂકી છે કે કનકમાળાના સુકુમ હૈયામાં ચિત્રવેગ સિવાય અન્ય કોઈને સ્થાન નથી. તેની મા ચિત્રમાલા પણ માને છે કે કનકમાળા માટે આપ જ જ રીતે ચગ્ય છે; પરંતુ કનકમાળાના પિતા એક ધર્મસંકટ આવી પડ્યા છે અને એને લીધે જ બે પ્રેમીઓને જળ વિ માછલી તરફડે એમ તરફડવાનો વખત આવ્યું છે. " “એ સંકટ કયા પ્રકારનું છે ? " અધીરપણે મેં પૂછયુ “વાત એવી બની કે અમિતગતિ એક વાર ગંગાવત નગરમાં ગંધવાહન રાજા પાસે જઈ ચડ્યા. આ રાજાને પુત્ર નવાહન વહેલો-હેડે વિદ્યાધરને ચકવર્તી થશે એમ તેણે માની લીધું, અને પોતાની કન્યા આ નવાહનને વરે તે જ સુખી થાય એમ તે આગ્રહપૂર્વક કહે છે. વળી તે ગંધવાહન રાજાને વચન આપી આવ્યો છે, એટલે હવે જે તે પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ A. ચતુર્થ પરિચ્છેદ. " ( 35 ) કન્યા વચન પ્રમાણે ન આપે તે મોટી ખુવારી થયા વિના ન રહે. કન્યા પિતે, કન્યાની માતા અને કન્યાનું હૃદય સમજનારી બધી સખીઓ એક તરફ છે અને એનો પિતા-અમિતગતિ બીજી તરફ છે. આવા પ્રસંગે પુરૂષનું જ ધાર્યું થાય છે એ કેણ નથી જાણતું ?" સોમલતાએ સંકટની રૂપરેખા દર્શાવી. - અમિતગત જેવા પિતાઓ તરફ મને ધિક્કાર છૂટ. વિદ્યાધરને ચક્રવતી બનવાનો હોય તેને પોતાની કન્યા આપવાને પિતામાત્રને લેભ થાય એ સ્વાભાવિક છે; પણ નવાહન જ ચક્રવત્તી થશે અને બીજે કઈ નહીં થાય એમ કેઈએ શા સારૂ માની લેવું જોઈએ? અને લગ્નગાંઠમાં શું નેહ-પ્રીતિ કે અંતરના આકર્ષણને કંઈ જ સ્થાન નથી ? હારનો વૈભવ, સત્તા કે અધિકાર એ જ શું સર્વસ્વ છે? આ પ્રકારના વિચારે મારા મનને મુંઝવી રહ્યા. હું નિરૂપાય હતે. લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. છેડે પણ સમય મળી શકે છે તે આ આફતમાંથી બચવાને કઈ પણ માર્ગ શોધી લેત. કનકમાળા ને હું : એક ક્ષણને માટે મળ્યાં હોત તે પણ માર્ગ મળી આવત; પરંતુ ભાગ્યના બધા બારીબારણાં બંધ થઈ ગયાં હોય અને ક્રૂર દેવ અમારી દુર્દશા ઉપર ઉભું ઉભું હસતું હોય એમ | મને લાગ્યું. આ બધો વખત કનકમાળા પિતે શું કરતી હતી તે જાણવાની ઈચ્છા થઈ; પણ મારી જીભ ન ઉપી. સોમલતા પણ વાર રેકાઈ ચાલી ગઈ. તે પછી મને જે સંવાદ મળતા રહ્યા તે પરથી મારી શંકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ 36 ) સતી સુરસુંદર ને શ્રદ્ધા વધતાં જ ચાલ્યાં. મેં સાંભળ્યું કે કનકમાળા કે પણ ભેગે આ લગ્ન જાળમાં ફસાવા નથી માગતી. અનિ : પૂર્વક આ બંધન સ્વીકારવું પડે તે કરતાં તે મૃત્યુ વV સુખમય છે એમ તેણીએ માન્યું. એટલે જ તે લગ્ન પહેલા રાત્રિએ આત્મઘાત કરવાને પણ તૈયાર થઈ ગઈ. તેer પોતાની સખીઓ વિગેરેને મળી પિતાના દોષ કે ભૂલ આજે ક્ષમા માગી અને પછી એકાંત સ્થાનમાં જઈ, ગળે ફાંસે - તમાલ વૃક્ષની શાખા સાથે પોતાના વસ્ત્રને છેડે બાંગ્યા આખરે તે પોતાના વ્હાલા પ્રાણનો ત્યાગ કરી શકી નહીં. આ પઘાત કરવાના બધા પ્રયતનો વ્યર્થ ગયાં. એકાંત વનમાંથી–આપઘાતના ફાંસામાંથી તે પાછી * એટલું જ નહીં પણ પતે રાજીખુશીથી નવાહનને 2 : તૈયાર છે એવી ઈચ્છા વ્યક્ત કરી. અમિતગતિને તો - અનહદ આનંદ થયે; પણ સખીઓ કનકમાળાને આ 9 જે દિમૂઢ બની ગઈ. જે કન્યા એક ઘી પહેલાં પેન્ટહદયનાથને માટે ગળે ફાંસો ખાવા તૈયાર થઈ હતી તે જ - ઘી પછી એક અજાણ્યા વરને વરવા સંમત થાય છે કેઆશ્ચર્યની વાત કહેવાય ? લગ્ન જેવો મહત્વનો પ્રસંગ કે - ઉપર જીવનભરનાં સુખદુઃખ આધાર રાખે છે એ લગ્નના વિ માં આટલી ચંચળતા! આટલી બેપરવા !! આટલી બાલીશતા 5 એક તરફ શ્રદ્ધા અને બીજી તરફ શંકાઃ એક તરફ . અને બીજી તરફ નિરાશાઃ મારૂં ચિત્ત ચકડોળે ચડયું. લ ન વાત્રોના નાદ મારા હૃદયમાં તીરની જેમ ભેંકાવા લાર લગ્નને એ આખરી દિવસ આવી પહોંચ્યો. માંડમાંડ - ઘરી રાખેલી ધીરજ હવે ખૂટવા લાગી. કનકમાળા પોતે, કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ. (37) પ્રકારના વિરોધ વગર નભે વાહનને વરવાની છે એમ જાણ્યા પછી જગતમાં જીવવા જેવું કઈ હોય એમ ન લાગ્યું. ભાનુવેગે મને કહ્યું - “તેં પ્રથમ જે સ્વમ જેયું હતું તેને અર્થ હવે કઈંક કઇંક સમજાય છે. સ્વપ્નમાં તેં જે પુષ્પમાળા જોઈ હતી તે આ કનકમાળાના સ્થાને જ હશે. કેઈક પુરૂષના પ્રતાપે જેમ સ્વપ્નમાં તને પુષ્પમાળા પાછી મળી તેમ કનકમાળા પણ તને છેવટે મળવી જોઈએ એમ મને લાગે છે. એકંદરે સ્વમનું પરિણામ આશાજનક લાગે છે.” પણ હું તે બધી આશા ખેાઈ બેઠે હતો. કનકમાળાનું ભાવી નકકી થઈ ચૂકયું હતું. એક અજાણ્યા પુરૂષ કોણ જાણે કયાંથી આવી, લગ્ન કરી, અહીંથી ઉપાડીને ચાલ્યા જશે અને હું જીવતે છતાં મરેલા જે એ સઘળું જોઈ બેસી રહીશ. મને મારી જાત ઉપર તિરસ્કાર છૂટ્યો. આશાના બધા દિવસે આથમી ચૂક્યા હતા. મારે હવે શું કરવું? ઉદ્વેગથી ઘેરાએલે–ગાંડા જે હું ચૂપચાપ ઘરની બહાર નીકળ્યો અને જે ઉદ્યાનમાં મને પહેલવહેલા કનકમાળાના દર્શન થયા હતા તે જ ઉદ્યાનમાં ગયે. જીવનને રસ સૂકાઈ ગયો હતે. હિમ્મત કે ધર્યના માર્ગે જવાને બદલે હું ઉંધા જ માર્ગો ઉતરી પડ્યો. હું વિચાર કરવા લાગ્યા : મારા જીવતાં–મારી નજર સામે મારી કનકમાળા, અન્યના હાથમાં જઈ પડે તે કરતાં તે આ જીવનને અહીં જ અંત આણ એ શું યોગ્ય નથી ? કનકમાળાના વિરહ પછી, આ હૃદયને સંતાપ શાંત થાય એ અસંભવિત છે. એ રીતે સદાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ 38) સતી સુરસુંદરી. માટે સળગ્યા કરવું તે કરતાં તે જીવનદીપક ઓલવી નાખવા એ જ ઠીક છે. આત્મઘાત એ મહાપાપ છે એ હું જાણત -હતે, પણ વિવેકબુદ્ધિને લેપ થાય ત્યારે એ મહાપાપ પણ તુચ્છ લાગે છે. કનકમાળાથી જે સાહસ થઈ શકયું નહીં તે સાહસ કરવા હું તૈયાર થયે. તરૂવરની શાખાએ વસ્ત્ર બાંધ: ગળે ફાંસે ખાઈ મરવા ઉત્સુક થયે. , ઉદ્યાન નિજ ન હતું. કેઈ સલાહકાર કે ઉપદેશક પાસે કેહતો. ગળે ફાંસે ખાવા માટે સ્થાન અને સમય બહુ જ અર્થ સ્કૂળ હતાં. આડાઅવળા વિચાર કર માં વાળી સડસડ ઝાડ ઉપર ચડી ગયે. ગાઢ રાગદશા મારી પાસે આત્મજેવું પાપ કરાવવા તૈયાર થઈ. વસ્ત્રને એક છેડો વૃક્ષની સાથે અને બીજે છેડે ગળાઆસપાસ બાંધી મેં નીચે ઝંપલાવ્યું. શરીરના ભારથી ગળા આસપાસ વસ્ત્ર એવું ભીંસાયું કે મારે કંઠ રૂંધાઈ ગO નાઓ ખેંચાવા લાગી અને ધીમે ધીમે ચતન્ય શક્તિ Gગઈ. તે પછી શું થયું તેની મને કંઈ ખબર ન પડી. આમ આત્મઘાત કરવા છતાં મારા પ્રાણ ન ગયાં. મૃત્યુ મહોંમાં દાખલ થવા છતાં પાછા જીવતે હાર આપે. થોડી વારે જ્યારે મેં આંખ ઉઘાડી આસપાસ જોયું ત્યા સુકમળ પલ્લવોથી રચેલી એક શય્યા ઉપર હું સૂતે પડ્યું હતે. એક અજાણ્યા પુરૂષને હીમ સમાન શીતલ જળ પુ પુનઃ મારા ગળામાં સીંચતે અને વીંઝણાવતી પવન નાખવું મારી પડખે જ બેઠેલે છે. સજન પુરૂષે નિરપેક્ષ બુદ્ધિ= પણ કેવા પરોપકાર કરે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ. (39) " આપ કોણ છે ?" મેં પૂછ્યું. - તત્કાળ તો તેણે કઈ ઉત્તર ન આપે, પણ તેણે મને જે સરસ, નેહભર્યો ઉપદેશ દીધો એટલું જ નહીં પણ મને સ્વસ્થ કરવા તેણે મારી જે જે સેવાઓ કરી તે જોયા પછી તે આ કેઈ દેવપુરૂષ હોવો જોઈએ એમ લાગ્યું. રણસંગ્રામની અંદર વિજય મેળવનાર શુરવીર પુરૂષો દુનિયામાં પારવિનાના મળી આવે, ઋધિ-સમૃદ્ધિમાં કુબેરને પરાભવ પમાડે એવા - પુરૂષે પણ અસંખ્ય પાકતા હશે; પરંતુ બીજાનાં દુઃખ જોયાં પછી જેમનાં હૃદય દયા, અનુકંપા કે સહુદયતાથી ધ્રુજતાં હોય એવા પુરૂષે તો ગણ્યાગાંઠયા જ હોય છે અને આ પુરૂષ આવી જ કોટીને છે એવી મને સંપૂર્ણ ખાત્રી થઈ. ' તે પછી આ અજાણ્યા પુરૂષે પિતાને જે આત્મવૃતાંત સંભ લાવ્યું તે જાણ્યા પછી મારું દુઃખ કે મારે વિરહસંતાપ એની વેદના પાસે કઈ બીસાતમાં ન ગણાય એમ લાગ્યું. ખરેખર, દુનીયામાં દુઃખી માણસો પણ એક-બીજા કરતાં ચી જાય એવા હોય છે. - " તમે તો મારા કરતાં હજારગણું ભાગ્યશાળી છેઃ આત્મઘાત કરવા જેવું કંઈ કારણું તમને નથી. દુનીયામાં સૌથી વિશેષ દુઃખી જે કઈ હોય તે તે હું ગણાઉં. " એમ કહી અજાણ્યા પુરૂષે મને ખૂબ આશ્વાસન આપવા માંડ્યું. હું ભાગ્યશાળી શી રીતે એ પ્રશ્નના ઉત્તરમાં તેણે કેટલીક એવી વાત કહી કે જે મારા માટે તદ્દન નવીન હતી અને આવા સંગમાં જે મેં પ્રાણ છોડ્યા હતા તે મારે ઘણે ભારે પશ્ચાત્તાપ ભવભવ કરે પડત. એક વાત તે તેણે એવી કહી કે કનકમાળા રાજીખુશીથી નવાહનને વરવા માગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ ( 40 ) સતી સુરક છે, એ વાત અરધી સાચી ને અરધી ખોટી હતી. 2 સાચી એટલા માટે કે તે નવાહનને વરવાને સારૂ થઈ એ બરાબર છે; અને અરધી ખાટી એટલા માટે કે ને આરંભ થાય તે પહેલાં તે કનકમાળા અદશ્ય થઈ અને આખરે અમારા સમાગમની આશા બંધાશે. આ > નથી પણ દેવવાણી છે. કનકમાળા જ્યારે ગળે ફાંસે મરવા જતી હતી ત્યારે જ એ મતલબની આકાશવાણું છે આ વાત જાણ્યા પછી મને મારી ભૂલ સમજાઈ. શ્રદ્ધા શંકા સેવી હતી તે બદલ મનમાં દુઃખ થયું. : વાણી થ * શ્રધાર - " એક તો દૈવવાણું તમારા સમાગમની નિશ્ચિઆશા આપે છે, વળી તમે પરસ્પરના હૈયાં જાણી શક પરસ્પરને પીછાને છે અને વળી બને જણાં એક જ - વિષે રહો છે; પણ તમે મારી દુઃખકથા સાંભળે ?" માનું છું કે તમે તમારું દુઃખ ઘીભર તે ભૂલી અજાણ્યા પણ ઉપકારક પુરૂષના આ શબ્દએ મારી જીરા ! વધુ બળવતી બનાવી. - “આપ પણ મારા જેવા જ સમદુઃખી જણાઓ છે એટલે આપ મારા પ્રત્યે આટલી મમતા ને લાગણી દર્શાવી રહ્યા હરકત ન હોય તે આપને વૃતાંત સાંભળવા ઉત્સુક છું” એ ત્યારપછી તેણે પિતાની જીવનકથા કહેવી શરૂ દર્દીઓને પિતાના જેવા બીજા દર્દીઓની કથા સાંભળ= પણ રસ પડે છે, પરંતુ કથાના રસ કરતાંયે એમની માં કઈક અધિક હતું. એમણે એક એવે માર્ગ શોધી ડ્યા કે તમે જ્યારે તે સાંભળશો ત્યારે તમને પણ અાક, થયા વિના નહીં રહે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ II III ITT III એ પંચમ પરિચ્છેદ | TT TT T 02 છે IT પાત્ર પરિચય. હરિશ્ચંદ્ર . . . સુરનંદન નગરીને વિદ્યાધરેંદ્ર. પ્રભંજન ... ... ... ... હરિશ્ચંદ્રને પુત્ર. બંધુસુંદરી.... ... ... ... હરિશ્ચંદ્રની પુત્રી. ભાનુગતિ ... ....ચમચંચાને ખચાઁદ્ર બંધુસુંદરીને પતિ. ચિત્રલેખા * * * * ભાનુગતિની પુત્રી. ચિત્રગતિ ... ... ... ... ભાનુગતિને પુત્ર. કલહંસી અને મંજુષા... . પ્રભંજનની સ્ત્રીઓ. વલનપ્રભ.... .... કલહંસીકાને પુત્ર, ચિત્રલેખાને સ્વામી. કનકપ્રભ . . . . મંજુષાને પુત્ર. દમષ ... ... . ....વલનપ્રભને અનુચર. સુઘોષ . . . . . મુની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ * ** * in a 5 2 S લ , (5) “સુરનંદન નગરનાં સ્વામી હરિશ્ચંદ્ર જ્યારે દીક્ષા લી ત્યારે તેમણે રાજગાદી હેટા પુત્ર પ્રભંજનને સેંપી. પ્રલ જન પ્રામાણિકપણે રાજકાજ કરવા લાગ્યું. અનુક્રમે તેને પુત્ર થયા. એકનું નામ વલાપ્રભ અને બીજાનું ન કનકપ્રભ. એક દિવસે પ્રભંજન રાજા, આકાશમાં ઘેર વાદળની શોભા નીરખી રહ્યા હતા. મેઘના રંગબેરંગી સભ પણ તેજસ્વી યુવાનને શોભે એવાં ખેલ ખેલતા હતા. ભા ભાતના ચિત્રે જાણે આકાશમાં ચીતરાતાં હોય અને ઘી પર ભુંસાઈ જતાં હોય એ દયે પ્રભંજન રાજાના હૃદય ઉs બહુ ઉંઘ અસર કરી, ધીમે ધીમે વાદળની ચંચળતા ક્ષણિકતા વિચારતાં સારે ચે સંસાર તેમને વાદળની લીલ જે જ લાગ્યો. વૈરાગ્યની ભાવના એટલી પ્રબળ બની તેમણે રાજવૈભવને ત્યાગ કરી સુષ મુનીંદ્રના ચરણમ દીક્ષા ગ્રહણ કરી. પ્રભંજનના પત્રમાં કોઈ એક અકળ કારણે ખટપટ શ થઈ. જવલનપ્રભ માટે હોવાથી તેને રાજગાદી મળી અને કન કપ્રભ હાનો હોવાથી પિતાએ તેને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી વિદ્યાના બળથી ગાવિષ્ઠ બનેલ કનકપ્રભ પોતાના હોટા ભાઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચછેદ. (43), વાતવાતમાં ધમકાવવા લાગ્યા. ઘરમાં કલેશ થાય અને સામતે તથા માંડલિકમાં રાજકુટુંબની મશ્કરી થાય એ ઠીક નહીં એમ વિચારી જવલનપ્રભ, અમરચંચા નગરીમાં પિતાના સાસરા-ભાનુગતિના આશ્રયે જઈ રહ્યો. કનકપ્રભ સ્વચ્છેદપણે રાજતંત્ર ચલાવવા લાગ્યો. મહારાજા પ્રભંજનને એક બહેન હતી, તેનું નામ બંધુસુંદરી. બંધુસુંદરીના પતિનું નામ ભાનુગતિ. આ જ ભાનુગતિ, જ્વલનપ્રભને સાસરે. ભાનુગતિને એક પુત્ર ને એક પુત્રી એટલે જ પરિવાર હતે. પુત્રીનું નામ ચિત્રલેખા (જવલનપ્રભની સ્ત્રી) અને પુત્રનું નામ ચિત્રગતિ, તે હું પિતે.” અત્યાચાર સુધી છુપે રાખેલે પરિચય ચિત્રગતિએ સ્પષ્ટ કર્યો. . એક દિવસે સારૂં નક્ષત્ર જોઈ મારા પિતાજીએ મને અને જવલનપ્રભને “રેહિણ” વિદ્યા આપી, તેની સાધના કરવા સારૂ અટવામાં–એકાંતમાં મોકલ્યા. આ વિદ્યાની સાધના બહુ કઠિન વસ્તુ ગણાય છે. સાધનામાં ઘણું ઘણું વિદને ઉપદ્રવ થાય છે. એ સર્વની સામે જે નિશ્ચલ રહી શકે તે જ આખરે સિદ્ધિ વરે. છ મહિના વીતી ગયા હતા. છેલ્લે એક આ મહિને કસોટીને હતું અને એ મહિને અમારે એકબીજા ના રખેવાળ બની અટવીમાં જ વીતાવવાને હતો. વલનપ્રભે અટવીમાં આસન જમાવી અનુષ્ઠાન આ -દરી દીધું. હું હાથમાં તલવાર લઈ તેનાં વિદને નિવારવા પહેરો ભરવા લાગ્યું. . ડા દિવસ ગયા ન ગયા–એટલામાં એક ભયંકર, કરૂણ દશ્ય મારી આંખ સામે ખડું થયું જાણે મારી સગી બહેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ ( 44 ) સતી સુરસુંદર ચિત્રલેખા, ધા નાખતી દોડતી અમારો તરફ ધસી આવે ? તેના ઉપર ભય, વિધુળતા ને ઉદ્વેગની કારમી રેખા અંકાઈ છે. “બહેન, આ અરણ્યમાં તું એકલી શી - આવી? આટલી ભયભીત કેમ દેખાય છે ? " એમ હું જ દૂરથી જોતાં જ બોલી ઉઠ્યો. એટલામાં તે ચિત્રલેખા બરાબર મારી નજીક આ ઉભી રહી. તેને શ્વાસ માટે ન હતો, ખૂબ જ ગભરાવ્ય હતી. તેણુએ કહેવા માંડયું: " ભાઈ, આજે સવારે હું તે નમાં ગઈ હતી. મદનમંદિરમાં કામદેવનું પૂજન કરી, " તરફ પાછી ફરતી હતી ત્યાં કઈ તાંત્રિક જે પુરૂષ મે* તેણે કઈક એવી ભૂરકી નાખી કે મને મારી જાતનું પણ * ન રહ્યું. ગાંડા જેવી હું તેની પાછળ જ ચાલવા લાગી. આ અટવીમાં આવી લાગી ત્યાં સુધી મને કઈ ભાન ન = પણ પેલા તાંત્રિકે મારી સામે જેવી કુટીલ નજર નાખ તરત જ આંખના પડળ દૂર થતાં પ્રકાશ દેખાય તેમ છે પાપવાસના મારી આગળ મૂત્તિમંત બની ! બચાવના માર્ગ બંધ થઈ ગયા હતા. શીકારીના પંજામાં સપડા હરિણી જેવી જ મારી દુર્દશા થવાની હતી, પરંતુ કાણુ , કેમ, પણ શિયલરક્ષણની અંત:પ્રેરણાએ મારા શરીરમાં આ ભૂત બળ મૂકયું. હું આંખ મીંચીને દેડવા લાગી. દોડત દેડતાં કઈ પુણ્યયોગે તમારી પાસે આવી પહોંચી. " - અમારી વાત પૂરી થાય તે પહેલાં જ રાક્ષસ જેવો કદ વર ને કાળમુખો એક જણ ત્યાં વિજળીના વેગે આ અ ચિત્રલેખાને ઉપાડતે ચાલી નીકળ્યો. એનું સાહસ જોઈ હુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ - પંચમ પરિચ્છેદ (45) 1 આશ્ચર્યાસ્તબ્ધ બની ગયે. આવા માણસને તે વધ જ કરે | જોઈએ એમ માની હાથમાં તલવાર લઇ તેની પાછળ દોડ્યો. પણ તે પછી શું બન્યું તે બરાબર કહી શકતો નથી. 1 પેલા કુટીલ પુરૂષે કોઈ મોહિની વિદ્યાને ઉપગ કર્યો કે કેણ જાણે શું બન્યું, પણ દેડતાં દોડતાં આ ઉદ્યાનમાં આવ્યું અને અહીં શ્રી ગષભદેવ ભગવાનનું સુંદર મંદિર છે એમ જાણું દર્શનાર્થે મંદિરમાં પેઠે. ચૈત્યવંદન કરી છે : વારે બહાર આવ્યો. બહાર આવતાં જ, જવલનપ્રભે મોકલેલો એક દૂત મને મળ્યો. તેણે એકાંતમાં લઈ જઈ કહ્યું -" તમે તમારી બહેનને બચાવવા માટે દેવ નીકળ્યા હતા, ખરું ને ?" મેં લજી ને સંકેચને લીધે કઈ જવાબ ન આપે. મારી આ શોચનીય દશા દૂત સમજી ગયે. તે બે - “બહેન અને તેનું હરણ એ બધું માયા–ભ્રમણા જ છે. ખરું જોતાં એ તમારી બહેન - ન હતી અને તેનું કઈ દુષ્ટ પુરૂષે હરણ પણ નથી કર્યું. | તમને ભરમાવવાની ખાતર કનકપ્રભે જ પોતાની વિદ્યાના જોરે - આ બધી જાદુગરી રચી હતી.” આનંદ, સંતેષ ને આશ્ચર્યની મિશ્ર લાગણીઓના વમIળમાં હું તણાવા લાગ્યો. મેં પૂછ્યું -" પણ કનકપ્રભ મને –શા સારૂ ભરમાવે ? મેં એનું શું બગાડયું હતું ?" - દૂતે જવાબ આપેઃ “એ આવ્યો તે હતો જ્વલનપ્રભને છળવા માટે, કારણ કે જવલનપ્રભ જે રોહિણી વિદ્યા સાધે તો કનકપ્રભ નિસ્તેજ બની જાય એમ હતું, પરંતુ તે જવલનપ્રભને ડગાવી શકો નહીં, એને બદલે તમે એની માયાજાલમાં સપડાયા અને અહીં સુધી ખેંચાઈ આવ્યા. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ (46) સતી સુરસુંદરી - વલનપ્રભની સાધના જે વિદ્યાદેવી પ્રસન્ન થઈ છે સમાચાર પણ મને એ દૂતે જ આપ્યા. હું એ દૂતની સE પાછો ફરતો હતો અને અત્યારે તો અડધા કરતાં અ*િ માર્ગ કાપી નાખ્યું હોતપરંતુ એક એ પ્રસંગ બન્ય, અકસ્માત આખી બાજી પલટાઈ ગઈ. ગાડું જૂદા જે જે ઉપર ચડી ગયું. એવું બન્યું કે ભગવાન ઋષભદેવના નાત્ર–મહાનિમિત્તે હજારે રથ, હાથી, ઘોડા અને સુખાસનની ઠઠ હતી. કોઈ રથમાં બેસીને, કઈ ઘોડેસ્વાર થઈને, કઈ - ઉપર બેસીને તેને કેાઈ સુખાસનમાં બેસી પોતપોતાના - જતાં-આવતાં હતાં. એટલામાં એક મદમસ્ત હાથી અંકુશ ન રહ્યો અને ગભરાયેલા લેકો આમતેમ નાશભાગ 4 લાગ્યાં. સાક્ષાત યમરાજ જેવા હાથીએ ત્રાસ વર્તાવવા માંસ મારી નજર સામે જ એ હાથીએ એક સુંદર રથ 9 આક્રમણ કર્યું. રથ તરફ ધસી આવતા હાથીને જોતાં રથની અંદરથી દેવબાળા જેવી એક રૂપ -લાલિત્યથી નીતર એક યુવતી ગભરાયેલી હાર નીકળી. ઘોડાઓ ભડકીને 9 ગવા લાગ્યા. યુવતીના કર્ણના કુંડેલે સરી પડ્યા, સુગંધિત કેશપા વીખરાઈ ગયે, કટિમેખલા છૂટી પડી, ઓઢવાનું વસ્ત્ર પ શિથિલ બની ભૂમિ ઉપર પડયું. કયાં જવું, હાથીના હુમલામાં થી શી રીતે બચવું ? તે તેને ન સૂઝયું. ભયને લીધે તે અતિ શય વ્યાકૂળ જેવી બની ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચછેદ (47) હું તરતજ તે યુવતીને ભયમાંથી બચાવી લેવા, ગાંડા = હાથીની પરવા કર્યા વિના ત્યાં પહોંચી ગયે. સદભાગ્યે હાથીએ બીજે માર્ગ પકડ્યો પણ યુવતીને મૂચ્છ આવી ગઈ. મૂચ્છિત યુવતીને લઈ સહિસલામત સ્થાનમાં ગયો. ત્યાં થોડે પવન તેણીએ પિતાની દ્રષ્ટિ પાછી વાળી લીધી. એટલું છતાં સનેહનો આવેગ તે છૂપાવી શકી નહી. શરમની લાલાશ વચ્ચે તેણીના - અંતઃકરણની નેહવશતા દીપકની જેમ પ્રકાશી રહી. હું ઘણીવાર સુધી તેણુના ગાલ ઉપરના શરમના શેરડા જોઈ રહ્યો. પણ આ સ્વર્ગીય સમાગમ વધુ વખત ન નભે. તે યુવતીની ધાવમાતા, થી જ વારે અમારી વચ્ચે આવી પહોંચી અને આ બાળાને બચાવવામાં મેં જાણે કે મહાન પોપકાર કર્યો હોય તેમ તે માર મુકતક ઠે આભાર માનવા લાગી. ખરું જોતાં મને પિતાને એવા કોઈ વિવેક કે વિનયની જરૂર ન હતી. . ક્ષણિક સમાગમે પણ જાણે કે અમે ઘણું જૂના વખતના સંગમાં મળવા છતાં કામદેવનાં બાણ અમારાં બન્ને જણાં ઉપર સરખી રીતે વરસ્યાં. અમે બને ભારે હૈયે છૂટાં પડ્યાં. છે. છૂટા પડ્યા છતાં અમે પરસ્પર હૃદય આપી ચુક્યાં. જતાં જતાં તે યુવતીએ મારા હાથમાંની મુદ્રિકા ઝડપથી બદલી નાખી. હાથીના આક્રમણ કરતાં પણ આ છૂટા પડવાનું દુઃખ વધારે ગંભીર હોય તેમ તેની ચાલ ઉપરથી દેખાઈ આવ્યું. વખતેવખત પાછી વળીને નિહાળતી એ રમણની સ્નિગ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ (48) સતી સર: ખાત્રી 30 વિસર ' હવે ... ? 3 અહીં મારા દ્રષ્ટિ હું હજી પણ ભૂલી શક નથી અને મને ખાત્રી જીવીશ ત્યાં સુધી એ યુવતીની સનેહમઓ નહીં 4i - પેલે દૂત મને કહેવા લાગે - “કેમ ભાઈ ! હવે, અહીંથી રવાના થઈશું ને?” એ શું સમજે કે મારે ગુમાવી દીધું હતું. હૃદય વગરનું શરીર લઈ જવું તે તે યુવતીની શોધ પાછળ છંદગી વીતાવવી એ મ" એગ્ય લાગ્યું. દૂતને મેં કહ્યું - મારી એક એવી વસ્તુ અહીં છે કે જ્યાં સુધી તેને પત્તો ન લાગે ત્યાં સુધી મારી નીકળાય.ને પણ મહેરબાન, તમારી પ્રદ્રિકા તો પેલી એક ૨મણે લઈને ચાલી ગઈ. એમાં શેાધવા જેવું શું જ નીરસ વાણમાં દૂતે ઉચ્ચાર્યું. “પ્રેમીઓની વ્યથા અને વાતમાં તું શું સમજ એટલું કહેતામાં તે મારાથી હસી જવાયું. દૂત એ હા - અર્થ સમજી ગયે. કે તે રવાના થશે પણ મેં તો એ રમણીના ચિંતનમ આખી રાત્રી પસાર કરી મન્મત્ત હાથીનું તોફાન, રમવા મૂરછ એ બધું જાણે દેવના આશિર્વાદરૂપ જ બની ગયું હ એમ લાગ્યુ. ફરીવાર જે આવું બને તે શું શું કરું ન કર તેના જ વિચારે મગજમાં ઘળાઈ રહ્યા. બીજા દિવસની સવારે થતાં, શહેરની શોધમાં આગળ ચાલ્યું જ પેલી રમણીનાં દર્શન, તેણીનો પરિચય એ માદ જીવનનું લક્ષબિંદુ બન્યું હતું. ચાલતાં ચાલતાં એક નગર પાસે પહોંચે પરન્ત મોટા આશ્ચર્યની વાત તો એ બની છે કે ના જ વિચારો આવું કરો રૂપ જ બની રમત . બીજા દિગજમાં ઘળાઈશું P.PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ. ( 49 ) સુંદર રસ્તાઓ ને અટ્ટાલિકાઓ બધી માણસના અભાવે શૂન્યવત્ ઉભી હતી. નગરલક્ષ્મી પોતે જાણે કોઈ અકળ કારણે નગરને ત્યાગ કરી ગઈ હોય એમ લાગ્યું. માણસની ગેરહાજરીમાં નગર પણ અરણ્ય જેવું બની ગયું હતું. દૂરથી એક માણસ મારી સામે આવતો જણાય. તેણે ખુલાસો કર્યો કેઃ " કનકપ્રભની જ રાજ્યસત્તા અહીં ચાલતી, પણ તે પિતાના મહટા ભાઈ–વલનપ્રભને ચળાવવા ગયો ત્યારથી કનકપ્રભની પડતી શરૂ થઈ. જવલનપ્રભ પિતાની સાધનામાં અચળ-અડગ રહ્યો-કનકપ્રભની કારી ન ફાવી. એટલે વ્યાકૂળ બનેલે કનકપ્રભ જ્યારે પાછા ફરતા હતા ત્યારે તેણે જિનેંદ્ર ભગવાનનું મંદિર ઓળંગ્યું, તેથી તેની વિદ્યાને લેપ થયો. જિતેંદ્ર ભગવાનનું મંદિર ઓળંગનાર ઉપર હંમેશા . ધરણેન્દ્ર કે પાયમાન થાય છે. કનકપ્રભ ઉપર તે ક્રોધે ભરાયો. હાલમાં તે ગંગાવત્ત નગરમાં–ગંધવાહન રાજાના શરણે જઈને રહ્યો છે. રાજા નાસી ગયા પછી નગરની જેવી દુર્દશા થાય તેવી જ દુર્દશા આજે અમારું આ નગર જોગવી રહ્યું છે. નગરજને આસપાસના શહેરમાં જઈ વસ્યા છે.” નગરનાં લોકે કયાં ગયા? શા સારૂ ગયા? તેની મને તે ન કંઈ જ પડી ન હતી. હું તે મારા હૃદયની અધિષ્ઠાત્રી–પેલી રમણના જ દર્શન કરવા ઉત્સુક હતું, પરંતુ શહેરનાં બધાં - સ્ત્રી-પુરૂષે નગર ખાલી કરીને ચાલી નીકળ્યાં હોય ત્યાં, - નામ-ઠામ વિનાની રમણીને પત્તો શી રીતે મેળવે ? મારા હૃદયને મેં ઘણી ઘણી રીતે સમજાવ્યું. જે વસ્તુ મળી શકે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) સતી સુરસુંદરી એ સંભવ નથી તેનો ત્યાગ કરવામાં જ ડહાપણ છે. મેં મારા મનને ઉપદેશ આચ્ચે પણ હદય-મન-બુ. બધાં એક સાથે બળ જગવતા હતા. ભાઈ ચિત્રવેગ ! નિરાશ બની હું ત્યાંથી નીકળે.' ચની ઉત્તરશ્રેણું આખી ખુંદી વળે, પણ ત્યાં મારી પ્રિય માની ભાળ ન લાગી. દક્ષિણશ્રેણી પણ ઘણીખરી જોઈ લે આજે આ કુંજરાવ નગરના આ ઉદ્યાનમાં બેસી પ્રિયતમા વિશે જ વિચાર કરતે બેઠો હતો અને કૅણ કે કેમ પણ થોડા જ વખતમાં કાર્યસિદ્ધિ થવાની હોય તે આશા ઉભરાતી હતી. કેટલીક વારે વિચારનિદ્રામાંથી જાગે. દૂરથી કે કંઠમાંથી અવાજ આવતો હોય એવે ભણકાર સંભળ. જનશૂન્ય ઉદ્યાનમાં આવે વિનિ કયાંથી આવ્યો તેની ત: કરતો હતો ત્યાં તે વૃક્ષની ડાળીએ, ગળાફાંસો બાંધી, લટકતા તમારા દેહને નીહાળે. આવતાંવેંત ફાંસે ક નાખ્યો અને પછી શું બન્યું તે વર્ણવવાની કંઈ જરૂર ન કહે, હવે આપણુ બેમાંથી વધુ દુઃખી-વિરહસંતપ્ત કોણ છે " એ રીતે તે તમે મારા કરતાં વધારે દુઃખી જણાઃ છે, પણ મારે આ સંકટ શી રીતે તરી જવું એને રસ્તો બતાવશે ?" ચિત્રવેગે આતુરતાપૂર્વક પ્રશ્ન કર્યો. મને એક માગ સૂઝે છે " ચિત્રગતિએ કહેવા માંડ " તમે જે બાળાને વરવા માગે છે તે બાળા એકલી લ પહેલાં, કામદેવની પૂજા માટે આ મદનમંદિરમાં આવશે. વિદ્યા ધાને એ કુળાચાર છે તે વાત હું જાણું છું. આપણે મંદિ P.P. Ac. Gunratnasuri M.9. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ. ( 11 ) તે રમાં પહેલેથી જ છુપાઈ જવું અને કનકમાળાને ઉપાડી તારે = નાસી છૂટવું. એમ કર્યા વિના બીજે કઈ માર્ગ નથી.” પણ કનકમાળા ઘેર પાછી ન ફરે તે માટે કેળાહળ થાય અને કદાચ આપણે પકડાઈ જઈએ તે ?" ચિત્રવેગે પૂછયું. કનકમાળાનાં બધાં કપડાં હું પોતે પહેરી લઈશ-કનકમાળાને આબાદ વેશ કાઢીશ અને કનકમાળા કયાંઈ નથી. = ગઈ એવી ભ્રમણમાં તેના સગાં-સંબંધીઓને નાખી દઈશ. તમે મારે વેશ કનકમાળાને પહેરાવી, જેટલું ભગાય તેટલું ભાગજો. તમારો વાંકે વાળ પણ કોઈ નહીં કરે.” ચિત્રગતિએ પિતાની આખી ચોજના કહી સંભળાવી. - મને આ ઉપાય ગમી ગયે. ચિત્રગતિ જે એક અપરિચિત પુરૂષ, બીજાના દુઃખને ટાળવા કેટલું સાહસ ખેડે છે તે જોઈ મારા આશ્ચર્યને પાર ન રહ્યો. પણ હવે આભારવિધિમાં કે ચર્ચામાં વખત ગાળવા જેટલે અવકાશ ન હતો. તત્કાળમાં જ અમારે બધી તૈયારી કરી લેવી જોઈએ. 1 . 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. (6) મેઘનાદ પ્રભંજનને મંત્રી ઇંદુમતી મેઘનાદની ભાર્યા - અશનિવેગ મેઘનાદને પુત્ર ચંદ્રગતિ કુંજરાવર્તને વિદ્યાધરેંદ્ર શ. મદનરેખા ચંદ્રગતિની ભાર્યા અમિતગત ચંદ્રગતિને પુત્ર ચંપકમાળા ચંદ્રગતિની પુત્રી, અશનિવેગની પત્ન વજગતિ વાયુગતિ ચક અશનિવેગના પુત્ર ચંદન સુશિખ પ્રિયંગુમંજરી અશનિવેગની પુત્રી ધારિણી સૂર્યપ્રભની પુત્રી–પ્રિયંગુમંજરીની 4 હરિદત્ત સુપ્રતિષ્ઠને શ્રેણી વિનયવતી હરિદત્તની ભાર્યા વસુદત્ત : હરિદત્તનો પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પરિચ્છેદ. ( 53 ) સુલોચના અનંગવતી હરિદત્તની પુત્રીઓ વસુમતી સાગરદત્ત મેખલાવતીને શ્રેષ્ઠી સુબંધુ સાગરદત્તને પુત્ર–સુલોચનાને પતિ ધનવાહન ધનભૂતિ સાર્થવાહન પુત્ર-અનંગ વતીને પતિ ધનપતિ સમુદ્રદત્તને પુત્ર–વસુમતીને પતિ સુદર્શના વસુમતીની સાસુ સુમંગળ એક પાપી વિદ્યાધર શ્રી દંડવિરત કેવલી ભગવાન ચંદ્રાજીનદેવ ધનપતિને જીવ સુધમ સૂરીશ્વર ચંદ્રયશા મહત્તરિકા ચંદ્રપ્રભા વસુમતીને જીવ શું ષષ્ઠ પરિચછેદ 2 રાત્રિને એક પ્રહર વીતી ગયો. મદનમંદિરની આસપાસ -- નિર્જનતાની શાંતિ પ્રસરી હતી. કનકમાળા આજે કામદેવની જ અર્થે અહીં આવવી જ જોઈએ એમ માની તેની રાહ જતાં અમે કામદેવની પ્રતિમા પાછળ છૂપાઈ ગયા. રાત્રિની શાંતિને ભેદ કરતી એક શિબિકા આવી. મંદિરના પગથીયા પાસે ઉતરી અને અંદરથી બે-ચાર સ્ત્રીઓ હાર આવી. કનકમાળા એ બધામાં તરી આવતી હતી. તેણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ (54) સતી સુરસુંદરી વેત વસ્ત્ર અને તેજસ્વી આભૂષણે પહેર્યા હતાં. કેશપાશ; સુગંધી પુષ્પોની સુરભ બહેકતી હતી. સખીઓને શિબિકા પાસે મૂકી તે એકલી મંદિરમાં દાખ થઈ. અંદરથી કમાડ બંધ કર્યા અને કામદેવનું પૂજન ૪અશ્રુભીના અવાજે કામદેવને ઉદ્દેશી કરગરવા લાગી. " ભગવ આપને અધિકાર દેવ-દાનવે ને ચકરીઓ ઉપર પણ ચ. છે. આમ આટલા સમર્થ હોવા છતાં મારા જેવી એક - રમણને શા સારૂ પજવે છે ? મને જે મારે ઇચ્છિત વર મળે તે હું આજે જ આપના ચરણમાં મારું બલિદાન ન દેવા તૈયાર થઈને આવી છે. આ પ્રાર્થનાના શબ્દો તેણે અંતરની વ્યથાને બરાબર સૂચવતા હતા. અમને લાગ્યું કે કનકમાળા, કામદેવની પૂજા માટે ન પણ સ્નેહની વેદી ઉપર પોતાના દેહનું દાન આપવા સારે અહીં સુધી આવી છે અને જે વખતે તેણીએ એક લા પહેરવાનું વસ્ત્ર કાઢી, ગળાની આસપાસ બાંધ્યું ત્યારે અમને સંપૂર્ણ ખાત્રી થઈ કે જે હવે વધુ વખત વીતા દેવામાં આવે તો કનકમાળા આપઘાત કર્યા વિના ન રહે. સંકેત પ્રમાણે હું (ચિત્રવેગ) એકદમ બહાર આવ્યું , મને જોતાં જ કનકમાળાએ એકદમ ઓળખી લીધે. અતિ શરમ ને સંકેચને લીધે તે એક શબ્દ સરખે પણ છે શકી નહી. ચિત્રગતિએ આવી અમને આ મીઠી મુંઝવણમાં બચાવી લીધી. તેણે કહ્યું -આ સમયે શરમ, સંકેચ કે ? રાખ એ નવી ઉપાધિને આમંત્રણ આપવા જેવું છે. કનકમાળા તરફ જઈ તે બે –“તમારાં વસ્ત્રો મને ઉતા આપે અને હારાં આ વસ્ત્રો તમે પહેરી લે.” કનકમાલ આ પ્રસ્તાવને અર્થ સમજી શકી નહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ થઇ પરિચછેદ ( 15 ) આપણને બનેને આપઘાતના પાપમાંથી બચાવનાર અને આ સરસ સંગ સાધી આપનાર આ મહા મિત્ર જ છે. તારાં વસ્ત્રો પહેરી એ કનકમાળા તરીકે ઘેર જશે અને આપણું આ કપટ બનશે ત્યાં સુધી ખુલ્લું થવા નહીં દે, માટે વિલંબ નહીં કરતાં તમારાં વસ્ત્રો ને અલંકારો એને આપી દે.” મેં કહ્યું. - બુદ્ધિમતી કનકમાળા તરત જ આખી વાત સમજી ગઈ. ચિત્રગતિ પણ એક કુશળ નટરાજને શોભે એવી છટાથી સ્ત્રીનાં વસ્ત્રાલંકારે પહેરી, અમને મદનમંદિરમાં એકલા મૂકી, શિબિકામાં બેસી–સખીવૃંદની સાથે રવાના થઈ ગયે. તે જ રાત્રિએ, કામદેવની સાક્ષીએ ગંધર્વવિધિથી અમે ' લગ્ન કર્યા. નવાહનને શિકાર ઝુંટવી લેવાય છે એમ જ્યારે તે જાણશે ત્યારે તે ઉભે ઉભે સળગી ઉઠશે અને અમે બન્ને જણું તેના કપરૂપી હતાશમાં હોમાશું એ વિષે અમે પૂરેપૂરા સાવચેત હતાં. પણ હવે ડરવું નકામું હતું; સવાર થતાં જ અમારે અહીંથી નાસી છૂટવું એ નિશ્ચય કર્યો. અમારા લગ્નની એ પહેલી રાત ક્ષણમાત્રમાં પસાર થઈ ગઈ. પ્રાતઃકાળને સૂર્ય પૂર્વ દિશામાં પ્રકટ થયા. હું કનકમાળાની સાથે જેટલે દૂર જઈ શકાય તેટલે દૂર નાસી છૂટવા કટિબદ્ધ થયે. આ ફરતાં-ફરતાં, હે સુપ્રતિષ્ઠિત અમે આ અરણ્યમાં આવી ચડ્યાં. કનકમાળાનો કંઠ તરસને લીધે શેષાતે હતો એટલામાં અહીં નિર્મળ ઝરણું નજરે ચડયું. શાંતિથી જળપાન કરી અમે આ વનઘટાની શીતળ છાયામાં બેઠાં હતાં ત્યાં નીચેના શબ્દો અમારા કાને પડ્યા–“સુંદરી, હવે તારું શરીર સ્વસ્થ થઈ ગયું હોય એમ જણાય છે. હવે આપણે એક ક્ષણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ ( પદ ) સતી સુરસુંદરી. પણ પ્રમાદ કર્યા વિના અહીંથી નાસી છૂટવું જોઈએ.” અE શબ્દે ચિત્રગતિના હોય એ ભાસ થશે, પણ વળી પાછેવિચાર આવ્યું કે " આ એકાંત અરણ્યમાં ચિત્રગતિ શી રીત સંભવે ? " જે અપરિચિત મિત્રે પોતાના જીવના જોખ અમારા જેવા નેહીઓને સંગ સાધી આ હતો તે જ આ સ્થળે મળી આવે તો અમારા આનંદને પાર ન રહે આવા આવા તરગોમાં તણાતું હતું ત્યાં જાણે સાચે છે સ્વમસિદ્ધિ અનુભવતો હોઉં તેમ ચિત્રગતિ પ્રત્યક્ષપણે માત્ર સામે આવી ઉભે રહ્યો. તેની તરૂણ સ્ત્રી પણ તેની સાથે જ હતી. હું અત્યંત નેહપૂર્વક તેને ભેટી પડ્યો. કેટલે સુંદર ગાનુગ ? જેની કૂશળતા માટે મારું અંત અહેનિશ ઝંખતું હોય તે જ ઉપકારક મિત્ર, આપત્તિઓમાં અણિશુદ્ધ બહાર નીકળી ગયે છે એવો પ્રત્યક્ષ અનુભવ થયા પદ કોને રોમાંચ ન થાય ? “હે મિત્ર ! મદનગૃહમાંથી નીકળ્યા પછી તું કેવી કે કસોટીઓમાંથી પસાર થયે તે જાણવા મારૂં મન અત્યંત ઉત્સ બન્યું છે. મારી આતૂરતાને હું વધુ વખત છુપાવી શકો નહિ “મારી કસોટીને ઈતિહાસ, તું ધારે છે તેટલો લાં નથી " એવી પ્રસ્તાવના સાથે ચિત્રગતિએ પિતાને અનુભવ કહે માંડયોઃ “કનકમાળનું રૂપ લઈ હું મદનગૃહમાંથી નીકળે છે તે તું જાણે છે જ. નવાહન રાજા સાથે કનકમાળના લગ્નની બદ તૈયારીઓ થઈ ચૂકી હતી. ઠેર ઠેર મંગળગીત ગવાતાં હતા લગ્નની ઘડીઓ ગણતી હતી અને તમને આશ્ચર્ય થશે કે શું મુ મારા અને નવાહનના લગ્ન પણ થઈ ગયાં. મુરબ્બીઓ અને સગાં-સંબંધીઓના આશિર્વાદ અમારી ઉપર વષ રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ 14 પરિચ્છેદ ( 17 ) - “હવે જે વધુ સમય નીકળી જાય તો મારે બધે ભેદ ખુલી જાય. હું વિચાર જ કરતું હતું કે અહીંથી શી રીતે નાસી છૂટવું? = લગ્ન પછી, ઉત્સવ નિમિત્ત વારાંગનાઓના નાચ-ગાન ચાલતા = હતા. આખું નગર આનંદ-કલેલમાં ઉન્મત્ત બન્યું હતું. હું - એકલો ભય ને ચિંતાને લીધે ઉદ્વિગ્ન હતું. મારી ઉદ્વિગ્નતા એક યુવતી જાણ ગઈ. તેણીએ અતિશય લજજાપૂર્વક મારી પાસે - આવી, કેઈ ન જાણે એ રીતે પિતાની મુદ્રિકા મારી સામે ધરી. એ મુદ્રિકા મારી પિતાની જ હતી. જે યુવતીને મેં એક વાર ગાંડા હાથીના હુમલામાંથી બચાવી હતી તે જ આ યુવતી હેવી જોઈએ એ નિશ્ચય કરતાં મેં બહવાર ન લગાવ. દેવ પિતે જ મારા બચાવ માટે બધી તૈયારી કરી રહ્યું છે એ વિષે મને ખાત્રી થઈ. - સખીઓને સંબોધી એ તરૂણી આજ્ઞા ફરમાવતી હોય તેમ બોલીઃ " કનકમાળનું શરીર આજે ઠીક નથી. વાર વિશ્રાંતિને માટે અમે અશોકવનમાં જઈએ છીએ. તમે બધા અહીં રહેશે અને આ નાટારંગ પૂરું થાય ત્યારે સમાચાર આપજો.” હું જ્યાં અંધકાર ભાળતું હતું ત્યાં આ તરૂણીએ પ્રકાશ પાથર્યો. પછી અમે બને અવિલંબે અશોકવાટિકામાં ગયાં. | મુદ્રિકાની આપ-લે ઉપરથી કેટલુંક તે આપોઆપ સમજાઈ ગયું હતું, એટલું છતાં જેને લીધે હું વિયેગનું અસહ્ય કષ્ટ જોગવી રહ્યો હતો, જેની ખાતર ઘણાખરા શહેરો અને ગામમાં ભૂખે ને તરસ્યો રખડ્યો હતે તે મારી નેહરાજ્ઞી કયાંની અને કેની પુત્રી છે? તે જાણવાની ઉત્સુકતા દબાવી શકશે નહીં. મારા પ્રશ્નના જવાબ કેવા મળ્યા તે હું પિતે કહું એના કરતાં એમના મુખેથી સાંભળવામાં તમને કંઈ વિશેષ વિનોદ મળશે. અમારી સૌની નજર એ નવી યુવતી તરફ વળી. સહેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી (58), લજજાને લીધે તેના મુખમંડળ ઉપર લાલાશ છવાઈ, પડ્યું સંકેચ તરતજ અદશ્ય થઈ ગયે. તેણીએ પિતાની કથા કહી શરૂ કરી - " આ કનકમાળાના પિતા–અમિતગતિ એ મારા સમામા થાય. મારી માતા-ચંપકમાળા અને અમિતગતિ સગાં ભાઈ–બહેન અને કુંજરાવ નગરના ચંદ્રગત ! ધરેંદ્રના એ બને સંતાને. મારા પિતાનું નામ અશનિવેગ. તેઓ મહારાજા પ્રભુજરાજ્યમાં–સુરનંદન નગરમાં વસે છે. મારા પિતામહ-મેઘ એ રાજ્યના મંત્રી હતા. તેઓ રાજનીતિમાં ઘણું જ સ્કૂશળ હું તેની સાથે નિંદ્ર ભગવાનની ભક્તિ અને શ્રદ્ધામાં પણ અતિ હતા. કેઈ એક શુભ ક્ષણે વૈરાગ્યની ભાવનાથી રંગાઈ તેર દીક્ષા અંગીકાર કરી; મારા પિતા–અશનિવેગ મંત્રીપદે આરૂઢ થ - મારે પાંચ ભાઈઓ હતા. પાંચ ભાઈઓ વચ્ચે હું એક હેન હતી. એટલે મારા ભાઈઓ અને મારા માતાપિતા મને કે સ્નેહથી ચાહતા હશે તેની કલ્પના તમે કરી શકશે. સ્નેહ ? સમૃદ્ધિથી ભરેલા ઘરમાં હું મહેાટી થઈ, પણ વાવૃદ્ધિની સ મારા માબાપની ચિંતા વધવા લાગી. મારા ચગ્ય વર કયા શોધવો એ તેમને માટે એક મોટી સમસ્યા થઈ પી. સ્વભાવથી મને પુરૂષ પ્રત્યે અભાવ રહે. કેટલાય વિદ્યાધરે આવ્યા . મારૂં મન જીતવામાં નિષ્ફળ નીવડયે, વીલે હેઢે પાછા ફર્યા. એ કઈ વર પસંદ નથી પડતે એમ જોયા પછી મારા માતાપિ વધુ ઉદ્વિગ્ન બન્યા. યુવતીજનને સુલભ એવી ઘણીખરી વિદ્યાર મેં મેળવી લીધી હતી, અને તેથી અમારા પરિજનવર્ગમાં માર સારો સત્કાર થતો. તેઓ મને પ્રિયંગુમંજરીના નામે ઓળખત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પરિચ્છેદ. ( 59 ) માતાપિતાની મુંઝવણ જોઈ ક્યા સંતાનને દુઃખ ન થાય?” = થવાનના મંદિરમાં પ્રવેશવા છતાં કઈ પુરૂષ તરફ મારૂં ચિત્ત આકર્ષાતું નથી એમાં પૂર્વભવના સંસ્કારને જ ગૂઢ સંકેત છે. - જોઈએ એ રીતે મેં મારા મનને મનાવ્યું. ઘણું ઘણું રીતે મેં મારા ચિત્તની ચિકિત્સા કરી પણ મને કંઈ સંતેષકારક ઉપાય. = ન જડે. એક દિવસે એ જ વાતને વિચાર કરતી હું શય્યામાં પી. હતી. અને જે વેળા વન, લગ્ન અને ભવિષ્યના વિચારે ઉત્પાત મચાવી રહ્યાં હોય તે વખતે નિદ્રા તે આવે શી રીતે? તંદ્રામાં પી હતી. લગભગ અરધી રાત્રિ વ્યતીત થઈ ગઈ હશે. એટલામાં કયાંથી દુંદુભીને નાદ સંભળાવે. હું આશ્ચર્ય- ચકિત બની એકદમ જાગૃત થઈ. આકાશમાં જાણે તેજોમય દેવ દેવીઓનાં વૃંદ વિહરતા હોય અને આખું નામંડળ ઝળકતું હોય એ દેખાવ મારી નજરે પડયો. ઘડીભર તે હું આ બધું ન સમજી શકી. કેઈ પણ સ્થળે, કેઈ એક કાળે આવા વિમાને અને આવા દેવદેવીઓ મેં જોયા છે એમ લાગ્યું. વધુ વિચાર કરતાં મને મૂછ આવી ગઈ. મૂચ્છમાંથી ઉઠી ત્યારે જાણે પૂર્વભવ. નજર સામે તરતો હોય એવી અપૂર્વ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. મને મારા. પૂર્વના દેવભવનું મરણ થઈ આવ્યું. ( દેવલોકમાં પણ મારા આ જ સ્વામી હતા, અને તે પહેલાં - પણ હું જ્યારે વસુમતિ નામે શ્રેષ્ઠિકન્યા હતી ત્યારે પણ હું એમને જ વરી હતી, એ વખતે એમનું નામ ધનપતિ હતું. એક દુષ્ટ વિદ્યાધરે મને શીલભ્રષ્ટ કરવા પ્રપંચ ર હતા તે વખતે પણ મારા એ જ પતિએ મારે ઉધ્ધાર કર્યો હતો અને પછી એમના જ ઉપદેશથી મેં દીક્ષા લીધી હતી, દીક્ષાના પ્રતાપે ઈશાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ ( 60 ) સતી સુરસુંદરી. કપમાં ચંદ્રપ્રભા નામે મુખ્યદેવી પગે હું ઉત્પન્ન થઈ આ મારા આ સ્વામી-ચંદ્રાન દેવ સાથે, દેવલોકના સુખ ભેર વવા લાગી. : પણ પ્રિયંગુમંજરી પોતાના પૂર્વભવના પતિને એકદમ - રીતે ઓળખી શકી એ વાત એમાં ન આવી. અમારી ઉત્સુક એ સમજી ગઈ. * " નંદીશ્વર દ્વીપમાં શ્રી શુભંકર કેવલી ભગવાનના પ્ર જ હું એ વાત જાણી શકી. હવે હું તમને એ જ વૃતાંત સ હ લાવવા માગું છું.” પ્રિયંગુમંજરીએ કહ્યું. આદર્શ જૈન સ્ત્રીરત્નો. પ્રાતઃસ્મરણીય માંગલ્યકારી ચૌદ પવીત્ર માતાઓ–આદર્શ સ્ત્રીર અને મહાસતીઓનાં વૃતાંત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, તે સ્ત્રી જાતિનું મહત્વ અને સ્ત્રીત્વના ગુણોના પરમ વિકાસ કરનાર એ ઉપદેશાત્મક રચના છે. | સતી ચરિત્રની આ કથાઓ સાથે સ્ત્રી કેળવણુ કેટલી જરૂરીયાતની છે? સ્ત્રી કેળવણી કેવી હોવી જોઈએ ? તેનું પણ આ ગ્રંથની શરૂઆતમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. કોઈપણ મનુષ્ય માટે આ ઉપયોગી ખાસ ગ્રંથ છે. જલદી મંગાવે કિંમત રૂા. 1-0-0 પિસ્ટેજ જુદું. મળવાનું સ્થળ–શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. ચંદ્રાજુન ચંદ્રપ્રભા સ્વયંપ્રભા શુભંકર ભાનુગતિ દેવી ચંદ્રપ્રભાની સખી (દેવી) શ્રી કેવલી ભગવાન અમરચંચા નગરીને વિદ્યાધર Ui) Itle E Us . Ill VERB LIBREET સપ્તમ પરિચછેદ, [DIETRIBE: E ETLE ] vie TUD IIMa E I - “ઈશાનક૫માં ચંદ્રાન નામે દિવ્ય વિમાનમાં અમે ઘણા દિવસે સુખ અને વિલાસમાં વિતાવ્યા. એક દિવસે અચાનક મારા પતિદેવ–ચંદ્રાજુનના દેહની કાંતિ જાણે ઝાંખી પડતી હોય એમ લાગ્યું, અને મારા દિલમાં ધ્રાસ્કો પડ્યો. " - પ્રિયંગુમંજરીએ પોતાની આત્મકથા આગળ ચલાવી. _ “સ્વામિન ! તમે કેઈ અણધારી આફતથી ઘેરાઈ ગયા હ એવા શંકિત મનવાળા કેમ દેખાઓ છે? તમારું શરીર નિસ્તેજ થતું કેમ લાગે છે? અને દેવલોકના તમામ ભેગેપભેગો ઉપર આપને અચી આવી ગઈ હોય એમ કેમ ભાસે છે?” એક દિવસે ચંદ્રાને દેવને પ્રશ્ન કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) સતી સ૨ રર ભા વસવા છતાં આટલી 0 41: કયા છે. આ સમય ઈ જાય તે રા પ્રાણ = મે ચિંતા ‘તું નથી જાણતી ? મારા દિવસે હવે ગણાઇ ચૂક્યા પુય હવે પુરું થવા આવ્યું છે. દેવને ચ્ચવવાને સમ આવે છે ત્યારે આવા જ લક્ષણો દેખાવ દે છે. સ્વામીનાથે ટુંકામાં સમજાવ્યું. પવનના સુસવાટે આવતાં દીપક ઓલવાઈ જાય તે જવાબ સાંભળી હું મૂછ પામી ઢળી પઢ. મારા પ્રાણી વિના અહીં એક ક્ષણ પણ શી રીતે જશે એ ચિંતા વિહવળ જેવી બની ગઈ. પતિને સહવાસ ન હોય તે લોકના વૈભવ પણ શા કામના ? દેવલોક પણ જાણે મને ધાતું હોય એ અકારો થઈ પડ્યો. મારી સ્વયંપ્રભા નામની સખીએ એ વખતે મને કરી. તેણી કહેવા લાગી કે " શ્રી જિનેંદ્ર ભગવાનના સિ & જાણવા છતાં અને સંસારનું સ્વરૂપ સમજવા છતાં તમે પ્રમાણે વિલાપ કરે એ શું ઠીક કહેવાય? તમે ગમે તેમ આ કંદ કરશે તો પણ કાળને નિયમ તમે ફેરવી શક નથી. મનુષ્યલોકમાં આપણે જે તપ–સંયમ કર્યા હતા ? પ્રતાપે આપણે આ દેવભવ પામ્યા છીએ. અહીં આપણા એવું કશું બની શકવાનું નથી, પણ સમ્યકત્વધર્મની શુદ્ધિ માટે આપણે ઉદ્યમ કરી શકીએ. તારા માટે સરસ માગ - એ જ છે કે હવે તું વિદેહક્ષેત્રમાં જા અને ત્યાં ત્રણ લે - બંધુસમાન શ્રી જિનેંદ્ર ભગવાનની ભક્તિ કર, તેમજ શાશ્વ જિનાલયને વિષે રહેલી શ્રી જિનેંદ્ર ભગવાનની પ્રતિમાએ -વંદના કર, પતિના વિરહે પશ્ચાત્તાપ કરવા કરતાં શાશ્વત સુઈ મેળવવાને ઉદ્યમ કરવું એ જ અત્યારે ઉચિત છે.” આ કર કર સમજવા કરે એ અસર જે તે વિશકીએ. તા. સમકા આપણું PRAC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચછેદ. ( 3 ). વયંપ્રભાની સલાહ મને રૂચી. પતિને વિરહ થતાં મેં - શોક કરે ત્યજી દીધે. એને બદલે ભૂલેકમાં જઈ જિનબિંબ વાંદ્યા. ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં ગઈ અને નંદીશ્વર દ્વીપમાંથી રાજગૃહ નગરીના ઉદ્યાનમાં–જ્યાં આગળ શ્રી શુભંકર કેવળી 1 ભગવાન શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરતા હતા ત્યાં ગઈ. શ્રી શુભંકર કેવળી ભગવાનની ધર્મદેશના સાંભળી લીધા પછી, અવસર જાણી, બહુ જ વિનયપૂર્વક મેં પૂછ્યું: “ભગવન! હારે પ્રિયપતિ ચંદ્રાન દેવ અહીંથી - વિને કયાં ઉત્પન્ન થયે છે? મહારૂં આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? હારે જન્મ કયાં થશે ? અથવા મને મારા પતિનું દર્શન થશે કે નહીં?” કેવલી ભગવાને મારી ઉપર કરૂણા કરી જવાબ આપ્યો. “તારે પતિ અહીં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણમાં ચમરચંચા નામની નગરીમાં, ભાનુમતિ વિદ્યાધરને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તારૂં પિતાનું આયુષ હવે એક લાખ 1 વરસનું જ બાકી રહ્યું છે, અને અહીંથી અવીને તું તે જ - ઉત્તરશ્રેણીમાં સુરનંદન નામે નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરને = ત્યાં પુત્રી તરીકે જન્મશે. ત્યાં જ હારા પૂર્વ પતિનું તને = દર્શન થશે.” = “ભગવન્! પણ હું હારા પતિને શી રીતે ઓળખી = શકીશ? અથવા તે તેમની સાથે મારું લગ્ન થશે કે કેમ?” * “આટલું યાદ રાખજે કે શ્રીજિનેંદ્ર ભગવાનની યાત્રા વખતે એક ગાંડે હાથી તોફાન કરશે. તમારે પૂર્વભવને વામી તમને એ આફતમાંથી બચાવશે. ફરી પણ તમારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદર મામાની દીકરી-કનકમાળાના પાણિગ્રહણ વખતે તે પા* મિત્રને સારૂ કનકમાળાનું સ્વરૂપ ધારણ કરી તમને જે દેશે. ત્યારપછી તમને જાતિસ્મરણ જ્ઞાનવડે મ્હારૂં આ યાદ આવશે અને તેની સાથે જ તમારું લગ્ન પણ થશે. કેવલી ભગવાનના સુખેથી આ હકીકત સાંભળી મ મનમાં ખૂબ હિમ્મત આવી. હદયની અંદર ચંદ્રાન દે જ ધ્યાન ધરતી મારું બાકીનું આયુષ નિર્ગમવા લાગી. પછી કેવળી ભગવાને ભાખ્યું હતું તે પ્રમાણે હું પ્રિચગુમ રીના નામે અહીં જન્મી. સખી ધારિણીને એ પ્રકારે ગત રાત્રિનો વૃતાંત સંભવ વતી હતી તે જ વખતે મારી માતા ચંપકમાળા ત્યાં અ ‘કહેવા લાગી કે " તું જલદી જલદી સ્નાન–ભેજનાદિ પરવારી લે. આજે ઉદ્યાનને વિષે શ્રી જિનેંદ્ર ભગવાનના મ. ૨માં શાંતિ-સ્નાત્ર મહોત્સવ ખૂબ ધામધૂમથી થવાને અને આખું ચે શહેર એ ઉત્સવમાં જવા હાલકડોલક થઈ ર છે, માટે તું પણ સારાં વસ્ત્રાભરણ પહેરી તૈયાર થઈ જા. ? માતાની આજ્ઞા પ્રમાણે મેં તૈયારી કરી વાળી. સ્નાત્ર મહોત્સવમાં અમને સૌને ખૂબ રસ પડ્યો. આખો દિવ ભક્તિભાવમાં કયારે પસાર થયો તેનું પણ લક્ષ ન રહ્યું. સંદ ઘેર પાછા ફરવાને સમય આવી પહોંચે. હું એક શણગારેલા રથમાં બેસી નગર તરફ જતી હતી એટલામાં એક ઉન્મત્ત હાથી ધસી આવે છે એવી બૂમ સંભલાઈ. તત્કાળ શું કરવું એ ન સમજાયું. અમારા સારથી ભયભીત બની જૂદી જ દિશામાં રથ દેડા, સીધે માર્ગ નહ ત્યાં જલદી ના જે ઉઘાનને ૨માં શાંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચછેદ (65) | મળવાથી રથ તે ભાંગીને ભૂકકો થઈ ગયે અને મને પણ B મૂછો આવી ગઈ. મૂછ દરમ્યાન શું શું બન્યું તેનું મને કંઈ જ ભાન ન રહ્યું, પરંતુ મેં જ્યારે પહેલવહેલી આંખ - ઉઘાડ આસપાસ જોયું ત્યારે તમને એક વસ્ત્રના છેડાવતી, મારા દેહ ઉપર વાયુ ઢળતા નીહાળ્યા. એ વખતે શોક, ભય ને દુઃખના વાતાવરણમાં પણ મારા હૃદયને વિષે મને કેટલે આનંદ વ્યાપી રહ્યો હશે તે મારા સિવાય બીજું કઈ ભાગ્યે જ સમજી શકે. એક તે કેવળી ભગવાને કહેલી વાત મારા મનમાં રમણીય મુંઝવણ ઉપજાવી રહી હતી. વળી પૂર્વભવના સ્વામીને જોતાં જ મારી દષ્ટિમાં પ્રફુલ્લતા ઉભરાઈ નીકળી. જેના દર્શન માત્રથી આટલે આનંદ ઉપજે તે જરૂર પૂર્વને કઈ રાગી હવે જોઈએ એમ મેં મારા મનની અંદર નિશ્ચય કરી લીધો. મૂરછમાંથી જાગ્યા પછી પણ હું અલૌકિક સૃષ્ટિના સુખસ્વમ જોઈ રહી હતી એટલામાં જ મારી ધાવમાતા ત્યાં આવી પહોંચી. મારા પગ ઉપડતા ન હતા, છતાં ધાવમાતાના આગ્રહથી - તેની સાથે મારે જવું પડયું. કેટલીયવાર સુધી હું મારી દષ્ટિને પાછી વાળી શકી નહીં, પણ મને એક વાતને સંતોષ રહી ગયા. જતાં જતાં મેં એમની મુદ્રિકા મહારી આંગળીમાં પહેરાવી દીધી હતી. - ધારિણે આ હકીકત જાણતી હતી તેથી તેણીએ મારા ,, 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ : સતી સુરસુંe માતા-પિતા પાસે સંપૂર્ણ વિગત જાહેર કરી. એમને એથી આનંદ જ થશે. - પણ જવલનપ્રભ રાજાના રાજ્યમાં ભાનુગતિના પ લ ત્સવ શી રીતે જ એ એક મોટી મુંઝવણ થઈ - જ્વલનપ્રભ અને ભાનુમતિ વચ્ચે સારા સંબંધ ન હતા પછી ચિત્રગતિને વિવાહને અથે શી રીતે આમંત્રી શત્રુ આવા આવા વિચારમાં મારાં માતાપિતા બેઠા હતા અને જ મારા ભાઈએ આવી કહ્યું કે - . " આમ નિશ્ચિતની માફક તમે બધાં કેમ બેસી રહ્યા છે ગામ આખું ખાલી થવા બેઠું છે. પણ છે શું ?" પિતાએ પૂછ્યું. t" કનકપ્રભ-આપણે રાજા, પોતાની વિદ્યાના ગર્વથી - જિતેંદ્ર ભગવાનનું મંદિર ઓળંગી ચાલે તેથી તેની નષ્ટ થઈ છે અને જવલનપ્રભ રાજાને આજે જ રોહિણી વરી છે. કનકપ્રભ નાસીને ગંધવાહન વિદ્યાધરેંદ્રને શરણે ગયે ' આવી સ્થિતિમાં ગામ આખું ઉદ્વિગ્ન બની ગયું છે. કાલ = શી આફત આવી પડે એ કંઈ કહેવાય નહીં. લેકે જ્યાં ફાર - નાસી છૂટે છે. આપણે પણ હવે આ ગામ છોડવું જ 2 ખાસ કરીને આપ તે કનકપ્રભા રાજાના મુખ્ય મંત્રી - થાઓ એટલે આપણે સહિસલામત માર્ગ વગરવિલંબે કાઢ જોઈએ.” તરત જ મારા પિતાની આજ્ઞાથી એક વિમાન ' થયું. જોઈતી બધી વસ્તુઓ એની અંદર ગોઠવી દીધી, ! માનમાં બેસી અમે ગંગાવત્ત નગરમાં પહોંચ્યા. કન પણ અહીં જ આવી પહોંચ્યું હતું. પ્રારંભમાં થોડા જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચ્છેદ. ( 67 ) એમ ને એમ સુખ-શાંતિમાં નીકળી ગયા, પણ પછી પતિના દર્શન પામવાની તિવ્ર ઉત્કંઠા જાગી. મને એમ જ થતું કે કનકમાળાના લગ્નને દિવસ ક્યારે આવશે ? " એ ચિંતામાં મારી ભૂખ-તરસ અને ઉંઘ પણ ઉ9 ગયાં. એક દિવસે અચાનક એ જ ગામમાં મેં મારા મામાને જોયા અને મારી આશામાં નવું પૂર આવ્યું. મારા મામા અને પિતાજી વચ્ચે એ વખતે જે વાત થતી હતી તે હું બહુ જ ઉત્કંઠા સાથે સાંભળવા લાગી. " ગંધવાહન રાજાએ બહુ માનપૂર્વક નવાહન રાજા માટે કનકમાળાની માગણી કરી છે. મેં પણ એને મારું પિતાનું સદભાગ્ય સમજી માગણી સ્વીકારી લીધી છે. આવતી પાંચમે એ લગ્ન નિરધાર્યા છે તમારે સૌએ વગરકો પણ એ પ્રસંગે આવી પહોંચવું જોઈએ, " અમિતગતિ નામના મારા મામાએ કહ્યું. કનકપ્રભ રાજાની જે દુર્દશા થઈ છે તે જોતાં અમારાથી બહાર નીકળી શકાય એમ નથી, પણ બનશે તે તમારી બહેનને તે જરૂર મેકલશું. મારા પિતાએ જવાબ આપે. આ વાતચીતમાં એક ઠેકાણે મારું નામ આવ્યું. મારા | મામાએ જણાવ્યું કે-“ કનકમાળા રેજ રજ એની બહેન ચી પ્રિયંગુમંજરીને સંભારે છે, માટે તમે આ યા ન આવો, પણ હું તે પ્રિયંગુમંજરીને સાથે લીધા વિના જવાને નથી.” મારા પિતાએ સમતિ આપી અને મામાને ઘેર લગ્ન- ત્સવમાં આવી પહોંચી. લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) સતી સુરસુંદરી મારી આકાંક્ષા અને ઉત્સુકતા વેગથી વધતી ચાલી. માં પ્રાણાધિક પ્રિય પતિના દર્શન ક્યારે થાચ એ જ ઝંખના જા લગ્નને દિવસ પણ આવી પહોંચ્યા. પાણિગ્રહણને વિ પૂરો થયો, પરંતુ હું જેના જાપ જપતી હતી તેમના દશ ન થયા. બધુ ખરૂં પડયું, પણ આમાં મારા પતિદેવ કય ત્યારે શું કેવલી ભગવાનનું વચન પણ મિસ્યા થશે ? આ આવી કુશંકાઓ ઉપજવા લાગી. અકસ્માત શુભ ક્ષણે મારી મુદ્રિકાવાળે તમારે મારી નજરે પડશે. મને થયું કે બસ, આ જ વ્હારે સ્વા હોવું જોઈએ, પણ વેશ પલટી નાખીને કેટલી સ્વસ્થતા કેટલી હિમ્મતથી કનકમાળાના વસ્ત્રમાં વીંટળાઈને બેસી રહે છે ? પછી તો મેં મારી બીજી સખીઓને ભેળવી–ફેસલા અશેકવાટિકામાં જવાને નિશ્ચય કર્યો. અને એ પછી શું અને તે તે તમે પોતે પણ કયાં નથી જાણતા ? - પ્રિયંગુમંજરીએ અધુરી રાખેલી વાત પૂરી કરતાં ચિત્ર ગતિએ કહેવા માંડયુંઃ " એને અશોકવાટિકામાં જ ક કે અત્યારે તમારે ઘેર પાછા જવું અને મારે અહીંથી નાર છૂટવું એ જ સહિસલામત માગે છે. તમારે ઘેર જઈને કનમાળાએ વાવની અંદર એકદમ ઝંઝાવાત કયે એવી વાલેકોમાં જાહેર કરવી. એટલે ચિત્રવેગની ઉપર કેઈને સંદે નહીં જાય. એ રીતે મારે મિત્ર નિશ્ચિત બનશે, નવ હન રાજ એને કંઈ નુકશાન કરી શકશે નહીં અને હેં તે તમારે બધે ઇતિહાસ સાંભળી લીધો છે તેથી બીજે કેક પ્રસંગે આવીને તમારાં માતા-પિતાને સમજાવીને આપ માતા-પિતા છે. તેથી બીજે - કરી નાંખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચ્છેદ. ( 9 ) ' પણ પ્રિયંમંજરી પોતે જ એ પ્રસ્તાવમાં સમ્મત ન થઈ. એક વખત સમાગમમાં આવ્યા પછી એક ક્ષણને પણ વિરહ વેઠવાની તેણીએ પિતાની અશકિત બતાવી. એનું નેહાળ હૃદય અનેકવિધ આશંકાઓથી ઘેરાયું. પ્રિયંગુમંજરીને અડગ નિશ્ચય જોઈને અમે ત્યાંથી આકાશમાગે નાસવાનો નિરધાર કરી નાખે " ચિત્રગતિએ વાતને ઉપસંહાર કરવા માંડી. " કેટલોક ભાગ ચાલ્યા પછી મારી વલ્લભાએ મને કહ્યું કે મારું શરીર હવે થાકી ગયું છે, માટે આટલામાં જ આરામ લેવા આપણે ઉતારીએ તે કેમ? મને પણ એ વાત રૂચી. એક તે રાત્રીને ઉજાગરે હત, ઠંડા પવનને વિષે ખૂબ માર્ગ કાપે હતું અને વળી આ અરણ્ય એટલું ગહન અને ગાઢ હતું કે અહીં ઉતરવામાં અમને કેઈને ભય ન હતું. ડીવાર અમે આ કદલીગૃહમાં આરામ લીધા. પાછા અમે ઉડવાને તૈયાર થતા હતા તેટલામાં જ તમારા દર્શન થયા.” છેલ્લું વાકય ચિત્રવેગને સંબોધીને કહ્યું. મારા જેવો નિષ્ફર માણસ બીજે કર્યો હોય? મેં મારા પિતાના સ્વાર્થની ખાતર તમને બને જણને આફતના દરી ચામાં ફેંકયા ! અને ખરેખર તમારા જેવા પરોપકારી મિત્રો ને પણ આ જગતમાં બહુ ઓછા હશે કે જે પોતે કષ્ટ વહેરી = લઈને પણ પિતાના મિત્રોને સુખી કરે. તમે જે ન મળ્યા હોત - તે મને આ સ્ત્રી કેણ જાણે કયારે મળત. તમારા ઉપકારને = બદલે હું કઈ રીતે વાળી શકું એમ નથી.” ચિત્રવેગ ગળગળા અવાજે બોલ્ય. એ બધું અત્યારે રહેવા દો. આપણે હવે મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ. જુઓ, નવાહન રાજા બહુ પ્રચંડ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી ( 70 ) વળી વિદ્યાવાળે પણ છે અને આ જગતમાં સ્ત્રીહરણ જેબીજું એક મોટું વેર નથી. જે થવાનું હતું તે થઈ ગયું : એ બાબત વિચાર કર હવે નકામે છે, પણ તમે સ સલામત શી રીતે રહી શકે એવો કેઈ ઉપાય શોધી કાઢવા જોઈએ ચિત્રગતિના આ ઉપદેશવાક સાંભળી ચિત્રભાનુ ઉ વિચારમાં પડયે. એને કોઈ રસ્તો ન સૂઝ. કહ્યું. " ભાગ્ય હશે તેમ થશે. બીજું શું ?" " ભાગ્ય ઉપર ભરોસો રાખી, લમણે હાથ દઈ બે રહેવું એ તે કાયરતા છે. મને એક વાત લાગે છે–આપ અહીં ઘણે વખત વાતમાં ને વાતમાં ગુમાવી દીધો છે એ. વગરવિલંબે આપણે અહીંથી તે નાસવું જોઈએ. " ચિ: ગતિએ છેલ્લે નિર્ણય સંભળાવ્યું. જતાં જતાં તે કહી ગર કે તમે તમારા માર્ગે જાઓ અને હું મારા માગે જાઉં છું. મા વિચાર તો સુરનંદન નગરમાં જઈ જવલનપ્રભ રાજાની સા અશનિવેગની મૈત્રી ગોઠવીને મ્હારી પૂર્વભવની આ સ્ત્ર વિધિપૂર્વક ગ્રહણ કરવાનો છે.” તમાલવૃક્ષના પત્ર સમાન શ્યામ આકાશમાં ચિત્રવેગ કનકમાળા દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં કમ પત્ર અને હસેથી ભરેલા સરોવરની શોભા નીહાળતા તે પિતાની ચિંતા અને થાક ભૂલી ગયા પુલના ભારથી નમે અને હજારો શાખાવડે શોભતા વૃક્ષે પણ જાણે એર આવકાર આપતા હોય તેમ નૃત્ય કરી ઉઠયા. એટલામાં દૂર દૂર એક તેજસ્વી પુરૂષ, એમની તરફ ગથી આવતાં દેખાશે. પાસે પહોંચતાં ચિત્રવેગને ખાત્રી : કે આ કઈ દેવપુરૂષ હવે જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ G સપ્તમ પરિચ્છેદ. (71) . તમે મને ઓળખે છે કે ?" અજાણ્યા તેજસ્વી પુરૂષ શરૂઆત કરી. “આપણે ઘણે જુને પરિચય ધરાવીએ છીએ ", " આપને જોતાં જ મારી દ્રષ્ટિ ઠરે છે તેથી આપણે રહી અને પરિચિત તે જરૂર હશું, પણ મને અત્યારે કંઈ યાદ આવતું નથી. સંભવિત છે કે પૂર્વભવને વિષે આપણે નેહ –સંબંધ હોય.” ચિત્રવેગે જવાબ આપે. એ વાત એક બાજુ રહેવા દ્યો. અત્યારે મને વધુ વખત નથી, આપણે નિરાંતે કેઇવાર વાત કરીશું. આ મણિ આ-' પવા માટે જ હું તમારી પાસે ઉતાવળે ઉતાવળે આવી પહોંચે છું. તે તમારી પાસે જ રાખજે. હળાહળ ઝેરની સામે થવાનું એમાં પૂરેપૂરું સામર્થ્ય છે, " તેજવી દેવપુરૂષે - મણિ આપતાં ઉચ્ચાર્યું. આ બધી નિષ્કારણ પ્રવૃત્તિ શા સારૂ હશે એવી ચિત્રવેગના દિલમાં મુંઝવણું ઉપજી. " પણ કઈ કારણું ખરૂં? " ચિત્રવેગે ઉત્સુકભાવે પૂછ્યું. " મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ અત્યારે બહુ વાત કરવાને અવકાશ નથી, અને જરૂર પણ નથી આ મણિ રાખી તમારા દુઃખમાં એ તમને સહાયક બનશે.” પણ હારી ઉપર એવી કઈ હેટી આપત્તિ આવી પડવાની છે ?" ચિત્રવેગના પ્રશ્નનો ઉત્તર આપતાં દેવપુરૂષે કહ્યું -" પ્રજ્ઞ સિવિદ્યાના પ્રભાવને લીધે નભવાહન રાજા આ બધું જાણી ચૂક છે. તે એટલે બધે કોપાયમાન થયા છે કે એ તમને ખુવાર કરવા દરેક પ્રયત્ન કરશે, અને હવે તે થોડા જ સમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ ( 72 ) સતી સુરસુંદE ચની અંદર અહીં આવી પહોંચવું જોઈએ. એ પેતાના નેથી નીકળી ચુકી છે. આટલામાં–નજીકમાં જ હા તમારી ઉપર એ આફતના વાદળ વરસાવશે પરંતુ આ એક જે તમારી પાસે હશે તો તમને કઈ ઈજા નહીં થાય. * દિવ્ય મણિના પ્રભાવ પાસે એની વિદ્યા નિષ્ફળ જશો. ભ= તમે તમારા માથાના વાળમાં ગોઠવી દ્યો, એટલે બસ." દેવપુરૂષ એટલું કહીને, બીજું ઘણું અગત્યનું કે હોવાથી ત્યાંથી ચાલી નીકળે. કામ પુરૂં થયે પાછો અહી આવશે એવું વચન આપતો ગયો. શ્રી ચંપકમાલા ચરિત્ર. " ( શિયલના મહામ્યને જણાવનાર કથા ) અલંકારિક અને રસિક ભાષામાં ઉતારેલું આ સતી ચરિત્ર અતિ રસિક અને સુબોધક છે. ધર્મને પ્રભાવ, શિયલ સદાચારનું મહાભ્ય, ભગવાનની ભવ્ય આ ચારિત્રમાં પ્રત્યેક પ્રસંગે ઉછળે છે. જૈનોના ધાર્મિક અને સુબોધક ચિત્ર તરીકે આ ચરિત્ર અને ઉપયોગી છે. દરેક સ્ત્રી-પુરૂષોને આનંદ સાથે ધર્મયુક્ત બેધ આપન અને સદવત્તનશીલ બનાવનાર શ્રીમાન ભાવવિજયજી મહારાજ બનાવેલ આ ચરિત્ર છે. કમત રૂા. 0-8-0 પિસ્ટેજ 0-1-6. શ્રી જૈન આત્માનંદ સભા--ભાવનગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ તે છું 10 5. મ પાત્ર પરિચય. (8) ચિત્રવેગ કનકમાળા નવાહન ધનભૂતિ વિજયવતી નગરીને સાર્થવાહ. સુંદરી ધનભતિની સ્ત્રી. સુધમ ધનવાહન |} ધનભૂતિના પુત્રે. સુદર્શન જૈન ધર્મના આચાર્ય. કનકરથી મેખલાવતીને રાજકુમાર. શશપ્રભદેવ સુધર્મને જીવ. વિદ્યુ—ભદેવ ધનવાહનનો જીવ. ચંદ્રરેખા અનંગવતીને જીવ. અગ્નિકુમાર સુબંધુને જીવ. વિદ્યપ્રદેવ કનક રથને જીવ. સ્વયંપ્રભાદેવી સુચનાને જીવ. = = = = ܡܫܟܟܟܟܟܟܟܟܟܟܟܟܟܟܕܟܟ ܘ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ VENIE NETE B IVEilt SBIJI VIRU = - અષ્ટમ પરિચ્છેદ SHIVBig BiHIRH દેવ દિવ્યમણિ આપી ચાલ્યો ગયો. ચિત્રવેગ પણ પિતા . સ્ત્રી સાથે દક્ષિણ દિશામાં ઉદ્યો. તે વિચારવા લાગ્યાઃ " ખેખર નવાહન વિદ્યાધરનો મેં મહેાટે અપરાધ કર્યો છે. હારી ઉપર કે પાયમાન થાય એમાં કંઈ આશ્ચર્યની વાત ન હવે મારે શું કરવું ? દેવે આપેલા દિવ્ય મણિના પ્રભાવ તે મને કંઈ ઈજા કરી શકે એમ નથી, છતાં આ વિક કેમ આવે છે ? કદાચ પેલા તરસ્યા હાથી જેવી દશા મારી નહીં થાય ? હાથી બિચારે પાણીની આશાએ જળ ચમાં ઉતર્યો ખરે, પણ પા પાસે પહોંચતાં પહેલા કાદવમાં ખંતી ગયેઃ ન કાંઠે પાછું વળી શકે કે ન પા પી શકે. આવી મ્હારી ઉભયભ્રષ્ટ સ્થિતિ તે નહીં થાય ને? ચિત્રવેગ કરતાં પણ એની સ્ત્રીની દશા વધુ શેચનીય ? પી. એની સ્ત્રીનું શરીર કંપવા લાગ્યું. નર્ભવાહનનો વિ આવતાં જ તે કોમળાંગી નિરાશ જેવી બની ગઈ. - આ પ્રમાણે બને જણું ભયભીત અવસ્થા ભેગવતાં ક એટલામાં જ પોતાની પાછળ વેગબંધ આવતી એક આ નજરે પ. એ આકૃતિ નવાહનની જ હોવી જોઈએ વિષે એમને કંઈ સંદેહ ન રહ્યો. પ્રિયતમ ! હવે બચવાનો કોઈ ઉપાય છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચછેદ. ( 75 ) પીડા હું મારી આંખેથી શી રીતે જોઈ શકીશ? " કનકમાળા કરગરીને કહેવા લાગી. ભય જાણ્યા પછી વધુ ચિંતા કરવી નકામી છે. આપણી પાસે દિવ્ય મણિ છે. એના પ્રભાવથી પરિણામે આપણું સારું જ થશે. તું હવે ખેદ કરવે મૂકી દે. જે થાય તે જોયા કર. - ચિત્રવેગે આશ્વાસન આપ્યું. કનકમાળાની નિર્દોષ આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. એ પશ્ચાત્તાપ કરવા લાગીઃ “નાથ ! હું જ તમારા દુઃખના નિમિનરૂપ થઈ પી. વાંસનું ફળ જેમ વાંસનો નાશ કરે છે તેમ મેં તમને આ આફતમાં હડસેલ્યા. મારા જેવી અભાગિની, પાપિણી બીજી કઈ સ્ત્રી આ જગતમાં નહીં હોય!” : “એમ વલેપાત કરવાથી હવે શું વળશે ? સાહસ કર્યું ન હોય એનું પરિણામ પ્રાણીમાત્રે ભગવે જ છૂટક. હે પિતે નીતિમાર્ગનું ઉલ્લંઘન કર્યું, રાજવિરૂદ્ધ સાહસ કર્યું એને બદલે જે કંઈ મળે તે મારે વેઠી લેવું જોઈએ; છતાં જે દેવ અનુકૂળ હશે તે આપત્તિ પણ સંપત્તિરૂપ બની જશે. પૂર્વોપાર્જિત પુણ્ય બાકી હશે તે દુશ્મનના દાવ પણ વ્યર્થ બનશે.” ચિત્ર-. વેગે બહુ બહુ રીતે કનકમાળાને સમજાવી. એટલામાં નવાહન ભેટભેટો થઈ ગયો. એના શ્વાસમાં - ક્રોધની શીખાને ભાસ થતું હતું. વે રૂંવે વેરને અગ્નિ સળગી રહ્યો હતો. આવતાંની સાથે જ ચિત્રવેગ સામે એક ફૂર દ્રષ્ટિપાત કરી કહેવા લાગે -" અરે પામર ! હવે તું કયાં છટકવાને હતે? તે કેની સામે આ વેર ખેડયું છે તેનું તને કંઈ ભાન છે? આજે કસાઈના રસોડામાં ગએલાં સસલા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદ= ( 76 ) જ તારી દુર્દશા ન થાય તો થઈ રહ્યું છે. તેં આજે રાજાને ઉશ્કેર્યો છે એમ જ સમજ.” . ચિત્રવેગને જવાબ વાળવા જેવું શું હતું? છતાં તે - બોલવા જાય તે પહેલાં જ નાવાહને ધનુષ ચઢાવીને આ ઉપર બાણ છેડવાની શરૂઆત કરી; પરન્તુ એ બાણ ચિત્ર સ્પર્શી શક્યાં નહીં. ખડકને અને બાણ પાછું પડે - નવાહનના ધનુષમાંથી છૂટેલા ખાણ ચિત્રવેગને પાસે - પાછાં પડવાં લાગ્યાં. નવાહન વિદ્યાધર ઘવભર તે વિચારમાં પડી ગયે; તરત જ બોલી ઉઠયો.” તારી ક્ષુદ્ર વિદ્યા અહીં શું કરી શકવા હતી ? તું પણ હવે જોઈ લે ?" - તેણે બીજાં તિવ્ર બાણ આનેયાદિ શસ્ત્રો તૈયાર કર્યા આ મંત્ર ભણી ભણીને ફેંકવાને ઉપક્રમ આદર્યો. આગના તણખા વરસાવતું એક તીર ચિત્રવેગની પ પહોંચતાં જ ઠરી ગયું. નવાહને ગુસ્સે થઈ વંટેળીયા 9 જાવતું બીજું શસ્ત્ર છેડયું. દિવ્ય મણિના પ્રભાવે એની એ જ દશા થઈ. તું એમ માને છે કે તારી વિદ્યાના પ્રભાવથી મારા શસ્ત્રો તને સ્પર્શ નથી કરતાં? નહીં, ખરી વાત તે છે કે તારું મૃત્યુ આથી પણ વધુ ભયંકર રીતે થવું જોઈ તારા જેવા પાપીને સારૂ આવા શસ્ત્ર ઉચિત ન ગણાય. * રીબાવી રીબાવીને મારું તો જ હું ખરે! " નવાહન પત વિદ્યાના ગર્વથી તાડુકી ઉઠયે. તત્કાળ તેણે નાગિની વિદ્યાનું આહ્વાન કરી, નાગ-૫ P:P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચછેદ. ( 77 ) બાણ છોડયું. ઉગ્ર વિષને ધારણ કરતા એવા અસંખ્ય સર્પો ચિત્રવેગના અંગની આસપાસ વીંટળાઈ વળ્યા. સપના ભારથી તે પૃથ્વી ઉપર પડ્યો, અને નાગ–પાસના તિવ્ર બંધનને લીધે તેને અંગે–અંગમાં અસહ્ય વેદના થવા લાગી. તે એક વૃક્ષ નીચે મૂછ ખાઈને પડયે. શરીરના સાંધે સાંધા જાણે હમણા જ ટુટી જશે એમ તેને લાગ્યું, કનકમાળા ધાર આંસુએ રડવા લાગી. પિતાની જ ખાતર આ બધું દુઃખ ચિત્રવેગને સહન કરવું પડે છે એમ કહી તે ખૂબ આકંદ કરી રહી. - આ આકંદને અવાજ સુપ્રતિષ્ઠના કાને પડશે. અવાજને ને અનુસરી તે આ ચિત્રવેગની પાસે આવી ચડયા. . સુપ્રતિષ્ઠને ચિત્રવેગ બોલ્યાઃ “મારા પુણ્યને લીધે જ તમે છે અહીં આવી ચડયા છે. નવાહન મારી સ્ત્રી-કનકમાળાને હમણાં જ લઈ અહીંથી ચાલ્યા ગયે.” સુપ્રતÅ જે રૂદન સ્વર સાંભળ્યા હતા તે આ કનકમાળાના હશે એવી તેને ખાત્રી થઈ. પછી તેણે દિવ્યમણીનું જળ નાગપાસ ઉપર છાંટયું અને એ રીતે ચિત્રવેગને પીડામાંથી બચા. મણીના પ્રભાવે સર્વે બીજી કંઈ ઈજા કરી શકયા નહીં. ત્યારબાદ ચિત્રવેગે પિતાને બધે વૃત્તાંત સવિસ્તર કહી સંભળાવ્યું. એ જ વૃત્તાંત્ત સુપ્રતિષ્ઠ ધનદેવને સંભળાવે છે એ વાંચકોને સ્મરણમાં હશે. ) સુપ્રતિષ્ઠને વિચાર થયો કે " આવા કુશળ માણસે પણ પ્રેમના ફાંસામાં ફસાઈ કેટલી આપત્તિઓ હેરી લે છે? રાગાંધ માણસ નીતિ-અનીતિ કે પોતાના સાહસના પરિણામને પણ વિચાર કરી શકતું નથી. વિષયસુખ માણસ માત્રને કેવી દુખદ સ્થિતિમાં લાવી મૂકે છે ? અજ્ઞાનતા અને રાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ ( 78 ) સતી સુરસું = દ્વેષને લીધે માણસે પોતાની મેળે જ નારકીના ફં આમંત્રે છે. " .. | સુપ્રતિષ આમ વિચાર કરે છે ત્યારે બીજી તરફ ચિત્ર પોતાની સ્ત્રીના જ વિચારમાં નિમગ્ન છે. નવાહન રાજા = માળાને કયાં લઈ ગયે હશે? અત્યારે તેની શી દશા હે એ જ ચિંતા એના દિલને વલોવી રહી છે. એટલામાં દિગૂમંડળને તેજના અંબારથી ભરી દેતી દિવ્ય મૂર્તિ ત્યાં આવી ઉભી રહી. તે એક દેવ પુરૂષ - ચિત્રવેગે તેને પ્રણામ કર્યો. “કેમ? મજામાં છે ને? મણિને પ્રભાવ જે પ્રસન્ન દેવે પૂછ્યું. આપના પ્રતાપે ફૂશળ રહી શક છું. આપે જે રિ મણિ ન આપે છે તે કોણ જાણે મારી કેવીયે દુર થાતી પણ આપે મારી ઉપર અનહદ ઉપકાર ક્યા કારણે તે હું સમજી શક નથી. કૃપા કરીને એને ખુલાસે તો ઠીક.” થોડીવાર રહીને વળી ચિત્રવેગ બલ્ય " આપ મને દિવ્ય મણિ આપીને ઉતાવળા ઉતાવળા કયાં અને એનું શું પરિણામ આવ્યું?” દેવપુરૂષે કહ્યું: “એ જ વાત કહેવા હું નિરાંતે ત પાસે આવ્યો છું આપણે સંબંધ આ ભવને નહીં, પૂર્વ ભ છે” સાંભળે “વિજયવતી નગરીમાં સુધર્મ અને ધનવાહનનામે બે કે ઓ હતા. એક શુભ દિવસે જેમની ભવ્ય મુદ્રા જોતાં જ માં ક્રૂર ગણુતા પ્રાણીઓ પણ શાંત બની જાય એવા = ITIL P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ. ( 79 ) તપસ્વી, ચોદ પૂર્વના જાણકાર એવા શ્રી સુદર્શન આચાર્ય એ નગરીના નંદન નામના ઉદ્યાનમાં સમેસર્યા. નાગરિકેનાં ટેળે ટેળાં એ સૂરીશ્વરના દર્શન કરવા ઉલટ્યાં. એમાં સુધર્મ પણ જઈ ચડ્યો. આચાર્ય ભગવાનના ઉપદેશે સુઈમના નિર્મળ અંતઃકરણ ઉપર એવી અસર કરી કે હજી વન અવસ્થાને આરંભ થાય તે પહેલાં જ, માતાપિતાની આજ્ઞા લઈ સંસાર તજી ચાલી નીકળે, સંયમ, તપ, વિનય અને શાસ્ત્રાભ્યાસમાં સુધમેં ખૂબ પ્રતિષ્ઠા મેળવી. - સુદર્શન સૂરીશ્વરે સુધર્મ મુનિને સૂરિપદે સ્થાપ્યા અને અને પોતે સંલેખના સાધીને મુક્તિ પામ્યા. સુધર્મસુરિ ભવ્ય જનેને ઉધાર કરતાં ગામે ગામ વિચરી રહ્યા. . એમને જ સંસારી અવસ્થાને હાને ભાઈ ધનવાહન સંસારના વિવિધ વૈભવ વચ્ચે ઉછરે છે. અનંગવતી નામની પિતાની પત્નિ સાથે એના દિવસે વિલાસમાં વ્યતીત થાય છે. એક દિવસ સુધર્મ મુનિવર એ જ નગરીને વિષે પધાર્યા. આખું નગર આ પ્રભાવશાલી મુનિવરના દર્શન કરવા તથા તેમને ઉપદેશ સાંભળવા આવ્યું, પણ અનંગવતી સાથે પ્રદરસમાં ડુબેલે ધનવાહન એટલે અવકાશ મેળવી શક્યો નહીં. પિતા એને બહુ બહુ રીતે સમજાજો. પણ અનંગવતને એક ઘધને વિયોગ સહે એને અસહ્ય થઈ પડયે. છે. આખરે પિતાના વલ બધુ-સૂરીશ્વર પિતે આગ્રહપૂર્વક એક વાર આવી જવા કહેવરાવે છે એમ તેણે જાણ્યું ત્યારે તે મહામુશીબતે શેક ક્ષણોને માટે આવવા તૈયાર થયે *.. સુરીશ્વરે તેને પિતાની પાસે બેસારી ડે હિતેપદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ ( 80 ) સતી સુરસું = સંભળાવ્યે-અનુષ્યભવની દુર્લભતા અને વિષય-વિલાસ - પરિણામનું એવી યુક્તિ અને સહદયતાથી સમજાવ્યું કે વાહનનાં પડળ ખુલી ગયાં એને પોતાના પ્રમાદ અને આ માટે ઘણું લાગી આવ્યું. * પરંતુ અનંગવતીને વિચાર આવતાં તેનું વિલાસી ધ્રુજી ઉઠયું. તે બોલ્યો : " ભગવન! આપનું કહેવું એ છે પણ અનંગવતીનો પ્રેમ મારા ઉપર એટલે અચળ . દ્રઢ છે કે હું તેને ત્યાગ કરી શકું એમ નથી. મારા ! માં એની શી દશા થાય? અમને ઉભયને પરસ્પરના એ એટલે તો દુઃખદાયક લાગે છે કે એને જ લીધે - દર્શન પણ મને અતિ દુલભ થઈ પડયાં.” સૂરીશ્વરે પવનથી કંપતા વજની સાથે નારી–હૃદયને ખાવી સ્ત્રીનાં હદય કેવા ચંચળ હોય છે, વિલાસી પરૂપે પ્રકારના મેહમાં ફસાઈ પોતાનાં અમૂલ માનવ દેહને કેવી નિષ્ફળ બનાવે છે એ સંબંધે ઘણે ઘણે સધ આ ય ધનવાહનની અનંગવતી ઉપરની મમતા જેમની તેમ જ ધનવાહન માનતે હતું કે સંસારમાં ઘણી દુષ્ટ સ્ત્ર હશે પણ અનંગવતીના સ્નેહમાં સ્વાર્થ કે મલિનતા લેશ નથી. અનંગવતી જેવી વિનયી અને નેહાળ સ્ત્રી ભાર કોઈને પ્રાપ્ત થાય. પિતાને આવી એક સુંદર સ્નેહમયી, પ્રીય સ્ત્રી મળી છે તે માટે પિતાને અહભાગી માનતે. સ રની બીજી બધી સામગ્રીને ત્યાગ કરી શકાય પણ અને વતીને ત્યાગ કરવો એ તેને અશકય લાગતું હતું. દિવસે વીતતા ગયા તેમ તેમ સૂરીશ્વરના ધેધમાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ. ( 81 ) દેશની અસર ધનવાહનના સરળ હૃદય ઉપર થવા લાગી. એક દિવસ તેણે પોતે જ કહ્યું. ભગવાન ! આપની અમૃતમયી વાણી સાંભળી સદાને માટે આપના ચરણમા રહું, આપની આજ્ઞાને અનુસરું અને પાંચ મહાવ્રત પાસું એ ઉલ્લાસ પ્રગટે છે. પણ ઘણાં જુના કાળને મેહ રૂંવે રૂંવે વ્યાપેલા વિષની જેમ મારાથી દૂર જઈ શકતો નથી. મને બીજું કઈ જ નહીં, પણ મારી સ્ત્રી અનંગવતી સાથે દીક્ષા આપે અને માત્ર આઘેથી જોઈ હોવા પૂરતી જ છૂટ = આપો તે આ સંસારનાં બધા બંધને તોડી નાખવા તૈયાર છું. સ્ત્રીના મેહ કે દુરંત હોય છે? મેહ દુર્ગતિમાં પછાડે છે એમ સમજ્યા છતાં સુજ્ઞ માણસ પણ મેહના સામર્થ્ય પાસે _ કેટલે લાચાર બની જાય છે. ધનવાહન સંસારના સઘળાં સુખ વિલાસ તજવા તૈયાર હતે, માત્ર અનંગવતીના દર્શનની ઉત્કંઠા અલગ કરી શકશે નહીં. સૂરીશ્વરે વિચાર કર્યો કે ધીમે ધીમે મહિના આ પ્રબળ તરંગો પણ શમી જશે અને દીક્ષા લીધા પછી સૂત્રાર્થમાં નિપુણતા પ્રાપ્ત કરીને પિતે જ રાગદશાને તિલાંજલી આપશે. આ વિચાર કરી સૂરીશ્વરે અનંગવતી અને ધનવાહનને વિધિપૂર્વક દીક્ષા આપી. અનંગવતી ચંદ્રયશા નામે મહત્તરિકા * પાસે રહી સાધ્વીની ક્રિયાઓ કરવા લાગી અને ધનવાહન મુનિ ગુરૂચરણમાં રહી સૂત્રાથને અભ્યાસ કરવા લાગ્યા. એ રીતે કેટલાક દિવસો નીકળી ગયા. અભ્યાસ અને અનુભવને અંતે ધનવાહન મુનિને લાગ્યું કે દીક્ષાવ્રત લીધા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ ( 42 ) સતી સુરસુકઈ પણ યુવતી તરફ સરાગ પ્રષ્ટિએ જોવું એ એક દા અને તેનું પ્રાયશ્ચિત્ત લેવું પડે. આટલું આટલું સમજવા પણ પરસ્પરની રાગદશા એવી ને એવી જ રહે છે. છે. એક વાર અનંગવતી સાધ્વી અને તેમની બહેન વરુ સાધ્વીએ માર્ગમાં એક ગાંડા જેવા દેખાતા પુરૂષને જોયા. તે શરીર ધૂળથી ખરડાયેલું હતું વસ્ત્રો પણ ફાટી ગયાં - બોલવાનું પણ કંઈ ભાન ન હતું. ઘડીકમાં મેટાસ્વરે . લાગે તો ઘી ૫છી ખડખડ હસી પડે એવી એની દશા એની સાથે એક યુવતી હતી તે પણ લગભગ એવ સ્થિતિમાં હતી. અનંગમતી અને વસુમતી આ સ્ત્રી તથા પુરૂષ તરફ કે વાર ધ્યાનપૂર્વક જોઈ રહ્યાં. અનંગવતીથી બેલી જવા આયે ! આ યુવતી તે આપણી બહેન સુલોચના હોય ? નથી લાગતું ? " , , " પણ એનાં લગ્ન તે મેખલાવતી નગરીમાં સુબંધુ 2 થયા હતા. વિવાહ એની સાથે જે પુરૂષ છે તે સુબંધુ તે - પણ બીજે કઈ છે.” વસુમતીએ વિચાર કરીને જવાબ આને તમારી એ વાત બરાબર છે, પણ સુબંધુ સાથે વિ થયા પછી કનકરથ રાજકુમાર એની ઉપર મોહિત થયે છે અને તેથી અતિશય રાગદશાને લીધે સુલોચનાને પિત અંતઃપુરમાં લઈ ગયો હતો એમ મેં સાંભળ્યું છે. આ ફ બીજો કોઈ નહીં, પણ કનકર હોવો જોઈએ. ? અનંગવત ખુલાસો કર્યો. - સુચનાને બોલાવવા અને સમજાવવા બન્ને સાધ્વીજીએ પ્રયત્ન કરી જોયે, પણ એમાં એમને નિષ્ફળતા મળી. ઉન્મત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ. ( 83 ) જેમ તે કંઈક એવું બોલતી હતી કે જે આ સાધ્વીજીઓ મુદ્દલ સમજી શકી નહીં. છેવટે તેમણે સુધર્માચાર્યની પાસે એ બન્ને સ્ત્રી-પુરૂષને લઈ જવાનો ઠરાવ કર્યો. * સુધર્માચાર્યો પિતાના જ્ઞાનવડે આખી ઘટના તપાસી, અને શંકાનો ખુલાસે સંભળાવતાં કહ્યું કે આ સ્ત્રી સુલેચના જ છે એ વિષે કંઈ શંકા નથી. બન્યું એવું કે સુચના અને કનકરથ યુવરાજ ભરનિદ્રામાં સૂતાં હતાં તે વખતે એક શેકે ઈર્ષ્યાથી પ્રેરાઈ એવું કામણ કર્યું કે જેથી બન્નેને બુદ્ધિભ્રમ થઈ ગયું. પિતાએ વૈદ્ય વિગેરેને બોલાવી અનેક ઉપચારે કરી જોયાં. પણ તેમના પ્રયાસ વ્યથ નીવડ્યા. આજે તેઓ ગાંડાની જેમ ફરતાં-રઝળતાં આ નગરીમાં આવી ચડ્યાં છે. " વસુમતીની વિનંતીથી, ગુરૂદેવે બુદ્ધિભ્રમ દૂર કરનારું ચૂર્ણ આપ્યું. એ ચૂર્ણના પ્રતાપે ઉન્મત્ત સ્ત્રી-પુરૂષને મતિવિભ્રમ દૂર થયો. એમને પિતાની દુરવસ્થા સમજાઈ. સુચના પિતાની બન્ને બહેનોને સાધ્વીજીના સ્વરૂપમાં જઈ બહુ જ આશ્ચર્ય પામી. વસુમતીએ કહ્યું કે " બહેન, કનકરથ રાજકુમાર જ્યારે તને પિતાના અંતઃપુરમાં લઈ ગયો તે જ વખતે સુમંગળ વિદ્યાધરે મારા પતિનું રૂપ લઈ મને છેતરી. કેટલાય દિવસ સુધી મેં ભૂલથી એ વિદ્યાધરને જ મારા પતિ માન્યા, પણ જ્યારે મને સાચી વસ્તુ સમજાઈ ત્યારે હું ક્રોધથી સળગી ઉઠી. એ દુષ્ક વિદ્યાધર પ્રત્યે અત્યંત તિરસ્કાર છૂટ. સદ્ભાગ્યે મારા પતિ ધનપતિ-જેઓ પોતાના પુન્યબળે દેવભવ પામ્યા હતા તેમણે મને દુસાહસ કરતાં રોકી. એમના સબેધથી મેં સંસારને ત્યાગ કર્યો, અને તે પછી તે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદ (84) અનંગવતી પશુ સંસાર ભયથી ઉદ્વિગ્ન બની આ ' આવી મળી. >> મહાપ્રતાપી સુધર્મસૂરીશ્વરના ઉપદેશથી સુચના કનકરથનાં અંતમાં કંઇ ઓર પ્રકાશ પડે તેમણે કે જેણએ સૂરીશ્વર પાસે દીક્ષા લીધી. ચંદ્રયશા પ્રવા છાયામાં રહી ત્રણે બહેને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવા કનકરથ મુનિ અને ધનવાહન સનિને પરસ્પરમાં અને નેહ બંધાયે. ગુરૂ દેવની છાયામાં તેઓ પોતાના બે અજવાળી રહ્યા. કાળક્રમે સુધર્મ સૂરીશ્વર સમ્યગ પ્રકારે સંલેખના કરી, જે જુન નામે વિમાનમાં શશિપ્રભ નામે દેવપણે ઉત્પન્ન થયા ધનવાહન મુનિ અનંગવતી ઉપરનો રાગ તે શ નહીં, તેથી તેઓ બીજા દેવલોકમાં સામાનિક દેવ તd વિદ્યુતપ્રભ નામે દેવ થયા અને અનંગવતી સાધ્વી ન રાગ દશાને લીધે વિદ્યુતપ્રભ દેવની ચંદ્રરેખા નામે દેવી - સુબંધુના જીવે–અગ્નિકુમાર દેવપણે, કનકરથ સાધુ = સુચના સાથ્વી ઉપર બહુ બહુ ઉપસર્ગ કર્યો, પણ તે એ ઉપસર્ગો શાંતિથી સહી લીધાં આખરે તેઓ બને ? કાળ કરીને ચંકાર્જુન વિમાનમાં સામાનિક દેવપણે ઉપન કનકર વિદ્યુપ્રભ દેવ થયા અને સુલોચના સ્વયંપ્રભા નામે દેવી = વસુમતી પણ શુદ્ધ ચારિત્ર પાળી, પોતાના પૂર્વ ભવ સ્વામી (ધનપતિ) ચંદ્રાનની દેવીપણે ઉત્પન્ન થઈ દેવલોકનાં પુણ્ય ક્ષીણ થતાં દેવોને મનુષ્ય લેકમાં અવત કુમાર દેવ છે. એ ઉપસાધ્વી ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ. ( 85 ) 1 પડે છે. એ રીતે વિદ્યુતપ્રભ દેવ, આ વૈતાઢ્ય પર્વતમાં-દક્ષિણ 1 શ્રેણીને વિષે રત્નસંચય નામે નગરમાં બકુલવતીની કુખે= પવનગતિ નામે વિદ્યાધર કુમાર થયે. ધનવાહનને જીવ તે તું-ચિત્રવેગ પિતે. શ્રમણપણું પામવા છતાં તમે રાગદશા તે શકયા ન હતા. એ જ અનંગવતી તે આ કુંજરાવ7 નગરના અમિતગતિ વિદ્યાધરની - પુત્રી આ કનકમાળા. પૂર્વના સરાપણાની દુસહ વેદના આજે પણ તમારે ભેગવવી પડે છે. હે ચત્રવેગ ! દેવભવમાં તમારે જે મિત્ર ચંદ્રાન ન હતું તે જ ત્યાંથી ચવીને અહીંયા ચિત્રગતિ નામે જન્મે છે, અને વસુમતિને જીવ તે પ્રિયંગુજરી. ચિત્રગતિ તમારે પૂર્વભવને મિત્ર છે. એટલે જ પ્રથમ દર્શને તમારી પરસ્પર પ્રીત બંધાઈ, પૂર્વના અને એ કારણે જ તેણે યુક્તિપૂર્વક તમારો સંબંધ કનકમાળા સાથે જોડી દીધે. બાકી તે કર્મના ફળ સૌને વેઠવા પડે છે. તમને પણ કર્મના દેશે જ કનકમાળાને વિયાગ થયો છે. ' આથી વધુ કહેવાની હવે કંઈ જરૂર નથી. તમે મને જે પ્રશ્ન પૂછ હતો તેને જવાબ એમાં આવી જાય છે, પરંતુ ક સ્પષ્ટતાની ખાતર કહી દઉં કે જે કનકરથ સાધુ પ્રત્યે તમને પૂર્વભવમાં પ્રતિભાવ હતું તે જ હું અત્યારને વિધુપ્રભ દેવ છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. ચિત્રવેગ. . . 'વિધપ્રભ. . ધનવાહન અનિ. નભાવાન રાજી પઘરાજા. . - - , . ! ચંપાનગરીને સ્વામી સમરકેત. કપિલ . રાજાને ભાઇ : , એક નાસ્તિકવાદી ધનદેવ. શ્રીકાંતા. કનકવતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ E NITE : IITE II IIII _NITE I alingali giEn[NEETIN ER છે નવમ પરિચ્છેદ. આ EIT BIBLE JI| B. ED IT ELA JAIBAADIHALDIELAIMHA JIHA Ell] [UNEITNETISABIB E - - હે સુરત્તમ, આપણે પૂર્વસંબંધ સંભળાવી તમે મારી ઉપર હોટે ઉપકાર કર્યો છે, પણ તમે મને દિવ્ય મણિ આપીને અહીંથી એકદમ શા સારૂ ચાલ્યા ગયા તે મારાથી નથી સમજાયું. " ચિત્રવેગે એક વધુ પ્રશ્ન પૂછ. વિદ્યપ્રત્યે ઉત્તરમાં કહ્યું કે અમારા વિમાનના અધિપતિ શશિપ્રભ દેવે મને કુશાગ્રનગરમાં તત્કાળ પહોંચી જવાની આજ્ઞા કરી હતી, કારણ કે ત્યાં ધનવાહન મુનિ ઉપર પૂર્વ ભવનાં વૈરને લીધે એક દેવ ભારે ઉપસર્ગ કરે એ ભય રહે તે હતો. હું ત્યાં જ હતો એટલામાં માર્ગમાં તમને સ્ત્રી સહિત જતા જોયાં. અવધિજ્ઞાનના ઉપગથી મેં તમને ઓળખ્યા. નવાહન રાજા પણ તમારી પાછળ ધસી આવતે મેં જોયે. એટલે મેં દિવ્યમણિ આપીને તત્કાળ ત્યાંથી ચાલ્યા જવાનું ઉચિત ધાર્યું. - ધનવાહન મુનિ ઉપર ઉપસર્ગ કરવા જે દુષ્ટ દેવ તૈયારી -ક કરી રહ્યો હતો તે પણ મને આવતો જોઈ જીવ લઈને નાઠે. શુકલધ્યાનમાં રહેલા મુનિવરને એ જ વખતે કેવળજ્ઞાન ઉપજયું. . મેં કેવળી ભગવાનને પૂછયું " ભગવાન ! આ દુષ્ટ દેવ આપને પ્રાણાંત કષ્ટ આપવા શા સારૂ તૈયાર થયે હશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ ( 88) સતી સુરસુંદરી. એના જવાબમાં કેવળી ભગવાને પિતાનાં પૂર્વ જન્મને ઈતિહાસ કહ્યો ધાતકીખંડને વિષે, વિદેહક્ષેત્રમાં, ચંપાનગરીમાં પધરાજ રાજ્ય કરતો હતો. તેને એક ભાઈ હતું તેનું નામ સમર કેતુ. આ બન્ને ભાઈઓને જિનેંદ્ર ભગવાનનાં વચનેમાં ખૂબ શ્રદ્ધા હતી. બન્ને ધર્મપરાયણ અને નીતિમાન હતા. પદ્મરાજા અને સમરકેતુની રાજસભામાં એક દિવસે કપિલ નામનો નાસ્તિક આવી ચડ્યો. તેણે જીવ, પુણ્ય, પાપ કે મોક્ષ જેવી કઈ વસ્તુ નથી એમ કહેવા માંડયું. સમરકેતુઓ એની એકે એક યુક્તિ તે નાખી. કપલના હાં ઉપર શરમની કાળી મેંશ ફરી વળી. સભાજનેએ પણ તેને તિરસ્કાર કર્યો. - કપિલ એ વખતે તે ક્રોધને પી ગયે, પણ લાગ જોઈને સમરકેતુનું ખૂન કરવા મ્હાર પડયો. એક વાર હાથમાં ખડગ લઈ સમરકેતુ ઉપર હુમલે કરવા જતું હતું ત્યાં જ રાજપુરૂષોએ તેને પકડી પાડશે. સમરકેતુ પાસે કપિલને ઉભું કરવામાં આવ્યું. શાસ્ત્રાર્થમાં પરાજય પામેલે માણસ પાપનાં કેવાં ઉંડા કાદવમાં ખુંતી જાય છે ? સમરકેતુને કપિલ ઉપર દયાભાવ ફુર્યો. તેણે કહ્યું આજે તે હું તને કંઈ સજા નથી કરતે પણ એટલું કહું છું કે તારે આ રાજ્યની હદમાંથી નીકળી જવું " શરમ, ક્રોધ અને ઈર્ષાને લીધે જેનો આખે દેહ વિકૃત બની ગયો છે એ કપિલ રાજ્યની હદ છેડી, ભિલ્લ લેકેના એક વસતિસ્થાનમાં ભરાઈ ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ. ( 89 ) - ભાગ્યેાદયવશાત પદ્યરાજા અને સમરકેતુને તીવ્ર વૈરાગ્ય ઉપ. પદ્મરાજાએ પોતાના પુત્રને ગાદી ભળાવી, સમરäતુ સાથે દીક્ષા લીધી. ભવ્યજનેને ઉદ્ધાર કરતા, ધર્મનો પ્રચાર કરતા બને રાજકુંવરે પૃથ્વીતલ ઉપર મુનિરૂપ વિચરી રહ્યા. ફરતા ફરતા એક વાર રતનપુર જતાં, માગની વિકટતાને લીધે તેઓ રસ્તા ભૂલી ગયા. ભીલ્લાની જે પલ્લીમાં કપિલ વસતે હતા ત્યાં જ એ બને મુનિઓ જઈ ચડ્યા. કપિલે એમને ઓળખી લીધા. પહેલાં તે કપિલે બહુ ભક્તિ અને વિનય દર્શાવ્યાં. મુનિરાજેને પિતાને ત્યાં લઈ ગયો, પરંતુ તેના હૃદયમાં વૈરનું વિષ ઉછળતું હતું. તેણે મુનિરાજોના આહારમાં ઝેર ભેળવ્યું. વિશુધ સ્વભાવવાળા મુનિઓ એ ભજન કરવા બેઠા એટલે પાસેના એક દેવે મુનિ પ્રત્યેના ભક્તિભાવને લીધે એ ઝેર હરી લીધું. આહારમાં ઝેર ભેળવવા છતાં અનિઓને કંઈ ન થયું તેથી કપિલ મુંઝા. એક ઉપાય નિષ્ફળ જવાથી તેણે બીજો ઉપાય લેવાનો નિશ્ચય કર્યો. સાંઝ પી. કપિલ હાથમાં ખડગ લઈ મુનિરાજોને વધ કરવા તૈયાર થયો. અંધકાર જામતે જતું હતું. પિતાને કઈ પીછાની શકશે નહી એમ ધારી કપિલ અંધારામાં હાર નીકળ્યો. મુનિઓ ઉપર ખડગ ઉગામે છે એટલામાં જ એક દેવે દેવ આવી, એ જ ખડગવતી કપિલને બીજી નરકભૂમિમાં મોકલી દીધો. - પદ્મ અને સમરકેતુ એ બને મુનિઓ ઘણા સમય સુધી નિરતિચાર ચારિત્ર પાળી શુભ પુણ્યના ઉદયથી સાધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયા. ત્યાં પદ્મને જીવ એક સાગરોપમનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) સતી સુરસુંદર આયુષ ભેગવી, ઐરાવત ક્ષેત્રમાં વિજયા નામની નગરીમાં ભૂતિ વણિકનો સુધર્મ નામે પત્ર થશે. તે વિશદ્ધભાવે ચા પાળી ચંદ્રા જુન વિમાનમાં શશિપ્રભ નામે દેવ થયે , હે ભદ્ર ! વિદ્યુપ્રભ ! એ જ દેવ અત્યારે તારા વિમાનને અ! પતિ છે, અને એની જ આજ્ઞાથી તું અમારી પાસે આવ્યા સમરકેતુનાં જીવ દેવભવનું આયુષ ભેગવીને ભરતક્ષેત્ર કુશાગ્રનગરમાં ભદ્રકીર્તિ રાજા અને સબંધુદત્તા રાણીને : ધનવાહન નામે અવતર્યો. ઉગતા ચંદ્રની જેમ તે કુમાર 9 પામવા લાગ્યો. પછી રાજ્યને ચેશ્ય થવાથી પિતાએ 5 ચારિત્ર ગ્રહણ કરી ધનવાહનને રાજસિંહાસને અભિષેક કં ધનવાહને ઘણું વર્ષ લગી રાજધર્મનું પાલન કર્યું. એ પણ મોહનિદ્રા સુભાગ્યે ટી અને તે પોતાના પુત્ર નરવાહગાદી સોંપી દીક્ષા લઈ ચાલી નીકળે. વિદ્યપ્રભ ! એ ધવાહન તે હું પતે. આજે વિહાર કરતાં આ નગરમાં આ ચડે. અહીં એક રાત્રિની પ્રતિમા વડે હું ધ્યાનમાં રહ્યાં હત કપિલને જીવ, જે નરક્યાતના ભેગવી મગધ દેશમાં સાસ નામે આભીર થયો હતો અને ત્યાં અજ્ઞાન તપ કરી ઉપફ નામે પરમાધામી દેવપણે ઉત્પન્ન થયે હતો તેણે જ પોતાન પૂર્વવરને લીધે અહીં ઉપસર્ગને સમારંભ કર્યો હતો. કે ચિત્રવેગ છે એ પ્રમાણે એક પ્રશ્નને ખુલાસે મળવા મને મારા પોતાના વિશે કંઈક વધુ જાણવાની ઈચ્છા થઈ તેથી મેં કેવળી ભગવાનને પૂછયું: 'ભગવન મારો જન્મ કયઃ થશે અને મને ત્યાં જૈન ધર્મને પ્રતિબંધ કેણુ આપશે ! -- કેવળી ભગવાને કહ્યું કે સુરાત્તમ ! તમે બાકી રહેલું વીશ કોટાકોટી વર્ષનું આયુષ પરૂ કરી હસ્તિનાપૂરને વિષે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ, ( 91 ) - અમરકેતુ રાજાની માનીતી રાણી કમલાવતી દેવીની કુખે પુત્ર પણે જન્મશો. પૂર્વભવને વરી એક દેવ તમારી માતા સાથે. તમારૂં હરણ કરશે. ચિત્રવેગ વિદ્યાધરેંદ્રને ત્યાં તમે મોટા થશે. મહારી પાસે આવતાં પહેલાં તમે જેને દિવ્યમણિ આપતા આવ્યા છે, એ જ તમારે પાલક પિતા બનશે. સુપ્રતિષસૂરિ પાસે તમે ધર્મને બેધ પામશે. " એટલું સાંભળી લીધા પછી મેં કેવળી ભગવાનને પ્રદક્ષિણપૂર્વક વંદન કર્યું અને ત્યાંથી તમારી પાસે આવ્યો છું. હવે તમારે મને જે કંઈ આજ્ઞા કરવી હોય તે કહે. - " સુત્તમ ! મારા હૃદયમાં હજી એક શલ્ય ખૂંચે છે, " - ચિત્રવેગે પિતાની દુખકથા કહેવા માંડી. " સર્પોના પાશથી હું જે વખતે જકડાયેલું હતું અને મને દુઃખી જોઈ મારી - સ્ત્રી જે કરૂણ વિલાપ કરી રહી હતી તે વખતની વેદના અને કલ્પાંત હું ભૂલી શકતું નથી. બીજું તો ઠીક પણ નવાહન રાજા મારી સ્ત્રીને ઉપાડી ગયે છે, તે બિચારી અત્યારે કેટલાં દુઃખ વેઠતી હશે? હું મારા પિતાનાં દુઃખને તે ભલે ભૂલી જઉં, પણ એ કમળાંગીનું શું થયું હશે ? મારા દુશમને એની કેટલી દુર્દશા કરી હશે ?" - " ચિત્રગ ! આકંદ કરતી એવી તમારી ભાર્યાને નભે- વાહન વિદ્યાધર અહીંથી સીધે ગંગાવત્ત નગરમાં લઈ ગયે, અને ત્યાં પિતાના અંતઃપુરમાં ઉતારી. જે સ્ત્રીએ પિતાના પતિને નાગપાશથી વીંટાયેલા નજરોનજર નીહાળે હાય, અને જેની બધી આશાઓ ભાંગી પડ હોય, જેને પરપુરૂષને સ્પર્શ થયે હોય અને ફરી વાર પિતાના પતિના દર્શન થશે. કે કેમ તે ઉદ્વેગ વર્તતે હોય તે સ્ત્રી રાજાના અંતઃપુરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) સતી સુરસુંદરી. પણ શી રીતે સ્વસ્થ રહી શકે ? એને જીવન અસહ્ય દેખ થઈ પડયું, તેથી રીબાઈ રીબાઈને મરવા કરતાં અતિ 7 ઝેર ખાઈને તરતમાં જ આયષના અંત લાવવાનો નિશ્ચય ઝેર ખાધું. ઝેરની અસરથી તે મૂચ્છિત બની ગઈ. નવાહન વિદ્યાધરે ઝેર ઉતારવા ઘણા ઘણા નિ પ્રયત્ન કર્યા. કેટકેટલા મંત્રશાસ્ત્રીઓ અને વિદ્યશાસ્ત્રી બાલાવ્યા, પણ કનકમાળાની મૂછ નવળી. એટલે આ શ જેવી દેખાતી કનકમાળાને હવે તો અગ્નિદાહ દેવ એ જ ઠ• છે એમ માની નવાહને પોતાના પરિજનોને આજ્ઞા કર " જાઓ, આ સ્ત્રીના દેડને સ્મશાનમાં લઈ જઈ બાળી મૂર્કી, ન પરિજનેએ એ આજ્ઞાનું તરત જ પાલન કર્યું. તેઓ કનક ગળાના દેહને મશાનમાં લઈ ગયા અને ચિતા ખડક અગ્નિ સળગા. શેચનીચ , નાને લી મહિત બની ગઈ. ચિત્રવેગ મÍહત બની ગયે. એનું અંગે અંગ દુસહ વેદનાને લીધે તૂટવા લાગ્યું. તે મૂચ્છ ખાઈ ધરતી ઉપર ઢળી પડી. દેવે ટાઢું પાણી લાવી ચિત્રવેગના દેહ ઉપર સીંચ્યું. શીતળ ઉપચારથી એની મૂછી વળી તે ખરી, પરન્ત પોતાની સ્ત્રીના મરણના સમાચાર સાંભળી તે અર્ધો ગાંડા જેવું થઈ | ગયે. ઉપરાઉપર વિશ્વાસ અને અશ્ર વર્ષાવી રહ્યો. વિષયરાગ માણસની મતિને કેવી મંઝવી નાખે છે ? આવા મહને વિલાસ બુદ્ધિશાળીઓને પણ કેવો ઉન્મત્ત બનાવી મૂકે છે કે 1 આવાં અનેક વિચાર વિદ્યપ્રભ–દેવના અંતરમાં ઉછળી ૨હ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ. ( 7 ) : " એક સ્ત્રીના મોહને લીધે તમે કેટલું દુ:ખ પામે છે? અને આવાં સંગ-વિયેગનાં દુઃખ તે કેણ જાણે આ જીવે સંસારમાં કેટલીયે વાર અનુભવ્યાં હશે ? પૂર્વભવમાં પણ તમે ચરિત્ર ગ્રહણ કર્યા પછી રાગદશાને સંપૂર્ણ ત્યાગ કરી શકયા નહીં, અને આજે પણ એ જ રાગદશા તમને રેવરાવી રહી છે.” એ રીતે વિદ્યપ્રભ આગળ બોલવા જતા હતા તેટલામાં જ ચિત્રવેગની જમણી આંખ ફરકી. તે બોલી ઉઠયે “સુરત્તમ! તમારૂં કહેવું મને બરાબર સમજાય છે. મારે રાગબુદ્ધિને ત્યાગ કરવું જોઈએ, અને એમ કરૂં તે જ હું સ્વસ્થપણે જીવી શકું એ વિષે મને મુદ્દલ શંકા નથી. પરંતુ આટલા ગંભીર દુઃખને સમયે પણ મારું જમણું નેત્ર કાં ફરક્યું? અને તમે પણ જાણે કે મનમાં , ઉડે ઉડે હસી રહ્યા છે એમ મને કેમ લાગે છે?” વિદ્યુપ્રભ પિતાના હાસ્યને છુપાવી શકે નહીં. તેનાથી ખડખડાટ હસી જવાયું. હસતાં હસતાં વિદ્યુપ્રભે ચિત્રવેગનો પાછળ જોયું અને અકસ્માત્ ચિત્રવેગની દ્રષ્ટિ પણ ત્યાં જ વળી. જોયું તે સર્વાને અલંકારવતી સુસજિજત કનકમાળા ઉભી હતી. શું ખરેખર જ આ કનકમાળા છે? નભે વાહન જેને હરી ગયે હતું અને પરિજનોએ જેને સ્મશાનમાં ચિતામાં સુવા બાળી મૂકી હતી તે જ આ કનકમાળા છે? કે આ કેઈ દેવતાઈ ઈન્દ્રજાળ છે? સુરત્તમ, મારી દુરવસ્થાની હાંસી ન કરશે. જે સત્ય હકીકત હોય તે જ કહે.” વિદ્યુપ્રત્યે કહ્યું: “હે સુભગ ! ખરેખર એ કનકમાળા જ છે. હું જ તેને અહીં સુધી લઈ આવ્યો છું પણ તમે હમણાં જ કહ્યું હતું કે એના દેહને તે ચિતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ ( 94 ) સતી સુરસું ઉપર નાખી અગ્નિદાહ પણ દઈ દીધા. અગ્નિદાહ પછી આ ના રહી શકી એ નથી સમજાતું.” ચિત્રવેગે અતિ ગભરા= અવાજે પૂછયું.. . પહેલાં તમે મારી હકીકત સાંભળે. કેવળી ભગવાન પહું જ્યારે અહીં પાછા ફરતા હતા ત્યારે મેં તમારી ત્વ અત્યારે શું સ્થિતિ છે તે જાણવા અવધિજ્ઞાનને ઉપયોગ મe એ વખતે તેણીએ વિષ-પ્રવેગ કરી વાચે હતો. નવબાલાવેલામંત્રશાસ્ત્રીઓ વિષ ઉતારવા તનતોડ પ્રયત્ન રહ્યા હતા. મેં તત્કાળ ગંગાવત નગરમાં જઈ વિષને કે માળાના દેહમાં જ થંભાવી દીધું. મંત્રની બધી શકિત અને નીવડી. મંત્ર-તંત્રવાદીઓએ જાણ્યું કે હવે આ ઝેર ઉતરએટલે તેઓ રાજાની આજ્ઞાથી એને મશાનમાં લઈ ? એમણે જેવી ચિતા ખડકી અને અગ્નિ સળગાવે કે તર મેં કનકમાળાના વિષનો અપહાર કરી તેને ત્યાંથી ઉપાડી લી અહીં સુધી તે મારી સાથે જ આવી છે. મેં તમને એ જાણી જોઈને ન કહી; કારણ કે હું જેવા માગતો હતા તમારી રાગદશા આટઆટલી આફત પછી પણ જરી યે મે પી કે નહી ? હવે મને ખાત્રી થઈ ચૂકી કે હજી તમે મેહ મજબૂત છે” ચિત્રવેગે શાંતિસૂચક એક મહટ નિઃશ્વાસ મૂકયે. મુખ ઉપર પ્રyલ્લતાની દિવ્યતા પથરાઈ ખરેખર હે દેવ ! તમે મારી ઉપર બહુ માટે ઉપર કર્યો છે. કનકમાળામાં જ ખરેખર પ્રાણ આવી વસ્યા હે જે હું એને જીવતી ન ભાળત તો મારા દેહની શી દશા થ તે હું કહી શકતો નથી. મિત્ર છે તે તમારા જેવા જ હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ. (5) તમે જ મને જીવનદાન આપ્યું છે એમ હું માનું છુ.” ચિત્રવેગે ઉપકારના શબ્દો ઉચ્ચાર્યા. પરંતુ હજી મારે તમને એક-બે વાત કહેવાની રહે છે. પહેલું એ જ કે નવાહન રાજા તમને હવે કંઈ ઉપદ્રવ કરી શકે એમ નથી. કારણ કે તે અભિમાનમાં એ આંધળો બની ગયું હતું કે તે પોતાની મર્યાદા જોઈ શક નહીં અને તેથી તેની બધી વિદ્યાઓનો વિચ્છેદ થયા છે. બીજું, હજી તમારૂં હરણ થવાનું છે અને કેવળી ભગવાને ભાખ્યું છે તેમ તમે વિદ્યાધરોને વિષે વિદ્યાધરેંદ્ર થવાના છે તમારી ઉપરવટ થઈને કે ઇની શક્તિ કે સત્તા ચાલી શકશે નહીં. બધા વિદ્યાધરે તમારી આજ્ઞાને અનુસરશે. એ વિષેને સવ બંદોબસ્ત મારે જ કરવાનું છે, માટે ચાલે, આપણે વૈતાઢ્ય પર્વતમાં સિદ્ધફૂટ ઉપર જઈ, જીરેંદ્ર ભગવાનને અઠ્ઠાઈ મહેત્સવ ઉજવીએ. ધરણેને પ્રાર્થના કરી તેની પાસેથી વિદ્યાધરની સર્વ વિદ્યાઓ હું તમને ત્યાં અપાવીશ” એમ કહી સુત્તમ ચિત્રવેગની સાથે જવા તૈયાર થયા. વાચકને મરણ જ હશે કે હસ્તિનાપુરને શ્રેષ્ઠી પુત્ર-ધનદેવ કુશાગ્રપુર જવા નીકળે છે. માર્ગમાં એક અટવીને વિષે ભીä લેકે એની ઉપર તેમજ સંઘના બીજા માણસો ઉપર આક્રમણ કરે છે. ધનદેવ એકલે હોવાથી ભલે તેને પકડી પિતાના પલ્લીપતિ પાસે લઈ જાય છે. પલ્લીપતિના પુત્રને જ એક વેળા આ ધનદેવે બચાવ્યું હતું એમ જાણતાં પલ્લીપતિ તેનું બહુ સન્માન કરે છે અને વિદાય આપતી વખતે એક દિવ્ય મણિ ધનદેવને ભેટ ધરે છે. એ દિવ્ય મણિ શી રીતે પ્રાપ્ત થયે એને ઈતિહાસ સુપ્રતિષ્ઠ સંભળાવે છે. . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદર ... " બહુ પુણ્ય કર્યા હોય તે જ મનુષ્યને આવે અલી મણિ મળે. એ દેવાની લત છે. એનામાં સમગ્ર દોષ - ઝેર માત્રનું નિવારણ કરવાનું સામર્થ્ય છે. " સુ પ્ર8િ - મણિના ઈતિહાસને ઉપસંહાર કરતાં ટુંકમાં જ કહ્યું. ધનદેવે રનેહથી સમર્પાએલી ભેટ આનંદ સાથે સ્વી" અને કહ્યું " દિવ્ય મણી કરતાં પણ આપે મારા પ્રત્ય નેહ અને મમતા બતાવી છે તેનું મૂલ્ય મારે મન 6 વધારે છે. " તો એક વચન આપતા જાઓ. સુ પ્રતિષ્ઠ 6 ગળગળા અવાજે ઉચ્ચાયુ. ખુશીથી કહી નાખે " ધનદેવે એટલી જ ભદ્રિક પૂર્વક જવાબ આપે. " આપને હું અહી વધુ વખત રોવા નથી માગતે, - મ્હારી અભ્યર્થના એટલી જ છે કે વળતી વખતે આપે આ મા થઈને જ જવું અને મારું આતિથ્ય સ્વીકારવું એવું વર આપતા જાઓ.” સુપ્રતિઠે નેહને છેલ્લે ઉભરો ઠલવ્યે, - " અમારા માટે આ માગ સિવાય બીજો કઈ ર રસ્તો નથી. એટલે તમને મળ્યા વિના તે અમારાથી જ શકાય એમ જ નથી, છતાં હું આપને ખાત્રી આપું છું અમે તમને અહીં જરૂર મળશું. " ધનદેવે સુપ્રતિષ્ઠ . કહેણ સ્વીકાર્યું. તે બીજા દિવસને પ્રાતઃકાળ થતાં ધનદેવે પ્રયાણ કર્યું પલ્લોપતિ સુપ્રતિષ્ક પણ થોડે દૂર સુધી સાથે જઈ વળ પાછો ફર્યો. ધનદેવ જતાં સુપ્રતિષ્ઠાના અંતરમાં સ્નેહને અ = ઘણું લાગી આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ. ( 7 ) - ધનદેવ ફૂશળપણે કુશાગ્રનગરમાં પહોંચે. નરવાહને રાજાની હજુરમાં જઈ ઉચિત ભેટ વિગેરે ધર્યા તેથી રાજા પણ એને વિનય જોઈ પ્રસન્ન થયે. * જોતજોતામાં ધનદેવની પ્રતિષ્ઠા જામી ગઈ. ભલભલા વેપારીઓ સાથે તેને નેહસંબંધ બંધાયે. ખાસ કરીને સાગર શ્રેણીના પુત્ર શ્રીદત્ત સાથે તેને ગાઢ મિત્રી થઈ. સહેદરની જેમ તેઓ સાથે ને સાથે જ રહેવા લાગ્યા. એક દિવસે શ્રી દત્ત બહુ આગ્રહ કરીને ધનદેવને પિતાને ત્યાં ભેજન માટે આમંત્રણ કર્યું. શ્રીદત્તને એક બહેન હતી, તેનું નામ શ્રીકાંતા હતું. શ્રીકાંતાના અંગમાં વનનો સંચાર થઈ ચૂકયો હતો. ધનવાહન જમવા બેઠે એટલે તેને પીરસવાને ભાર શ્રીકાંતા ઉપર આપે. ધનવાહન અને શ્રીકાંતા આજસુધી તે માત્ર 1 નામથી જ પરસ્પરને ઓળખતાં હતાં, પણ આજના સમાગમે | તેમના અંતરમાં મોહનું એક મોટું તેફાન ઉપજાવ્યું. “જગતમાં ખરૂં કન્યા-રત્ન જે કઈ હોય તે તે આ જ! | માગણું કર્યા વિના એ રત્ન મને શી રીતે મળે? માગણી ન કરૂં અને નામંજુર થાય તે પછી જીવીને શું કરવું ?" - જમતાં જમતાં ધનદેવ વિચારના તરંગે ચડશે. ને ભેજનવિધિ પૂરી થતાં ધનદેવ પિતાના ઉતારા તરફ ગયે, - પણ હૃદય તે શ્રીકાંતા પાસે જ મૂકતે ગયે. ધનદેવના જેવી = જ શ્રીકાંતાની પણ સ્થિતિ થઈ. તેને લાગ્યું કે કેણ જાણે એક = અતિથિ કયાંથી આવી ચડયે અને સ્વસ્થ ચિત્તને ચંચળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદર ક ( 98 ) બનાવી ચાલ ગ. અંતરની અસહ્ય વેદનાને શાત કે શ્રીકાંતા પિતાના ગૃહદ્યાનમાં એક કદલીગૃહની છાયા નીચે સૂઇ ગઈ. એને અત્યારે પોતાના શરીરનું પણ ભાન ન - એટલામાં એક કૃષ્ણ સુપે દરમાંથી બહાર આવી તેણીના હાડંખ માર્યો. | સર્પદંશની વેદના થતાં જ શ્રીકાંતાના મુખમાંથી એક કીચીસ નીકળી પડી. એના માતા-પિતા-ભાઈ વિગેરે તત્કાળ આવી પહોંચ્યા. વિષની અસરને લીધે શ્રીકાંતા અવાચક ગઈ. નેત્રે મીંચાઈ ગયાં. - મંત્રશાસ્ત્રીઓએ મંત્રાપચાર શરૂ કર્યો, ઉદ્યશાસ્ત્રી જડી-બુટ્ટીના પ્રવેગ અજમાવવા માંડ્યા, ગારૂડિકેએ પS પદ્ધત્તિ પ્રમાણે ઝેર ઉતારવા માથાકુટ આદરી, પરંતુ એકે ઉ ફલિભૂત થતું હોય એમ ન જણાયું. શ્રીમતી, પુત્રી તર અત્યાધિક સ્નેહને લીધે આદ કરવા લાગી. હા ! દેવ ! નિરપરાધી બાળાએ તારું શું બગાડ્યું હતું? એમ કહી તે જ ઉપાલંભ આપી રહી. - સાગરશ્રેણીએ તેને ધીરજ આપતાં કહ્યું “આમ વ્યર્થ = શા સારૂ કરે છે ? એક નૈમિત્તિકે પહેલાં જે ભવિષ્ય ભાખ્યું તે યાદ કર. આ સર્પદંશમાં ભાવીને કોઈ એક ગુપ્ત સંકેત સુમતિ નામના નૈમિત્તિકનું કોઈ કથન હજી સુધી મેટું પડ્યું. શ્રીકાંતાના વિષયમાં પણ એ ખરૂં જ પડવું જોઈએ એટલું છતાં આફતને વિષે માણસની મતિ મુંઝાઈ જા તેમ શ્રીકાંતાના પરિવારમાં શોક, ઉદ્વેગ અને ચિંતામાં ઘેરાયાં. પહશેષણા કરાવી દરેકે દરેક ગારીને મેટા લા આશાએ બોલાવવામાં આવ્યું પણ શ્રીકાંતાનું વિષ ન ઉ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ. " ( 9 ). એટલામાં ધનદેવ ત્યાં આવ્યું. શ્રીદતે મૂળથી માંડ બધી વાત કહી સંભળાવી. વાત કહેતાં કહેતાં બહેન તરફના મમત્વને લીધે તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. - “એમ નાહિમ્મત થવાની જરૂર નથી. ચાલે, હું પણ મારો ઉપાય અજમાવી જોઉં.” ધનદેવે આશ્વાસન આપ્યું અને બને મિત્ર શ્રીકાંતા મૂચ્છવસ્થામાં પદ્ધ હતી ત્યાં પહોંચ્યા. સુપ્રતિષ્ઠ રાજકુમારે જે દિવ્ય મણિ ધનદેવને આપે હતે તે મણિનું જળ ધનદેવે શ્રીકાંતાના અંગ ઉપર છાંટયું. પ્રભાવશાલી પાણીને સ્પર્શ થતાં જ શ્રીકાંતા જાણે ગાઢ નિદ્રામાંથી જાગતી હોય તેમ પથારીમાંથી ઉઠીને બેઠી થઈ ગઈ. શુકલધ્યાનના પ્રભાવે, મોહનીય કર્મ નાશ પામે તેમ દિવ્યમણિના પ્રભાવથી શ્રીકાંતાનું કાતીલ ઝેર ઉતરી ગયું. સાગરશ્રેણીના સમસ્ત પરિવારમાં આનંદદલાસના તરંગ વહી નીકળ્યાં. નૈમિત્તિકનું કથન અક્ષરશઃ સત્ય નીવડયું. સાગરશ્રેષ્ઠીએ મેટા સમારોહપૂર્વક પોતાની પુત્રીના લગ્ન ધનદેવ સાથે કરી દીધા. તે પછી ધનદેવના દિવસે પાણીના પ્રવાહની જેમ આનંદપ્રાદમાં વ્યતીત થતા ચાલ્યા. ધનદેવ અને શ્રીકાંતા વચ્ચેને પ્રેમસંબંધ રોજ રોજ પરિપાક પામતે ચાલ્યો. પિતે પરદેશમાં છે અને વ્યાપાર અર્થે જ અહીં વસે છે એ વાતનું પણ તેને સ્મરણ ન રહ્યું. તેની સાથેના માણસે જ્યારે દેશમાં જવાની ઉતાવળ કરવા લાગ્યા ત્યારે ધનદેવે સ્વદેશમાં જવાની તૈયારી કરવા માં. 1. સાગરશ્રેણીએ પિતાના જમાઈ અને પુત્રીને પુષ્કળ દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) સંતી સુરસુંદર સામગ્રી સંમપ વિદાયગીરી આપી. શભ મુહુતે ધનદેવને - હસ્તિનાપુર જવા નીકળે. ક્રમે ક્રમે ધનદેવ સિહગલા પાસે આવી પહોંચે. પહેલીપ આપેલું વચન તેં ભૂલ ન હતો. તેણે વિચાર કર્યો " અહી લ– સમય રોકાવાનું નથી, પણ એક વાર સુપ્રતિષ્ઠ જેવા મિત્રને જ મળી લેવું જોઈએ. " એટલે તે પતિની સાથે ચેડા માણસને 9 સિંહગુહાના સીમાડામાં દાખલ થશે. - અહીં તેણે શું જોયું ? આગથી બળી ગએલાં ગાય-ભેંસ અ_ પ્રાણુઓનાં હાડકાઓનાં ઢગલા પડ્યા હતા. શસ્ત્રથી હણ સૈનિકોના મુડદાઓમાંથી ત્રાસદાયક ફુગધ નીકળતી હવે મનુષ્યનાં હાડપીંજર જ્યાં ત્યાં રઝળતાં હતાં. કેટલીક સ્ત્રીએ બાળકને બચાવતાં બળીને રાખ થઈ ગઈ હોય એવાં રામનું જનક દૃશ્યો દેખાતા હતા. - સિંહપહલીની આવી દુરવસ્થા જઈ ધનદેવને સખત આઘ થયો. " આવી સુંદર પલ્લી કે આટલી નિર્દયપણે બાળી ના હશે?” ધનદેવે પિતાના મનને પ્રશ્ન કર્યો. કોઈ માણસ એ ન હતું કે જે તેને ખુલાસે કરી શકે. . " ધનદેવ ! હું તમને ઓળખું છું. તમે જરા મારી પ આવે. હું તમને અમારા દુદેવની કહાણી સંભળાવવા માટે અત્યાર સુધી જીવતે રહ્યો છું.” એક હાડપીંજર જેવા દેહમાં એકાએક શબ્દ સંભળાયા. એ દેહ દેવશર્માનો હતો. ધનદેવે એ ઓળખે. દેવશર્માએ પોતાની વીતક-કથા કહેવા માંધઃ તમે જોઈ શકે છે કે મારા બન્ને પગ કપાઈ ગયા છે. જે ઉપરાઉપરી ઘા પડવાથી હું છેક અશક્ત બની ગચા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ. ( 101 ) એટલું બોલતામાં તેના કંઠે શેષ પશે. ધનદેવે તેને પાવા સારું ડું પાણી મંગાવી એના હેમાં સીંચ્યું. “પણ આવે જુલમ કોણે-શા સારૂ કર્યો?” ધનદેવની જાણવાની વૃત્તિ તિવ્ર બની. “આજથી ત્રીજા દિવસ ઉપર સિધ્ધપુર નગરમાંથી એક માણસ આવ્યે.” દેવશર્માએ સિંહપલીની દુર્દશાને વૃતાંત સંભળાવવા માંડે. “એ માણસે પોતાને સુમતિ મંત્રીના સંદેશવાહક તરિકે પરિચય આપ્યો અને કહ્યું કે મંત્રીએ સુપ્રતિષ્ઠ -કુમારને ખૂબ સાવધાન રહેવાનું જણાવ્યું છે. હકીકત એવી છે કે સુગ્રીવરાજાને, વિષયસુખમાં બહુ આસક્ત રહેવાથી ક્ષયરોગ લાગુ પડ્યો છે. દિવસે દિવસે તેમની ક્ષીણતા વધતી જાય છે. રાજ્યનું કંઈ કામ કરી શકતા નથી. સુરથકુમાર ધારે તે રાજ્યની વ્યવસ્થાને ભાર લઈ શકે, પણ તેની પાસેથી એવી આશા રાખવી નકામી છે; કારણ કે તે પણ વ્યસનના પાશમાંથી બચી શક નથી. વ્યસની માણસને અને સંયમને પહેલેથી આડવેર હોય છે. સુરથકુમાર સ્વછંદી બન્યું છે. પ્રજા પણ એના સ્વચ્છેદથી ગળે આવી ગઈ છે. રાજ્યના વફાદાર સામંતના દિલમાં અસંતોષ ધુંધવાઈ ઉઠો છે. સિા કઈ માને છે કે અત્યારે સુપ્રતિષ્ઠ કુમાર હેય તે જ પ્રજાને સુખશાંતિ અને સંતોષ આપી શકે. પ્રજા અને સામતે એની હાજરી વછે છે. કનકવતીને એ વાતની ગંધ આવી ગઈ છે, તેથી તેણીએ સુપ્રતિષ્ઠ કુમારરૂપી કાંટે ઉખેડી નાખવા માટે મોટો સિન્યની તૈયારી કરી છે, એ સિન્ય ક્યારે હલ્લો કરે તે કહી શકાય નહીં, માટે તમારે (સુપ્રતિષ્ઠને) ખૂબ સાવચેત રહેવું. સુપ્રતિષ્ઠ હજી બચાવની તૈયારી કરે તે પહેલાં જ રથ, ઘેડા અને પાયદળ સૈન્યનાં ધાડાં વંટોળીયાની જેમ અહીં આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદ= ( 102 ) ચડ્યાં. તેમણે પલ્લી કરતો ઘેરો ઘા. અહીના-પલ્લીના ભીકંઈ કાયર માણસે તે નહાતા જ. તેમણે પિતાને છેલ્લી - જતાં સુધી પલ્લીનું સંરક્ષણ કર્યું. શત્રુઓ બળવાન હતા, હાટી સંખ્યામાં હતાં. અમારા ઘણા ભીલે માર્યા ગયા. આ અમે હાર્યા. હુમાએ પલ્લીન કબજે લીધે. સારી સારી વસ્તુ ઉંટી લઈ સિંહગુહાને આગ લગાવ. કેટલાક નાસી છૂટયા અને એ શી દશા થઈ તે તો તમે પ્રત્યક્ષ જઈ શકે છે.” . " પણ–પછી, સુપ્રતિષ્ઠનું શું થયું? " ધનદેવે ગળ અવાજે પ્રશ્ન કર્યો " હું દિલગીર છું કે હું તે સંબ થમ સમાચાર મેળવી શક નથી.” દેવશર્માએ મહામહેનને જ આવે. તે ખૂબ થાકી ગએ હો, અથવા ધનદેવને અાવ ઈતિહાસ સંભળાવવા સારૂ જ જીવતો રહ્યો હતો એમ કહેઓ પણ ચાલે. એણે આંખ બંધ કરી લીધી અને ધનદેવને " લાગ્યું કે હવે સુપ્રતિષ્ઠને આ વફાદાર નાકર વધુ વખત જ શકશે નહી, તેથી તેણે પવિત્રભાવે એના કાનમાં નવકાર સંભળાવ્યું. દેવશર્મા અંતિમ અવસ્થાને વિષે શ્રદ્ધાપૂર્વક 5 પરમેષ્ઠિના પદનું ધ્યાન ધરી રહ્યા. થાવિવારે ધનદેવે જોયું તો દેવશર્મા શોષને લીધે વ્યાક જે દેખાતો હતો. તેણે પાણીના ડાં ટીપાં એના વ્હામાં - ખવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણી કંઠની નીચે ઉતર્યું નહીં. 6 શર્મા પોતાના દેહને ત્યાગ કરી પરલોકમાં પહોંચે - કયાંઈ સુધી ધનદેવ વિચારમાંને વિચારમાં ત્યાં જ બેસી રહે સુપ્રતિષ્ઠના દેહને શેધી કાઢવા તેણે આસપાસ માણસે દેડી પણ એના હાડપીંજરને પત્તો ન મળે. દેવશર્માના આ દેહનો અગ્નિસંસ્કાર કરી તે પોતાના સ્થાને પાછો ફર્યો. ઇતિહાસ અતિ પવિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ. ( 103 ) રમણીય પલ્લીની ઉજજડતા અને પાયમાલી જઈ ધનદેવ ઘણે જ નિરાશ થઈ ગયે. સુપ્રતિષ્ઠને સંભારી તે અત્યંત સંતાપ અનુભવવા લાગ્યું. ઘકિમાં સુપ્રતિષની સજજનતાને યાદ કરે, ઘકમાં દેવની કુટીલતા તરફ રેષ દાખવે તે ઘડક પછી કનકપતીની નીચતા સંભારી નિશ્વાસ નાખે. “સુપ્રતિષ્ઠનું શું થયું હશે?” એ વિચારે ધનદેવને પીછે ન છોડયે “કનકવતીએ સુપ્રતિષ્ઠ જેવા સરલ માણસને આ પ્રમાણે શા સારૂ પજવ્યું હશે ? એને આ પલ્લીના માણસોને સંહાર વાળતાં કંઈ જ દયા નહીં આવી હોય? પણ આ આખી ઘટનામાં કે એક વ્યક્તિને દેષ દે નકામો છે. વિધિની લીલા પાસે માણસનું શું ચાલે? બુદ્ધિમાન માણસે પણ ભૂલે તે પછી કનકવતીનું તે શું ગજું? આવા વિચાર કરતાં ધનદેવ હસ્તિનાપુર તરફ ચાલ્યો. “ખરેખર જ શું સુપ્રતિષ્ઠા મૃત્યુ પામ્યો હશે ? " એ પ્રશ્નને ખરો ખુલાસો તે મેળવી શકશે નહી. હસ્તિનાપુરમાં માતાપિતાએ, મિત્રએ અને સગાસનેહીઓએ ધનદેવનું બહુ સારું સ્વાગત કર્યું. મેટી ધામધૂમ સાથે સુમુહુ ધનદેવ અને શ્રીકાંતાને નગર–પ્રવેશ કરાવ્યું. કાંતા અને કમલાવતી દેવી વચ્ચે ન્હાનપણથી જ મૈત્રી હતી એ વાત વાચકે જાણે છે. કમલાવતી અને કાંતાએ બન્નેએ કુશાગ્રપુરની ભૂમિમાં જ પોતાના બાળપણના દિવસે વીતાવ્યા હતા. હસ્તિનાપુરમાં આવ્યા પછી કાંતાને કુદરતી રીતે જ પોતાની વ્હાલી સખીનું સ્મરણ થયું. તે કમલાવતી રાણીને મળવા રાજપ્રાસાદમાં ગઈ. નિર્મળ સ્નેહના સંસ્કારો કાળના પ્રવાહ વચ્ચે પણ કદિ ભૂંસાતા નથી. કમલાવતીએ પોતાની બહેનપણીને તરતજ ઓળખી લીધી અને તેને બહુમાન સાથે પોતાની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ ( 104) સતી સુરસુંદરી, એસારી ઘણી ઘણું સુખ-દુઃખની વાત કરી. અને સખીએ માં શ્વસુરવાસ મળે છે તે જાણી તેમને ઘર સંતોષ થશે. ક્રમે ક્રમે કમલાવતી અને કાંતા વચ્ચે ગાઢ પ્રીતિ બંધા કોઈ દિવસ એ ભાગ્યે જ જતા હશે કે જે દિવસે કાંતા ક્રમે ળાવતીને મળવા અથવા એક-બીજાને ત્યાં નહી જતી હોય. 2 પ્રમાણે વર્ષો વીતતા ચાલ્યા. - એક રાત્રિએ શ્રીકાંતા તસ્નાન કર્યા પછી સ્વામીની પાર જ શસ્યામાં સૂતી હતી. રાત્રિને છેલ્લે પ્રહર ચાલતો હતો એટલામાં તેણીએ એક સ્વપ્ન જોયુંઃ “સ્વચ્છ-કાંતિમાન- નિઝ લક ચંદ્ર જાણે પિતાના મુખને વિષે પ્રવેશ કરતો હોય એવું એને અનુભવ થયે. શ્રીકાંતા સ્વપ્ન જોયા પછી શાંતિથી પથરિન માંથી ઉઠીને બેસી અને પિતાના પતિદેવને જગાઢ સ્વજન સંબંધી વૃતાંત કહી સંભળાવ્યું. ' ધનદેવે સ્વપ્નની વિગત સાંભળી જવાબ આપેઃ " હું સુંદરી ! એ સ્વપ્ન બહુ સારો એગ સૂચવે છે. સ્વપ્ન ઉપરથી જણાય છે કે સમસ્ત વણિકવર્ગમાં ઉત્તમ એ તમને એક પુત્ર થશે. " શ્રીકાંતાને સ્વપ્નને આ પ્રકારનો અર્થ સાંભળી અત્યંત આનંદ થશે. | સ્વપ્નવાળી રાત્રિએ જ ગર્ભની સ્થિતિ બંધાઈ અને બે મહિના પસાર થયા પછી ત્રીજા મહિનાના આરંભમાં શ્રીકાંતાને અભયદાન આપવાને દેહલો ઉતપન્ન થયો. ધનદેવે પિતાની સ્ત્રીને એ મને રથ પૂર્ણ કર્યો, એટલું જ નહીં પણ જ્યારે જ્યારે જે જે દેહલે ઉપજે તે પૂર્ણ કરવામાં તેણે પોતાનું કર્તવ્ય જ માન્યું. એ રીતે ગર્ભકાળ પૂરો થતાં, જે વખતે શુભ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હતા તે વેળાએ શ્રીકાંતાએ પુત્રનો જન્મ આપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. (10) શ્રીકાંતા. ધનધર્મ શ્રેષ્ઠી. મનેરમા કમલાવતી. શ્રીદેવ- ધનદેવને પુત્ર. વિધુપ્રભ દેવ. સમપ્રિય એક સુભટ. શ્રીદત્ત. #FFFFFક કે દશમ પરિચ્છેદ. HEાપક પુત્રને જન્મ તે ધનદેવને ત્યાં થયો પણ શહેરમાં એ વધામણું ફેલાતાં જ ઘરે ઘરે મંગળ-ઉત્સવ મંડાયા. ધનધર્મ શ્રેષ્ટીએ વધામણી લઈ આવનારને ધન-ધાન્યથી સારી પેઠે નવાજ્યા. ગામની કુળવધૂએ હાથમાં અક્ષતના થાળ લઈ શ્રેષ્ઠીને ત્યાં આવવા લાગી. ધનદેવના મિત્રો અને તેમની પત્નીઓના અવર-જ Fi P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ ( 106 ) સતી સુરસુંદરી. વરથી શ્રેષ્ઠીનો મહેલ આનંદ—ઉત્સવના એક મુખ્ય કેદ્રસ્થા જેવા બ. કશળ સંગીતશાસ્ત્રીઓ અને નટનટ * સંગીત તથા નૃત્યના પૂર શહેરભરમાં ફરી વળ્યા. પત્ર-જન્મોત્સવ ઉજવવા ધનધમ શ્રેષ્ઠીએ અમારી–પડયું વગડાવ્યા. કયાંઈ પણ જીવહિંસા ન થાય એવી ગોઠવણ કરી બંદીજનેને કેદખાનામાંથી સૂક્ત કરાવ્યા અને દીનન્દુખી કે અનાથને દાન આપવા સારું પોતાના ધનભંડાર ખુલેલા " દીધા. જેટલા જેટલા જિનમંદિર હતાં ત્યાં સ્નાત્રાદિક મહાત્મવેનો પ્રારંભ કરાવ્યે અને મનિસમૂદાયને ઉત્તમ વસ્ત્રઅને પુસ્તકાદિથી અભિવંદ્યા. પિતાના સ્વજનાના સ્વાગત તે કંઈ પૂછવા જેવું જ ન હતું. મહાલે મહાલે નાગરિકૈન સારું ઉત્તમ ભજનાદિની વ્યવસ્થા કરવામાં આવી. એક રાજા ત્યાં કુંવર અવતરે અને એટલે ઉતસવ થાય તેના કરતાં ઘણું વધારે ઉત્સવ વતી રહે. બાળક બાર દિવસનો થયે એટલે ધનદેવ પોતે કીંમત ભેટે લઈને નગરના રાજા પાસે હાજર થયે અને ભેટ ધરી રહ્યા પછી રાજા અને રાણીને ખૂબ જ પ્રેમપૂર્વક પોતાને ત્યાં પધારવા વિનતિ કરી. - મહારાજાએ પણ એટલા જ નેહથી એ આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું, “રાજ્યની ઋદ્ધિ અને વૈભવ એ બધે શેઠને જ પ્રતાપ છે. આ રાજ્ય એમનું જ છે છતાં જ્યારે તમે આટલા આગ્રહથી અમને આમંત્રો છે તો અમારે આપને ત્યાં આવવું એ અમારે કર્તવ્ય છે.” મહારાજાના એકેએક શબ્દમાં આત્મીયતા પ્રકટ થઈ. - રાજાને ઉપકાર માની ધનદેવ ઘેર પાછા વળે અને તત્કાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ. ( 107 ) મહારાજા તથા મહારાણુને ઉત્તમ ભેજનાદિની સામગ્રી એકઠી કરાવવા માં. બરાબર સમય થતાં જ ભૂપતિ, ઉત્તમ હાથણું ઉપર બેસી મટી ધામધુમ સાથે શેઠના મકાન પાસે ઉતર્યા. બંદીજનેની બિરદાવલી આકાશમાં ગુંજી ઉઠી. પ્રજાજનેમાંના કેટલાકો માંગલિ-- કના શબ્દથી મહારાજાને અભિનંદન આપવા લાગ્યા. - શ્રેષ્ઠીએ મહારાજાને સારૂં, અગાઉથી જ સુકતાફલરચિત એક ચતુષ્કોણ સિંહાસન તૈયાર કરાવી રાખ્યું હતું, તેના ઉપર મહારાજ બિરાજ્યા. બાળાઓએ ફુલહાર-તિલક વિગેરેથી મહારાજાને બહુ માન આપ્યું. પ્રાથમિક વિધિ પૂરી થયા પછી મહારાજા અને મહારાણું ભજન કરવા બેઠા. - ઊંચત અવસર જોઈ ધનદેવે મહારાજાને કહ્યું: “મહારાજ ! આપ તે જાણે છે જ કે મહાદેવી અને શ્રીકાંતા બાળપણથી જ સાથે રહ્યા છે. સાથે રમ્યા છે–સાથે જ ભણ્યાગા અને ઉર્યો છે. અમારી કેમના રીવાજ પ્રમાણે દરેક નવવધૂ પ્રથમ પ્રસૂતિ સમયે પોતાના પિતૃગૃહે જ જાય છે, પણ કેટલાક કારણેને લીધે અમારે ત્યાં એમ બની શકયું નથી. મહાદેવીની હાજરી એ એક રીતે પિતૃગણ જ ગણાય. એમને શ્રીકાંતા પાસે પધારવાની આપે આજ્ઞા કરવી જોઈએ.” મહારાજાની આજ્ઞાથી મહાદેવી શ્રીકાંતા પાસે ગયા. ત્યાં મહાદેવીનું મને રમા શેઠાણીએ ખૂબ સારું સ્વાગત કર્યું. જતાંવેંત મહાદેવીએ શ્રીકાંતાના બાળકનેં પિતાના ખેાળામાં લીધે અને પિતાને કેમળ હાથ ફેરવી એને આશીર્વાદ આપ્યા. - ' “મહારાણુ, આપને મારે એક વિનતી કરવાની છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી ( 108 ) - બાળકનું નામ આપ પડે એવી અમારી સાની પ્રાર્થના છે.” મનેરમાએ બે હાથ જોડી કહ્યું. . “નામ પાડવાનો અધિકાર છે તમારા પિતાને છે. પણ તે કહ્યું છે ત્યારે મારે એ આજ્ઞા પાળવી જ જોઈએ.” એમ કે મહાદેવીએ નેહભર્યું હાસ્ય કર્યું. " જુઓ, બાળકની માતાનું નામ શ્રીકાંતા છે” મહારાજ નામકરણનો અર્થ સ્પષ્ટ કરતાં ઉચ્ચાર્ય << અને પિતાનું નાનું ધનદેવ છે. બન્ને નામમાંથી અર્ધા અક્ષર લઈ શ્રીદેવ એવું ; બાળકનું નામ હું પાડું છું” " શ્રીદેવ " નામ સાંભળતાં જ હાજર રહેલી એ માંગલિક શબ્દની ઉચ્ચસ્વરે ઉદ્યોષણ કરી અને જતન" નગરભરમાં એ નામની ખબર ફેલાઈ ગઈ. - શ્રીદેવને જોયા પછી કમલાવતીની વૃતિ જીદે જ માર્ગે દોરાઈ. તે વિચાર કરવા લાગી કે આટલું સાંદર્ય, લાવણ્ય અને રાજય સમૃધિ પણ જે પુત્ર ન હોય તો શાં કામના? શ્રીકાંતા કેટલે સુખી છે? જે સ્ત્રી માતા બન્યા વિના પોતાનું જીવન પૂરું કરે છે : જીવનની સાર્થકતા સાધી શકતી નથી. હું કેટલી મદભાગી છું. આટલા દિવસ થયાં પણ જનસમુદાયના હદય તથા નેત્રને અને આપનાર એવા એક પુત્રની પણ હું માતા બની શકી નહી. ધન છે તે સ્ત્રીઓને કે જે પિતાના પ્રાણ કરતાં પણ અધિક હાલ પુત્રને પોતાની છાતી સાથે ચાંપી અને ઉછેરવામાં પિતાના દુર તથા સ્વાર્થ પણ ભૂલી જાય છે. હું એવા પુત્રનું હે ન જ - શકી અને હવે તો કોણ જાણે કયારે એવું સૌભાગ્ય મેળ* ભાગ્યશાળી થઈશ! આવા વિચારોના તરંગે ચઢેલી કમલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ. (109 ) પિતાની સખીની રજા લઈ અંતઃપુરમાં આવી તે પણ પેલી ચિંતાએ તેને સાથ ન મૂકે. - મહેલના અંતપુરમાં આવ્યા પછી તે એ ચિંતાએ તેની ઉપર, સખ્ત હુમલો કર્યો. કમલાવતીના હોં ઉપર દુઃખ અને શોકની ઘેરી છાયા ફરી વળી. પહેલાં જે વિદ, શૃંગાર અને વિલાસ વિના તેને રસ જ હેતે પડતે તે બધાં સાહિતે તેને અરૂચીકર થઈ પડ્યાં. ઉંઘ અને ભૂખ પણ લગભગ ભૂલી જવાયા. શરીર એની એ જ ચિંતામાં ક્ષીણ બનતું ચાલ્યું. જાણે કે પુત્રની ચિંતાએ તેણીના આરોગ્ય અને બુદ્ધિનું પણ હરણ કર્યું હોય એ ઘાટ થયે. પાણીના મહાપૂર વચ્ચે સપડાયેલે માણસ જેમ પૂરો શ્વાસ પણ લઈ શકે નહીં અને ગુંગળાયા કરે તેવી જ - કમલાવતીની દશા થઈ પી. , કરમાતી જતી કમલાવતીને રાજાએ એક દિવસ પૂછયું: “તમને એવું તે શું દુઃખ આવી પડ્યું છે કે આટઆટલા વૈભવ વચ્ચે પણ હું તમને હમણા હમણ ઉદ્વિગ્ન બનેલાં જોઉં છું?” રાણીના નેત્રમાં આંસુ ઉભરાઈ આવ્યા. હૃદય ખોલીને પૂરી વાત સ્વામીને શીરીતે નિવેદન કરવી તે એક મેટી મુંઝવણ થઈ પદ્ધ, છતાં સ્વામીના સ્નેહને નિરાદર કરવાની હિમ્મત તે કરી શકી નહીં. અત્યંત સંકેચ અને નમ્રતા સાથે કમલાવતીએ કહ્યું: “મને આપની કૃપાથી મુદ્દલ દુઃખ નથી. આ દુનિયામાં - એવું કેઈ સુખ નથી કે જે મેં આપના પ્રેમમાં ન અનુભવ્યું હોય. મારું પિતાનું દુર્ભાગ્ય મને સંતાપે એમાં કઈ શું કરે? સાચી વાત તો એ છે કે યુવાન રમણીઓ જ્યારે પોતાના ન્હાનાં ધાવણું બાળકોને વાત્સલ્યથી ખોળામાં બેસારી તેમને ધવડાવે છે, લાડ લડાવે છે અને એ વખતે જે એક પ્રકારની અપૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી. ( 110 ) તૃપ્તિ માણે છે તે સુખથી હું વંચિત કેમ રહી? તે મારાથી અટલે જ આ સુખના મહાસાગર વિશે પણ ઉદ્વિ- ઝાળથી અહોનિશ દાખું છું. શ્રીકાંતા હજી હમણું જ ' આવી છે છતાં તેના ભાગ્યેાદયને લીધે તે એક પુત્રની જનેતા બની પિતાના જીવનની સફળતા સાધી રહી છે: મારા જ કમનસીબ છે કે આપની આટલી માનીતી હોવા છત મારે ખાળે સંતાન વિનાને ખાલી રહ્યો. * કમલાવતીના એક એક શબ્દમાં છુપું આકંદ ભર્યું હતું. આજસુધી ગુપ્ત રહેલ તેણીને વાત્સલ્યભાવ જાણે સહસ્ત્રધારે વહી નીકળે. - જે વિષય સીધી રીતે દેવાધીન ગણાય તેનું સમાધાન રાજ શી રીતે કરી શકે? છતાં તેણે આશ્વાસન આપતાં ઉચ્ચાર્યું કે હે દેવી ! હવે તમારે એ સંબંધે વ્યથ ખેદ કરવાન જરૂર નથી. હું આજથી દેવનું આરાધન કરવાની પ્રતિજ્ઞા લઉં છું અને મને ખાત્રી છે કે તમારા મનોરથ એગ્ય સમય પૂર્ણ થયા વિના નહીં રહે.” પણ માણસ જ જઈ અઠ્ઠમતપને છે " અને ધ્યાનમાં ' રાજાએ શ્રીજિનેંદ્ર ભગવાનની ભક્તિ દિલ દઈને શરૂ કરી. યથા વિધિ ભગવાનની પ્રતિમાને પૂજી, પિષધશાળામાં જઈ અઠ્ઠમતપને અભિગ્રહ આરંભ્યો. કોઈ પણ માણસ પોતાની પાસે આવીને તપ અને ધ્યાનમાં અંતરાય ન કરે એ પાકે બંદેબસ્ત કર્યા. જિનશાસન પ્રત્યે ભક્તિભાવ ધરાવનાર કઈ પણ દેવ જે સાત્રિ ધ્યમાં હોય તે તેણે રાજાના મનવાંછિત પૂરવા જ જોઈએ એ તેણે દ્રઢ નિશ્ચય કર્યો. ત્રણ દિવસને અંતે તેની સાધના ફળી. - ત્રીજા દિવસને અંતે રાત્રિને છેલ્લે પહાર ચાલતો હતે એ વખતે સમગ્ર દિશાઓને પોતાના પ્રકાશથી ઉભરાવી દેત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ. ( 111 ) હેય એ એક તેજોમય દેવ રાજાની દૃષ્ટિએ પડશે. એનાં નેત્રો સ્થિર હતાં. પૃથ્વીને સ્પર્શ કર્યા વિના તે અદ્ધર ચાલી શકતો હતું. આ તેજોમય આકૃતિ કેઈ દેવની જ હેવી જોઈએ એવે રાજાએ પિતાના મનમાં નિર્ણય કર્યો. અમરકેતુ રાજા કંઇ સંબોધન કરે તે પહેલાં જ દેવે તેને અમરકેતુના નામથી સંબો અને આટલી ઉગ્ર તપશ્ચર્યા કરવાનું શું કારણ છે તે જાણવા માગ્યું. રાજા પિતાના આસન ઉપર જ નમ્ર ભાવે ઉભે થયો “હે મહાભાગ! પહેલાં તે આપ કેણુ છે એને ખુલાસો કરે.” નક!” દેવે પિતાને વૃતાંત કહેવા માંડે. બહારૂં નામ વિધુપ્રભ છે અને હું ઈશાન દેવકને વિષે વસું છું. 1 દેવકમાં સુખનાં સાધનની કમી નથી હોતી તે તે તમે જાણતા જ હશે, પણ હારે ચ્યવન–સમય નજીક આવતે જાણે મને પરલોકનું હિત સાધવાનો સંકલ્પ થયે. એ સંકલ્પને અનુસરી શ્રીવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાનને વાંચવા માટે ગયે. વંદન કરી રહ્યા પછી મેં ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કર્યો કે ભગવન એ દેવભવમાંથી ચવીને ક્યાં જન્મ લઈશ? શ્રીજિનેંદ્ર ભગવાને ઉત્તર આપ્યું કે “તું હસ્તિનાપુર નગરમાં અને મરકેતુ રાજાને ત્યાં પુત્રરૂપે જન્મશે. એ રાજા અત્યારે પિષધશા= ળાની અંદર અઠ્ઠમની તપશ્ચર્યા કરતે બેઠે છે.” ભગવાનના એ પ્રમાણેનાં વચને સાંભળી હું તત્કાળ તમારી પાસે દેવ આવ્યું. હવે તમારે કઈ પણ પ્રકારે ચિંતા કે ઉગ કરવાની જરૂર નથી. હું પોતે જ તમારે ત્યાં પુત્રરૂપે જન્મવાને છું. હવે આપ આ બે દિવ્યકુંડલ સ્વીકારે. જે દેવીથી આ૫ પુત્રની કામના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી. છે. રાજાએ અથથી ઇતિ ડળ પણ સમર્ચા. આ સંસ્કારમાં ( 112 ) રાખતા હો તેમને આ આને 2 વિધપલે પોતાનાં કાનમાં કુંડળ ઉતારી આવ્યા અને વધુ કંઇ વાર્તાલાપ નહી ? અદૃશ્ય થઈ ગયે. પ્રભાતે પૈષધ પારી રાજા સીધો કમલાવતી સમિપ ! એ વખતે તેના મ્હોં ઉપર ઇષ્ટસિદ્ધિને ઉલ્લાસ તરવરતે હૈ રાજાનું પ્રપુલ મુખમંડળ જોતાં રાણું સમજી ગઈ કે અમે નરેંદ્ર કઈક સારા સમાચાર લાવ્યા છે. રાજાએ અથથ = બધે વૃતાંત કહી સંભળાવ્યું અને પેલા કંડળ પણ અમે તે દિવસ રાજએ દેવપૂજામાં અને અનિઓના સેવા સંસ્કાર પૂરે કર્યો. દિવસે વીતવા લાગ્યા. એક રાત્રિએ, કમલાવતી ઋતુ કરી ભરનિદ્રામાં સૂતી હતી એટલામાં તેણીએ એક સ્વપ્ન છે ચું અને ભયથી ધ્રુજતી એકદમ ઉઠીને પિતાની શય્યામાં આજે ગઈ. પ્રભાત થવાને હવે બહુ વાર ન હતી. અમરકેતુ રાજા પકે એ વખતે ત્યાં જ હતો. તે પણ જાગી ગયે. - રાણુને ભયથી કંપતી જોઈ રાજાએ પૂછયું " તમે ભારે છે ભય પામ્યા હો એમ લાગે છે. શું કારણ બન્યું તે મને કહે, " તે “મને હમણા જ એક સ્વપ્ન આવીને ઉ4 ગયું " દેવીએ પતાને સ્વપ્નવૃતાંત કહ્યું. " સ્વપ્નમાં એક હોટે સુવર્ણ કળશ જાણે મારા મોમાં પ્રવેશ કરતે હોય અને પાછા મ્હાર નીકળતું હોય એમ નિહાળ્યું. કળશ બહાર આવતાં જ કેાઈ અટ કૅધી પુરૂષ ભગવાનને માટે એ લઈ જતો હોય એમ મને લાગ્યુ * હું મુંગે મહેઢે એ કળશ ઝંખી રહી. થોડા સમય જતાં જ આ કળશ-દૂધથી ભરેલો કળશ મને પ્રાપ્ત થયો. પછી મેં જાણે ઉજવેલ પુષ્પોની માળાવતી તેની પૂજા કરી. એટલામાં તો હું જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચછેદ. ( 113) ગઈ. આરંભમાં મને જે દુઃખ થયું તેના મરણમાત્રથી મને હજી પણ ધ્રુજારી છૂટે છે.” રાજાને પણ આ વૃતાંત સાંભળી રહેજ દુઃખ થયું. આરંભમાં દુઃખદાયક, પણ પરિણામે સુખમય સ્વપ્નને શું અર્થ હશે તે વિષે તે વિચાર કરવા લાગ્યા. સ્વપ્નની બધી સૂક્ષમ વિગત તે તે ન સમજી શક્ય, પણ તેને એમ તે ચોક્કસ લાગ્યું કે આ સ્વપ્ન પુત્રલાભ સૂચવે છે. અત્યારે તેણે એટલાથી જ સંતોષ માન્યો. બાકીની વાત સ્વપ્નશાસ્ત્રના પારગામીઓ પાસેથી જાણું લેવાનું નક્કી કર્યું. રાણુને તેણે એ હકીકત જણાવી. - રાજસભામાં તે દિવસે સ્વપ્ન પાઠકેની હેટી ઠઠ્ઠ જામી. મહારાજા અમરકેતુ પણ સ્વપ્નને રહસ્યાથ જાણવા આજે - જરા વહેલા આવી સિંહાસન ઉપર બિરાજ્યા. રાજાની આજ્ઞા થતાં શહેરના સુપ્રસિદ્ધ સ્વપ્ન પાઠકએ આવી પોતપોતાનાં સ્થાન સંભાળ્યાં. સામતે, મંત્રીઓ અને નગરના મુખ્ય મુખ્ય મહાજનેની હાજરીને લીધે સભાસ્થાન ભરાઈ ગયું. ધનદેવ રાજાને પરમ માનીને શહેરી હેવાથી તે પણ રાજાથી થોડે દૂર-પણ રાજાની નજર પડે તેમ પોતાના સ્થાન ઉપર ગોઠવાઈ ગયે. શરૂઆતમાં રાજાએ, કમલાવતીના સ્વપ્નને અહેવાલ અક્ષરશઃ કહી સંભળાવ્યું અને પછી સ્વન પાઠકને સંબોધી _ પૂછ્યું: “આ સ્વપ્નને વિગતવાર રહાર્થ શું છે એ હું તમારી = પાસેથી જાણવા માગું છું.” સ્વપ્ન પાઠકે એક-બીજાના હે સામે જોઈ રહ્યા. એકાએક કે હિમ્મત કરી શકયું નહીં. તેમને વિચારગ્રસ્ત દશામાં જેઈ ધનદેવે વચમાં જ ઉચ્ચાયું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ ( 114 ) સતી સુરસુંદરી. . આપને સાને સ્વપ્નને ૨હયાર્થી સમજ એવી હકીકત મહારાજાની આજ્ઞા હોય તો જ સન સને સ્વાનનો હસ્યાથ સમજવામાં ઉપગી થઈ 1 મહારાજાની આજ્ઞા હોય તે જણાવવા અરિ માગું છું. " મહારાજાએ પ્રસન્નદૃષ્ટિએ ધનદેવ તરફ જોયું. આખી સજા ધનદેવની વાત સાંભળવા ઉત્સુક બની. બડા વખત ઉપર, મુસાફરી દરમીયાન ' બત ઉપર, મુસાફરી દરમીયાન મને સપ્રતિષ્ઠ ના મના એક પદ્ધીપતિ સાથે પરિચય થયે હતો તેણે નાગપાશ - જકડાયેલા ચિત્રવેગને એક દિવ્યમણિના પ્રતાપે બંધન કર્યો હતો. એ જ સમયે એક દેવ ત્યાં આવી ચડ્યા હતા. ' કેવળી ભગવાન પાસેથી એટલી વાત જાણી લીધી હતી હૈ પતે અમરકેતુ રાજાને ત્યાં પુત્રપણે જન્મવાને છે. વિશા" એ દેવને કેવળી ભગવાને એમ પણ કહેલું કે તારી માતા સ8િ પૂર્વભવનો કઈ વૈરી દેવ તારું હરણ કરશે. વિદ્યાધરેંદ્રને જ તું ઉછરશે. એ રીતે ધનદેવે પોતાને મળેલો અનભવ વિગત : વાર રજુ કર્યો. છેવટે તેણે નિર્ણય સંભળાવ્યું કે “એ વિધુપ્રલ દેવ જ મહારાષ્ટ્રના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થશે એ વિષે કોઈ લેશમાત્ર પણ શંકા રાખવાની નથી. આ દુનીયામાં કેવળ ભગવાનનું વચન કેઈ દિવસ મિથ્યા થતું નથી. उदेतीह सूर्यः कदाचित् प्रतीच्यां, चलेन्मेरुरुच्चैः स्थले जायतेऽब्जम् / - स्वकीयां सीमां वै समुद्रो जहाति, भवेन्नान्यथा ज्ञानिवाक्यं तथापि // સુર્ય ઉદય પૂર્વમાં જ થવું જોઈએ છતાં પણ કદાચ એ , નિયમ ફરે અને સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરૂપર્વત સ્થિર 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ .. - દશમ પરિચ્છેદ. ( 115) છે છતાં કદાચિત્ ચલાયમાન થાય, કમળનું જીવન પાણીમાં જ છે–પાણીમાં જ ઉછરે છે અને વધે છે છતાં કદાચ આકાશ જેવા આધારવિનાનાં સ્થાનમાં ઉગે, સમુદ્ર પોતાની મર્યાદા મૂકતા નથી છતાં કદાચ તે પણ આઘો-પાછો ચાલ્યા જાય; પરન્તુ જ્ઞાનીપુરૂષનું–કેવળી ભગવાનનું વચન તે કોઈ કાળે પણ અન્યથા થતું નથી. એ ઉપરથી પૂર્વભવને વૈરી દેવ બાળકનું હરણ કરશે અને વિદ્યાધરને ત્યાં રહી સર્વ વિદ્યાઓ સાધી આખરે તો પિતાની માતાને જ મળશે એ નિશંક વાત છે. સ્વપ્નની અંદર દેવીએ માળાવડે કળશનું પૂજન કર્યું હતું તે ઉપરથી હું માનું છું કે કઈ ઈચ્છિત કન્યાદાન આપી શકશે. બાકી સ્વપ્ન વિષે એથી અધિક વિવેચન કરવાની મારી શક્તિ નથી.” --- ધનદેવનાં સ્વાનુભવ, સૂક્ષ્મ દ્રષ્ટિ અને તેની નિરહંકાર વાણીએ સભાજને ઉપર જાદૂઈ અસર કરી. - સ્વપ્નવેદી બ્રાહ્મણ પંડિતેના મુખમાંથી પણ આશ્ચર્યના ઉદ્દગાર સરી પડયા -" આ ધનદેવ વણિક પુત્ર હોવા છતાં કેટલું અપૂર્વ કૌશળ અને વિરત્વ ધરાવે છે?” " અમારે તે શાસ્ત્રપાઠ એ ધંધે જ છે” એક બીજા બ્રાહ્મણ પંડિતે પૂર્તિ કરતાં કહ્યું “અને અમે તે ઉંઘમાં પણ શાસ્ત્રના અર્થ કરીએ, છતાં આ શ્રેષ્ઠિપુત્રના બુદ્ધિબળ પાસે તે અમે કંઈ બીસાતમાં નથી.” શાસ્ત્રીઓએ ધનદેવને નિર્ણય મંજુર રાખે. શાસ્ત્ર અને અનુભવને પણ એ બરાબર બંધબેસતે જ છે એમ સૌએ મુક્તકંઠે સ્વીકાર્યું. સભા વિસર્જન થઈ મંત્રી, અમા, સામતે પિતતાનાં - સ્થાને ગયા. .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી ( 116 ) - મહારાજ, શ્રેષ્ઠીપુત્ર ધનદેવની સાથે મંત્રણા કરવા મહેલ" અંદર ગયા. ધનદેવને પોતાની પડખે બેસારી મહારાજાએ 1 કે " દેવીની સાથે અમારો વિરોગ થવાને છે એમ જાણ્યા પદ મારું દિલ ચકડોળે ચડયું છે. એ ભયંકર પરિણામ આવતુ અટકાવવાના શું આ દુનિયામાં કોઈની પાસે કંઇ ઇલાજ નહી હોય ? તમે જે એવો કોઈ ઉપાય જાણતા હો તે મન બતાવા. આખા રાજ્યમાં તમારા જે અદ્ધિશાલી, ૨ઉંચા વેદી અને અનુભવી પુરુષ બીજો એકે નથી-દેવીની સાથે મને વિગ ન થાય એવી ગોઠવણ તમારા વિના બીજી રે કરી શકે એમ નથી.” . * ( રીતિથી મહારાજાની હકીકત સાંભળી. પિતાની પ્રાણપ્રિય પત્નીથી વિખુટા પડતાં– વિગદુઃખ અનુભવતી " પણ પતિને આવી જ વ્યથા થાય તેની તે કલ્પના કરી શકયામહારાજાની વાત સાંભળ્યા પછી ધનદેવે એક તત્ત્વજ્ઞને શા એવી રીતે ઉત્તર આપે કે–“ આમાં મુખ્ય વાત તે એ છે કે કેવળી ભગવાનની વાણું ત્રણે કાળમાં અન્યથા થઈ શકતી નથી. તેમણે જે પોતાના જ્ઞાનમાં નિર્મળપણે નિરખ્યું હોય છે તે જ તેઓ ભાખે છે. એટલે ભગવાને જે ભવિષ્ય કહ્યું છે તેમાં મારણ તમારી કે અન્ય કઈ દેવ–દેવીની પણ ફેરફાર કરવાની તાક નથી. હા, એટલું છે કે આવી પડનારી આપત્તિને આપણે કઈક હળવી બનાવી શકીએ. આપત્તિને પ્રતિઘાત ભલે ન થાય કે [આપણે સાવચેતીના ઈલાજ લઈ શકીએ.” મહારાજા એ વાતમાં સમ્મત થયા. ધનદેવે દિવ્યમણિ - જાને બતાવતાં કહ્યું કે–“ આ એક દિયમણિ છે અને મને પલ્લીપતિ તરફથી પ્રાપ્ત થયેલ છે. આ મણિ જે વીંટીમાં જડાવીને તમારી જ છે. એટલે નિમળપણે ય થઈ શકતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ ILLI દશમ પરિચ્છેદ ( 117 ) રાખે હોય તે એમાં એવી અચિંત્ય શક્તિ ભરી છે કે આ પત્તિઓ અને વૈરીઓ બહુ દુઃખ આપી શકે નહીં. મેં અનેક સ્થળે એને જીવંત પ્રતાપ જ છે. દેવીના હાથમાં હંમેશા એ મણિ રહે એવી ગોઠવણ કરે એટલે પૂર્વને વૈરી દેવ વધુ કંઈ અપકાર કરી શકશે નહીં.” * દુષ્ટ સ્વપ્નની નિવૃત્તિને માટે રાજાએ સર્વ જિનાલમાં મહોત્સવ રચાવ્યાં, મુનિઓને વસ્ત્ર વહરાવ્યાં, સંઘની પૂજા કરી અને પ્રાણીઓને અભયદાન આપ્યાં તે ઉપરાંત બીજા કેટલાક અભિગ્રહ ધારણ કરી તપશ્ચર્યામાં મન પરોવ્યું. ધનદેવે જ મહારાજાને કહ્યું હતું કે “સેંકડે પ્રકારનાં કષ્ટ માણસને માથે વાદળની જેમ ભલે ઘેરાઈ વળે, અનેક પ્રકારનાં - કલેશ અને રોગ પણ ભલે ગભરાવે, ઘડીભર એમ લાગે કે આ દુનિયામાં આપણે કેવળ નિરાધાર અને અશરણ છીએ; પરંતુ શમશાનાં નિત્યમે હિ ધર્મ: ધર્મ જે સહાયક, આપત્તિમાંથી ઉગારનાર બીજો કોઈ મિત્ર નથી. * ધનદેવના ઉપદેશ મહારાજાના અંતરમાં ઉડે ઉતરી ગયે. - ધનદેવ ઘેર ગયે એટલે રાજાએ પિલી દિવ્યમણિવાળી વીંટી કમલાવતીને પહેરાવી અને કહ્યું કે–“તમારે એક ક્ષણને માટે પણ આ વીંટી અળગી ન કરવી. એમાંના દિવ્યમણિના _* પ્રભાવે કઈ દેવ-દાનવ તમારે પરાજય કરી શકશે નહીં.” સ્વપ્નને પ્રભાવ ફેઃ રાણું કમલાવતી સગર્ભા થઈ. રાણીને જે વખતે જે ઈચ્છા થાય તે પૂરવા માટે દાસ-દાસીએ અહેનિશ પ્રયત્ન કરી રહ્યાં. અનુક્રમે છ મહિના સુખશાંતિમાં નીકળી ગયા. . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી કરતાં રાણીની જીભ ક્ત ચૂસે છે ? " ( 118 ) પદમા માસના આરંભમાં રાખીને એક અપૂર્વ દાદ ઉપજે. આ દેહલાની વાત રાજા પાસે કરતાં રાણા ઉપી નહી, તેથી તે મનમાં ને મનમાં જ એષાવા 9 રાણીની મુંઝવણ દિવસે દિવસે વધુ ઉગ્ર બનવા લાગી. પી દેહની કાંતિ ફીક્કી પી. રાજાને શંકા થઇ કે રાણું જ પોતાના મુખે કંઈ બોલતી નથી, પરંતુ એના કાળજામાં કે ખટક છે અને એને લીધે જ તે સુકાતી જાય છે. “તમારું શરીર રોજ રોજ ક્ષીણ કેમ થતું જાય એવું શું દુઃખ છે કે જે ડાકણની જેમ તમારું રક્ત ચૂસે છે એક દિવસે રાજાથી ન રહેવાયું. 11. " મને એક એ દેહલા ઉત્પન્ન થયે છે કે જે તમારા પાસે કહેવાની મારી હિમ્મત નથી ચાલતી. રાણીએ મહત્વ સુશીબતે પ્રસ્તાવના બાંધી. ' : " વગરસંકેચે તમારા અભિલાષ પ્રકટ કરે. તમારા દેહલા પૂરવા એ મારી ફરજ છે. એમાં સંકોચ સેવો નકામી છે.” રાજાએ ઉત્તેજનના વેણ ઉચ્ચાર્યા. , “મને એમ થાય છે કે ઉત્તમ ગેજીંદ્રની ઉપર અપના જ ખોળામાં બેસી, યાચકવર્ગને દાન આપતી, નગરના વચ્ચેવચ્ચે થઈને બહાર નીકળું—આપ પિતે મ્હારા મસ્તક ઉપર છત્ર ધરી રહ્યા છે, બંદીજને બિરદાવલી ગાતા હોય, એવા ઠાઠમાઠથી આપણું સવારી નીકળે. >> રાણીએ ખુલ્લા દિલે પિતાના મનભાવ નિવેદ્યા. વળતે દિવસે એક પદ્ધહસ્તીને ખૂબ અચ્છી રીતે શણગારવામાં આવ્યું. રાજા પિતે છત્ર ધારણ કરી હાથી ઉપર બેઠે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ( 119 ) અને રાજાના ખેાળામાં કમલાવતી દેવી બેઠાં. હાથી મદભરી ગતિએ ચાલે છે અને પાછળ સેંકડે સ્તુતિપાઠકે રાજા-રાણને અભિનંદતા આગળ વધે છે. અસંખ્ય વાજીત્રાના એકધારા નાદથી ગગન ગાજી ઉઠયું. નટ–નટીઓ સંગીત ગાતાં અને પોતપોતાના મૃત્ય-અભિનય બતાવતાં હજારે પ્રેક્ષકોને આકર્ષ રહ્યાં. મહારાણું કમલાવતી મુત હસ્તે અથી જનેને અનર્ગલ દાન આપે છે. એના મુખ ઉપર આજે આનંદનો એક મહાસાગર ઉછળે છે. મોટા રાજમાર્ગો ઉપર થઈને સ્વારી પસાર થવા લાગી. આમ જ્યારે સમસ્ત શહેર આનંદ-ઉલ્લાસમાં ગળા સુધી બુડયું હતું તે વખતે આનંદને નિરાનંદમાં પ્રકટાવતી એક કારમી ચીસ સંભળાઈઃ “પટ્ટહસ્તી ગાંડો થયો છે. બચાવે ! મહારાણીને બચાવો !" એ વખતે સ્વારી નગરની હાર પહોંચી હતી. કોણ જાણે શું બન્યું, પણ નગરહાર જતાં જ પટ્ટહસ્તી વિફર્યો. નિરકુશ બનીને ઈશાન દિશા તરફ ધસ્ય. દેડે! દેડે, ભાગે ! ભાગો, અને બચાવે, બચાવની ચીસથી એકદમ આખું વાતાવરણ બદલાઈ ગયું. . વફાદાર નોકરો હાથીની પાછળ પડ્યા. રાજાએ પોતે પણ યથાશક્તિ ઘણું ઘણું પ્રયત્ન કર્યો, પણ એકાએક ઉન્મત્ત બનેલા પટ્ટહસ્તીએ કાઈની પરવા ન કરી. એ તો જાણે કે પાછળ વિકરાળ સિંહ પડ્યો હોય તેમ પ્રાણની દરકાર રાખ્યા વિના એકીશ્વાસે દે રહ્યા. પિતાની પીઠ ઉપર રાજા-રાણું જેવા બે ઉત્તમ રત્ન બિરાજ્યા છે એનું પણ તેને કંઈ ભાન ન રહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરી. ( 120 ) છેરાજાને જ્યારે એમ લાગ્યું કે હવે હાથીને અંકુશમાં આ વાનું અસાધ્ય બન્યું છે ત્યારે તેણે ટેકામાં કમલાવતીને 6 દીધું કેઃ “હવે આપણે કઈ રીતે આ હાથી ઉપરથી ઉતરી આ જોઈએ, નહિંતર આ ગાંડે હાથી કેણ જાણે અરણ્યમાં આપણે કયાંના ક્યાં ફેંકી દેશે અને આપણા હાડકાને કડક સરખા કેઈને હાથ નહીં આવે.” " “પણ, આમ વેગભર દોડતા હાથી ઉપરથી શી રીતે ? તરવું ?" કમલાવતીએ પિતાની મુશ્કેલી જણાવી. - રાજાએ હાથીને અંકુશમાં આણવાને છેલ્લે પ્રયત્ન કરતા જવાબ આપેઃ “સામે હોટું વડનું ઝાડ છે–ત્યાંથી જ ! હાથી પસાર થશે. વડની કોઈ ડાળીને મજબૂત હાથથી પઠ લેજે. હાથી ભલે અરણ્યમાં અદશ્ય થઈ જાય.” રાજાની વાત હતી તે સાવ સીધી-સાદી પણ કમલાવત એક તે સ્ત્રી જાતિ હતી અને વળી તે સગર્ભા હતી. રાજન જેટલી બહાદુરી અથવા કૂશળતા તે કઈ રીતે દાખવે ? - દોડતે હાથી વડ નીચે થઈને ચાલ્યો. રાજાએ પિતે તે વડની ડાળી પકડી લીધી, પરંતુ કમલાવતી હછ હાથ પહોળા કરે તે પહેલાં જ હાથી વડ નીચે થઈને આગળ ચાલ્યો ગયે. “ઝાડની ડાળી પકડી લે " એમ વારંવાર કહેવા છતાં એ બધું વ્યર્થ ગયું. રાજા પિતે વડની નીચે ઉભું રહીને જુએ છે તે હવે હાથી પૃથ્વી ઉપર ચાલવાને બદલે આકાશમાગે ઉચ ને ઉંચે ગતિ કરી રહ્યો છે. આશ્ચર્યમુગ્ધ બને તે કયાં સુધી આ અદભૂત દેખાવ જોઈ રહ્યો. તે વિચારવા લાગ્યું “આ ? હસ્તી જમીન ઉપર ચાલનારૂં પ્રાણું ગણાય છે, છતાં આકાશ માગે શી રીતે ઉડતું હશે ? " વડની છે હાથી દેશળતા : સગીલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ - દશમ પરિચ્છેદ. ( 121 ) આખરે તેને ભૂલાઈ ગએલી વાતનું સ્મરણ થયું. " પૂર્વભવને વૈરી દેવ જ આ હાથીને હલાવી રહ્યો છે એ વગર આમ ન બને. " પટ્ટહસ્તી અદશ્ય થશે. રાજા શેકસાગરમાં ડૂબે. સૈન્યના માણસનાં મહ શરમને લીધે નીચાં નમ્યાં. સમરાપ્રય નામને એક સુભટ મહારાજનો માનીતું હતું. તેને બોલાવી મહારાજાએ ચાંપતી તપાસ ચલાવવાની આજ્ઞા કરી. સામંત અને મહાજનના આગ્રહથી મહારાજા અમરકેતુ નગરમાં પાછા આવ્યા, પણ કમલાવતીને ગુમાવ્યા પછી એમને એક એક પળ કાઢવી સે સો વરસ જેટલી આકરી થઈ પી. નિરાનંદ અને નિરાશામાં તે ઝરવા લાગ્યા. રાજના કામકાજમાંથી ચિત્ત ઉઠી ગયું. કેટલેક દિવસે સમરપ્રિય પિતાના સૈન્ય સાથે પાછે વન્ય પણ તેની પાસે કઈ શુભ સમાચાર ન હતા. તે આખું અરણ્ય કેંદી વળે પણ કમલાવતીને પત્તો ન મળે; છતાં મહારાજાને સમાચાર તે સંભળાવવા જ જોઈએ એટલે તે તેમની પાસે ગયે તે ખરે પણ ખેદ અને નિરાશાને લીધે તે ઊંચે મોંએ વાત કરી શકશે નહીં. મહારાજ ફરી ફરીને એક જ વાત પૂછવા લાગ્યાઃ “હાથી ક્યાં ગયો–કમલાવતીનું શું થયું ?" - સમરપ્રિયે એક દીર્ઘ નિશ્વાસ નાખે અને પિતે જે જે સ્થળે તપાસ કરી હતી તેનું વૃતાંત કહેવું શરૂ કર્યું - “મહારાજ! પહેલાં તે અમે હાથી જે દિશામાં દેડ્યો હતે તે જ દિશામાં ગયા. આગળ જતાં એક એકાંત અટવીમાં અમે દાખલ થયા. ચારે કેર તપાસ ચલાવી પણ હાથી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ ( 122 ) સતી સુરસુંદરી. મહારાણીને પત્તો ન મળે. ભલેને પૂછતાં પૂછતાં ખૂબ આગળ નીકળી ગયા. અમે છેક નિરાશ અની પાછા વળવાની તેયારી કરતા હતા, એટલામાં એક કાર્પેટિક મજે.” મહારાજાના ઝુરતા અંતરમાં આશાને સંચાર થયો. તેઓ જરા ટટ્ટાર થયા. સમરપ્રિયે આગળ ચલાવ્યું: " તેણે અમન કહ્યું કે આજથી સાતમા દિવસ ઉપર એક હાથીને સ્ત્રી સાથે પદર સરોવરને વિષે આકાશમાંથી નીચે પડતે અમે જોયા હતો. અમે તે દિવસે બહુ જ ભયભીત બની દૂર-દૂર ઝાડમાં સંતાઈ ગયા. ફરી એક વાર એને આ જ સરોવરના કાંઠા ઉપર ફરતો જે હતો, પણ એ વખતે પેલી સ્ત્રી અમારા જેવામાં ન આવી. પછી અમે એ કાર્પેટિકને સાથે લઈ સરવર પાસે પહોંચ્યા. ખૂબ કાળજીપૂર્વક ત્યાં તપાસ કરી પણ ત્યાં દેવીનાં દર્શન ન થયાં. - હાથી તો અમે જે અને તેને અહીં લઈ આવ્યા છીએ, પરંતુ જન–પ્રમાણ સરોવરમાં દેવીની શી સ્થિતિ થઈ હશે તે અમે કહી શકતા નથી. કાં તો દેવી એ પાણીમાં ડૂબી ગયા હોય, કાં તે વનચર પ્રાણીઓએ એમનાં પ્રાણ હર્યા હોય અથવા તો આસપાસ કયાંઈ ચાલ્યા ગયા હોય એમ ત્રણ પ્રકારનાં અનુમાન થાય છે.” મહારાજા અમરકેતુએ કૃત્રિમ ધર્ય રાખી એ વૃતાંત સાંભળે. તેમને વધુ વિચાર કરવાને અવસર મળે તે પહેલાં જ એક નેકી આવી ખબર આપ્યા કે હાર સુમતિ નામને એક નૈમિત્તિક આપના દર્શન માટે ઉભે છે. એ સુમતિ નૈમિત્તિકે જ નરવાહનની બહેન-કમલાવતી સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ. ( 123 ). ચિત્ર દ્વારા પ્રથમ પરિચય કરાવ્યું હતું અને સુમતિના પ્રતાપે જ તણાનિ મહારાણું તરીકે મેળવવા ભાગ્યશાળી થયા હતા.' મહારાજાએ સમ્મતિ આપી એટલે સુમતિ વિનયપૂર્વક - રાજાને પ્રણામ કરી પિતાને ચગ્ય આસને બેઠે. મહારાજાને આ સુમતિ નૈમિત્તિકને વિષે પૂરી શ્રદ્ધા હતી. તેમણે પ્રારભમાં જ પ્રશ્ન કર્યો - કમલાવતી દેવી જીવે છે કે નહી ? " - “હે પૃથ્વીપતિ ! કમળાવતી હૈયાત છે. શરીરે સંપૂર્ણ સાહસલામત-ક્ષેમકૂશળ છે અને તે પિતાના બંધુવર્ગને મળી ગઈ છે. આપે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.” સુમcએ પોતાના જ્ઞાનનો ઉપગ મૂકી યથાર્થ હકીકત કહી. તો * પણ હવે મને એ કયારે મળશે ? એના ગર્ભની શી * સ્થિતિ છે?” રાજાએ બીજો પ્રશ્ન મૂા. દેવી હમણા તમને નહીં મળે. જ્યારે સ્વપ્નમાં બહુ મ સ્થાને રહેલી પુષ્પમાળાને ગ્રહણ કરશે ત્યારે તમારે સમાગમ સંભવિત બનશે. બાકી દેવીને પુત્ર જન્મશે કે તરત જ 1 તના માતાથી વિખટે પડશે. આ સિવાય મ્હારૂં નિમિત્તશાસ્ત્ર વધુ ખુલાસે કરી શકે એમ નથી.” મહારાજા ફરી ફરીને આગ્રહપૂર્વક પૂછવા લાગ્યા કે " ઉંરણું થયા પછી તે જીવશે કે નહી? જીવશે તે કયાં રહીને મોટે થશે? મને તે મળશે કે નહી ? " “એ બધું તે હું નથી જાણતો. એટલું જાણું છું કે તમારા પુત્ર બહુ સમય સુધી જીવશે, અને જ્યારે કુસુમાકર ઉદ્યાનમાં આકાશમાંથી એક કન્યા પડશે ત્યારે એ પુત્રની સાથે તમારા. મેળાપ થશે.” સુમતિએ ઉપસંહાર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ ( 124 ) સતી સુરસુંદરી આટલી હકીકત સાંભળ્યા પછી, મહારાજાને ઘણું શેક વરની જેમ ઉતરી ગયો. પ્રસનતાના નિદેશ 1 21: સમાત નીમત્તિકને એક લાખ સુવણહારવતી નવાજવાઆવ્યા. મહારાજાએ પોતાનાં આભરણે ત્યાં ને ત્યાં જ ઉતાઆપ્યા. - દુ:ખનાં દિવસે પણ કંઈકેઇના ચિરકાળ ટકી રહેતા નથL એને ચે અંત આવે છે. અમરકેત મહારાજાએ આશામાં ઘણી વખત વીતાવ્યે. એક રાત્રીએ, નમિત્તિકના કહેવા પ્રમાણે એમ એક સ્વપ્ન લાગ્યું જાણે કે પોતે ઉત્તર દિશામાં પ્રયાણ કરે રહ્યા છે. ત્યાં પાણીથી ભરેલે એક કો તેમના જેવામાં આ છે. પાણીની અંદર અધ કરમચેલાં પુષ્પોની એક માળા પત્ર છે અને મહારાજા જાળવીને એ માળા લે છે. પાછી એ જ કરમાએલી પુષ્પમાળા જોતજોતામાં તાજી અને મને હર સુગંધવાળા બની જાય છે. 1 - સુમતિ નૈમિત્તિકે આવા જ સ્વપ્નની આગાહી ભાખી હતી. મહારાજાને ખાત્રી થઈ કે સ્વપ્નમાં સમાએલ અર્થ સારા ભાગ્યોદય સૂચવે છે, તેથી તેમણે દેશનિરીક્ષણને હાને ઉત્તરમાં પ્રયાણ કરવાનો કાર્યક્રમ ઠા. સિન્યની સાથે હસ્તિનાપુરથી નીકળી ઉત્તર દિશામાં મુસાફરી આરંભી. કેટલાક દિવસો પછી માર્ગમાં એક ઉચે પર્વત જોવામાં આવ્યું. પાસે જ ગહન વૃક્ષોની ઘટાથી છવાએલી એક અટવે હતી. મહારાજાએ એ અટવીમાં સારું સ્થાન જઇ પિતાને પડાવ નાખે. - ચગાનુગ એવું બન્યું કે મહારાજાની એક ચમરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચછેદ. ( 125 ) - રિણ–પરિચારિકા અટવીમાં કંઈકામ માટે જતી હતી તે અચાનક - એક ઊંડા કુવામાં પડી ગઈ. અટવીને આ ભાગ તદ્દન નિર્જન = હતા. કુવાની આસપાસ ઉંચુ ઘાસ ઉગી નીકળ્યું હતું. છે. જાણકાર સિવાય કોઈ સમજી જ શકે નહીં કે આ ઘાસ નીચે ફવા છુપાયેલું હશે. અમરધારિણે સ્ત્રી ભૂલથી એ કુવામાં પી. મહારાજાને એ વાતની જાણ થઈ એટલે તેમણે એ બાઈને કુવામાંથી બહાર કાઢવા પિતાના માણસોને હુકમ કર્યો. એક માણસ દેરડાની મદદથી કુવામાં ઉતર્યો. કુ ઘણું વખતને અવાવરૂ હતો. એની અંદર મ્હાના ન્હાના છોડ અને જાળા-જાખરા ઉગી નીકળ્યા હતા. તપાસ કરતાં એક બખોલની આ દર એક સ્ત્રી સંતાઈ રહેલી જોવામાં આવી. - - * “તમે કેણ છે?” કુવામાં ઉતરનાર પુરૂષે પૂછ્યું. ભયને લીધે રમણાનો દેહ ધ્રુજતે હતે. તે સ્પષ્ટ જવા આપી શકી નહી. એ જ વખતે પેિલી અમરધારિણી પાણી ગળકાં ખાતી જોવામાં આવી. પુરૂષે વધુ તપાસ પડતી મુ પેલી બાઈને બચાવી બહાર આણી. “નરેદ્ર! આ ચમરધારિણી સિવાય બીજી એક રમણી કુવાની બખેલમાં મેં જોઈ. મેં એને પરિચય પૂછયો, પણ ભચને લીધે તે કંઈ જવાબ વાળી શકી નહી. અંધારાને લીધે એ કોણ હશે તે હું કહી શકતું નથી. આપની આજ્ઞા હોય તે એને કુવાની બહાર કાઢે” પિલા માણસે મહારાજા અમરકેતુને જણાવ્યું. ' . . - - - આ વાત સાંભળતાં જ મહારાજાની જમણી આંખ ફરકી. એમને ખાત્રી થઈ કે સમાચારમાં કઈ પ્રકારના શુભ સંકેત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ ( 126 ) સતી સુરસુંદરી. સમા લે છે. એ સિવાય જમણી આંખ આમ ન ફરકે. કદાચ એ અજાણું સ્ત્રી, કમલાવતી દેવી પિતે જ હાય તે ? ખરેખર દેવની ગતિ વિચિત્ર છે. એણે ભલભલા શુરવીર અને અવતાર પુરૂષના અભિમાન પણ મૂકાવ્યા છે. જે દેવ એક વખત સિંહાસન ઉપર બેસારે છે એ જ દેવ ભિખારીની જેમ શેરીએ શેરીએ રઝળાવે છે. એટલે સંભવિત છે કે રાજમહેલમાં, અનેક પરિચારિકાઓને વિશે હાલનારી કમલાવતી પોતે જ આ નિજ ને અરણ્યમાં–કુવાની બખેલમાં રહી મહામુશીબતે પ્રાણને ટકાવી રહી હોય ! અને એ રમણું કમલાવતી ન હોય તે પણ શું થઈ ગયું દયાની ખાતર પણ મારે એને બચાવવી જોઈએ. દયારૂપી નદી ઉપર જ સર્વ ધર્મરૂપી અંકુરે ઉગી નીકળે છે. મહારાજાની આજ્ઞાને માથે ચડાવી પેલે પુરૂષ બીજી વાર કુવાની અંદર ઉતર્યો. તેણે બખેલમાં રહેલી સ્ત્રીને સંબોધીને કહ્યું. “મહારાજા અમરકેતુની આજ્ઞાથી હું બીજી વાર તમારી પાસે આવ્યે છું. તમને આ નરકવાસ જેવા દુઃખમાંથી બચાવવા મહારાજાએ પોતે જ હુકમ કરેલ હોવાથી તમારે નિઃશકપણે આ માચીમાં બેસી જવું ઉચિત છે.” - તરતજ રમણી માંચીમાં બેસી ગઈ અને બીજા માણસોએ તેને કુવાની બહાર ખેંચી કાઢી. તેણીનું શરીર અતિકૃશ બની ગયું હતું, આંખે ઉવ ઉતરી ગઈ હતી; વચ્ચે છિન્ન અને મલીન બની ગયા હતાં. મહારાજા તત્કાળ તે તેને ઓળખી શકયા નહી, પણ જ્યારે તેની આંખમાંથી એકાએક અશ્રુષાર વહી નીકળી અને મહારાજાના ચરણમાં નમી પડી ત્યારે સવન ખાત્રી થઈ કે આ અજાણી ૨મણી બીજી કઈ નહી, પશુ મહારાજાની પટ્ટરાણ પત જ હોવા જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ અનહદ હોય તેમ તે હોય દશમ પરિચ્છેદ. ( 127 ) સહેજ સ્વસ્થ થયા પછી મહારાજે પૂછયું: “હાથી તમને કયાં લઈ ગયે અને આ અટવીમાં–અંધારા કુવામાં શી રીત આવી ચડ્યા ?" કમલાવતીએ પિતાની વિતક કથા કહેવા માંઃ “ગાંડા બનેલા હાથી ઉપર તમે તે વૃક્ષ ઉપર શાખા પકવ બચી ગયા. હું તમ કરી શકી નહી. નાસતે નાસતો હાથી એક ડુંગરાળ નદા પાસે પહોંચે. નદીની બનને તરફ ઉંચી ઉંચી ભેખડો આવેલી હતી. મને થયું કે હવે હાથી અહીંથી આગળ વધી વ8 નહી, પણ મારા અનહદ આશ્ચર્ય વચ્ચે હાથી એકદમ ઉચા ઉડ્યો. જાણે એને પાંખ આવી હોય તેમ મને લાગ્યું. શું ઉથી ઉચે ઉ4 શકે? મારો અનુભવ તો ના પાડતા હતા છતાં મેં જ્યારે એને ખરેખર જ ઉડતો જ જે ત્યારે મને નિશ્ચય થી કે ગજેના શરીરમાં પ્રવેશેલે કઈક દેવ આ તર્કટ રચી રહ્યો છે. મેં નીચે જોયું તે પર્વત અને વૃક્ષે પણ મારી સાથે ફાડવાની સ્પર્ધા કરતાં જણાયા, ગામે અને મેટા નગરો નાનાં ક4િઆરાં જેવાં દેખાવા લાગ્યાં. સરોવરે ન્હાની છત્રીના ટોપ જેવાં બની ગયા હતા. વનની હટી પંક્તિઓ જાણે લાંબા સર્પ પડયા હોય એ આભાસ ઉત્પન્ન કરી ૨હ્યા. - આમ ગભરાએલા ચિતે બધું જોતી હતી એટલામાં મારી વાટીમાં રહેલે દિવ્યમણિ મને યાદ આવ્યું. મેં એ વીટીવળી ગુલીવતી હાથીના ગંડસ્થળ ઉપર પ્રહાર કર્યો. હાથી ચાસ પાડી ઉઠ્યો અને આકાશમાંથી તારે ખરે તેમ નીચે પડયા. " એક આફત અધુરી હોય તેમ નીચે પડતાં જ બીજી આફત સામે આવી ખી થઈ ગઈ. જ્યાં હાથી પટકાઈ પડયા ઉતા તે એક મહાન સરોવર હતું. એની અંદર મોટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ ( 128) સતી સુરસુંદરી. મગરમચ્છ ઉછળતા હતા અને એને લીધે પાણીનાં મેજ ઉંચે ચલ પાછો નીચે પછડાતાં હતાં. ખીલેલાં કમળ ઉપર, મકરંદ–રસના પાનથી ઉન્મત્ત બનેલી ભ્રમરીઓ ગુંજાર કરી રહી હતી. સારસ પંખીની પંક્તિઓ કાંઠા ઉપર કલોલ - કરતી હતી. હાથીના પડવાથી આ બધાં પ્રાણીઓ એકદમ ચમક્યાં. તે તે પિતાના દેહના ભારને લીધે તત્કાળ સરોવરન તળીયે જઈ પહોંચે. દિવ્યમણિના પ્રતાપે હું પાણી ઉપર જ રહી. એટલામાં એક પાટીયું તણાતું મારા જેવામાં આવ્યું. એના આધારે હું કાંઠે આવી. ના કાંઠે આવ્યા પછી ક્યાં જવું એ ન સૂઝયું. મારું દિલ ભયંકર એકાંત જોઈ ધ્રુજી ઉઠયું. મને વિચાર થયો કે એક ઈશારે થતાં જેની સેવામાં સેંકડો દાસ-દાસીઓ હાજર થાય એવી હું પટ્ટરાણું દેવના દેશે કેટલી નિરાધાર અથવા અનાથ બની છું? મારે એ વખત પણ હતો અને આજે આ વખત છે ! ખરેખર પામર મનુષ્ય ભલે ઉંચામાં ઉંચા પહાડની ટોચ ઉપર જઈ વસે કે સમુદ્ર વીંધી પાતાલમાં નિવાસ કરે પરન્તુ વિધિના લખેલા લેખ કોઈ દિવસ મિસ્યા નથી થતા. સ્વાભાવિક રીતે જ એ અવસ્થામાં મારાથી હોટેથી રોવાઈ ગયું. એ રૂદન-સ્વર સાંભળી એક યુવાન, અટવીની અંદરથી મારી તરફ આવ્યો. એ વખતે તે એક સુંદર અશ્વ ઉપર વિરાજ જે હતો અને તેની સાથે બીજા પણ કેટલાક માણસો હતા મને દૂરથી જોતાં જ એની આંખમાં વિસ્મય પ્રકટયું. એ અશ્વ ઉપરથી નીચે ઉતર્યો અને મારા પગમાં વિનયપૂર્વક નમા કહેવા લાગ્યો-“ હેન! તમે મને ઓળખે છે ? મારું નામ શ્રીદત્ત છે. " કહેવા લાગ્યા પ્રક. એ અશ્વ અને મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ. ( 12 ) મદત્ત બાર-બાર વર્ષની વ્યાપારયાત્રામાંથી એ વખતે પાછા ફરતે હતે, એની સાથે મેટે સાર્થ પણ હતે. મહેન! પણ તમે અહીં શી રીતે આવી ચડ્યાં ? " –શ્રીદત્તે મને પૂછયું. એ કશળ પ્રશ્નમાં આત્મીયતા છલકાતા હતી. હું નિર્ભય બની અને મેં મારું સર્વ વૃતાંત નિવેદન કર્યું. - ઉસ્તિનાપુર તે ત્યાંથી ઘણું દૂર હતું, તેમજ વ્યાધ્રાદિ સિક પ્રાણીઓ તથા વડે માર્ગ બહુ કઠિન હતા, એટલે ન બનેએ મળી પ્રથમ કુશાગ્રપુર જવાનો નિશ્ચય કી. બહુવને હું ઘણા દિવસથી મળી ન હતી તેથી એ લેભને લથિ પણ કુશાગ્રપુર જવાનું મનમાં આકર્ષણ થયું. 1. વળતે દિવસે, સંધની સાથે નીકળવાને નિરધાર કર્યો. મેં ને મારી પાસેનાં દિવ્યકુંડળ, દિવ્યમણિ અને બીજા આભરણે શ્રીદત્તને સંભાળીને રાખવા સારૂ આપ્યાં. યાત્રા-પ્રયાણુમાં પણ શ્રી દત્તે મારી સેવા–બરદાસ કરવામાં કઈ બાકી ન રાખી. હું હંમેશા પાલખીમાં બેસીને જ માર્ગ કાપતા. શ્રી દત્ત મારી પાછળ રહી રક્ષણ કર્તા અને મને બહું તકલીફ ન પડે એટલાસાર હંમેશા ટુંકા પ્રયાણ ગાઠવતા. એટલામાં એક દિવસે એક અટવી આગળ આવતાં ઉપરાઉપરી અપશુકન થયાં. બીજે દિવસે ફરીથી એવાં જ અપશુકન ન. આખો સંઘ લગભગ દોઢ મહિના સુધી ત્યાં ને ત્યાં જ રહી ગયા, પરન્તુ આપ જાણે છે કે એક અટવીમાં લાંબો વખત પ રહેવું એ હાથે કરીને ભૂખમરે વહોરી લેવા જેવું હોય છે. અમારી ખોરાકી ઘટી પી. કેટલાય માણસે અપશુકનની પરવા કર્યા વિના ફાવે ત્યાં નાસી છૂટ્યા. આવી અસ્તવ્યસ્ત અભ્ય થકી પ્રત ઉપરા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ ( 130 ) સતી સુરસુંદરી. વસ્થામાં ભીલ લોકોએ અમારી ઉપર અચાનક હુમલો કર્યો અમારા માટે નાસવા સિવાય બીજો કોઈ મા ન રહો. . - હું ભયભીત બની સંઘમાંથી છૂટી પી એક દિશા તરફ દ. એ દિશામાં ગહન વનની ભયંકરતા અધિકાધિક રીક રૂપ ધરતી હોય એમ લાગ્યું. એક તો હું એકલી અને વળી સ્ત્રી જાતિ. મેં પાછા વળવાને વિચાર કર્યો, પરંતુ રસ્તા ન સૂઝ. . જેમ જેમ આગળ ચાલવા લાગી તેમ તેમ બધા માગ બંધ થઈ જતા લાગ્યા. ઠેકઠેકાણે હિંસક પ્રાણીઓનાં ટાળી ઉભરાઈ રહ્યાં હતાં. કઠણ છાતીવાળો પુરૂષ પણ આવું દશ્ય જોઈ ગભરાઈ ઉઠે તો પછી મારા જેવી એક લાચાર-મળ : સ્ત્રીનું પૂછવું જ શું ? કંઠમાં શોષ પડવા લાગ્યા, પરતું પાણી કયાંથી મેળવવું એ એક ભારે ચિંતા થઈ પી. ભાગ્યચંગે એક સારવાર મારી નજરે પડયું. મહામુશીબત સરોવરને કાંઠે જઈ પાણી પીધું અને એક ઝાડની ઓથે બેઠી. સૂર્ય પણ અસ્તાચલે ઉતર્યો. રાત્રીના અંધકાર ઉતરતાં ભય કર પ્રાણીઓએ ગજારવ શરૂ કરી દીધો. ભયને લીધે મારું હૃદય ચીરાઈ જવા લાગ્યું. લગભગ અરધી રાતે મારા પેટમાં પીડા ઉપડી. ત્યાં ને ત્યાં જ ભૂમિ ઉપર હું આળોટવા લાગી. પેટની પીડા વધતી જોઈ મને ટુંક સમયમાં જ પ્રસવ થવું જોઈએ એવી ખાત્રી થઈ. અને ખરેખર જ જ્યારે પ્રસવ-વેદનાની મૂછમાંથી હું જાગી ત્યારે એક બાળક મારી પડખે જ આળોટતું મેં જોયુ. વનની મૃગલી જેમ મૃગશિશુને જન્મ આપે તેમ મેં પણ એક બાળકને જન્મ આપે. બાળકને ખેાળામાં લઈ, સરોવર આરે હરાવીને એક ઝાવમાં જઈને બેસી ગઈ. જાગી છે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ. ( 131 ) દિવ્યમણિવાળી વીંટી મેં મારી આંગળીએથી કાઢી બાળકના કંઠમાં બાંધી દીધી. અને આ દિવ્યમણિના પ્રતાપે હે વનવાસી દેવ-દેવીઓ ! મારા પુત્રને વાંકો વાળ પણ ન થાય. એવી પ્રાર્થના કરી. અરેરે ! હસ્તિનાપુરમાં જે આ બાળકને જન્મ થયો હોત તા સમસ્ત નગરમાં કેટલે આનંદ-ઉત્સવ થાત? હું જ એવી હીણભાગી છું કે મને એ સુગ ન મળે. જે પુત્ર એક રાજાના મહેલમાં જન્મ જોઈએ તે એક ઘેર–બીહામણ જ ગલમાં જ . આવા આવા વિચારો અને કલ્પાંત કરતી હેતી એટલામાં જ મારી આંખે મળી ગઈ. અતિશય સંતાપ, મનદુખ અને શ્રમને લીધે તંદ્રામાં મારી આંખો ઘેરાતી હોય એમ લાગ્યું, પણ એ સુખ લાંબો વખત ન કર્યું. - “હે પાપીષ્ટ ! હવે તું કયાં જવાની હતી ? તારી પાછળ ખ૩-૨ઝળીને હું કેટલે ખવાર થઈ ગયે છું ? બસ, હવે તો એ બધાનો પૂરેપૂરો બદલે લઈશ ત્યારે જ મને નિરાંત થશે. એવી મતલબના શબ્દો મારા કાન સાથે અથડાયા અને આવાં નિષ્કુર વચન બોલનાર કોણ હશે ? એ જોવા મેં મારી આંખો ઉઘાત. જોતાં જ મારા કાળજામાં જાણે ખંજર ભેંકાયું ! મારો પુત્ર પણ મારા જ ખોળામાંથી ઝુંટવી લેવા. મને કઈ બુદ્ધિબ્રમ જેવું તે નહીં થયું હોય ને એમ મનને મનાવી રહી ર પૂરેપૂરી સાવધાનીપૂર્વક તપાસ કરવા છતાં પુત્રને પત્તે ન લાગ્યા. એ જ વખતે હું મૂછ ખાઈ પૃથ્વી ઉપર પી ગઈ. ' * 06. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ sensies *. . પાત્ર પરિચય. તાપસી. , કુલપતિ. સુરથ. કમલાવતી. અમરકેતુ મહારાજા. સમંતભદ્ર. 2 હંસિકા. રત્નાવતી. ચિત્રવેગ. ભાનુવેગ. બંધુદત્તા. રત્નાવતી. મધુદત્તા. પ્રિયંવદા. મકરકેતુ. વસંતિકા. કુમુદિની. શ્રીમતી. એક રાજસેવક. નરવાહન (કુશાગ્રપુર) ની પુત્રી. - - દાસી. ભાનુવેગની બહેન, નરવાહનની પત્ની. રત્નસંચય નગરીને વિદ્યાધર ચક્રવર્તી, કુંજરાવર્તને રાજા. ભાનુવેગની બહેને. ચિત્રવેગની પત્ની. બંધુદત્તાની પુત્રા. . કનકમાળા ( ચિત્રવેગની બીજી રાણી) ને પુત્ર. સખીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ જોગવી જ રહી છું, પરંતુ હજી છે એકાદશ પરિચ્છેદ છે সিঁসসসসসাস্যাসকষ্ট મૂરછમાંથી જાગૃત થયા પછી પણ મને મારા નવા જન્મેલા શિશના વિરહને લીધે કેટલું દુઃખ થયું હેરી 4 કપના તમે કરી શકે છે. * કમલાવતીએ પિતાની દુઃખમય કહાણી આગળ લંબાવતાં કહ્યું “હે દેવ ! તને મારા જેવી નિરાધાર સ્ત્રીની પણ દયા ન વા? મેં કદાચ કઈ દોષ કર્યો હોય તે તેની સજા તે હું જ રહી છું, પરંતુ હજી પૃથ્વી ઉપર જન્મીને જેણે આમ પણ નથી ઉઘાડ એવા શિશુનું મારી ગાદમાંથી ઉરણ કર્યું ? હું ઊંઘમાં પણ કેવાં સ્વપ્ન રચી રહી હતી ? આંખ ખોલતાં જ મારા બાળકને સ્નેહથી ફરી બR * છાતી સાથે ચાંપીશ અને તેના મોં સામે જોઈને આ દેખના સા વીતાવી દઈશ.. મારાં એ સુખસ્વપ્ન પણ એક કાચી વર્લ્ડમાં ટી પડ્યા ! અરેરે દેવ ! એક તે તે મને મારા સ્વી: મીથી વિખૂટી પાત. મને આશ્રય આપનાર સ ધ મીઠા દશા કરી, અને એટલું પણ જાણે અપૂર્ણ હોય તેમ મારા સંતાનને પણ તે ઝુંટવી લીધું! વનદેવતા છે આવી એને આ બદલે? આ જ શું તમારું દેવત્વ? મનુષ્ય પણે પોતાના શરણે આવનાર અતિથિઓને સારો આશ્રય આપે છે પણ તમે તો નિષ્ફરતામાં બધા કરતાં આગળ નકિળી ગયા. પણ પાછો વિચાર થશે કે દેવતાએ ઉપર કામ દોષ ઢળું છું. મારા ભાગ્યમાં જ એ વિપાક લખાયેલૈ તેં કાં હરણ કર્યું ? હું ઊંઘમાં " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ ( 134 ) સતી સુરસુંદરી. હોય ત્યાં દેવ કે દેવ પણ શું કરી શકે ? ગુમ થએલી શિશુન ઉદ્દેશીને પણ મેં ઘણે બળાપ કર્યો. એને પણ માતાની ગેટ છેઠે જતાં શું કંઈ સંકેચ નહી થ હોય ? મારે પુત્રપતે જ આ નિર્દય કેમ થયે હશે ? સ્નેહના આવેશમાં આવે આવી તે કંઈ કઈ કલપનાઓ કરી વાળી.” - પેલે દિવ્યમણિ પણ મંદ ભાગ્યને લીધે કંઇ કામ : આવ્યે; નહિતર જે મણિના પ્રતાપે બળવાન મન્મત્ત હાથી પણ પટકાઈ પડે તે મણિ શું એક પિશાચના પંજામાંથી મારી બાળકને ન બચાવી શકે ? આ પ્રમાણે કલ્પાંત કરતાં કરત કમલાવતીએ પ્રાયઃ આખી રાત વિતાવી દીધી. નિસ્તબ્ધ શત્ર પણ કમલાવતીના દુઃખમાં ભાગ લેવા જ આવી હોય તેમ તેની પડખે બેસી રહી. કમલાવતીનું દુઃખ જોઈ રાત્રીએ પણ ખરી પડતા તારાં જેવાં આંસુ ઢાળ્યા. રાત્રી વિદાય થઈ એટર્સે તેનું સ્થાન અરૂણરાજે લીધું. - ચાર ઘ4 દિવસ ચઢયે એટલામાં એક તપસ્વિની મારા જોવામાં આવી. તે તપશિવનીએ કેમળ વકલ-વસ્ત્રો પહેરેલા હતાં, હાથમાં કમંડળ હતું. અવસ્થા છે કે વૃદ્ધ હતી તે પણ તેણીની આકૃત્તિ, હદયની વિશુદ્ધિ બતાવવાને બસ હતી. મને ભરઅરણ્યમાં એકલી આકંદ કરતી જોઈ તે તપસ્વિની મારી પાસે આવી પૂછવા લાગીઃ “હે હેન ! તું શા સારૂ આક્ર 6 ક૨ છે ? અને આ ભયંકર અરણ્યમાં શી રીતે આવી ચઢ ?" -- પ્રશ્ન સાંભળતા જ મેં તેમને પ્રથમ પ્રણામ કર્યા. મારા નેત્રોમાંથી અશ્રુધારા નવેસરથી વહી નીકળી. તે પછી આ આતે હાથીએ મારૂં શી રીતે હરણ કર્યું હતું તે સંભવ આખો વૃતાન્ત મેં તેની પાસે નિવેદન કર્યો. IIL. III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ છે એકાદશ પરિચછેદ. (135) “હે સુતનું આવા દારૂણ દુઃખને તું યોગ્ય નથી, પરંતુ આ સમસ્ત જીવ-જગત્ કર્મના બંધને બંધાયેલું હોય ત્યાં બીજુ શું સંભવે ? સિા કોઈ પિતાના જ કર્મો જ પરિપાક વેદે છે. પૂર્વ જન્મમાં એવું કંઈક કમ તમારાથી થયું હશે, જેનાથી તમારે આ દુઃખમય સ્થિતિમાં મૂકાવું પડ્યું. હવે વિલાપ કર નકામે છે. તમે મારી સાથે ચાલે. અહીંથી મારો આશ્રમ નજીકમાં જ છે અને વૃક્ષાદિકની છાયાને લીધે ઘણે રમણીય છે. તમારું શરીર પણ પ્રસવની વેદનાને લીધે આ ઠંડો વાયુ સહન કરી શકે તેમ નથી. સુખેથી તમે ત્યાં રહી શકશે.” તપસ્વિનીએ મને આશ્વાસન આપ્યું અને મારી બ બરદાસ કરી. તપસ્વિનીના નેહભર્યા ઉપચારથી દિવસે દિવસે મારું શરીર સુધરવા લાગ્યું. તે પછી એક દિવસે તપસ્વિની મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગઈ. હું પ્રણામ કરીને કુલપતિની સામે બેઠી. એટલે તપસ્વિનીએ મારે છેડે ઈતિહાસ તેમને નિવેદન કર્યો. મારી વીતકવાર્તા સાંભળી કુલપતિએ પોતાની ગંભીરમમસ્પશી વાણુમાં કહ્યું–“હે વર્લ્સ! સર્વ સુખના કારણે ભૂત એક માત્ર ધર્મ જ છે–પરલોકને વિષે પણ એ જ માત્ર બંધુ છે. એની આરાધના જે કઈ નથી કરતું તે આવી દુઃખપરંપરાને ભોગવે છે. આ લોકના તેમજ પરલોકનાં સુખ અર્થે પણ મનુષ્ય માટે ધર્મસાધન અવશ્ય કરવું જોઈએ. શાસ્ત્રોમાં પણ ઠેકઠેકાણે એ જ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પરંતુ પ્રમાદી–પ્રાણીઓ તેને લાભ લઈ શકતા નથી.” - : કુલપતિ એ પ્રમાણે ધર્મનું મહત્તવ મને સમજાવતા હતા તે જ વખતે તપરિવનીએ ઝીણા સ્વરમાં મને કહ્યું: “આ કુલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ ( 136 ) સતી સુરસુંદરી પતિ બહુ સારા જ્ઞાની પુરુષ છે. તારે જે કંઇ પૂછવાનું હોય તે પૂછી લેજે.” . મને એ વાત સાંભળતા બહુ જ હર્ષ થયે. મેં વધુ વિલબ નહિ કરતાં પૂછયું: “હે મહાશય ! ભરજંગલમાં આવીને મારા પુત્રને કોણ ઉપાડી ગયું હશે? તે અત્યારે આ ધરતીના પડે ઉપર હૈયાત હશે કે નહીં ? અને હૈયાત હોય તો હું તેને ક્યારે મેળવી શકીશ?” મારા પ્રશ્નો સાંભળી કુલપતિ જરા વાર વિચારમાં પડી ગયા. અંતે તેમણે જવાબ આપેઃ 88 વત્સ ! પૂર્વભવના વરને લીધે એક કે ધાયમાન થયેલે દેવ તારા પુત્રને હણવા માટે જ લઈ ગયું છે, પણ તેને મારવાની તેની છાતી ન ચાલી તેથી બાળકને શૂન્ય પ્રદેશમાં મૂકી ચાલ્યા ગયે. તેણે માની લીધું કે વૈતાઢયગિરિની આ વિષમ નિકુંજમાં તે આખેઆપ ભૂખથી રીબાઈ મરી જશે, પરંતુ દેવગે એક વિદ્યાધર પિતાની સ્ત્રી સાથે ત્યાં જ આવી ચડ્યો અને તેમણે તમારા પુત્રને બચાવી લીધા છે. એ વિદ્યાધરને ત્યાં જ તમારો પુત્ર આજે ઉછરી રહ્યા છે. તે પછી જ્યારે તે વનવયમાં આવશે ત્યારે હસ્તિનાપુરમાં તમારો અને તેને મેળાપ થશે.” કુલપતિના ઉત્તરથી મા ઘણેખર શક ધોવાઈ ગયો. પછી આશ્રમમાં ફળ-પુલાદિ ઉપર નિર્વાહ કરતાં મારા કેટલાક દિવસ વીતી ગયા. એક દિવસે અમે બધા આશ્રમવાસીઓ કુલપતિની સામે બેસી એમને ઉપદેશ સાંભળી રહ્યા હતાં તેટલામાં એક અશ્વ ઉપર બેઠેલે રાજકુમાર ત્યાં આવી ચડ્યો. લાંબી મુસાફરી અને અત્યંત વેગને લીધે અશ્વ તથા કુમાર પણ થાકી ગયા હતા. તાપસકુમારોએ રાજકુમારનું સારું સ્વાગત કર્યું. " * તમારા પાર હરિ મારા તમારી જ્યારે તેમાં જ તમારી મારા પુત્રને બચાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિ છે. ( 137 ) - રાજકુમાર કુલપતિની પાસે આવી, વિનયપૂર્વક પ્રણામ કરી પૃથ્વીતળ ઉપર બેઠે એટલે ખૂદ કુળપતિએ જ પ્રશ્ન કર્યો " ભદ્ર! તમારા પિતાનું શું નામ છે? તમે પિતે કયા નામથી - ઓળખાય છે. અને અત્યારે તમે ક્યાંથી આવી ચડ્યા છે?” રાજકુમારે જવાબ આપેઃ “સિદ્ધાર્થપુરના સુગ્રીવ રાજાને પુત્ર હું-સુરથકુમાર છું. મારી માતાનું નામ કનકાવતી છે. મારા માતાપિતાને હું બહુ જ હાલે હોવાથી તેમણે મારા મોટા ભાઈ સુપ્રતિષ્ઠને અનાદરપૂર્વક રાજ્યમાંથી કાઢી મૂક્યા અને મને યુવરાજ ની. ક્ષયના વ્યાધિને લીધે મારા પિતા સ્વર્ગ વાસ પામ્યા. મંત્રીવળે રાજા તરિકે મારો અભિષેક કર્યો. બીજી તરફ મારા ઓરમાન ભાઈ સુપ્રતિષ્ઠને કેઈ એક વિદ્યાધરનો પરિચય થયે. વિદ્યારે સુપ્રતિષની સેવાસુશ્રુષાથી પ્રસન્ન થઈ તેને નભેગામિની વિદ્યા શીખવી. વિદ્યાસિદ્ધના પ્રતાપે સુપ્રતિષ્ઠ મારી ઉપર આક્રમણ કરી મારું રાજ્ય પડાવી લીધું. હું મારી માતાની સાથે ત્યાંથી નાસી છૂટ્યો અને ચંપાનગરીમાં, મારી માતાના પતા શ્રી કીર્તિધર્મ રાજાના આશરે જઈ રહ્યો. તેમણે મને પોતાના રાજ્યના સીમાડાનાં લગભગ એક હજાર ગામ આવ્યાં. એ રાજ્યમાં મારી માતા સાથે હું શાંતિથી રહેવા લાગ્યું. છે એટલામાં એક દિવસે સાંભળ્યું કે વણિક વ્યાપારીઓને એક મેટ સંઘ અટવીમાં થઈને જાય છે. સંઘ ખૂબ વૈભવસ પન્ન હતા. મારા અનુચરોએ સંઘ લૂંટ્યો અને એમની પાસે જે કેટલાક ઉત્તમ અ હતા તે બધા તેમણે મારી પાસે રજુ કર્યા. અની પરીક્ષા કરવા આજે એક ઘેડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ ( 138) સતી સુરસુંદરી. ઉપર બેસી ગામની બહાર નીક; પણ એ ઘડી એ અલખ નીવડ્યો કે કેમે કરતાં મારા કાબૂમાં ન જ જેમ જેમ મેં એને સંચત કરવાનો પ્રયત્ન કર્યો તે તેમ તે વધુ વેગવાન બન્યું. આખરે અમે બને આ આશ્રમમાં આવી ચડ્યા.” સરથે પોતાની વાત પૂરી કરી એટલા માં તેનું સૈન્ય પણું આવી પહોંચ્યું. - કુલપતિની આજ્ઞા માગી સુરથ પોતાના સ્થાને જવા તેયા થયે તે વારે કુલપતિએ કહ્યું: “શરૂ–જનની પૂજા વિગેરે ધમ કાર્યમાં યથાશક્તિ પ્રવૃત્તિ રાખશે તે તમારું કલ્યાણ થશે." સુરથે વિનતિ કરી કેઃ “મારે લાયક જે કંઈ કામ-સેવા હોય તે ખુશીથી ફરમાવશે.” કુલપતિએ પ્રસંગ જોઈ કહ્યું કે “હે ભદ્ર! હું તને આજે એક ખાસ કામ સોંપવા માગું છું. અમરકેતુ રાજાની કમલાવડ નામની સ્ત્રી વખાની મારી હાથીવડે હરાયેલી અહીં આવે ચી છે. હસ્તિનાપુર બહુ દૂર છે, માગ પણ હિંસક જતુથી ભરપૂર અને વળી વિકટતાવાળે છે. તાપસકુમારો એટલ દૂર જઈ શકે એમ નથી એટલે આ કમલાવતીને એના પતિના રાજ્યમાં શી રીતે પહોંચતી કરવી એ અમારા માટે એક ગંભીર મુંઝવણું થઈ પી છે. કોઈ સારા સંઘ પણ આ તરફથી નીકળે એ સંભવ નથી અને જેમ જેમ દિવસે વીતતા જાય છે તેમ તેમ સુકુમાર દેહવાળી આ નૃપભાર્થી સુકાતી જાય છે. તમે જે એને હસ્તિનાપુર સુધી પહોંચતી કરે તે બહુ સારે." - " હે ભગવન! * સરથે જવાબ વા 8 એમાં કઈ મોટી વાત છે ? હું પોતે જઈને અમરકેતુ રાજાને એની રાણું સેંપી દઈશ. એ વિશે આપે લેશ પણ ચિંતા ન કરવી. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ. ( 139 ) સુરથકુમારના શબ્દમાંથી સજનતા ટપકતી હતી. આશ્રમવાસીઓને લાગ્યું કે આવો સાર સંગાથ મળ એ સમિભાગ્યની વાત છે. મારે આ સંગાથ સ્વીકાર કે કેમ ? એ E- મારી મનસુફીની વાત હતી, પરંતુ કુલપતિ જેવા મોટા પુરૂષ - જ્યાં મારી જવાબદારી રાખી રહ્યા હોય ત્યાં મારે એવા વિષયમાં અભિપ્રાય આપ એ ઉદ્ધતાઈ જ ગણાય, તેથી હું પોતે ચૂપ રહી. મેં એટલું જ કહ્યું: " હે ભગવન! આપની આજ્ઞા માનવા તૈયાર છું. " - કુલપતિએ મને પિતાની પુત્રીની જેમ જ ઉછેરી હતી. વિદાય આપતી વખતે તેમણે મને આશીર્વાદ આપ્યા. સર્વ તપસ્વિનીઓ અને આશ્રમમારે થોડે દૂર સુધી મને વળાવવા કે આન્યાં. સુરથકુમારને સંઘ રવાને થયો. કેટલેક દિવસે અમા | સ ઘ બરાબર આ સ્થાને આવી પહોંચે. અહીં મુકામ કરવાને Rii એમ કોઈએ હોત માન્યું. પણ એકદમ આ જ અરણ્યમાં પડાવ નાખવાની સુરથની આજ્ઞા થઈ. મુસાફરીના દિવસોમાં કઈ કઈ વાર સુરથ મારી પાસે આવી ફૂશળ સમાચાર પૂછી જતે. એક દિવસે તે તેણે પોતે જ ઉચાયું: " દેવી ! તમારો દેહ અલંકારો વિના બરાબર શોભતા નથી, માટે આ અલંકારો સ્વીકારે.” એ વખતે મારી પાસે બીજું કઈ ન હતું. સુરથ પણ એકલા જ આવ્યા હતા. અલંકારો જોતાં જ એમાંના કંડલ મેં ઓળખી કાઢ્યાં. દેવતાએ જે કુંડલ તથા બીજા અલંકાર આવ્યા હતા તે જ આ હતા, એ સંબંધે મને શંકા ન રહી. મેં વિસ્મય પામી પૂછયું: “સુરથ ! આ અલંકારે તમારી પાસે શી રીતે આવ્યાં? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ (140 ) સતી સુરસુંદરી. સુરથે અભિમાનપૂર્વક જવાબ આપેઃ " પ્રથમ મારા માણસાએ કુશાગ્રપુર તરફ પ્રયાણ કરતા એક મેટા સંઘને લૂંટ હતો. એ લૂંટમાંથી આ બધાં અલંકાર સાંપડ્યાં હતાં. " ' ખુલાસે કર્યોઃ " વસ્તુતઃ એ અલંકારે મારા જ હતા. મેં જ શ્રીદત્ત નામના સંઘપતિને તે સાચવવા સારૂ આપ્યાં હતાં.” - સુરથને પણ એ ખુલાસાથી આશ્ચર્ય થયું. તેણે કહ્યું “તો પછી એ અલંકારે તમારાં જ છે અને ફરી પણ તમારા દેહને એ શણગારશે તે જાણી મને બહુ આનંદ થાય છે. ખરેખર તમારા સિવાય આ આભૂષણોને ચગ્ય અન્ય કંઈ સ્ત્રી નથી. " એ વાર્તાલાપમાં સુરથમારની દુછતા પિતે બોલતી હોય એમ મને ન લાગ્યું. મેં ભેળાભાવે અલંકારે લઈ લીધો. પછી તે હંમેશા મારી પાસે આવતે અને જાણે કે મારી સંભાળ રાખવી એ તેનો રાજને મુખ્ય ધંધો થઈ પડ્યા હોય એમ મને લાગ્યું. મને તે છેવટની ઘડી સુધી ખબર ન પી કે સુરથના આંખમાં કામાંધતાનું ઝેર જામતું જતું હતું. મુસાફરીના દિવસોમાં એક વાર તે મારી પાસે આ. કુલમર્યાદાને ત્યાગ કરવાને–નિલ જજ બનવાને જ નિશ્ચય કરીને આવ્યા હોય તેમ તેણે વિવિધ ઉપહાસની વાર્તાઓ કહેવા માંડી. એ સમય અમે બને એકલા પડ્યાં હતાં. | " હે સુંદરી ! " સુરથે આંખ નીચી ઢાળી કહેવા માંડયુંઃ " કામની પીડા મારા અંતરને કેવી મથી રહી છે તે હું તમને શી રીતે કહું ? કામને દાહ મારા અંતરને જતું હતું. સુસા જ તે મારી પાસે કરવાને–નિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ નાગ છે. શિમ ભાંગી ગજ જેવા લાગ્યા એકાદશ પરિચ્છેદ. (141 ) ' સળગાવી રહ્યો છે. તમારું શરણ શોધવા સિવાય મારા માટે. - બીજે કઈ માગ નથી રહો. હે સંત ! મારા દેહ અને પ્રાણની રક્ષા કરવી એ હવે તમને જ ભળે છે. હું આપનો કિંકર} છું એમ જ આય માનશે. હું પોતે અને મારું રાજ્ય પણ તમારું જ છે. હે ચંદ્રમુખી ! મારા સળગતા અંતર ઉપર તમે તમારા રનેહનું અમૃત છાંટી મને જીવતદાન આપે.” સુરથના એ શબ્દ, આકાશમાંથી પડતા વજા જેવા લાગ્યા. પણ છતાં મારું હદય કેમ ભાંગી ગયું નહી એ જ મને નવાઈ લાગે છે. સિંહના પીંજરામાં આવી ચડેલી મૃગલી જેવી મારી દશા જોઈ હું ભયથી ધ્રુજી ઉઠી. આ પાપીઝ જે. બળાત્કાર કરે તો મારે મારું શિયળ સાચવવા શું કરવું ? એને વિચાર કરવા લાગી. એનો જે તત્કાળ તિરસ્કાર કરે તે તેનું પરિણામ ઘણું ભયંકર આવે. અહીં મારૂં કેણ? બધા એનાં જ માણસે હતાં. વાડ પોતે જ ચીભડાં ગળવા તૈયાર થાય ત્યાં બીજે શું ઉપાય ? મને પિતાને મનને માર્ગ જ શ્રેયસ્કર અને સહિસલામત લાગે. મ્હારથી મૌન ધારણ કરવા છતાં, પહેલામાં પહેલી તકે આ પાપીના પંજામાંથી નાસી છૂટવાને મેં નિશ્ચય કર્યો. કેટલાક વાર વાણી કરતાં પણ મન અધિક સુખદાયક નીવડે છે. એના અને પિપટ બોલ બોલ કરે છે તેથી જ રસિકો એમને જ્યાં હાય. ત્યાંથી પકી પીંજરામાં પૂરે છે અને અગલા બિચારા મિાન બેસી ૨હે છે તેથી તેમની સામે પણ ભાગ્યે જ કોઈ જોતું હશે. મનને સિંધિદાયક ગણી એને જ અવલંબન લીધું. સુરથ એ વખતે તો વધુ કંઈ કહ્યા-કર્યા વિના પોતાના માર્ગે ચાલ્યો ગયો. .' ને પોપટ થી પણ મૈનાને એનામાં પહેલી તકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ ( 142 ) સતી સુરસુંદરી. - ધીમે ધીમે આખા દિવસના પરિશ્રમથી થાકેલે સૂર્ય પર આરામ લેવા અસ્તાચલ ઉપર ઉતચે, પૃથ્વીને અને અટવીને પણ અંધકારે ઘેરી લીધી. સૈનિકો નિશ્ચિતપણે નિદ્રાની ગોદમાં ઢળ યા. આખુ જગત્ સૂતું હતું તે વખતે હું જ એકલી જાગત બેઠી હતી. મારે દેહ ભયથી ધ્રુજતે હતો. ' મેં પહેલાં મેં મારા અલંકારો એકઠાં કર્યા. પછી ધીમે પગલાને અવાજ પણ ન સંભળાય તેમ, પ્રહરીઓની વચ્ચે થઈ છાવણીની હાર નીકળી ગઈ. એક તો અકલ્પિત ભયથી હું થરથર કંપતી હતી. એટલામાં જ અંધકારને ભેદી આવતી સિંહવાઘ–વરૂ આદિ હિંસક પ્રાણીની ભયંકર ત્રાડ સાંભળતાં મને કેવી લાગણીઓ ઉપજી હશે તે વર્ણવી શકતી નથી. ખાડો, ટેકરે, જાળાં કે પાણીની પરવા કર્યા વિના, પગ લઈ જાય ત્યાં નાસા છૂટવું એ જ મારૂં મુખ્ય ધ્યેય બન્યું. એક તરફ અંધકાર, બાજી તરફ ભયનું સામ્રાજય, ત્રીજી તરફ હૃદયમાં વાસ કરી રહેલ ભીરતા, એથી તરફ સુરથના સૈનિકે આવી પહોંચવાની બીક એમ ચારે કેરથી ઘેરાયલી મૃગલીની જેમ હું આખો મીચીન દોડવા લાગી. તે દોડતાં દેડતાં, પાપી જી જેમ નરકમાં પડે તેમ હું આ કુવામાં પી. કુવામાં પાણી તે પુષ્કળ હતું, પણ સદ્ભાગ્ય યાણુથી થડે દૂર એક બખોલ મળી ગઈ. મૃત્યુ સમાન દે વેઠવા છતાં મારા શિયળવ્રતનું રક્ષણ થયું એ કંઈ મારા માટે ઓછા સુખ કે સાભાગ્યની વાત ન હતી. કુવાની અંધારી બખોલ, સુરથના રાજમહેલ કરતાં પણ મને વધુ સુખમય લાગી. કુવાન ભયંકર નિર્જનતા, સુરથના સેંકડો અનુચરની અપેક્ષાએ વિશેષ શાંતિદાયક નીવી; પણ જે વખતે પ્રાણીને ભૂખ લાગે તે વખતે આછ મહિલા સંકરણ " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ એકાદશઃ પરિચ્છેદ. ( 143 ) એકલાં સુખ-શાંતિને લઈને શું કરે? દેહને અન્ન અથવા આહારની ઈચ્છા થાય ત્યારે શાંતિ કે સહિસલામતી કંઈ થોડાં જ કામ આવે? એક દિવસ–બે દિવસ માણસ ભૂખ્યું રહી શકે, પણ કાળને માટે સાગર ઘૂઘવતે હાય-કિનારે જ દેખાતું ન હોય ત્યાં માણસ કયાં સુધી આશા રાખી શકે? ચાર દિવસ ભૂખ્યા પેટે કાઢી નાખ્યા. મને લાગ્યું કે કોઈ પણ જાતના આહાર વિના હવે જીવતા રહેવું એ અશક્ય છે. શરણહીન એવી હું અહેનિશ ઝુરવા લાગી. જીવિતની આશા પણ આખરે મૂકી દીધી. - પાંચમા દિવસે સૈનિકના કંઠનો કોળાહળ મારા કાને પડ્યો, દૂધથી જે દાઝયું હોય તે છાશ પણ ઝુકીને પીએ એવી કહેવત છે, તે પ્રમાણે એ કેળાહળ સુરથના સૈનિકેતે જ હોવો જોઈએ અને તેઓ મારી શોધમાં જ ભટકતાં હશે એ મારા મનમાં ધ્રાસકે પડ્યો. અરેરે ! શું એ નરાધમ સુરથે હજી પણ મારે કેડે નહીં છેડ્યો હોય ? ભૂખ અને ભયથી ક્ષણે ક્ષણે રીબાતી એવી હું કુવાની બખેલમાં અત્યંત વ્યાકુળ જેવી બની બેઠી. એક પુરૂષને કુવાની અંદર મારી પાસે આવતે જોતાં જ જમરાજ પિતે આવ્યો હોય એમ મને લાગ્યું. તેણે મને કેટલાય સવાલ પૂછયા, પણ હું તે મારી બધી શાંતિ અને ધીરજ - ખાઈ બેઠી હતી. મેં એક પણ રાવાલનો જવાબ ન આચા. સુરથના સિનિકે સાથે વાતચીત કરતાં પણ મને ભય થતા હતા. બીજી વાર એ પુરૂષ જ્યારે આવ્યું અને તેણે પિતે - જ્યારે કહ્યું કે અમરકેતુ રાજાની આજ્ઞાથી તે આવ્યું છે ત્યારે મારો ભય ઉ4 ગયે, સુરથ સંબંધી શંકા ટળી ગઈ અને સરથના સિનિકે પણ જ્યારે જ આવે છે ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) સતી સુરસુંદરી. કુવામાંથી વ્હાર નીકળવા તૈયાર થઈ. સ્વામિન! મારા દુઃખના એ ટુંકી કથા છે. " અમરકેતુ જેવા વીર પુરૂષનું હૈયું, કમલાવતીની વીતકવાર્તા સાંભળી ભરાઈ આવ્યું. તેના નેત્રોમાંથી આંસુની ધાર વહી નીકળી, ગમગીનીને લીધે ચહેરો લાલચોળ બન્યા. ઉષ્ણુ નિશ્વાસ મૂકતાં તે એટલું જ એ છે કર્મની ગતિ વિચિત્ર છે. રાજા-મહારાજાઓ અને મહારાણીઓ પણ કર્મના 50 ટેક શકતાં નથી. આપણે બધાં ગમે તેવા બળવાન કે ફૂશળ હાઈએ પણ કર્મરાજ આપણે મળ અને કૈાશલ્યને પણ બરબાદ બનાવી મૂકે છે. પણ ભૂખથી બેહાલ બનેલા સર્ષના કરવૈયામાં, ઉંદર જેમ ભક્ષ્યની મોટી આશાએ જાય અને ભક્ષ્યને બદલે પોતે જ ( ભક્ષણરૂપ બની જાય એવી સંસારીઓની સ્થિતિ છે. સંસારના પ્રાણીઓ સુખની આશાથી મેટી મહેનત તે કરે છે, પણું પેલા ઉંદરની જેમ સુખને બદલે દુ:ખ જ તેમના નસીબમાં લખાએલું હોય છે તે મિથ્યા થઈ શકતું નથી. અમરકેતુ પણ એવા જ વિચાર-તરંગમાં તણાયે પ્રાણ માત્રને હરકોઈ બહાને, હરકોઈ જન્મમાં પોતાનાં કરેલાં કેમ જોગવવાં જ પડે છે. આપણે ગમે તેવી સાવચેતી રાખીએ ! પણ કર્મરાજાના અચળ-અટળ શાસન સામે કોઈનું ૨જ જેટલું પણ ચાલતું નથી. કુવામાં પડવા છતાં એક કમળ જીવતી રહી શકે અને પાછી પિતાના સ્વામીને સારી હોલ તમાં મળી શકે એ બધામાં કર્મની વિચિત્ર સત્તા જ વિલસા રહી હોય એવી તેની ખાત્રી થઈ. . . ' બધોમાં કમની જામીને સારી હાલ - રહી હોય એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ. ( 145 ) “ખરેખર દેવી, તમારા ઉપર દુઃખના ડુંગર એક સામટા પડ્યા છે એમ કહું તે પણ કંઈ ખોટું નથી, પણ આપણે પૂર્વભવમાં પુણ્ય કર્યો હશે તેથી તેનું સુફળ ભોગવવા આપણે ફરી ભાગ્યશાળી થયાં. " એ શબ્દોમાં અમરકેતુએ પિતાની સહાનુભૂતિ અને ઉલ્લાસ પ્રકટ કર્યા. મહારાજા અમરકેત પિતાની ખોવાયેલી રાણી સાથે હસ્તિનાપુરમાં પધારે છે એવા સમાચાર નાગરિકોમાં ફેલાતાં સારું 2 હસ્તિનાપુર ઉત્સવને હિડાળે ચઢયું. શેરીઓમાં અને બજા૨માં ધજા-પતાકાઓ બંધાઈ. વાજીત્રાના ગગનભેદી અવાજ સામે આકાશે પણ એના પડછંદ ઝીલ્યા. વાચકોને દાન આપતાં અમરકેતુ અને કમલાવતી પોતાના મહેલમાં પહોંચ્યા. : એ વાતને કેટલાય વર્ષો થઈ ગયા. મહારાજા અમરકેતુ એક દિવસે સભામાં બેઠા હતા. વિવિધ પ્રકારની વાત ચાલતી હતી એટલામાં દ્વારપાળની સાથે સમતભદ્ર નામને એક સેવક હાજર થયા. સુમતિ નૈમિત્તિકની પ્રેરણાથી મહારાજ અમરકેતુએ, કુસુમાકર ઉદ્યાનમાં એ સમંતભદ્રની નિમણૂક કરી હતી. નૈમિત્તિકે કહ્યું હતું કે: " હે મહારાજ, આકાશમાંથી એક કન્યા ઉદ્યા નમાં પડશે. ત્યારપછી થોડા જ વખતમાં તમારા ખોવાયેલા - પુત્ર સાથે તમારો સમાગમ થશે.” એ કન્યાની શોધ અર્થે અમરકેતુએ કુસુમાકર ઉદ્યાનમાં સમતભદ્રને નીમ્યા હતા. સમંતભદ્ર બે હાથ જો વિનયપૂર્વક કહેવા લાગ્યા " મહારાજ, નૈમિત્તિકના કહેવા પ્રમાણે રોજ ત્રણ-ત્રણ વાર આખું ઉદ્યાન ફરી વળતો પણ આશાને બદલે રોજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદર ( 14 ) અધિક તો નિરાશા જ મળતી. ગઈ રાત્રિના છેલલા પ્રહ વિષે એક આશ્ચર્ય ઘટના બની. આકાશ તરફ નજર રામ ઉદ્યાનના મધ્ય ભાગમાંથી હું પસાર થતો હતો. બધું સૂમસt હતું. વૃક્ષો અને વેલીઓમાંથી એક પ્રકારની ઉન્માદક સુગ વહેતી હતી. એટલામાં “ધબાક >> કરતું કાંઈ પૃથ્વી ઉ= પડ્યું હોય એવો અવાજ સંભળા. પક્ષીઓ અને હસન ટેળાં ભયભીત બની આસપાસ ઉડવા પાંખ ફફડાવવા * ગયા. માળામાં નિરાંતે બેઠેલા પંખી પણ ફફઢ ઉઠ્યા. 5 પોતાને પણ ઘણું આશ્ચર્ય થયું. એક બકુલવૃક્ષની પાસે જઈ જોયું તો સાંદર્યની પ્રતિમા જેવી એક બાળા આંખ મીચા ત્યાં પદ્ધ હતી. એના શરીરનું એકે એક અંગ અનુપમ હતું ચાવન એની રગેરગમાં ધબકતું હતું. મને થયું કે લક્ષ્મીદ પતે જાણે પદ્માસન ઉપરથી ખસી પડ્યા હોયની? એ મૂચ્છિત બનેલી દેવાંગનાના દેહ ઉપર મેં થોડું પાણી સીંચ્યું અને છેડે પવન પણ ના. વવારે જૂથમાંથી છૂટી પડેલી મૃગલીની જેમ તેણીએ પોતાના ચંચળ નયન ખોલ્યાં. મેં એમને કહ્યું –“હે ભદ્ર! આપે બીલકુલ ભય પામવા જેવું નથી. આ કુસુમાકર ઉદ્યાનમાં આપ નિશ્ચિત છે. આપ કોણ છો અને અહીં શી રીતે આવી ઉતર્યા એ વૃતાંત મન સંભળાવે. " યુવતીએ તત્કાળ કંઈ જવાબ ન આપ. કદાચ તે મારા લાષા જ નહી સમજતી હોય એમ લાગ્યું. શાપ છે થએલી દેવલેકની કોઈ અસર હોય, વિવાથી ભ્રષ્ટ થયેલા કેઈ વિદ્યાધરપુત્રી હોય એવો તર્ક થયે, પરંતુ એના આ માંના આંસુ જોયા પછી મારે તર્ક ઉઠ ગયે. તે જ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ - એકાદશ પરિચ્છેદ. ( 147 ) - મને સુમતિ નામના નૈમિત્તિકે કહેલી ભવિષ્યવાણુનું સ્મરણ = થયું. પછી મેં બહુ આગ્રહ કરવાનું માંડી વાળ્યું. દોડતે - _ અહીં આપની પાસે હાજર થયે” - “એ કન્યા અત્યારે ક્યાં છે ?" મહારાજા અમરકેતુએ = ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. - " એ જ ઉદ્યાનમાં હું મારી પિતાની સ્ત્રી પાસે મૂકતી - આવ્યો છું. મારા આશ્વાસનથી એનામાં નવી ચેતના આવી છે - એમ કહું તે પણ ચાલે.” સમંતભદ્ર બેલ્ય. : સુમતિ નૈમિત્તિકના શબ્દ વિષે સર્વ સભાજનેને પૂર્ણ ( શ્રદ્ધા બેઠી, અને મહારાજાને આદેશ થતાં અનુચરે કુસુમાકર : ઉંધાને તરફ દોડ્યા. પુત્રના મુખના દર્શન કરવાની આશામાં અમૃત સીંચાયું. . . સ્વર્ગની દેવાંગનાને પણ નિસ્તેજ બનાવે એવી અને સાંદર્યના એક માત્ર નિષ્કર્ષરૂપ એ અજાણી બાળાનું લાવણ્ય જોતાં જ મહારાજાએ વિચાર કર્યો–“ ગમે તેમ પણ આ બાળા કાઈ કુલીન કુળની જણાય છે. અત્યારે તે જે કે હૃદયમાંના સંતાપને લીધે તેની કાંતિ સહેજ નિસ્તેજ બની હતી અને સકાએલાં આંસુ હજાર જીભ વડે એના શેકને સૂચવતા હતા, છતાં એની છટા ઉપરથી એ રાજકન્યા હોય એમ લાગ્યા વિના ન રહે.' - " હે બાળા ! તમે મને પિતા તુલ્ય જ માનશે. અહીં કોઈ તમારે વાંકે વાળ પણ કરી શકે એમ નથી, માટે તમે ચાંના છો? કયાંથી આવી ચડ્યા છે ? અને એકાએક આકાશમાંથી ઉદ્યાનમાં પડવાનું શું કારણ બન્યું તે નિર્ભયપણે કહો.” અમરકેતુએ કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ (148 ) સતી સુરસુંદર શાકના મહાસરુદ્રમાંથી કાટે આવતી હોય તેમ તેણે ચંચળ નજરે આસપાસ નિીતાવ્યું. એક દીર્ઘ નિઃશ્વાસ મૂડ અને કહ્યું: " મારું આખું વૃત્તાંત કહી શકું એટલી હ જમ શક્તિ નથી, છતાં આપ પૂછે છે ત્યારે મારે એટ (13 જોઈએ કે હું કુશાગ્રપુરના અધિપતિ-નરવાહન રાજા ૩-જીરજી દેરી છું. પૂર્વના કર્મના સંગે કોઈ એક પિશા મારું હરણ કર્યું.....” શેક-સંતાપને લીધે તે એથી વ કંઈ બોલી શકી નહીં. એનો કંઠ રૂંધાવા લાગે. કમલાવતી એકદમ તે બાળાની પાસે આવી ભેટી પડ અને જાણે કે પોતાની જ પુત્રી હોય તેમ તેણીને ખેાળામ બેસારી કહેવા લાગીઃ " વત્સ ! તું મુદ્દલ રૂદન કરી ને આ કંઈ દ્વીપાતર નથી. મારું નામ કમલાવતી અને તેને પિતા મારા સગાભાઈ થાય. " - કુશાગ્રપુરમાંથી આવતા નાગરિકો, સુરસુંદરીના રૂપગુણન જે સ્તુતિ કરતા હતા તેનું કમલાવતીને મરણ થયું એટલું જ નહીં પણ એ સ્તુતિ યથાર્થ જ હતી એમ લાગ્યું. - " આ પણ તારા પિતાનું જ રાજ્ય છે એમ માનજે. " કમલાવતીએ વધુમાં કહેવા માંડયું: " અહીં કેઈપણ પ્રકારનો ચિંતા રાખીશ મા. * કમલાવતીએ એના ઉભરાતા આંસુ લુછ અને પોતાના હેલમાં લઈ ગઈ. હારના હજારો ઉપચાર શોક-સંતસ હદયને ક્યાં સુધી શીતળતા આપે ? કમલાવતી, સુરસુંદરીને સુખી બના ઘણું ઘણું પ્રયત્નો કરે છે પરંતુ સુરસુંદરીના આંસુ કેમ કરતાં સૂકાતાં નથી. તે કઈ કઈવાર છાનીમાની રડી લે ? કોઈવાર ઉગુ નિશ્વાસ નાખે છે, કોઈવાર મૂચ્છ પામી ઢળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ. ( 149 ) - પડે છે, કેઈવાર શન્યચિત્તે આકાશમાં જોઈ રહે છે. તે - દિવસે દિવસે ક્ષીણ થઈ રહી. | કમલાવતીને વિચાર થયે કે " સુરસુંદરીના મહાં ઉપર - હાસ્યની એક રેખા સરખી પણ કેમ નહીં પ્રકટતી હોય ?" - એવું તે શું દુઃખ છે કે એને અહેનિશ બાળ્યા કરે છે ? એની સખીઓ હંમેશા વિનોદ કરે છે, છતાં સુરસુંદરી પોતે તે એમાં કંઈ જ ભાગ લઈ શકતી નથી. માતપિતા યાદ આવતાં હોય તો એ વાત કહેવામાં એને કંઈ શરમ કે સ કેચ શા સારૂ હોય ? કામના વિકાર જેવાં ચિહ્ન પણ નથી જણાતાં. કેઈ પ્રેમિકે એનું હદય હરી લીધું હોય તે | શુગાર અને પ્રેમની વાર્તાઓ સાંભળવાનું એને મન થયા વિના ન રહે, પરંતુ સરસુંદરી પતે તે કંઈ જ બોલતા તે નથી–પૂછીએ તે પણ માંડમાંડ જવાબ આપે છે. અને કોમનો પ્રભાવ એ વિચિત્ર હોય છે કે તે પોતાને કોઈની પાસે પ્રકટ થવા દેતો નથી, માટે સિાથી સરસ ઈલાજ તે એ છે કે એની સખીઓ મારફતે સુરસુંદરીના મનની ખરી સ્થિતિ જાણી તેને ઉપાય કર.” - હંસિકા નામની દાસીને બોલાવીને કહ્યું: “આપણે ત્યાં દેવકન્યા જેવી સરસુંદરી આવી ચી છે એ વાત તું જાણે છે, પરંતુ એ શા કારણે અહોનિશ ઉદાસ રહે છે તે કળાતું -- નથી; માટે તું યુક્તિ-પ્રયુક્તિથી એના મનભાવ જાણું લે. " હસિકા એ કામમાં ચતર હતી. તેણે પિતાની કળા વાપરી, અને જોતજોતામાં હંસિકા તથા સુરસુંદરી વચ્ચે સખીપણાની સુંદર ગાંઠ બંધાઈ ગઈ. એક દિવસે બરાબર વખત જોઈ હંસિકાએ પૂછયું: “બહેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ - સતી સુરસુંદરી. ( 150 ) તમે ખરેખર કેણ છે અને આટલાબધા ઉદાસ કેમ રહી છે તે હજી અમારાથી સમજાતું નથી. તમને હરકત ન હાતે તમારા જીવનને થડે ઈતિહાસ સંભળાવશો ? " - હંસિકા પાસે કોઈ વાત છપાવવી એ વૈદ્યની પાસ પેટ છુપાવવા જેવું સુરસુંદરીને લાગ્યું. વાણી ઉપર અન્ય સુધી જે બંધનો મૂકી રાખ્યાં હતાં તે ટુટી પડ્યાં. સુરસુંદરીએ કહેવા માંડયું-“ મારું વૃતાંત એવું છે કે કોઈ તટસ્થ શ્રોતાઈ ચિત્ત પણ કરૂણુદ્ધ થયા વિના ન રહે. હું કોઈને દુઃખી કરવા નથી માગતી તેથી જ મેં આજસુધીમાં મારો વૃતાંત કૈાઈને નથી કહ્યો, પરંતુ આજે તું આગ્રહ કરે છે તે પછી મને કહેવામાં કોઈ જાતને વાંધો નથી. >> પ્રસ્તાવનારૂપ આટલી વાત કર્યા પછી સુરસુંદરીએ કુશાગ્રપુરને પરિચય આખ્યો. " જેની અંદર હોટા દ્ધાઓ, લક્ષ્મીશાળી અને વૈભવી પુરૂષ વસે છે એવું કુશાગ્રપુર નામનું એક નગર છે ત્યાં નરવાહન નામે રાજા રાજ્ય કરે છે. નરવાહન રાજા અને કુંજરાવર્તના ભાનવેગ વિદ્યાધર એ બન્ને મિત્રો હોવાથી ભાનુવેગે પોતાની રતનવતી નામની બહેનના નરવાહન સાથે લગ્ન કર્યા. હું સુરસુંદરી એમની પુત્રી છું. મારા જન્મ સમયે મારા માતપિતાએ ખૂબ માટે ઉત્સવ કર્યો. હું જેમ જેમ વયમાં વધતી ગઈ તેમ તેમ અભ્યાસ માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ થવા લાગી. વૃત, નાટ્ય, ગીત, પત્રછેદ, હસ્તકાંડ, વીણાસ્વર, લક્ષણ, વ્યંજન, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્ર જેવા અનેક વિષયે મને ભણાવવામાં આવ્યા. ગુરૂની પણ મારી ઉપર સારી મમતા હતી, તેથી મેં થોડા જ વખતમાં બધી વિદ્યાઓ સંપાદન કરી. શ્લોકનું એક પદ સાંભળતાં જ બીજા પર પૂરાં કરી શકું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ - એકાદશ પરિચ્છેદ. પડે છે પુરી જાય છે. રોગી અને પાછું પડે ન હોય તે લાય તે જ કાઇ ભાવ એટલામાં ( 151 ) , એવી શકિત મને પ્રાપ્ત થઈ. મારાં મા-બાપ અને બીજાં પરિજને પણ મારી પ્રગતિ જોઈ પ્રસન્ન થતાં.” સુરસુંદરીએ મા-બાપની મુશ્કેલી વર્ણવતાં કહ્યું “પુત્રી વનવયમાં આવતાં માતા-પિતાની મુશકેલી કેટલી બધી વધી - પડે છે ? પુત્રીને એગ્ય ભર્તા શોધવામાં તેઓ પિતાની ભૂખ અને ઉંઘને પણ ભૂલી જાય છે. ભર્તા ગુણવાન હોય પણ જે તેજ સ્વી ન હોય તે કોડું થાય. તેજસ્વી અને ગુણવાન હોય, પરંતુ ભાગ્યશાળી ન હોય તે મા–બાપનું મન પાછું પર્વ જાય. દરેક ગુણથી સંપન્ન ભત્ત તે કેઈ ભાગ્યવતી કન્યાને જ મળે. મારા માતાપિતા એ જ ચિંતામાં બેઠાં હતાં એટલામાં એક નૈમિત્તિક આવી ચડ્યો. એનું નામ સુમતિ હતું. મારા :- પિતાએ પૂછયું: " ભદ્ર! મારી આવી ભણેલી-ગણેલી કન્યાને ભર્તા કોણ થશે ?" નિમિત્તિકે જવાબમાં કહ્યું કે “હે નરેંદ્ર તમે એ વિષચમાં બિલકુલ ચિંતા કરશે મા. વિદ્યાધરને ચક્રવર્તી રાજા આ કન્યાનો ભત્ત થશે. એના સમસ્ત અંતઃપુરમાં તમારી કન્યા જ પટ્ટરાણું બનશે; એટલું જ નહીં પણ પતિને પૂરેપૂરે પ્રેમ એ જીતી લેશે.” મારા માતાપિતાને નૈમિત્તિકની આ ભવિષ્યવાણી સાંભળી ઘણે આનંદ થયો. તેમણે તેને ખૂબ દ્રવ્યથી સંતોષીરાજી કરી રવાના કર્યો. એ પછી મારા દિવસે ખૂબ આનંદ અને વિનોદમાં પસાર થતા ચાલ્યા. એક વાર મારી સખીઓ સાથે હું ઉદ્યાનમાં ગઈ હતી. ત્યાં આગળ એક અપૂર્વ દેખાવ મારી નજરે પડ્યો. - એક વિદ્યાધર-કન્યા, એકાગ્રમને એક મંત્રનો જાપ કરી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ર ) સતી સુરસુંદરી. પોતાના બે બાહુ આકાશમાં ફેલાવી રહી હતી. જાણે કે એ ઉડવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ કોઈ અજાણ્યા કારણે તે ઉી શકતી નહીં. એથી એના સંદરતેજસ્વી–વનમંડિત સુખ ઉપર ગભરામણની કાળી છાયા પથરાઈ હતી. તે પિતાને એકાંત સ્થાનમાં માનતી હતી તેથી અમારી તરફ એનું મુલ લક્ષ ન ગયું. હું ધીમે પગલે એની પાસે પહોંચી અને મને જોતાં તે જરા શરમાયા જેવી બની ગઈ. છેલ્લી વાર તેણીએ મંત્ર બોલી ઉંચે ઉડવાને પ્રયત્ન કર્યો, પણ સહેજ ઉંચે ચડ્યા પછી તે પાછી ભૂમિ ઉપર આવી ઉભી રહી. મને આ દેખાવ જોઈ બહુ કેતુક ઉપજયું. મારાથી પૂછાઈ જવાયું. “હે સુંદરી ! તમે કોણ છો ? ઉંચે ઉડવાનો આ પ્રમાણે વ્યર્થ પ્રયત્ન કર્મ કરે છે?” “તમને એ પ્રયત્નમાં વ્યર્થતા દેખાય, પણ શું કરે કે અત્યારે લાચાર બની ગઈ છું... કારણ કે એક પદનું મને વિસ્મરણ થઈ ગયું છે. વિદ્યાધર-કન્યાએ શેક દર્શાવતાં કહ્યું પણ તમે કોણ છે? હું તમને કઈ રીતે સહાય કરી શકું?” મેં ફરી વાર પ્રશ્ન કર્યો. - વિદ્યાધર કન્યાએ કહ્યું - કુંજરાવર્તન રાજા ભાનુવેગને બે બહેને છે. એકનું નામ બંધુદત્તા અને બીજીનું નામ રત્નાવતી. બંધુદત્તા મારી માતા થાય અને રત્નસંચય નગરના ચિત્રવેગ રાજા મારા પિતા થાય. મારું પિતાનું નામ પ્રિયંવદા. મારા પિતાને કનકમાળા નામની એક બીજી રાણું છે. એના પુત્રનું નામ મકરકેતુ છે. મકરકેતુ જે કે મારે ઓરમાન ભાઈ ગણાય, તે પણ મને તે એટલે બધે હાલે છે કે એક ઘી પણ હું તેનાથી દૂર રહી શકતી નથી. હાલમાં મારા પિતાએ આપેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ. ( 153 ) કેટલીક વિદ્યાઓ સાધવા તે એકાંત પવિત્ર સ્થળમાં જઈને રહ્યો છે. એક મહિનાથી મેં એના દર્શન નથી કર્યા. ભાઈને એક સણ પણ ન જે હોય તો હદયમાં સંતાપ થાય તે ભાઈને એક-એક મહિના સુધી ન જેવાથી મારી શી દશા થઈ હશે ના ક૯પના તમે પિતે જ કરી લ્યો. પછી તે મેં માંડમાંડ પતાની અનુજ્ઞા મેળવી અને ભાઈને મળવા નીકળી પડે. માર્ગના થાકથી કંટાળી હું અહીં જરા આરામ લેવા નીચે ઉતરી. ઉલ ફરીવાર ઉડવાની માથાકૂટ કરું છું, પણ કમનસીબે મંત્રના પદે ભૂલી જવાથી ફરી ફરીને છેડે ઉંચે જઈ નીચે આવી પડું છું. એકાગ્રમને સંભારવા છતાં તેનું સ્મરણ થતું નથી, અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ એક તરફ આલુકય અને બીજી તરફ નિરાશા વૃદ્ધિ પામતા જાય છે.” કે “દેવતાઓ પણ દુઃખ ભોગવે છે તે પછી આપણે કઈ ગતરીમાં ? એ પણ પૂર્ણ કળા પામી પાછે નિસ્તેજ બને છે. તમે શેક કરવે મૂકી દે. હું તમને મારાથી બનતા દરેક પ્રકારની મદદ કરીશ. સુરસુંદરીએ પ્રિયંવદાને આશ્વા છે “દેશ , પણ પણ હું તમને તદને અન્ય સાન આપ્યું. " ભૂલાએલો મંત્ર યાદ આવે તે મને કોઈની સહાયની જરૂર ન રહે.” પ્રિયંવદાએ પોતાની મુખ્ય મુશ્કેલી પુનઃ કહી સંભળાવી. * “બીજાની આગળ કહી શકાય એવું કર્યું હોય તે તમે ખુશીથી મને સંભળાવે. હું એના બાકીના પદ પૂરાં કરી દઈશ.” સુરસુંદરી બેલી. પ્રિયંવદા એક-બે પદ ધીમે ધીમે બલી રહી એટલે. રત જ સુરસુંદરીએ જાણે કે પિતાની સ્મૃતિના ભંડારમાંથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ ( 154 ) સતી સુરસુંદરી. હાર કાઢતી હોય તેમ બાકીના ભૂલાએલા પદ કહી સંભળાવ્યા. પ્રિયંવદાના કરમાયેલા મુખ ઉપર ઉલાસનું નવું લેાહી કરી વન્યું. તે બોલી ઉઠી:–“ ખરેખર તમે કહ્યા એ પદે જ ભૂલી ગઈ હતી. બહુ સારું થયું કે તમે મને યાદ કરી આપ્યા. આજથી તમે મારા ગુરૂનું છે.” પ્રિયંવદા એટલું કહી સુરસુંદરીના ચરણમાં નમી પડે. એની જીજ્ઞાસા વધુ તિવ્ર બની અને પૂછયું :- " અપૂર્વ વિદ્યાનું સ્મરણ કરાવનાર આપ કેણ છે?” હું એને જવાબ આપું તે પહેલાં જ મારી એક સખી બોલી ઉઠી: " આખા જગતમાં પોતાનાં રૂપ–લાવણ્ય-ગુણ અને અહોભાગ્યને લીધે પંકાયેલી એવી આ નરવાહન રાજાની રત્નાવતી દેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી કુંવરી–સુરસુંદરીને શું તમે હજી પણ નથી ઓળખી શકયા? તમે વિદ્યાધરીઓ તમારી પિતાની શક્તિથી જ એ બધું જાણું શકે છે.” * પ્રિયંવદા આશ્ચર્ય અને આનંદથી મારી સામે ક્ષણભર જોઈ રહી. એની આંખમાં હર્ષનાં આંસુ આવ્યા અને કહ્યું કે " અરે ચંદ્રમુખી ! તું તે મારી માસીની પુત્રી હેન થાય.” પ્રિયંવદા મારા ગળે બાઝી પી. મેં પણ એને મારે ઘરે આવી, પિતાની માસીને મળવા આગ્રહ કર્યો, પરંતુ મારો આગ્રહ નકામે ગયે. પ્રિયંવદાએ કહ્યું: - " હેન, અત્યારે તે હું ખાસ મારા ભાઈ-મકરકેતુને - મળવા માટે જ જાઉં છું. એક મહિનાથી મેં એને નથી જોયા. મારા દિલમાં એટલી બધી ઉત્સુકતા વ્યાપેલી છે કે હું તેનું પૂરું વર્ણન આપી શકતી નથી, માટે તમે આગ્રહ કરવાનું અત્યારે માંડી વાળે. પાછી ફરીશ ત્યારે જરૂર હું તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ. ( 155 ) અને મારી માસીને પણ મળીને જઈશ. ? પ્રિયંવદા આમ બાલતી હતી તે દરમીયાન મારી દ્રષ્ટિ એક ચિત્રપટ તરફ ગઈ. તેણીએ એ ચિત્રપટ બરાબર સંકેલીને પોતાના પડખામાં %થી છુપાવી રાખ્યું હતું. મેં પૂછયું: “આ છબી કોની છે ?" પ્રિયંવદાએ આશ્ચર્યની લાગણી સાથે એ ચિત્રપટ મારી આગળ ખૂલ્લું કર્યું અને કહ્યું કે આ ચિત્રપટ મેં મારી પિતાની પીંછીથી ચિતરીને તૈયાર કર્યું છે. " ચિત્રપટમાં આલેખાયેલી કામદેવ જેવી છબી જોતાં જ હું મારું ભાન ભૂલી ગઈ. આ તે ચિત્ર છે કે સાક્ષાત મૂર્તિ મત કામદેવ છે તે જ સમજવું મુશ્કેલ થઈ પડ્યું. એ યુવકના નેત્રોમાંથી અમીરસ ટપકતો હતે. અપરિચિત છતાં જાણે ભવભવનો પ્રેમી અને સંગાથી હોય એવું લાગ્યા. 222 રોમાંચ થ, અધરોષ્ઠ ફરકવા લાગ્યા. અંગેઅંગમાં જાણે ધરતીકંપ થતે અનુભવી રહી. ભુજલતા ઉલ્લાસ પા સ્તનમંડળ ધબકી રહ્યું અને આખરે હું પોતે નાદ્રિત અથવા મૂચ્છિ તની જેમ ચેતન રહિત બની ગઈ વસંતિકા સખી એ ભેદ પામી ગઈ. મશ્કરી કરતી હોય તેમ બોલીઃ " પ્રિયંવદે ! નેત્રને આનંદથી ભીંજવનાર આ. ક્યા કામદેવની મૂર્તિ છે ?" " એમાં પૂછવાની શી જરૂર છે ? કામદેવ દુનીયામાં કેટલા છે ? રતિથી વિચગ અનભવતે કામદેવ પોતે જ પ્રિયંવદાએ આ ચિત્રપટમાં આલેખ્યું છે. " કુમુદિની નામની એક બીજી સખીએ પિતાનાં મનભાવ પ્રકટ કર્યા. તારી ચે ભૂલ થાય છે, કમદિની ! " શ્રીમતી નામની ત્રીજી સખી બોલીઃ << રતિથી વિગ અનુભવતો કામદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ ( 156 ). સતી સુરસુંદરી. આજે સાક્ષાત્ રતિની પાસે આવી ઉભે છે તે તું કેમ નથી જોઈ શકતી ? " શ્રીમતીનાં આ કટાક્ષવાકય સાંભળતાં જ સો સખીઓ ખડખડાટ હસી પડી. એમના અટ્ટહાસ્ય મારી અચેતના દુર કરી. મને મારી સ્થિતિનું ભાન થયું. કેધને ડેળ દાખવતાં મેં કહ્યું - “સખીઓ તમે બધી કેમ નિયપણે મારી હાંસી કરે છે ? મારામાં રતિપણું તમે કઈ રીતે કલ્પી મને પજવે છે ?" તું ભલે ક્રોધ કરે, પણ તારા અંતરમાં તે અત્યારે અસાધારણ ઉલ્લાસ અનુભવે છે તે શા સારૂ છુપાવે છે ? કામદેવને જોઈને રતિ સિવાય બીજા કેને આટલે આનંદ થાય? એમાં અમે ખોટું શું કહ્યું? " એક સખીએ હિમ્મત આ સાચી વાત સંભળાવી. “બહેન પ્રિયંવદા ! એ ચર્ચામાં ઉતરવાની આપણને જરૂર નથી, પણ તું જ કહે કે આ ચિત્રમાં તેનું સ્વરૂપ તે આલેખ્યું છે?” સખીઓના ટેળામાંથી કેઈકે પૂછ્યું. “બહેન, એ મારા મકરકેત નામને ભાઈ છે. પ્રિયંવદાએ ખુલાસે કર્યો. " સોંદર્યમાં તે તેની પાસે કામદેવ પણ શરમાઈ જાય. એ સુંદર છે એટલું જ નહીં પણ શૂરવીર અને કળાકૂશળ પણ છે. મેં આજસુધી તેના વિચારમાં તેની છબીઓ જ ચિતર્યા કરી છે. એનું સ્મરણ કે મે હૃદયમાંથી ખસતું નથી, તેથી અવકાશના સમયમાં તેનું ચિત્ર આલૈખી મારા શ્રમ અને સમયની સાર્થકતા સાધું છું; એટલું છતાં જ્યારે ઘરમાં રહેવું અશક્ય થઈ પડયું ત્યારે મેં ઘરને ત્યાગ કર્યો અને ભાઈને મળવા ન્હાર નીકળી.” " તો અમે પણ તમારી સાથે તમારા ભાઈના દર્શન શ્રી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી સખીએ આગ્રહ જે એકાદશ પરિછેદ. ( 157 ) કરવા આવશું. જેની અંદર આટલાં ગુણ અને આકર્ષણ હેય તેના દર્શન કરવા એ પણ કંઈ ઓછું સૌભાગ્ય છે ?" શ્રીમતી સખીએ આગ્રહ દાખ. - “બહેને, એ પાટે આગ્રહ જવા દ્યો. મને પણ હવે . બહું થાય છે. મારો ભાઈ અત્યારે વિદ્યા સાધવામાં રાકાએ હશે. તેની સાધનામાં સાએ સાથે જઈને વિઘભૂત ચવું એ ઠીક ન ગણાય. તમે ધૈર્ય રાખે. દેવ અનુકૂળ હશે તે હું પોતે તેને લઈ આવીશ.” પ્રિયંવદાએ કહ્યું. " આ બધી સખીઓ તો મારી મશ્કરી કરે છે. હું આ ચિત્રમાંની આકૃતિ જોઈને જ સ્તબ્ધ બની ગઈ છું. હું પોતે ની મશ્કરીને શા સારૂ ઉત્તેજન આપે છે ? " મેં કૃત્રિમ રોષ બતાવ્યું. - " બરાબર છે. અમે એ ચિત્રમાંની આકૃતિ વિષે જ વાત કરીએ છીએ. તું પ્રિયંવદાની પાસેથી એ ચિત્ર લઈ લે. નિરાંતે એના રૂપ-રંગને અભ્યાસ કરજે. " કુમુદિનીએ ચિત્રપટ પડાવવાની યુક્તિ આરંભી. “બહેન પ્રિયવંદા, એ ચિત્રપટની હવે તમારે શી જરૂર છે ? અમારી બહેન સુરસુંદરીને એ ન આપે ? " બીજી એક સખીએ ઉમેર્યું. પોતે પ્રિયંવદાની પાસેથી એ ચિત્રપટ લઈ શકી નહીં. શરમને લીધે મ્હારા હાથ જકડાઈ ગયા. કુમુદિનીએ પતિ એ ચિત્રપટ લઈ લીધું. પ્રિયંવદા પણ પછી તો આકાશમાગે ઉદ્ય ગઈ. હું મારી સખીઓ સાથે આનંદકીડા કરતી ઘર તરફ વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ ( 156 ) સતી સુરસુંદરી. આજે સાક્ષાત્ રતિની પાસે આવી ઉભો છે તે તું કેમ નથી જોઈ શકતી ? " શ્રીમતીનાં આ કટાક્ષવાકય સાંભળતાં જ સો સખીઓ ખડખડાટ હસી પડી. એમના અટ્ટહાસ્ય મારી અચેતના દુર કરી. મને મારી સ્થિતિનું ભાન થયું. કેધને ડાળ દાખવતાં મેં કહ્યું - સખીએ તમે બધી કેમ નિર્દયપણે મારી હાંસી કરે છે ? મારામાં રતિપણું તમે કઈ રીતે કલ્પી મને પજવે છે ?" તું ભલે ક્રોધ કરે, પણ તારા અંતરમાં તે અત્યારે અસાધારણ ઉલ્લાસ અનુભવે છે તે શા સારૂ છુપાવે છે ? કામદેવને જોઈને રતિ સિવાય બીજા કાને આટલે આનંદ થાય? એમાં અમે ખોટું શું કહ્યું? " એક સખીએ હિમ્મત આણું સાચી વાત સંભળાવી. - “બહેન પ્રિયંવદા ! એ ચર્ચામાં ઉતરવાની આપણને જરૂર નથી, પણ તું જ કહે કે આ ચિત્રમાં કેનું સ્વરૂપ તેં આલેખ્યું છે?” સખીઓના ટેળામાંથી કઈકે પૂછ્યું. “હેન, એ મારે મકરકેત નામને ભાઈ છે.” પ્રિય વદાએ ખુલાસો કર્યો. " સંદર્યમાં તે તેની પાસે કામદેવ પણ શરમાઈ જાય. એ સુંદર છે એટલું જ નહીં પણ શૂરવીર અને કળાફૅશળ પણ છે. મેં આજસુધી તેના વિચગમાં તેની છબીઓ જ ચિતર્યા કરી છે. એનું સમરણ કેમે હૃદયમાંથી ખસતું નથી, તેથી અવકાશના સમયમાં તેનું ચિત્ર આલૈખા કમારા શ્રમ અને સમયની સાર્થકતા સાધું છું; એટલું છતા જ્યારે ઘરમાં રહેવું અશક્ય થઈ પડયું ત્યારે મેં ઘરને ત્યાગ કર્યો અને ભાઈને મળવા બહાર નીકળી.” તે અમે પણ તમારી સાથે તમારા ભાઈના દર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ ( 157 ) એકાદશ પરિચછેદ. કરવા આવશે. જેની અંદર આટલાં ગુણ અને આકર્ષણ હોય તેના દર્શન કરવા એ પણ કંઈ ઓછું સૈભાગ્ય છે ?" શ્રીમતી સખીએ આગ્રહ દાખજો. “બહેને, એવો બેટે આગ્રહ જવા ઘ. મને પણ હવે બહું મોડું થાય છે. મારો ભાઈ અત્યારે વિદ્યા સાધવામાં રાકાએ હશે. તેની સાધનામાં સાએ સાથે જઈને વિઘભૂત ચવું એ ઠીક ન ગણાય. તમે રાખો. દેવ અનુકૂળ હશે તા હું પોતે તેને લઈ આવીશ. " પ્રિયંવદાએ કહ્યું.' " આ બધી સખીઓ તે મારી મશ્કરી કરે છે. હું આ ચિત્રમાંની આકૃતિ જોઈને જ સ્તબ્ધ બની ગઈ છું. તું પોતે એમની મશ્કરીને શા સારુ ઉત્તેજન આપે છે ? " મેં કૃત્રિમ રોષ બતાવ્યું. - " બરાબર છે. અમે એ ચિત્રમાંની આકૃતિ વિષે જ વાત કરીએ છીએ. તે પ્રિયંવદાની પાસેથી એ ચિત્ર લઈ લે. નિરાંત એના રૂપ-રંગને અભ્યાસ કરજે. " કુમુદિનીએ ચિત્રપટ પડાવવાની યુક્તિ આરંભી. બહેન પ્રિયવંદા. એ ચિત્રપટની હવે તમારે શી જરૂર છે ? અમારી બહેન સુરસુંદરીને એ ન આપો ? " બીજી એક સખીએ ઉમેર્યું. હું પોતે પ્રિયંવદાની પાસેથી એ ચિત્રપટ લઈ શકી નહીં. મને લીધે મ્હારા હાથ જકડાઈ ગયા. કુમુદિનીએ પોતે એ ચિત્રપટ લઈ લીધું. પ્રિયંવદા પણ પછી તે આકાશમાગે ઉઠે ગઈ. હું મારી સખીઓ સાથે આનંદકીડા કરતી ઘર તરફ વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ : પાત્ર પરિચય. (12) દાસીઓ. સુરસુંદરી. કમુદિની. વસંતિકા. શ્રીમતી. લલિતા. માધવી. મકરકેતુ કુમાર. એક પરિવાજિક, શત્રુંજય. રત્નચૂડ ગંધવાહન. મદનાવલી, નવાહન. મકરકે, બીજે. મેઘનાદ. પ્રિયંવદા. બુદ્ધિલા. ઉજજયનીને રાજા. શત્રુંજયને મંત્રી. ગંગાવત નગરને રાજ. ગંધવાહનની સ્ત્રી. ગંધવાહનના પુત્રે. મકરકેતુની બેન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ S: IITE [ri[B IJIRવા ! JER In] - Bill VIE RE Bil છે દ્વાદશ પરિચ્છેદ. આ EllulNe BhuN 52NEZEZU III UBE3NuEZ[laBWEZfile * * lil Billi Banni S HUSBI a સુરસુંદરી શયનગૃહમાં જઈ સુસજિજત શય્યા ઉપર 53. સખીઓને કહી દીધું " આજ મારી તબીયત ઠીક નથી–મને જાણે કે તાવ આવ્યો હોય અને અંગે પાંગ કળીને ટુટી પડતાં હોય એવી વેદના થાય છે, માટે તમે સો તમારા ન ચાલ્યા જાઓ. મને ઘીક એકલી પડી રહેવા દે.” કુમુદિનીએ ગંભીર હાં રાખી જવાબ વાળેઃ " ભલે - સુખેથી સૂઈ જાઓ. સ્વમમાં પણ આપ મને વાંછિતની છબીના દેશન કરી સુખી થજે.” શ્રીમતીથી ન રહેવાયું: " પરન્ત બહેન, એકાએક તને આ શું થઈ આવ્યું ? રોગનું પણ કંઈક કારણ હશેને ? " આમતા એટલું કહી ઉત્સુકતાથી સુરસુંદરી સામે જોઈ રહી. વસંતિકા કટાક્ષ કરતી બોલીશ્રીમતી ! વિદ્યામાં 0 પારંગત છે, માટે સરસુંદરીના રોગની ચિકિત્સા કરવી -મૂળ કારણ શોધી કાઢવું એ તારી ફરજ છે. " સુરસુંદરીના શરીર અને હાથ ઉપર પિતાને કર ફેરવી કહેવા મું, " બહારથી જોતાં તે તાવનું કંઇ લક્ષણ નથી જણાતું. આપણે તે શારીરિક અને આગંતક એવા બે નામથી રોગને ઓળખીએ છીએ. વાત, પિત્ત ને કફના કોપથી ઉત્પન્ન થયેલા રાગને શારીરિક રોગ કહેવામાં આવે છે, અને તેના ઈલાજ જક અત્યંગ, મર્દન, લ ઘન, પ્રસ્વેદ વિગેરેનું શાસ્ત્રીય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ ( 160 ) સતી સુરસુંદરી. વિધાન છે. ભૂત, ગ્રહ, શાકિની, આક્રુષ ઇત્યાદિ આગંતુક દેષ કહેવાય છે, તેમની શાંતિ અર્થે બલિદાન, હોમ, મંત્ર-તંત્ર આદિક ઉપચારાની વ્યવસ્થા છે. શારીરિક રાગનું કંઈ લક્ષણ અહીં કળાતું નથી, માટે આગંતુક દેષ હોવા જોઈએ. આપણે જરા લવણ ઉતારીએ, મંત્રવાદીઓને બોલાવીએ અને રક્ષાની પોટલી બાંધીએ તે કેમ? " - લલિતા બોલીઃ " બહુ વિવેચનની જરૂર નથી. વ્યાધિ અને શત્રુ એક જ કેટીમાં મૂકાય છે, આ બન્નેનું પહેલી તર્ક નિકંદન કાઢવું જોઈએ. " " એ બધી વાત ખરી પણ અમે તો ગની પરીક્ષા કરી તેનું મૂળ કારણ શેધી આપીએ–ઉપચાર કરવાની જવાબદારી અમે ન ઉપાધએ. " શ્રીમતીએ ટુંકામાં પતાવ્યું. માધવી કૃત્રિમ ક્રોધ કરી કહેવા લાગીઃ " દુનીયામાં તે એ નિયમ છે કે પરીક્ષા કરનારે, ઉપચારની જવાબદારી સ્વીકારવી જોઈએ. ચેરને જોનારા માણસ જ ચોરને પકડવા પાછળ દેડે.” માધવીનું છેલ્લું વાક્ય સાંભળી સખીઓમાંની કેટલીક પિતાનું હાસ્ય રેકી શકી નહીં. " શ્રીમતી ! હવે તું નહીં છટકી શકે. આપણી પ્રિય સખીસુરસુંદરીના રોગને ઉપાચ તારે જ કરવે પડશે અને જે તને એમ લાગતું હોય કે તારાથી નહીં બને તે તારા પિતા પ્રસિદ્ધ - મંત્રવાદી ગણાય છે એમને બોલાવ! ... એક હાની સખીએ ઉમેર્યું. . " મારા પિતા મંત્રવાદી હૈ ચ એમાં મારે શું ? દૂધ મીઠું હાય એમાં છાણને શું લેવાદેવા? એક જ દેહમાંથી એ બે જતુ નીપજે છે, પણ રવાદમાં એમને કંઈ સંબંધ નથી હોતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ TITLT કાર - દ્વાદશ પરિચ્છેદ. (161 ) છતાં તમારો આગ્રહ છે એટલે કહું છું કે આ વ્યાધિ નવા પ્રકારનો છે. મંત્રથી મટે એવું નથી. " શ્રીમતી આગળ બોલવા જતી હતી એટલામાં જ કુમુદિની બેલીઃ “પણ તું નકામી મા સારૂ રોષે ભરાય છે ? તારે જે કંઈ કહેવું હોય તે નિઃશંકપણે કહી દેને ?" “યે, ત્યારે ખરી વાત કહી દઉં? સુરસુંદરીને અત્યારે મક ઘિની પૂરેપૂરી જરૂર છે, પણ વૈદ્ય જે તે ન હવે જોઈએ. ચિત્રપટમાં જે પુરૂષ ચિતર્યો છે તેને સમાગમ થાય તો જ આ રોગ મટે.” શ્રીમતીએ મામિક ભાષામાં જણાવ્યું. કુમુદિનીએ તત્કાળ ચિત્રપટ ખોલ્યો અને કહ્યું કે “અત્યારે આપણાથી બીજું કંઈ બને એમ નથી, પણ એની પ્રાર્થના તે જિરૂર કરી શકીએ છીએ.” _ સખીઓ ચિત્રપટમાંના પુરૂષની આગળ સ્તુતિ કરવા ચાર થઈ ગઈ. એક સખીએ મુખ્ય સૂર ઉપાડ્યો અને તેની પાછળ બીજી સખીઓ પણ બોલવા લાગીઃ “હે દાક્ષિણ્યનિધે ! હે મહાશય ! હે ચિત્રસ્થિત મહાપુરૂષ! અમારી એક વિનતિ સાભળી. તમારા દર્શન માત્રથી અમારી પ્રિય સખી સુરસુંદરી ભાટી ઉપાધિમાં આવી પડી છે. અત્યારે આપના સિવાય બીજું કાઈ શરણ નથી. હે વૈદ્યરાજ ! કામની વ્યાધિથી પીડાતી યુવતી માટે આપ જ એક આશ્રયસ્થાન છે.” સુરસુંદરી સહેજ ગુસે કરી કહેવા લાગી. " આ બધું પાખંડ મને નથી ગમતું. તમારામાં બુદ્ધિને છોટે રાખો પણ કયાં મળે છે? ચિત્રમાં જવાન શું તમને જવાબ આપવાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ ( 162 ) સતી સુરસુંદરી. હતે ? એ જડ ચિત્ર શું તમારી પ્રાર્થના સાંભળવાનું હતું કે બિચારું ચિત્રપટ શું કરે?” એમ કે ? ચિત્રપટની શક્તિ તે ઘણી મહાનું છે. મારી પ્રિય સખીને મૂચ્છિત બનાવનાર આ ચિત્રપટ જ છે. ચિત્રમાંના અચેતન યુવાને જ મારી સખીની બુદ્ધિ અને શાક્ત ઉપર કામણ કર્યું છે. આવા કામણગારા તે ચિત્રમાં જે પોતાને પ્રતાપ પાથર્યા વિના નથી રહેતા. 2 શ્રીમતીએ સજજડ ભાષામાં જવાબ આપે. - “જે તું એટલું બધું જાણે છે તો પછી એને તાત્કાલિક ઉપાય કાં નથી કરતી " સુરસુંદરીએ એક લાંબે નિઃશ્વાસ મૂકતાં જણાવ્યું. ઘણીવાર સુધી તે પૃથ્વીતળ તરફ તાકી રહી. આખરે શ્રીમતીએ કહ્યું: “હું તારી સ્થિતિ સમજી શકું છું. તું ચિંતા કરી મા. તારા મનોરથ ટુંક સમયમાં જ સિદ્ધ થવા જોઈએ.” શ્રીમતી એ ચિત્ર લઈ મારી માતા પાસે ગઈ અને અત્યાર સુધીમાં જે કંઈ બન્યું હતું તે તેની પાસે નિવેદન કર્યું. મારી માતાએ પણ એ ચિત્ર જોયું અને પ્રસન્નતા પામી. મારા પિતાએ તે ચિત્ર જોતાં જ કહી નાખ્યું કે-“મહારી પુત્રીને પ્રેમ એગ્ય સ્થાને જ બંધાયે છે એ વિશે મને હવે જરાય શંકા નથી રહી. રાજહંસી હમેશા રાજહંસને જ ચાહે છેએમ આ ચિત્રથી સિદ્ધ થાય છે. મકરકેતુએ ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી છે, ભાનુગ વિદ્યાધર પણ ઘણીવાર આપણી પાસે આવે છે. એની મારફતે જ મકરકેતુને આપણે સમજાવી લેશે." શ્રીમતીએ પિતે આવીને, મારા માતાપિતાએ કાઢેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચ્છેદ. ( 163 ) ઉદ્ગાર મને સંભળાવ્યા. પિતાના આદર્શમાં માતાપિતાની સમતિ મળે તે કઈ પુત્રીને આનંદ ન થાય ? મારાં માબાપ મારી પસંદગીમાં સંપૂર્ણ સહમત છે એ જાણી હું નિશ્ચિત બની. મારી ગભરામણ ઘણેખરે અંશે ઉદ્ય ગઈ. * છતાં માવઠ્ઠભનું પ્રત્યક્ષ દર્શન મેળવવાની તાલાવેલી અહોનિશ વધતી જ ચાલી. ચિત્રપટ એ મારા જીવનાધાર હતાચિત્રપટમાંની છબી નીરખીને જ હું રાત-દિવસ આશામાં ને આશામાં જ વીતાવી રહી. સખીઓ પણ હવે મારી બહે મશ્કરી નથી કરતી. એ પ્રમાણે કેટલાક દિવસે નીકળી ગયા. એક દિવસે સખીઓની સભા વચ્ચે હું બેઠી હતી. વિવિધ વાર્તાલાપ ચાલતો હતો એટલામાં એક અજાણી પરિવ્રાજક અમારી તરફ જ આવતી હોય એમ લાગ્યું. તેણીએ વ‘કલ વસ્ત્રો પહેર્યા હતાં. એક હાથમાં ચમરિકા હતી. કપાળમાં ગોરોચન-ચંદનનું મોટું તિલક કર્યું હતું. શાસ્ત્રીય જ્ઞાનના અભિમાનને લીધે તે કંઇક બેપરવા જેવી જણાતી હતી. પરિવ્રાજિકાએ અમારી પાસે આવી આશીર્વાદ આપ્યા એટલે અમે પણ એક અતિથિને આદર આપવાની બુદ્ધિથી એને અમારી પાસે બેસાડી. પરિવાજિકોને પોતાના પાંડિત્યનું અજીર્ણ થયું હતું. તે વગર પૂછયે કહેવા લાગીઃ " હે ! આ સંસારમાં મરજીમાં આ વે એવાં ભેજને ઉડાવવા અને યથેચ્છ વિલાસ-વૈભવ માણવા સિવાય બીજે કંઇ જ સાર નથી. આ લેકમાં અને પરલોકમાં પણ સુખી થવું હોય તે એક જ માર્ગ છે– ખૂબ ખાવ–પી અને મોજમજા ઉડાવે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) સતી સુરસુંદરી ત્યારે શું કેટલાક તપશ્ચર્યા કરવાનું કહે છે એ બધું નકામું છે ? " એક સખીએ પરિત્રાજિકાને પ્રશ્ન કર્યો. " એ દંભ છે–નરી અજ્ઞાનતા છે. જન્માંતરમાં સુખ મળશે એવી આશા રાખી જેઓ આ જન્મનાં સુખ ગુમાવે છે તેઓ ખરેખર છેતરાય છે. ધૂર્ત પુરૂષ ધર્મને નામે એમને છેતરે છે અને એમનું સુખ લૂંટી લે છે. * પરિવ્રાજિકાએ પિતાનું ભાષણ ચલાવ્યું. . પણ એમ કહેવામાં તમારી પાસે કંઈ આધાર કે પ્રમાણ છે ખરૂં ? " S T - " પ્રમાણ એક જ છે. દેહથી ભિન્ન એવી બીજી કોઈ વસ્તુ જ નથી. જીવ અને આત્મા કહી કેટલાક ઢોંગીઓએ એવી જાળ રચી છે કે બિચારા પામર માણસો એમાં ફસાઈ જાય છે. ગધેડાને શીંગડાં નથી હોતાં એ વાત જેમ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થાય છે તેમ દેહથી ભિન્ન જીવ જેવી કોઈ વસ્તુ નથી એમ પ્રત્યક્ષ-પ્રમાણથી સિદ્ધ થઈ શકે છે.” પરિત્રાજિકા જરા આરામ લેવા ભી. ત્યારે તો તમે એકલા પ્રત્યક્ષ-પ્રમાણને જ માને છે. " મેં પોતે હવે ચર્ચામાં ઝૂકાવ્યું. પ્રત્યક્ષ-પ્રમાણ જેવું અચળ–અકાઢ્ય એકે પ્રમાણ નથી. દુનીયાને ઘણે વહેવાર એ પ્રમાણ ઉપર જ નભે છે. પ્રત્યક્ષપ્રમાણ, જીવની સત્તા વિષે છેક મૈન પકડે છે. અનુમાનપ્રમાણ માને તે પણ બીજી રીતે પ્રત્યક્ષ-પ્રમાણ માનવા સિવાય ગત્યંતર નથી. અનુમાન–પ્રમાણથી પણ ઈવસ્તુ સિદ્ધ થશે શકતી નથી. ITT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચ્છેદ. ( 165 ) સ્થલ ઇંદ્રિાથી આત્મા જાણી શકાતું નથી, પરંતુ શાસ્ત્રકારોએ તો એ વિષયમાં ઘણો અદ્દભુત પ્રકાશ નાખ્યા છે." " શાસ્ત્રકારોએ જ દુનીયાને છેતરી છે. ખરા વિદ્વાને એવાં શાસ્ત્રને માનવાની સાફ ના પાડે છે. શાસ્ત્રો માને છે પણ તે જીવનની સિદ્ધિ નિઃશંકપણે સ્થાપી શકતાં નથી. ત્યારે તમે જીવના સંબંધમાં શું માને છે ? " પરિવ્રાજકાએ આગળ ચલાવ્યું: " પંચભૂતને સમુદાય એ જ જીવ. પંચભૂત છૂટાં પડ્યાં એટલે જીવ પણ ઉંડી ગયા સમજ. એને વળી સ્વર્ગ-નર્ક કેવાં? અને સ્વર્ગ-નર્ક-પરલીક જેવું કંઈ ન હોય તે પછી કઠણ વ્રત, તપ, બ્રહ્મચય વિગેરે એ બધાં શું નકામાં નથી ? મારૂં કહેવું જે તમારા સમજવામાં અને માનવામાં આવતું હોય તે હું કહું છું કે ખૂબ ખાવ–પી–નિઃશંકપણે મોજમજા ઉડાવે ! નિર્ભય બની ભાગે પગ માણે, માંસભક્ષણ કરે, મદ્યપાન કરે, જરાય બહીધા વિના આ જીવનને રસ લૂટે. " પરિત્રાજિકાના આ શબ્દો સાંભળી મારૂં ધર્મપરાયણ હદય એકદમ ધ્રુજી ઉઠયું. વાણી ઉપરને સંયમ સાચવ મને અશકય થઈ પડ્યો. હું કંધે ભરાઈ બોલી ઉઠી - - " પરિવ્રાજકાના વેશમાં આ મૂર્તિમંત નાસ્તિકતા જ આપણા આંગણામાં આવી ચઢ હોય એમ લાગે છે. " પરિવ્રાજિકા છે કે અમારી અતિથિની હતી, છતાં મેં તેને વધુ કંઈ બલવાનો નિષેધ કર્યો. " પરિવ્રાજિકાની એક વાત યુક્તિ કે પ્રમાણની કસોટીએ ચી શકે એવી નથી. તે કહે છે તેમ જે એકલા પ્રત્યક્ષ-પ્રમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ ( 166 ) સતી સુરસુંદરી. થને જ માનીએ તે દુનીઆને બધે વહેવાર અટકી પડે. આપણે બહુ બહુ તે કેટલું પ્રત્યક્ષ જોઈ શકીએ ? વિરાટ વિશ્વની બધી વસ્તુઓ પ્રત્યક્ષ જ થવી જોઈએ એ ચેક દુરાગ્રહ છે. આપણે એક સંબંધી પરદેશ ગયે હોય અને આપણે એને પ્રત્યક્ષ ન જોઈ શકીએ તેથી શું તે હૈયાત જ નથી એમ કહી શકાય ? જીવ અને આત્મા તે જ્ઞાનીપુરૂષોએ બરાબર પૂરવાર કરી દીધા છે. શાસ્ત્ર-પ્રમાણ માનવા સિવાય કેઈને નથી ચાલતું અને તેમાં જે જે વીતરાગ, સર્વજ્ઞ અને અઢાર પ્રકારના દેષથી રહિત એવા નિરીષ પુરૂષોએ જે શાસ્ત્રીય સત્ય ઉચ્ચાર્યા છે તેની તુલના તે કેઈથી થઈ જ શકે નહીં. બીજા શાસ્ત્રમાં હજીયે વિરોધ જેવું હોય, પણ સર્વજ્ઞ ભગવાન–જિનેશ્વરના શાસનમાં એ મુદ્દલ સંભવ નથી. " ધૂર્ત લોકોએ છેતરવા માટે જ શાસ્ત્ર રચ્યાં છે " એમ કહેવું એ બુદ્ધિનો વિકાર સૂચવે છે. સર્વે પુરૂ, શાસ્ત્ર અને લેકે પકારી સમર્થ આચા–ઉપાધ્યાએ જીવ, આત્મા, પુણ્ય, પાપ, પરલોક વિષે પુષ્કળ વિવેચને કર્યા છે. જ્ઞાન કિંવા બુદ્ધિરૂપી જેને નેત્ર છે તે જ તે જોઈ શકે છે. આંધળે માણસ બધે અંધકારે ભાળે તેથી દુનીયામાં અંધકાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી એમ કઈ કહી શકાય? આ બુદ્ધિલા પરિવ્રાજિકા પિતે નાસ્તિક છે–એના અંતરમાં અંધકાર ભર્યો છે તેથી જ તે પ્રકાશને જોઈ શકતી નથી. એમાં શાસ્ત્રોને દેષ નથી. " સુરસુંદરીએ સપ્ત શબ્દમાં નાસ્તિકતા સામે મારે ચલાવ્યે. બુદ્ધિલાને તે એ વખતે બુધ મરવા જેવું થયું. એની એકેએક યુક્તિ ટૂટી પડી, ઉત્તર આપવા જેટલી આવડત કે શક્તિ પણ ન રહી. મુખમંડળ ઉપર કાજળઘેરી છાયા ફરી વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચછેદ, ( 167 ) પરાજિત થએલી પરિવ્રાજિકાને સંબોધી સખીઓએ પણ ખૂબ મહેણું માર્યો. કેઈએ કહ્યું -" બાઈ, તમને તમારી શુદ્ધિને અપચે થયે લાગે છે, પણ તમે અહીં સિ હની. . ૩ફામાં શી રીતે આવી ચડ્યા? " બીજીએ કહ્યું: " પોતે અનાચારી હોય તે બીજામાં પણ અનાચાર જ દેખે. આ પરિવ્રાજકા પિતે સ્વાથી–ઢોંગી–ધૂતારી છે એટલે બીજા પવિત્ર શાસ્ત્રકારને પણ એ જ વિશેષણ લગાડે છે. " ત્રીજીએ કહ્યું " ભલી થઈ ને અહીંથી ચાલી જા, નહિંતર જે કઈ માથાનું મળશે તે તારી જીભ જ ખેંચી કાઢશે.” - ઉપરાઉપરી મહેશશી કંટાળી ગએલી બુદ્ધિલા, હઠ ફફડાવતી, ક્રોધથી ધમધમતી ત્યાંથી રવાના થઈ. જતાં જતાં તે વેર લેવાનો–અપમાનનો બને તેટલો ઘાતકી બદલે લેવાનો નિશ્ચય કરતી ગઈ. બુદ્ધિલા એ પિતાની જાળ બરાબર પાથરી. એણે એક ચિત્રપટ ઉપર સુરસુંદરીની મનોહર આકૃતિ ઉતારી. ચાગ્ય સ્થળે ભભકાદાર રંગ ભર્યા. કેઈપણ કમી પુરૂષ એ આકૃતિ જોતાં જ મોહમુગ્ધ બની જાય એવી તદબીર ગોઠવી. તે ઉજયિનીને શત્રુંજય રાજા ઘણો ઉગ્ર પ્રકૃતિવાળા, ઘમં9 અને અત્યાચારી હતે. બુદ્ધિલા કેટલેક દિવસે પોતાના ચિત્રપટ સાથે ઉજજયિનીના મહારાજા શત્રુંજયના દરબારમાં પહોંચી. - શત્રુંજય, ચિત્રપટમાંની રસુરસુંદરીને જોતાં જ ઘવાયા. આ તકનો લાભ લઇ અદ્વિલાએ રાજાને મેહમદિરા પાવા માંડ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ ( 168) સતી સુરસુંદરી હે નરેંદ્ર ! અમે તે આપના સુખને અર્થે જ દેશ-પરદેશમાં ફરીએ છીએ. જ્યાં જ્યાં સંદર્ય મળે ત્યાં ત્યાંથી કાગળ ઉપર સંઘરી આપની પાસે રજુ કરવું એ અમારૂં કર્તવ્ય છે. આ ચિત્રપટમાંની સુરસુંદરી સૃષ્ટિ ઉપરનું અદ્દભુત સૌંદર્યરત્ન છે. ચિત્રમાં તે કેટલું ચીતરી શકાય ? એના અંગનું લાવણ્ય અને પ્રભા તે ખરેખાત દેવદુર્લભ મનાય છે. આપના જેવા પરાક્રમી રાજાને એ જ ચગ્ય છે. કોઈ કાગડે આવીને આ હંસલીને હરી ન જાય એ અમારે અને આપને પણ જવાનું રહે છે.” બુદ્ધિલાએ એ પ્રમાણે શત્રુંજયને ખૂબ ખૂબ ભભેચી. - ભ્રમિત થયેલા શત્રુંજયે પ્રશ્ન કર્યો. " પણ એ કન્યા છે ક્યાં?” એ કુશાગ્રપુરના નરવાહન રાજાની પુત્રી–સુરસુંદરી છે. જગતમાં ફરી વળે તે પણ એની બીજી જેડ ન મળે. પ્રજાપતિએ એને જ્યારે ઘડી હશે ત્યારે તે એ છેક અપંગ-વૃદ્ધ જે બની ગયે હશે. એમ ન હોત તો આવી સુંદર સ્ત્રીને તે પૃથ્વી ઉપર મોકલવાને બદલે પોતે જ પોતાના અંતઃપુરમાં રાખી મૂકત; છતાં વિધાતાએ પિતાની ઘડેલી પ્રતિમા ફરીવાર નીહાળી હશે ત્યારે તેને પોતાને પણ અભિમાન ઉપજ્યા વિના નહીં રહ્યું હોય. હજાર હજાર વરસને અંતે પણ આવું એક મનહર કન્યારત્ન સંસારમાં અવતરતું હશે કે કેમ ? એ એક શંકા છે એટલું જ નહીં પણ એ બાળાના જન્મ સમયે અતિ | જ્ઞાની પુરુષોએ જે ભવિષ્ય ઉચ્ચાયું હતું તે આપને કહી દઉ “આ બાળા જે પુરૂષને વરશે તે અર્ધ ભરતક્ષેત્રને સ્વામી થશે.” એમ તેઓ કહી ચૂકયા છે. આ બધું જોતાં આપ જ અધ ભરતક્ષેત્રના વિધાતા બનવાને ગ્ય છે-આપ જ સુરસુંદરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિછેદ. ( 169 ) ત્તિ થવાને નિર્માએલ છે એ વિશે મને જરા ચ શંકા નથી.” એક તે શત્રુંજય રાજા પિતે અભિમાની હતું અને તેના અભિમાનરૂપી અગ્નિમાં બુદ્ધિલાએ વૃત હોમ્યું. - શત્રુંજયે પરિત્રાજિકાને સારું ઈનામ-અકરામ આપી સતાપીને રવાના કરી અને બીજી તરફ પોતાના રતનચૂડ નામના મંત્રીને કુશાગ્રપુર મોકલ્ય. રત્નચૂડે કુશાગ્રપુરમાં આવી મહારાજા નરવાહન સાથે સુલાકાત માગી અને પ્રસંગોપાત સુરસુંદરી કન્યા, ઉજજયિનીના શા શત્રુંજયને આપવા આગ્રહ કર્યો. સુરસુંદરીના પિતા નરવાહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે " હે ભદ્ર! તમારો આગ્રહ અસ્થાને છે. સુરસુંદરી વિદ્યાધરને જ પરણવાની છે. સુમતિ નામને સમથ નૈમિત્તિક એ જ વાત અમને કહી ગયા છે અને એ મિથ્યા અને એવો કોઈ સંભવ નથી. હવે તો તમારા રાજા પણ વૃદ્ધ બન્યું છે. એણે નવકન્યાની આશા મૂકી દેવી જોઈએ અને રત્નચૂડ છે છેડાઈને બોલી ઉઠ્યોઃ “અમારા મહારાજાને સલાહ આપવાનો તમને શું અધિકાર છે? તમારું કામ તે અમારા મહારાજા માગે એટલે કન્યા સોંપી દેવાનું છે. જે દુરાગ્રહ પકડશો તો અત્યારથી જ કહી રાખું છું કે તેનું પરિણામ સારે . નહિ આવે.” - નરવાહનના ચહેરા ઉપર ક્રોધની લાલાશ દેખાઈ. તેણે કહ્યું મરી, એક સજજન તરીકે તમે મારી સાથે વાત કરે. તમે કન્યાની માગણી કરવા આવ્યા છે એ વાત ન ભૂલે. અધિકાર ચલાવવા કે તમારી આજ્ઞાનું પાલન કરાવવા મેં તમને મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ ( 170 ) સતી સુરસુંદરી. પાસે નથી બોલાવ્યા, અને છતાં જે તમને તમારા બળનું અભિમાન હોય તે વખત આવ્યે ઓછા ન ઉતરશે.” નરવાહનના છેડા-મીઠા શબ્દમાં પણ ઘણો ગંભીર અર્થ ભર્યો હતો. તે ધારત તો મંત્રીનું અપમાન કરીને તેને પાછો ધકેલત અને એ રીતે પિતાના ક્રોધને બદલે લેત, પરંતુ પિતાને ઘેર આવેલા અતિથિનું બની શકે તેટલું માન જાળવવામાં પિતાની જ સજનતા સમાએલી છે એમ માની તેણે શાંતિ રાખી. રનયૂડ મંત્રીએ શત્રુંજય રાજા પાસે બધી હકીકત મૂકી. એને પૂંફાડા મારતે ગર્વ સાપ જેમ ફેણ ઉગામે તેમ ખળભળી ઉઠયો. નરવાહનને નમાવવા, પિતાનું ધાર્યું કામ પાર પાડવા સિન્ય સાથે રવાના થયે. નરવાહન, યુદ્ધમાં સામનો કરવાની યોજના વિચારી રહ્યો હતો એટલામાં તેની રાણી એ ત્યાં પ્રવેશ કર્યો અને અચાનક આટલી બધી ચિંતા ભેગવવાનું કારણ પૂછયું એના જવાબમાં નરવાહને શત્રુંજય રાજાના દુરાગ્રહની વાત કરી અને વધુમાં કહ્યું કે “શત્રુંજયની સાથે યુદ્ધમાં ઉતરવું એ સામાન્ય વાત નથી. એની પાસે ઘણા સુભ, પરાક્રમી માંડલિકે, સેંકડોની સંખ્યામાં શુરવીર પુરૂષો છે. પાયદળનું જૂથ પણ અસાધારણ ગણાય છે, અને પાયદળ કરતાં પણ હાથી–ઘડાની સંખ્યા ઘણી વધારે થવા જાય છે. વળી તે બહુ જ રેષે ભરાચેલે છે. દયા કે સજજનતાને તો એનામાં લવલેશ પણ નથી. ખરેખાત જ જે યુદ્ધ જામશે તે આપણું ખુવારી ઘણું હેટા પ્રમાણમાં થશે. હું ઈચ્છું છું કે મારે એ ભય બેટો પડે.” નરવાહનની સુજ્ઞ રાણીને એ વાત સાંભળી આઘાત તે TIT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ દશ પરિચ્છેદ. (171 ). થયે, પરંતુ રાણીએ આ આફત ટાળવાની એક જૂદી જ પુક્તિ ઉપજાવી કાઢી કહ્યું : યુદ્ધમાંથી બચવું હોય તો એક ઉપાય છે. આપણી કાવલીને મદનલેખા નામે એક પુત્રી છે તેને સુરસુંદરી રાવીને, શત્ર જય રાજા સાથે પરણાવી દઈએ તે પછી કૈાઈ (R ને પૂછે. એમ થવાથી શત્રુંજય પણ પાછા જાય અને મફત પણ ટળે.” તમે કહ્યો તે વિચાર અમને પણ આવી ગએ હતો, રતુ આપણું મુખ્ય મંત્રી મતિસાગર એ વિચારથી વિરૂદ્ધ 2. તેમનું માનવું એવું છે કે સમતિ નૈમિત્તિકે એક ભવિય ભાખ્યું છે તે આ તકે જરૂર સાચું પડશે. કુશાગ્રપુર બના હુમલાથી આબાદ બચી જશે. શત્રુંજય અહીં જ યુના છેલ્લા શ્વાસ ખેંચશે.” નરવાહને ખુલાસે કર્યો. તે વળી શત્રુંજય જ્યારે ઉજચિનીમાંથી રવાના થયા ત્યારે મને કેટકેટલાં અપશુકન નડ્યાં હતાં તે પણ. નરવાહન, પિતાના 'સ્તચર મારફત જાણી શકયો હતો. જ્યોતિષીઓએ શત્રુ જયના ગ્રહ તપાસીને પણ ખાત્રી કરી વાળી હતી કે શનિશ્ચર એને પરાજય કરાવ્યા વિના નહીં રહે. એટલું છતાં અગમચેતીના ઉપાય તરિકે નરવાહને બીજી ઘણી ઘણી તૈયારીઓ કરી વાળી. દુશ્મન રાજાને માર્ગમાં અન્ન - પાણી ન મળે એટલા સારૂ ઉજયિનીથી માંડ કુશાગ્રપુર ઉથાન માગ વેરાન-ઉજડ જેવું બનાવી મૂકો. હાથી ઘોડાને ઘાસ–પાણી ન મળે અને રાજાને પાછા ફરવાની ફરજ પડે એવી સ્થિતિ ઉભી કરી રસ્તાના ફવા પૂરી નાખ્યા, સાવરે ડાળી નાખ્યા અને ઠેકઠેકાણે ઉપસર્ગો નડે એવી ગોઠવણ કરી નાખી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ ( 12 ) સતી સુરસુંદરી. એમ કરતાં એક દિવસ યુદ્ધના વાદળ ઘેરાયાં. શત્રુના સૈનિકો નજીકમાં આવી પહોંચ્યા. નખતે ગડગડી અને કુશાગ્રપુરની પૂરતો ઘેર ફરી વળે. નરવાહને નગરના દરવાજા બંધ કરાવ્યા, કીલલાની આસપાસ ખાઈઓમાં ડૂબડૂબા પાણી = ભરાવ્યું અને સૈનિકે બખતર પહેરી, કીલ્લાની ઉપર કાંગરાએમાં યથાસ્થિત ગોઠવાઈ ગયા. સ્થાનિક સિનિકોને માટે ખાવા-પીવાની ઉત્તમ ગેજના કરવામાં આવી. નવાં નવાં અસ્ત્ર-શસ્ત્રો, આયુધશાળામાં તૈયાર થવા લાગ્યાં. થોડા દિવસ તે આમ ગાડું ગબડયું, પણ નરવાહન રાજાના સામતે આખરે થાક્યા. નગરવાસીઓ પણ ખળભળી ઉઠ્યા. મંત્રીઓની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. નરવાહને સુમતિ નૈમિત્તિકના શબ્દ ફરી ફરી યાદ કરાવી કહેવા માંડ્યું કે " આખરે આપણે જ વિજય થવાને છે. = કેઈએ શાંતિ અને ધીરજ ખાઈ દઈ નિરાશ બની જવું નહીં.” સૈનિકો, મહારાજાના મુખથી એવી આશ્વાસનવાણું સાંભળી પાછા ઉત્સાહિત બનવા લાગ્યા. એવા વખતમાં હવેલીના ઉપરના ભાગમાંથી એકાએક સુરસુંદરીનું હરણ થયું. હંસિકાની આગળ એ હરણની વાત કરતાં સુરસુંદરી કહેવા લાગી - - " યુદ્ધ ચાલતું હતું તે દરમ્યાન એક દિવસે હું અગાસીમાં સૂતી હતી. કેઈને હસ્તસ્પર્શ થતાં હું જાગી ઉંઠમેં મારા માતાપિતાને સંબોધી ઘણી બૂમ પાડી પણ પેલે વિદ્યાધર જે પુરૂષ તે એની કંઇ દરકાર કર્યા વિના મને ઉપાધને એકદમ આકાશ તરફ ઉો. તે કહેવા લાગ્યા “હે સુતનુ! તું ગભરાઈશ નહીં. તું મારી પાસે સંપૂર્ણ સહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ કાશ પરિછેદ. ( 173 ) લામત છે. હું તને મારા પ્રાણથી પણ અધિક ચાહું છું.' એમ દ્રષ્ટિએ તને જોતાં જ મારા હૃદયમાં એવી નેહની મઓ ઉછળી કે તારૂં હરણ કર્યા વિના હું રહી શક્યા ઉં. મારું નામ મકરકેતુ છે. હું તને મારી સહચારિણી નાવવા તૈયાર છું. વ્યર્થ વિલાપ કરે હવે મૂકી દે.” એના શબ્દો સાંભળતાં મને રહે જ આનંદ તે થયે, રતુ શ્રદ્ધા ન બેઠી. જે મકરકેતુ, પ્રિયંવદાના કહેવા પ્રમાણે, વિધ વિદ્યાઓની સાધના કરવા રેકાએલે છે તે શું આવું સાહસ રી શકે ખરે ? મારાં પુણ્ય એટલાં બધાં પ્રબળ હશે કે 'નું હું અહોનિશ ચિન્તન કરતી હતી તે પુરૂષ પોતે જ લાવીને મને આમ ઉપાડી જાય ? આવા આવા કેટલાય તક મુવીને ઉ4 ગયા. પેલા પુરૂષે થોડે દૂર જઈને મને એક દલાગૃહમાં ઉતારી. એ વખતે રાત્રીને અંધકાર એ ગળી. ગયા હતા. સૂર્યના તેજસ્વી કિરણો પૃથ્વી ઉપર પથરાતા 1. પ્રકાશનું એક એક કરણ મને કહેવા લાગ્યું કે “ભેળી માળા, બરાબર જોઈ લેજે! આ તે જ ચિત્રસ્થિત પુરૂષ-મક-કેતુ છે કે એને સ્વાંગ પહેરી આવનાર બીજો કોઈ છે ? =ઈના શબ્દો ઉપર વિશ્વાસ ન મૂકતાં તું તારે પિતાની બુદ્ધિના =પગ કરી જે !" = સૂર્યના પ્રકાશમાં જોયું તે ચિત્રવાળી પ્રતિમા અને આ નાવટી સ્વાંગધારી વચ્ચે આકાશ ને ધરતી જેટલો ભેદ દેખાયા. ચિત્રથિત પુરૂષની કાંતિ તપાવેલા કંચન સમી છે જ્યારે આ પુરૂષ તે અમાસના અંધકારની યાદ આપે છે. નામથી ભલે બને મકરકેતુ હોય, પણ ચિત્રસ્થિત અકરકેતુના સૌંદર્ય અને પ્રભાવની તે છાયા સરખી પણ આ પુરૂષમાં મને ન દેખાઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ (174) સતી સુરસુંદરી. મને છેતરવા માટે જ આ કપટી પુરૂષે બે દેખાવ કર્યો હતે પરતુ હવે મારે શું કરવું? હું અહીં એના પંજામાં બરાબર સપડાઈ ગઈ હતી. મારો બચાવ કરે એવું કોઈ આતજન તે હું વખતે ત્યાં ન હતું. ભયથી હું ધ્રુજી રહી. અશ્રુઓથી મારા ગાલ ભીંજાઈ ગયાં. મારી આવી સ્થિતિ જોઈને પુરૂષ બોલ્યાઃ " શું તું મને ભૂત-પિશાચ માને છે ? તારે ડરવા જેવું કંઈ જ નથી. પહેલાં તું મારે ઈતિહાસ સાંભળ - - વૈતાદ્યપર્વતમાં ગંગાવત નામનું એક પ્રસિદ્ધ નગર છે. ગંધવાહન રાજા એ નગરનો સ્વામી છે. નવાહન, મકરકેતુ અને મેઘનાદ એ પ્રમાણે મહારાજા ગંધવાહનને ત્રણ પુત્ર છે. . નવાહન વિદ્યાસિદ્ધ છે, પણ યૌવનના ઉન્માદને લીધે તે આડે માગે દેરાઈ ગયે. કનકમાળા નામની કન્યાને પરણવા જતાં એક માટે અકસ્માત થયે–એટલે કે બરાબર વિવાહના વખતે જ ચિત્રવેગ નામને વિદ્યાધર કનકમાળાને ઉપાડી ગયો. નાવાહને ઝંખવાણે પડ્યો. તેણે વૈર લેવાની બુદ્ધિએ ચિત્રવેગ તરફ ધસારે કર્યો અને ચિત્રવેગને નાગપાશથી બાંધી, કનકમાળાને લઈ પોતાના નગરમાં પાછો ફર્યો. એક તો એને યૌવનને મદ હતે જ, તેમાં વિદ્યાને મદ મળ્યો એટલે એને પિતાના કર્તવ્ય કે અકર્તવ્યનું પણ ભાન ન રહ્યું. એણે ઉપરાઉપરી એવી ભૂલ કરી કે જેથી તેની બધી વિદ્યાઓ વિચ્છિન્ન થઈ ગઈ. / બીજી તરફ ચિત્રવેગના ભાગ્યબળે જોર કર્યું. પૂર્વના પુણ્ય કૈઈ એક દેવતાએ એને કેટલીક વિદ્યાઓ આપી. ચિત્રવેગ વિદ્યાધરોને ચક્રવત્ત બન્યા. નવાહનને પોતાના દુ:સાહસ બદલ પશ્ચાત્તાપ થાય એ સ્વાભાવિક છે. એણે જ્યારે જોયું કે ચિત્રવેગના ચરણમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ દશ પરિચ્છેદ. (175 ) . વિદ્યાધરેંદ્રના મસ્તિષ્ક નમી રહ્યાં છે અને પોતે વિદ્યાતદ્ધ હોવા છતાં એક પણ વિદ્યા અત્યારે કામે લાગતી નથી Jરે તેને પ્રબળ વિરાગ્ય જાગ્યે. તે કહેવા લાગ્યો કે–“અહાહા ! A સંસારની વિચિત્રતાઓ તે જુઓ ? મનુષ્ય કેવા કેવા મનોર( કરે છે અને ભાગ્ય પલકવારમાં એની ઉપર કેવું પતું મારી છે ? હું એમ માનતે હતું કે મારા પુત્રને વિદ્યાધરને દેવત્તી બનાવી શકીશ, પરંતુ પરિણામ તે અણધાર્યું અને વપરીત જ આવીને ઉભું રહ્યું ! એમાં કોઈને વાંકે કાઢા નકોમ '* ભાગ્ય અથવા પુણ્ય–પાપની પરંપરા જ એ બધાં ખેલ રચે - આખરે એમણે નરકાદિના કારણભૂત એવા રાજ્યને ત્યાગ યા. કેવળજ્ઞાની એવા પિતાના જ સંસારી અવસ્થાના પિતા વસે એમણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. - માણસની જ્ઞાનદષ્ટિ ખુલે છે ત્યારે સંસારનું સાચું સ્વરૂપ મને દેખાય છે. સંસારની અસારતા વિષે એને કંઈ શંકા રહેતી વી. નરકનાં દુઃખ એની આંખ આગળ તરે છે. ઇંદ્રિયાની ચળતા અને રાગ-દ્વેષ, માણસને કેટકેટલાં રઝળાવે છે તેની ન પિતાને એ ટાણે ખરી ખાત્રી થાય છે. વન અને જીવન Rણે ક્ષણભંગુર તથા અસ્થિર લાગે છે. મનુષ્યત્વનું મહત્ત્વ તે જઈ શકે છે. નવાહને સંસારનો રંગ જોઈ લીધા. મિથ્યાત્વથી -મૂઢ બનેલા જીની શોચનીય સ્થિતિએ, એના વૈરાગ્યરંગને વધુ ઉજ્વળ બનાવ્યા. " નારકીય, તિર્યગૂ, મનુષ્ય અને 34 એ ચારે નિમાં રઝળતાં-દુસહ દુઃખથી રીબાતા પ્રાણીઓને શ્રી જૈન ધર્મ સિવાય બીજું એકે શરણ નથી. " એવી એમને શ્રદ્ધા ઉપજી. બીજી તરફ વિદ્યાધર-ચક્રવતી ચિત્રવેગ પિતાના નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ ( 176 ), સતી સુરસુંદરી સુખ-સમાધિએ પોતાનું રાજ્યતંત્ર ચલાવે છે. મારી ઉપર પણ તેને કંઈ જે તે ઉપકાર નથી. એણે જ મને પિતાના રાજ્યને છેડે ભાગ આપી, રાજા તરીકે મારે અભિષેક કર્યો છે. એક દિવસે હું પ્રાતઃકાળમાં કંઈ કામને સારૂ, આકાશમાગે રત્નદ્વીપ તરફ જતે હતો એટલામાં મેં તમને અગાસીમાં નિદ્રાવશ થએલાં જોયા. નિદ્રાવસ્થામાં પણ તમારું સૌંદર્ય, ચાંદનીના પ્રકાશની જેમ વિસ્તરી રહ્યું હતું. હું મારા મનને કાબૂમાં રાખી શકશે નહીં. હરણ કરવા સિવાય બીજો ઉપાય ન હતો તેથી અંતે મેં તમારું હરણ કર્યું; પરતુ હે સુંદરી ! હવે નકામાં વલેપાત કરવાથી કંઈ અર્થ ન સરે. હું તમને વિતાઠ્યપર્વતમાં લઈ જઈશ અને મારા હાળા સરખા રાજ્યમાં પણ આપણે બન્ને ખૂબ આનંદ વૈભવ માણીશું. " .. - એની માગણું સાંભળી, આકાશમાંથી જાણે કે મારી ઉપર વા ટી પડ્યું હોય એવું દુઃખ થયું. મને વિચાર થયે કે " હું કેટલીબધી અભાગણી છું ? મારા લીધે જ મારા પિતા દુશમન રાજની ભયંકર જાળમાં સપડાયા છે. હું જેમને અંત:કરણથી ચાલી રહી છું એ પુરૂષ પણ મને ન સાંપડ્યો. વચમાં એક ત્રીજે જ પુરૂષ મારૂં હરણ કરી ગયા. આના કરતાં તો હું જન્મી જ ન હોત તે કેવું સારું થાત ? અને એમ નહીં તે મારા પિતાને આફતમાંથી બચીવવા મેં પોતે જ શત્રુંજય રાજાના ગળામાં વરમાળ નાખી હોત તે પણ કેટલા સિનિકોના જીવ બચાવી શકત ? પરંતુ હવે એ ડહાપણ શું કામનું ? બુદ્ધિએ કંઈ માગ ન સૂઝા મૂઢ મૂર્શિતની જેમ ઉદાસ ભાવે બેસી રહી.” મને વિચારમાં ગરકાવ થએલી જઈ પેલે પુરૂષ બોલ્યાઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચ્છેદ (177) * સુંદરી, તમારે જે કંઈ વિચાર કરવો હોય તે કરી લે. કે અહીં પાછો આવું ત્યાં સુધી એક ડગલું પણ આગળ કરશો મા. મારે પ્રજ્ઞપ્રિવિદ્યાના હજી એક હજાર જાપ કરવાના ગાકી છે તે પૂરા કરીને સીધો તમારી પાસે જ આવીશ. તમે એકલા છો એમ માની વલેપાત કરશે માં. હું પાસેની સની ઝાડીમાં જ ધ્યાન ધરીને બેસું છું.” - વિદ્યાધર અદશ્ય થયે. હવે હું મારું રક્ષણ કરવાને -તત્ર બની, પરંતુ કોની શી રીતે મદદ માગવી એ મારાથી તે સમજાયું. આસપાસ નજર કરતાં એક વિશાળ વૃક્ષ મારી Sષ્ટએ ચડ્યું. એની લાંબી લાંબી શાખાએ પવનમાં ઝૂલતી સતી, ફળેથી એ લચી પડતું હતું અને એમાંથી નિઃસરતી ધાને લીધે અગણિત પશુ–પ્રાણીઓ તેની તરફ તણાઈ સાવતાં હતાં. શીતળ-ઘન છાયા, સુગંધી અને મને હેરતામાં * વિશાળ વૃક્ષની સરખામણી કેઈની સાથે થઈ શકે નહીં; રંતુ વૃક્ષની નીચે તડફડતા, છેલ્લે શ્વાસ લેતાં, મૃત્યુના ઉર્દથી પરલોક પહોંચતા પ્રાણીઓની મેટી સંખ્યા જોઈને હું ના આભી જ બની ગઈ. આ છાયામાં થાકલ્યા-પાકી-માદા પ્રવાસીઓ પણ શાંતિ પામવા જોઈએ; એને બદલે આ કતલખાનું હોય એમ કેમ લાગે છે ? વિચાર કરતાં લાગ્યું કે દેખાવમાં રમણીય-મનોરમ એવું આ વૃક્ષ વસ્તુત: બીજી ઈ નહીં પણ વિષવૃક્ષ જ છે. અમૃત અથવા સુખધામ માની જે પ્રાણી એની છાયા અથવા ફળનો ઉપગ લેવા જાય છે તે ત્યાં જ મૃત્યુના મુખમાં જઈ પડે છે. વૃક્ષે પણ કેટલાં કુર હોય છે? ડાળ તો - 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ (178) સતી સુરસુંદરી. વધુ વધુ વિચાર કરવા લાગી તેમ મને ભરજંગલમાં એ વૃક્ષ જ એક માત્ર તારક-સંરક્ષક હોય એવી શ્રદ્ધા જન્મી. મને થયું કે આ બધાં દુઃખમાંથી બચવા સારૂં, વિષવૃક્ષનું ફળ ખાઈ લઈ જીવનને અંત આણ એમાં શું ખોટું છે ? કોઈ અજાણ્યા પુરૂષના પંજામાં સપડાવું, પિતાના સુખ-શાંતિમાં વિધ્રભૂત થવું તે કરતાં મરી જવું એ જ બહેતર છે.” - મરવાનો નિર્ણય કરી હું વિષવૃક્ષની નીચે પહોંચી અને વિષફળ મોંમાં મૂકી “જન્મ જન્માંતરમાં પણ આવું દુઃખ ન મળજે” એવી ભાવના ભાવતી ત્યાં જ બેસી ગઈ . થર્વવારે વિષની ક્રિયા શરૂ થઈ. નસે તુટતી હોય એમ લાગ્યું. હું શરીરનું ભાન ગુમાવી બેઠી. આશ્ચર્યની વાત તે એ બની કે જ્યારે મૂરછમાંથી જાગી ત્યારે અમૃત સમાન શાંતિદાયક કોઈ એક તરૂણના મેળામાં મારે દેહ પડ્યો હતો. મારા વિષને હરવા તે તરૂણ ઘીએ ઘડીએ કંઈક પાણી જેવું મારા મોંમાં સીંચતે હતો. એક સખી હાથમાં વિંઝણે લઈ ધીમે ધીમે મારા અંગ ઉપર ઠંડે વાયુ ઢળતી હતી. એ સખી પણ પ્રિયંવદા જ હતી એ નિર્ણય કરતાં મને મહુવાર ન લાગી. તે પોતાના ભાઈ સાથે ચિત્રપટ સંબધી જે વાત કરતી હતી તે ઉપરથી આ તરૂણ મારે મનવાંછિત છે મકરકેતુ જ હવે જોઈએ એ નિરધાર મેં કરી વાજે. એ વખતે તે કાળના અંત સુધી પણ આ તરૂણના ઉલ્લંગમાં જ પડી રહ્યું અને કદાચ વિષને લીધે મૃત્યુ આવે તે સીધી આ ઉત્કંગમાંથી અમરલોકમાં પહોંચે એવી ભાવના પિષી ૨હીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચ્છેદ, (179) આ સ્વપ્ન હોય તે પણ કેટલું સુખમય છે? મેં મારી આંખો ફરીવાર મીંચી લીધી. આંખે ઉઘાડને જોઉં અને રખેને આ સ્વપ્ન 24 જાય એવી દહેશતથી, મકરકેતુના દર્શનને મેહ પણ મૂકી છે. એવી કઈ નવયૌવના છે કે જે પિતાના કામદેવ સમા મનેપછિત પુરૂષના ઉલ્લંગમાંથી ઉઠવાની ઉતાવળ કરે? વિષની વેદના ધીમે ધીમે નષ્ટ થતી ચાલી. ઘી-બે ઘડીમાં પણ મેં અસીમ સુખ ભેગવી લીધું. જેના સાક્ષાત્ દર્શન પામવા આકરી તપસ્યા કરવી પડે તેના જ ખોળામાં પડી રહેવાનું સાંપડયું એના જેવું ઉત્તમ સાભાગ્ય સંસારમાં બીજું કર્યું હોય ? - અંતરમાં ઉંડે ઉંડે તૃમિને આનંદ અનુભવી રહી. હવે ને ખુલ્લી રીતે એક વાર મારા મનમાન્યા સ્વામીને નીરખવા ખાંખ ઉઘા. કાળની ગતિ અટકી જતી હોય તે કેવું સારૂં ? બસ, જોયા જ કરું. સંસારનું ગમે તે થાય પણ આ મનહર મુખ મારી સામેથી ન ભૂંસાય એમ મનમાં થયું. - એ જ વખતે & ગાંડીની માર્ક શું જોયા કરે છે ? " એવા સ્વર મારા કાન સાથે અથડાયા. હેજ શરમાઈ પણ ખરી. મારી પ્રિય સખી પ્રિયંવદાના જ એ વચન હતાં એમ મને સમજાયું, છતાં એ તરૂણુ રાજકુમારને આશ્રય છોડો મને ન ગમ્યું. " આ હાર ભાઇ મકરકેત છે અને હું તેની બહેન પ્રય વદા છું. " જાણે કે નવેસરથી ઓળખાણ આપતી હોય. તેમ પ્રિયંવદાએ કહ્યું. પ્રસંગોપાત્ એક વિદ્યાધર પણ ત્યાં આવી ચડ્યો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ (180). સતી સુરસુંદરી. મકરકેતુને ઉદ્દેશીને વિનયપૂર્વક બેઃ “કુમાર! જિનેંદ્ર ભગવાનની પૂજાને સમય થઈ ગયું છે. " મકરકેતુ જવા તૈયાર થયું એટલે હું પણ લજિજત જેવી ઉઠીને બેઠી થઈ. મને સ્વસ્થ બનેલી જોઈ પ્રિયંવદાએ પૂછ્યું -" સુતનુ! ભૂચર મનુષ્યને બહુ દુગમ એવા આ ૨નદ્વીપમાં તું શી રીતે આવી ચડી ? અને વિષફળ ખાઈ આત્મત્યાગ કરવાની બુદ્ધિ કેમ સૂઝી ? " એના જવાબમાં મેં મારી સંપૂર્ણ વિતક કથા કહી સંભળાવી. << પણ પ્રિયંવદે ! તમે મને ચિત્રપટ આપીને ક્યાં ગયા હતા ? તમે અહીં શી રીતે આવી ચડ્યા ? મને તમે શા સારૂ મરતી બચાવી ? " મેં સામો પ્રશ્ન કર્યો. - " તને ચિત્રપટ આપી હું પિતે આ રત્નદ્વીપમાં આવી છે મેં તને એ વખતે જ કહ્યું હતું કે હું મારા ભાઈ મકરકેતુ પાસે આવવા અધીરી બની હતી. મકરકેતુ વિદ્યા સાધતે હેવાથી, મારા જેવી એક પરિચારિકાની તેને જરૂર હતી. પિતાની આજ્ઞાથી હું તેની સારવાર કરવા લાગી. હવે તે તેની એ સાધના સંપૂર્ણ થઈ છે અને મારા પિતા કેટલાક વિદ્યાધરોને સાથે લઈ અહીં આવ્યા છે. હેમણે જિનેંદ્ર ભગવાનની પૂજાના મોટા ઉત્સવ ચાલે છે. અઠ્ઠા મહોત્સવની ધામધુમ વર્ણવી જાય એવી નથી. આજે પ્રાતઃકાળે એવું બન્યું કે મકરકેતુ કંઈ કામને અર્થે આ અરયમાં ફરતે હતો એટલામાં વાંસની ઝાની અંદર એક ઉત્તમ ખ પડેલું તેના જેવામાં આવ્યું. જેમરાજની જીભ જેવું ચકચકિત ખચ્ચ અહીં કયાંથી આવ્યું એ વિચાર આવતાં તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચ્છેદ. (181) જગની પાસે ગયે. આ ખરેખર ખડગ છે કે બીજી કંઈ બનાડી વસ્તુ છે તેની ખાત્રી કરવા તેણે ખગ વાંસની ઝાી સાથે દરથી અફાળ્યું. વાંસના પાંચ-દસ થડ જોતજોતામાં કપાઈ નીચે પડ્યાં–સાથે અથ એક વિદ્યાધરનું મસ્તક પણ અજાણતાં કપાઈ ધરતી ઉપર ડાયું. એ કંઈ વિદ્યા સાધવા સારૂ આ ઝાડીમાં આવીને બેઠો - એવું અનુમાન થાય છે, કારણ કે એના ડાબા હાથમાં એક માળા હતી અને તેનાં નેત્રો નાસિકા તરફ વળ્યાં હતાં. વિદ્યા ધવા સિવાય એને બીજો હેતુ નહીં હોય. મારા ભાઈને આ દશ્ય જોઈ ઘણું લાગી આવ્યું. તેણે પાસે જઈ તપાસ કરી તો ગંગાવર્તનગરના ગંધવાહન રાજાને 32 મકરકેતુ જ હતો એવી એની ખાત્રી થઈ, પણ હવે બીજી થયિ ? પિતાના હાથથી એક નિરપરાધ જુવાન હણાઈ ગયા તેથી તેને પોતાની તરફ પણ તિરસ્કાર છૂટ્યા. આમ ખિન્ન ચિત્તે આગળ જતાં તેટલામાં તેની જમણી આખ ફરકી. એને થરું કે " આજે કોઈ એક પ્રિય વસ્તુને લાભ ચવા જોઈએ. " અને વિષવૃક્ષ પાસે આવતાં એની મુરાદ પાર 11. લાવણ્યથી ભરપૂર અવયવાળી, અને ચંદ્રલેખાની જેમ [મનુષ્યમાત્રના નયનને આનંદ આપનારી યુવતીને જોયા પછી કયા કુમાર હર્ષની લાગણીથી રોમાંચિત થયા વિના રહે? મકરકેતુના રામે રોમમાં એક પ્રકારની અમૃતધારા વહી નીકળી. :) હે સુરસુંદરી, એ વખતે તો તું પ્રાયઃ મૃતવત હતી. વિષફળ ખાવાથી તારો દેહ અચેત જે બની ગયે હતો. કુમારને વિચાર થી કે કુમારિકાનો આ નિપ્રાણ દેહ પણ આટલો મનેરમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ (182) સતી સુરસુંદરી. કેમ હશે ? હજી તે નવું વન એના અંગમાં દાખલ થવા મથે છે એટલામાં જ તેને પોતાને દેહ તજવાની શી જરૂર લાગી? નિપ્રાણ દેહ પણ કેટલે કમનીય દેખાય છે? એ પ્રમાણે વિચારતરંગમાં ગોથા ખાતે મકરકેતુ તારી પાસે આવ્યા. એણે જોયું તે તારા મહેમાં વિષફળને એક ટૂકડો પડ્યો હતો. વિષવિકારથી જ તારૂં ચેતન્ય હણાયું છે એવી તેને ખાત્રી થઈ. તને બચાવવાનું તેણે બીડું ઝડપ્યું અને વિષને ટાળવા તેણે તને અહીં આણને ઉપચાર આદર્યા. - મકરકેતુએ પોતે જ મને બોલાવીને કહ્યું –“બહેન, પિતાએ વિદ્યાપ્રદાન સમયે જે એક વીંટી આપી હતી તે લઈ આવ. તેની અંદરને દિવ્યમણિ એવે પ્રભાવશાળી છે કે તેનું પાણું ગમે તેવા વિષવિકારને નાબૂદ કરવા શક્તિમાન છે. * : હું દિવ્યમણિવાળી વીંટી લેવા જતી હતી તે જ વખતે વિદ્યાનું , ધરોના કુમારોને બોલાવી તેણે બીજી આજ્ઞા આપી કેઃ “કુમાર, શ્રીનિંદ્ર ભગવાનની પૂજાની સામગ્રી જલદી તૈયાર કરે. આ યુવતી સ્વસ્થ થાય એટલે પહેલું કામ એ કરવાનું છે, તેમજ વાંસની ઝાળમાં, અજાણતાં મેં જે મસ્તક છેડ્યું છે તે બદલ શાંતિકર્મ કરવાની પણ મારે માથે જવાબદારી આવી પર્વ છે. વિના નાશ માટે થોડા મંત્રજાપ પણ મારે કરવાના છે. " કુમારે એ પ્રમાણે વ્યવસ્થા કરવા વિદાય થયા. - મેં પણ દિવ્યમણિવાળી વીંટી લાવી આપી. મણિના પાણીથી તું ધીમે ધીમે સ્વસ્થતા પામી. એ વખતે પણ અને તારી અને ચિત્રપટની જ વાત કરી રહ્યાં હતાં. ખરેખર, સુરસુંદરી, દેવ આપણને કેટલે અનુકૂળ છે ? એની અનુલ્ફળતા ન હોય તે આટલે દૂર દ્વીપાંતરમાં આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિછેદ. (183) હિજ રીતે મેળાપ શી રીતે બને ? દેવ જ અજાણ્યા માણસોને રળખીતા જેવા બનાવે છે, નિધનને પણ ધનવાન અને ધનનિને નિર્ધન બનાવી દે છે.” - “પ્રિય સખી પ્રિયંવદા” મેં મારા પિતાના હૃદયમાં ખુંચતા પલ્યની વાત કહેવા માંડીઃ “મારા પ્રિયનું દર્શન કરવા છતાં મેં હજી ખેદ કે સંતાપથી છેક નિમુકત થઈ શકી નથી. પણ પિતાની–એમના રાજ્યની સ્થિતિનું સ્મરણ થતાં જાણે કે એક સાથે સે વીંછી ડંખતા હોય એવી વેદના થાય છે. મારા પિતાના રાજ્ય ઉપર, મારી જ ખાતર શત્રુંજય રાજાએ પરી ઘા છે. વેરી પ્રબળ છે. આજે મારા પિતાની શી થતિ હશે તેની કલ્પના થઈ શકતી નથી. એ વિચાર જ મને મૂરિષ્ઠત બનાવી મૂકે છે.” એટલામાં જ છે હંસિકા ! મકરકેત પણ દેવપૂજા આદિથી પરવારી ત્યાં આવી પહોંચે. તેણે મારી આંખમાંથી વહેતા આંસુ નજરોનજર જોયા. - " પ્રિયંવદે ! આ હારી પ્રિય સખી શા સારૂ રડે છે ?" મકરકેતુએ પૂછ્યું. “એને પિતા મોટી આફતથી ઘેરાયે છે. શત્રુંજય રાજા સાથે એ યુદ્ધમાં પડ્યો છે,» ટુંકામાં પ્રિયંવદાએ આખી કથા કહી સંભળાવી. તમારે કેઈએ એ વિષે લેશ પણ ચિંતા ન કરવી.” મકરકેતુએ કહ્યું: “હું જ્યાં સુધી જીવતે છું ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારા પિતાને કોઈ વાંકે વાળ પણ કરી શકે. હું અત્યારે-આ ક્ષણે જ ત્યાં જઉં છું. પાછા વળું ત્યાં સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ (184) સતી સુરસુંદરી. તમે અહીં જ રહે છે. દુરાચારી શત્રુંજય રાજાને પરાભવ કરવામાં મને બહુ વિલંબ નહીં લાગે.” મકરકેતુએ તત્કાળ વસુનંદક ખગ હાથમાં ગ્રહણ કર્યું અને આકાશમાગે ઉઠે ગયે. પ્રિયંવદાની સાથે હું વગરબેલ્થ એમની મંગળ-કામના કરી રહી. એક-બે દિવસ નીકળી ગયા પણ મારા પ્રાણવલ્લભ પાછા ન આવ્યા. એમણે કહ્યું હતું કે શત્રુંજય રાજાને પરાભવ કરવામાં બહુ સમય નહીં લાગે, છતાં જ્યારે પાછા ન વળ્યા ત્યારે સ્વભાવિક રીતે જ મારા ચિત્તમાં ઉદ્વિગ્નતા વ્યાપી. ક્ષણે ક્ષણે મારી ઉદ્વગ્નતા હજારગણું વધતી જતી હતી. એટલામાં જ એક અતિ વિકરાળ, અંધકારના અણુથી જ સજાએલે, વિકટ હાસ્ય હસતો એક વૈતાલ મારી સામે આવી ઉભે રહ્યો. એના માથાના અને મુખ ઉપરના વાળ જાણે કે ધગધગતી અગ્નિશીખા જેવા હતા. એના ઓષ્ઠ અને દાંતમાં એક હિંસક પ્રાણીની નિષ્ફરતા ભરી હતી. આંખે તે એટલી ઉડી ઉતરી ગએલી હતી કે જેણે મરૂદેશના ઉંડા કૂવા જોયા હોય તેને જ તેની ભયંકરતા સમજાય. ગળાને વિષે ધારણ કરેલી ફંડમાળા અટ્ટહાસ્ય કરતી હતી. કોઈપણ બાળક, સ્ત્રી કે પુરૂષ એને જુવે તે તેનું લેહી થીજી જાય. એ વૈતાલ મને કહેવા લાગ્યોઃ " અરે પાપી ! પરપુરૂષ. ઉપર આસક્ત થયેલી એવી તું અને પરસ્ત્રીમાં લુબ્ધ થયેલા એવા એ પાપિષ્ટ પુરૂષે–તમે બને જણાએ મને ખૂબ દુખ આપ્યું છે. પાપીણ કુમારને તે એને બદલે મળી ચૂક્યો છે, પણ હજી તારે તેનું ફળ ભોગવવાનું બાકી છે.” એ શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિચ્છેદ. (185) કહેવા માગે છે તે હું પૂરેપૂરું સમજું તે પહેલાં જ વિતાલ મને લઈને આકાશમાં ઉપ4 ગ. પ્રિયંવદાએ ઘણું ઘણું ભૂમે પાઈ પણ એનું કંઈ પરિણામ ન આવ્યું. - હે હંસિની! એ ભયંકર વૈતાલ અને આકાશમાગે બહું દૂર દેશમાં લઈ ગયે, પરન્ત મારું શું કરવું એને કઈ ચિય નહીં કરી શકવાથી એણે કંટાળીને મને આકાશમાંથી ચિ ધરતી ઉપર ફેંકી દીધી. ધરતી ઉપર પડતાં જ આઘાતને લીધે મારા પ્રાણ ઊી જશે-મારા અંગોપાંગ ભાંગીને ભૂકા ચી એમ તેણે માની લીધું હશે. પરંતુ દેવગવશાત્ હું એક ઉધાનમાં લતાઓથી ખચિત એવા મંડપ ઉપર પી, જેથી મને કોઈ પ્રકારની વેદના ન થઈ-જાણે કે કુલથી સજી રાખેલી રાચ્ચા ઉપર પડતી હોઉં એમ લાગ્યું. થોડીવારે સામંતભદ્ર ત્યાં આવી પહોંચે. તેણે વિનય-વિવેકકે મને મૂચ્છમાંથી જાગૃત કરી. એક પળવારમાં આ શું બની ગયું ? આ સામંતભદ્ર કેણ હશે? અને આટલી સુજનતા કેમ રાખી રહ્યો હશે? તે ન સમજાયું. એક સ્વપ્ન જ વતી ગયું હોય એવી કલ્પના થઈ. . મકરકેત કયાં? પ્રિયંવદા કયાં ? શત્રુંજય રાજાને હુમલો કયાં? પેલે દુષ્ટ વૈતાલ કયાં અને હું પોતે પણ કયાં કોઈ પણ વીર-ધીર પુરૂષને પણ ગભરાવી દે એવી આ સ્થિતિ હતી. મને લાગ્યું કે ઘણું કરીને પિલા દુષ્ટ વૈતાલે મારા પ્રાણવલભની દુર્દશા કરી હશે અને તેથી જ તે વખતસર અમારી , પાસે નહીં આવી શક્યા હોય. " મૂળમાંથી ઉખેડી નાખેલી વેલડીની જેમ હું ઉદ્યાનમાં પટકાઈ. મારા પિતાની સ્થિતિને વિચાર કરૂં, મકરકેતુનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ tallet ata Gusto (186) સતી સુરસુંદરી ધ્યાન ધરું કે પ્રિયંવદાનું સ્મરણ કરૂં? મારી બુદ્ધિ પણ બહેર મારી ગઈ એટલે જ શોકાતુર અને ઉદ્વિગ્ન જેવી હું સમતભદ્રના એકે પશ્નને યથેચિત જવાબ વાળી શકી નહીં. અમરકેતુ મહારાજની પાસે પણ મારે ઈતિહાસ કહેતાં મારી જીભ ન ઉપડી. હે હંસિકા! નેહથી તેં મને જીતી લીધી છે. મેં મારૂં હૃદય તારી પાસે ખુલ્લું કરી બતાવ્યું છે. જે વાત બીજાની . પાસે કહેતાં સહેજે લજજા કે સંકેચ ઉપજે તે વાત એ સરળભાવે તારા આગળ રજુ કરી છે.” આદર્શ જૈન સ્ત્રી રત્નો. ( વૈદ મહાસતીઓના જીવનચરિત્ર.) પ્રાતઃસ્મરણીય માંગલ્યકારી રોદ પવિત્ર માતાએ, આદર્શ સ્ત્રી ને અને મહાસતીઓના વૃત્તાંત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. તો , 1. જે સ્ત્રી જાતિનું મહત્ત્વ અને સ્ત્રીતત્વના ગુણોના પરમ વિકાસ કરનાર ઉપદેશાત્મક છે. - આ ચરિત્રે વાંચતાં દરેક બહેને આદર્શ સતીરૂપ બની પિતાના ચરિત્રને વિકાસ કરી શકે છે. કીં. રૂા. 1-0-0 ફક્ત. જૈન આત્માનંદ સભા. " ભા વ ન ગ 2. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય (13) . . ! સુરસુંદરી. ગુંજય રાજા. મકરકેતુ કુમાર. ચિત્રવેગને પુત્ર કમલાવતી. ધનદેવ. ચિત્રગતિ. મકરકેતુ. (બીજે). શિવકદેવ. દેવશર્માને જીવ. . ગયાદશ પરિચ્છેદ સુરસુંદરીની વીતક-વાર્તા સાંભળી હંસિકાનું હૈયું ભરાઈ - આવ્યું. તે બોલીઃ " હારી ઉપર જે દુઃખનાં વાદળ વરસ્યાં છે તે સાંભળતાં તે સુખી માણસની આંખ પણ અશ્રુવર્ડ નવા વગર ન રહે. તારી સરળતા, મધુરતા અને પવિત્રતા જોતાં તે દુ:ખની વાળા તને હંમેશાં અણસ્પશી જ રહેવા જોઈએ, પરંતુ કમની ગતિ એવી વિચિત્ર છે કે સારાં અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ (188) સતી સુરસુંદરી. પવિત્ર મનુ પણ દુઃખ ભોગવે છે. કમ જ ન હોય ત્યાંથી વિપત્તિના વાદળ ખેંચી આપે છે. સંસારમાં સૌ કોઈને કર્મની સત્તા માનવી પડે છે. કમને પ્રભાવ બહુ ગહન છે. કર્મ જ સુખ અને દુઃખનાં વાણાં–તાણું રચે છે. સુજ્ઞ સ્ત્રી-પુરુષ કમની લીલા જોઈ–અનુભવી ઉદાસ નથી બનતાં તેમ તારે પણ હવે ભૂતકાળને ભૂલી જઈ ઉદાસીનતાને ત્યાગ કરવા જોઈએ. તારાં લક્ષણે અને તેજસ્વીતા જોતાં મને લાગે છે કે અને સરકારના ભાગ કરશે તે વિદ્યાધરના ચકવતીની પત્ની થવાને ચગ્ય છે. વળી એ કુશાગ્રપુરમાંથી આવેલા એક પથિક પાસેથી કાનેકાન સાંભળ્યું છે કે જે વખતે નરવાહન રાજા અને તેના લડવૈયાઓ એ માટી આફતથી ઘેરાઈ વન્યા હતા અને બધે નિરાશાને અંધકાર છવાયે હતો તે વખતે ચકચકિત ખગને ધારણ કરનારા એક વિદ્યાધરે અચાનક ત્યાં આવી શત્રુંજય રાજાના ઘણા-ખરા સૈનિકને પરાભવ કર્યો હતો અને એ રીતે તેણે કુશાગ્રપુરને બળતી આગમાંથી બચાવી લીધું હતું. એ પથિકે કમલાવતી પાસે જે વાત કરી હતી તે મને બરાબર યાદ છે. તે કહેતા હતું કે એ અજા વિદ્યાધર આવ્યું તે પહેલાં કુશાગ્રપુર પરાજય પામવાની અણી ઉપર આવી ઉભું હતું. એમના ઘાસ અને અનના ભંડાર સળગાવી દેવામાં આવ્યાં હતા તેથી સેનિક અને નગરવાસીઓ ગભરાઈ ઉડ્યાં હતાં. કુશાગ્રપુરને કીલે પણ ઉપરાઉપરી પ્રહારને લીધે હચમચા ઉઠ્યો હતે. સદ્દભાગ્યે પેલા વિદ્યાધરની મદદ આવી પહોંચી અને હું સુરસુંદરી હું તને વધામણું આપું છું કે તારા પિતા ઉપરના-કુશાગ્રપુર ઉપર ઉપસર્ગ હવે તદ્દન શમી ગ છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ ગયેદશ પરિચ્છેદ. (189) કુશાગ્રપુરની કૃશળતા સાંભળી સુરસુંદરીના મુખમંડળ પર આનંદ-તૃપ્તિની ઉજળી રેખા અંકાઈ. તે ઉત્સુકતાવક કંઈક વધુ પ્રશ્ન પૂછવા જતી હતી તેટલામાં જ હંસિકા 3 દરીના મનેભાવ સમજી ગઈ અને કહેવા લાગીઃ “એ ધાધર કોણ હશે? તે જાણવાની કુદરતી રીતે જ તને ઈચ્છા થિ હશે. મેં સાંભળ્યું છે કે વિદ્યાધર જ્યારે શત્રુંજય રાજાને તા નરવાહન પાસે આવ્યું અને નરવાહને તેને પરિચય માગ્યા ત્યારે વિદ્યારે પિતે જ કહેલું કે “હું શ્રી ચિત્રવેગને ઉત્ર મકરકેતુ છું. તમારી પુત્રી સુરસુંદરીનું હરણ થયું છે તે રણું અત્યારે તે રત્નદ્વિીપમાં જ આવી ચડી છે અને ત્યાં સુખી . " એ કરતાં વિશેષ માહીતી મને મળી શકી નથી. શત્રુ જય રાજાનાં ઘણાં હાથી-ઘોડા તથા બીજે સામાન નરવાહનને Rાથ પડ છે, એ રીતે પણ કુશાગ્રપુરને આ સંગ્રામથી વેડો લાભ જ મળે છે.” : - “પણ પેલા તાલે મારા સ્વામીનું, પાછા ફરતી વખતે કંઇ અનિષ્ટ કર્યું હશે તો? 9 સુરસુંદરીએ દીનતા પૂર્વક પૂછ્યું. " એ કલ્પના જ નિર્મલ છે. જેણે નવી વિદ્યા સાધી હોય એવા કુમારને પિશાચ કરી શકવાને હતો ? એવી ચિંતા કરવાથી તે કોઈ જ અર્થ સિદ્ધ થઈ શકે એમ નથી.” હંસિકાએ બહુ બહુ રીતે સમજાવી સુરસુંદરીના મનનું શાંત્વન કર્યું. * તે પછી હંસિકાએ કમલાવતીની પાસે જઈ ઉપરોક્ત હકીકત સંભળાવી અને કમલાવતીએ પોતાના સ્વામી-અમરકેતુને એને સાર સંભળાવ્યું. * એ રીતે કેટલાક દિવસ શાંતિમાં પસાર થઈ ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ (190 ) સતી સુરસુંદરી. એક વાર અમરકેતુ મહારાજા, કમલાવતી, સુરસુંદરી તથા બીજા કેટલાક આત્મીય બેઠા હતા તે વખતે એક પ્રવાસી જે લાગતે યુવાન રજા લઈ હાજર થયે. તેણે આવતાંની સાથે જ રાજાને પ્રણામ કરી મતીથી ભરેલો એક થાળ ભેટ મૂકો . - એ પ્રવાસી મહારાજને માનીત ધનદેવ વણિક પોતે જ હતું. તે સિંહલદ્વીપની જાત્રાએ જવા નીકળે હતું, પણ તેને અચાનક પિતાની પાસે આવેલ જોઈ મહારાજા બોલી ઉઠ્યા. “ધનદેવતું સિંહલદ્વીપની જાત્રાએ ગયો હતો ને? હજી એક મહિને પણ પૂરે નહી થયે હેય? ત્યાં પહોંચતાં ઘણું દિવસે થાય છે, છતાં તું કેમ આટલી ઉતાવળથી પાછો ફર્યો ?" " એ વૃતાંત રસદાયક છે આપને અતિ સંભળાવવા માટે જ અહીં આવ્યું છું.” ધનદેવે પ્રસ્તાવના બાંધી અને વિશેષમાં કહેવા માંડયું: સિંહલદ્વીપના થડ વેપારીઓએ મને ત્યાં જવાની પ્રેરણા આપી હતી એ હકીકત આપ જાણે છે. આપની રજા લઈ હું અહીંથી નીકળે અને ગંભીર નામના વેલાતટ ઉપર પહોંચે. આ નગરમાં મોટે ભાગે નાવિક જ વસે છે. સેપારી અને નાળિયેરના મોટા મોટા ગજ એવી રીતે ખડકાયેલા પડ્યાં હોય છે કે જાણે હસ્તી ઝુલતા હોય એવો ભાસ થાય,* હાથીદાંત, કપૂર, અગરૂ, ચંદન અને મેતી–માણિક્યને પણ કંઈ તોટો નથી. જાયફળ અને ઈલાયચી વિગેરે પણ એટલા બહોળા પ્રમાણમાં છે કે વિલાસી પુરૂષના સુખમાંથી નીકળતી સુગંધીને લીધે આસપાસનું વાતાવરણ પણ સુવાસિત બની અ ય છે કે જાણે તે અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ દશ પરિચ્છેદ. (191) Rહ્યું હોય એ ભ્રમ થયા વિના ન રહે. લગભગ બધા દેશેમાંથી કંઈક ને કંઈક કરીયાણું અહીં આવે છે. અમે યથાપગ્ય દાણ ચૂકવી અમારે માલ કાંઠે લાવી મૂક્યો અને મજસંત તથા વિશાળ એવું એક મેટું વહાણ ભાડે લીધું. : _શુભ તિથિ, શુભ નક્ષત્ર અને ઉત્તમ પ્રકારને યોગ જોઈ વધિપૂર્વક અમે સમુદ્રપૂજન કર્યું. જિતેંદ્ર ભગવાનની પૂજા કરી, શ્રમણ સંઘને દાન આપી સૌને સંતુષ્ટ કર્યા. માંગલિક tછત્રોના નિર્દોષ વચ્ચે અમે અમારે માલ વ્હાણુમાં ભરી સમુદ્રમાં પ્રયાણ આદર્યું. એક દિવસે સમૃદ્રમાં પર્વત પર્વત જેવડા મેજા ઉછળતા તા. મહાન અને ભયંકર મગરમચ્છના પૂંછડાના આઘાતથી હિના તરંગો ઉત્પન્ન થઈ પાછા સમુદ્રની અંદર સમાઈ જતા તા. સમુદ્રનું ઘોર સંગીત આકાશમાં ગેબી પડઘા ગજવતું Bતું. દરીયાના અનુભવી નાવિકો કહેતા હતા કે આપણું -હાણ બરાબર મધ્યમાં આવી પહોંચ્યું હતું.' ઝપાટાભેર અમારું વહાણ ગતિ કરી કહ્યું હતું. એટલામાં થાંભલાના સૌથી આગલા ભાગને વિષે બેઠેલા એક પુરૂષ આશ્ચર્યા દર્શાવતાં કહ્યું: " કોઈ એક અપૂર્વ તેજસ્વી–દેવ જેવી કાતિવાળો પુરૂષ પોતાની ભુજાઓના બળવડે આ સમુદ્ર તરતા ઉખાય છે.” અમે એ દેખાવ પ્રત્યક્ષ જોયે. આ બળવાન, સાહસિક પુરૂષ કોણ હશે? વહાણમાં નિરાંતે બેસવા છતાં નીચે પાણીમાં જેવા માત્રથી છાતીના ધબકારા વધી જાય એવી અમારી સ્થિતિ હતી, છતાં આ પુરૂષ તે અંધારી-કાળી રાતે-ભરસમુદ્રમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ (12) સતી સુરસુંદરી. એકલી પોતાની ભુજા ઉપર આધાર રાખી દરીયે તરી જવા મથે છે એનું કાળજું કેટલું વજામય હોવું જોઈએ? મેં મારા નાવિકને કહ્યું: “ગમે તેમ થાય, પણ આપણે એને બચાવવો જોઈએ કેઈપણ ભેગે એ સત્પરૂષને આપણા વ્હાણુમાં લઈ લેવું જોઈએ.” નાવિકોએ હોય તે દિશામાં હંકારી મૂકી. “ધનદેવ શ્રેણીના વહાણમાં આપને બોલાવ્યા છે.” એમ સાંભળતાં જ પેલે તેજસ્વી પુરૂષ હેડીમાં બેસી ગયો. એ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે હું તેની ભવ્ય આકૃતિ, દિવ્ય તારૂણ્યપ્રભા અને વિનયનમ્રતા જોઈ મંત્રમુગ્ધ બની ગયા. મને કોઈએ અમીનું આંજણ આંર્યું હોય એમ લાગ્યું રખેને આ કમલાવતી દેવીને ખેલાયેલે પુત્ર તે ન હોય એ એક તર્ક ઉપો . જરૂર, આ કઈ પરમ ભાગ્યશાળી–પુણયશાળીને પુત્ર હોવું જોઈએ એ સંબંધે મને જરાયે સંદેહ ન રહ્યો. મારી જીજ્ઞાસાને હું વધુ વાર રોકી શકો નહિ. મેં પૂછયું “હે ભદ્ર! આપ કેણ છે? ક્યાંથી આવે છે? આ સમુદ્રમાં કઈરીતે સપડાયા ?" - અત્યંગ-રનાન–ભેજનાદિથી નિવૃત્ત થયેલા એ પુણ્યશાળીએ પિતાનું જે વૃતાંત રજુ કર્યું તે જ અક્ષરશઃ આપને અહીં કહી સંભળાવું છું “વૈતાઢ્યગિરિની અંદર દક્ષિણશ્રેણમાં રત્નસંચય નામે નગર છે અને એ નગરમાં પવનગતિ વિદ્યાધરની બકુલવતી નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ ચિત્રવેગ નામે એક વિદ્યાધરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ ત્રદા પરિચ્છેદ. (17) ક્રવર્તી વસે છે. ચિત્રવેગની ખ્યાતિ જગજાહેર છે. અમિતગતિ ધાધરની કનકમાળા નામે પુત્રી એમની ભાર્યા છે અને હું તેમને ત્ર મકરકેતુ છું. | વૈતારાગિરિની અંદર ઉત્તરશ્રેણમાં ચમરચંચા નામની નગરી * એ પ્રદેશ ઘણે જ રસાળ અને વૃક્ષ-લતાથી પલ્લવિત છે. નિગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ વિદ્યાધરેંદ્ર ત્યાં રાજ્ય કરે છે. રા પિતા ચિત્રવેગ અને ચમચંચાના ચિત્રગતિ એ બને પરપર મૈત્રીની ગાંઠથી જોડાયેલા છે. | એ વખતે હું હજી યૌવનમાં પ્રવેશત હતે. મારી ઉપર સન્ન થઈ ચિત્રગતિએ મને રોહિણી નામની વિદ્યા આપી. સાત હિના એ વિદ્યાની સાધનામાં નીકળી ગયા. વચમાં વચમાં મને લાયમાન કરવા દેવતાઓએ ઘણા પ્રયત્ન કર્યા પણ મેં નિર્ભયપણે પરી સાધના ચાલુ રાખી. વિદ્યા સિદ્ધ થયા પછી હું મારા પિતાના ગરમાં ગયે. મને જોઈ મારા પિતા બહુ ખુશી થયા. તેમણે ઘાધરની આગળ મારા વખાણ કર્યા : “જુઓ, મારે આ પુત્ર Hળવયનો છે છતાં તેણે નિર્ભયપણે ભયંકર સ્વરૂપવાળી રેશહિણી Rઘા પણ સિદ્ધ કરી. મારા પિતા તે મને હજી બાળક જ માનતા હતા અને તેથી જ તેમણે પિતે તે મને કોઈ વિદ્યા જ આપી; પરન્તુ આ એક વિદ્યા સિદ્ધ થયા પછી તેમને મારી ઉપર સારો વિશ્વાસ બેઠ. એમને થયું કે જે બાળક આવા રોદ્રરૂપી વિદ્યા સાધી શકે એને બીજી વિદ્યાઓ તે સહજ બની જાય. વખત જતાં એક દિવસે એમણે મંગલમુહૂર્ત જોઈ શ્રી જદ્ર ભગવાનને એક મેટ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ ( 194) સતી સુરસુંદરી. એ નિમિત્તે એમણે મને પિતાની સમસ્ત વિદ્યાઓ આપી તેની સાધનાને ઉત્કૃષ્ટ વિધિ પણ બતાવ્યું. રત્નદ્વીપમાં વિદ્યાધએ બનાવેલાં, ભગ્ય આકૃતિવાળાં ઘણું મંદિર છે. જાણે રથી જ ચા બાંધ્યાં હોય તેમ તેની કાંતિ દિશાઓમાં ફરી વળે છે. મારા પિતાએ મને શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં જઈ નિર્મળ ચિત્ત–ભક્તિભાવે વિદ્યા સાધવાની સલાહ આપી; સાથે થોડા માણસો પણ લઈ જવાનું કહ્યું. શ્રી જિનેન્દ્ર " ભગવાનની પૂજા-વંદન કરવાને, હિંસા આદિ દેથી જેમ બને તેમ અળગા રહેવાને તેમણે મને ઉપદેશ આપે. વિદ્યાની સાધનામાં એવી નિર્મળતાની કેટલી જરૂર છે તે સમજાવ્યું. પ્રમાદને લીધે કઈં અકૃત્ય થઈ જાય તો તેનું પ્રાચશ્ચિત્ત કરવું પડે એમ પણ તેમણે મને કહ્યું. મેં એ સલાહ અથવા ઉપદેશને મારા હૃદયમાં સંઘર્યો. ઉપદેશ ઉપરાંત પિતાજીએ મને એક વીંટી આપી. એ વીંટી સમગ્ર દેશે તેમજ વિદને નિવારવામાં સહાયક થશે એમ સૂચવ્યું. વીંટી મેં હાથમાં પહેરી લીધી. * પિતાને પ્રણામ કરી હું રત્નદ્વીપમાં પહોંચે. સુંદર એકાંત સ્થળ જોઈ મેં બહુરૂપિણી આદિ વિવિધ પ્રકારની વિદ્યાઓ સાધવાને આરંભ કર્યો. છ મહિનાની અંદર બહુ રૂપ, પ્રજ્ઞપ્તિ, ગૌરી, ગાંધારી, મોહનેત્યાદિની, આકર્ષણ, ઉન્મચિની, ઉચ્ચાટની, વશીકરણ આદિ વિદ્યાઓ સાધવા હું ભાગ્યશાળી બન્યું. - સાધનને અંતે એક દિવસે, રાત્રીના છેલા પ્રહરે જાણે કે ધરતી ધ્રુજતી હોય એમ મને લાગ્યું. દિશાઓમાંથી કારમી ચીસ સંભળાતી હોય, આકાશમાંથી અગ્નિ વરસતે હોય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ ગદશ પરિચ્છેદ. (15) તે તાંડવનૃત્ય આદરી રહ્યા હોય અને ભૂતાવળ સાથે tળીને રાસ રમતી હોય એવો દેખાવ મારી સામે ખડે થયે; હું એ સ્થિતિ વધુ વખત ન રહી. તરતજ સુગંધી-શીતળ જનની લહરી દિગંતમાં ટી. દિવ્ય ગંદકની સાથે પાંચ કિારના વર્ણવાળાં પુપે વરસી રહ્યાં. એ તે બધું ઠીક, પણ વિવિધ પ્રકારનાં વસ્ત્રાભૂષણેથી લિજિજત, ભાતભાતનાં રંગથી દેદીપ્યમાન, વિચિત્ર ચિહાCળી અનેક સ્ત્રીઓ મેં મારી સામે જોઈ ત્યારે આ બધી વાઓ કોણ હશે ? એ પ્રશ્ન થયે; પરંતુ હું પોતે કંઈ પૂછું 1 પહેલાં જ એ દિવ્યાંગનાઓ બોલી ઉઠીઃ “હે કુમારેંક, અમે મૂર્તિમંતી વિદ્યાદેવીએ છીએ. તારી શાંતિ અને ધીરતા નઈ અમે તારી ઉપર પ્રસન્ન થઈએ છીએ.” મેં પણ તેમને મર્યાદિક અપી સન્માન આપ્યું. | મારા પિતાને એ વાતની જાણ થઈ એટલે તેઓ પોતાના સુભટ-મંડળ સાથે મારી પાસે આવી પહોંચ્યા. અઠ્ઠાઈ મહાસવની મોટા પાયા ઉપર તૈયારી કરી. પવિત્ર તીર્થોનાં નિર્મળ જળવડે શ્રી જિનેંદ્ર ભગવાનની પ્રતિમાઓનું સ્નાત્ર કરાવ્યું. ઉત્સવના વાજીત્રોએ પોતાના ગગનભેદી મધુર સૂરવડે દિશાએ ભરી દીધી. આનંદ કન્સેલના તરંગે ઉછળી રહ્યા. રાત્રી જાગરણને વિધિ પતી ગયા પછી પિતાજી પરિવાર સહિત પાછા વૈતાઢ્યતમાં ગયા. હું બાકીનાં કામકાજ આટેપવા ત્યાં જ રહ્યું. અઠ્ઠાઈ મહોત્સવની પુણ્યસ્મૃતિઓ હજી તાજી જ હતી, ગીત-નૃત્ય–વાઘના મનહર ભણકાર કાનમાં ગુંજી રહ્યા હતા. એક સવારે હું વ્હાર ફરવા નીકળે. થોડે દૂર ગયા પછી વાસની ઝાંવમાં એક મનહર પગ મારા જેવામાં આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ (16) સતી સુરસુંદરી. આ ખગ અહીં કયાંથી ? ત્યાં કેઈને વાસ ન હતા. મારે આશ્ચર્ય વધી ગયું. ખગ હાથમાં લીધું અને એની ક્રિયા જેવા ખગને પ્રહાર વાંસની ઝાડી ઉપર કર્યો. ઝાડીની અંદર કોઈ પુરૂષ બેઠા હશે એવી તે કલપના પણ કયાંથી આવે ? વિદ્યા સાધવા માટે બેઠેલા કેઈ અજાણ્યા વિદ્યાધરનું મસ્તક ધડથી જુદુ પડ્યું અને લેહીની નદી વહી નીકળી. મેં તે અમસ્તો જ ખગને પ્રહાર કર્યો હતો, પણ લોહીની ધારા જોયા પછી મને બહુ જ પશ્ચાત્તાપ થયે. અજ્ઞાનદશામાં મેં એક વિદ્યાધરને વધ કર્યો હતે, એ વાતનું મને ભાન થયું. તપાસ કરતાં ગંગાવત્તના સ્વામી ગંધવાહન રાજાને પુત્ર મકરકેતુ પિતે જ હતે એવી ખાત્રી થઈ. પ્રમાદમાં ગળા સુધી બૂડેલ પ્રાણ કેવી કેવી હિંસાઓ કરે છે? આ અકાર્યનુંઆ હિંસાનું પરિણામ મારે હેલે–હેડે પણ ભેગળ્યા વિના છૂટકે જ નથી. ભલે એ હિંસા ઈરાદાપૂર્વકની કે જનાવાળી ન હોય, પરંતુ એ એક મહાભયંકર હિંસા તે હતી જ અને તેનું ફળ મારે ભોગવવું પડશે એ નિર્વિવાદ વાત બની. - અત્યાર પહેલાં મેં ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી એટલે આ હિંસાને લીધે કદાચ વિM આવી પડે તે પણ હું તેની સામે યથાશક્તિ બચાવ કરી શકું એમ હતું. એટલું છતાં વિનનું નિવારણ કરવા જિનેંદ્ર ભગવાનની પૂજા-અર્ચના આદિ. જવાને મેં નિશ્ચય કર્યો અને ઘર તરફ પાછો ફર્યો. ઘર તરફ આવતાં મારી જમણી આંખ ફરકી. અત્યારસુધી જે એક પ્રકારને પશ્ચાત્તાપ અંતરમાં સળગ્યા કરતું હતું તેને સ્થાને ઉલ્લાસની શીતળ ઉમ ઉછળી. મને લાગ્યું કે આ જમણી આંખ ફરકે છે તેથી કંઈક પણ મહાન લાભ થ જોઈએ. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ ગયોદશ પરિછેદ. (197) બે-ચાર ડગલાં આગળ ગયો એટલામાં–એક કિંપાકવૃક્ષ ચિ મૂછિત અવસ્થામાં–ભરનિદ્રામાં પડેલી એક અનુપમ દિકરી મારા જેવામાં આવી. એના શરીરની આકૃતિ, કુલની હમીદેવી સમી હતી અને લાવણ્યમાં અમૃતને રસ સીંચે તા. એના મીંચાએલા નયને, ને દીર્ઘ શ્વાસ મૂકતી નાસિતેમાં પણ કંઇ એવી અપૂર્વતા હતી કે તે જોયા પછી કોઈ ણિ રસિક યુવાન મહમુગ્ધ થયા વિના રહી શકે નહીં. મેં પાસે ઈને એના દેહનું નિરીક્ષણ કર્યું. કવિઓએ જેના એક એક Yગ-ઉપાંગ ઉપર રસિક વર્ણને જ્યાં છે તે આ રમણીને દેશીને જ લખ્યાં હશે એમ થયું; પરતુ દુઃખની વાત એ કતી કે તે અચેતન, મૂચ્છિત, નીદ્રિત હતી. - સુંદરીના મુખમાંથી ફીણ છૂટતું હતું, શરીરની કાંતિ પણ સામે ધીમે સંકેલાતી હતી. મહોમાં આંગળી ફેરવી જોયું તો ત્યાં કે પાકવૃક્ષનું ફળ પડ્યું હતું. જરૂર આ ફળની ઝેરી અસરને લીધે જ સુંદરી મૂછ પામી હશે. મનુષ્યો તે રનદ્વીપમાં નથી આવી શકતા, એટલે આ કન્યા કંઈ વિદ્યાધરની જ હેવી જોઈએ અને દુઃખને લીધે જ આત્મઘાત કરવા આ ફળ ખાધું હશે એવા અનુમાન ઉપર આવ્યો. તેની સાથે મારું જમણું નેત્ર ફરકયું હતું તે ઉપરથી તે કન્યા મારી ભવિવ્યની પ્રાણવલ્લભા બનવી જોઈએ એમ લાગ્યું. એને ઉપાડીને મારા ઉતારા તરફ ચાલ્યા ત્યારે પણ મને એમ થયું કે આ મૂછિત સુંદરી સાથે મારે કંઈ જુગજુનું સગપણ હોવું જોઈએ. , મારી ઓરમાન બહેન પ્રિયંવદાની મદદથી મેં મૂચ્છિત જ દેરીનું ઝેર ઉતારવા પ્રયત્ન કર્યો. મારા પિતાએ મને જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ (198) સતી સુરસુંદરી. એક દિવ્ય મણીવાળી વીંટી આપી હતી તે વીંટીનું પાણી સમગ્ર દેષ નિવારવા સમર્થ હતું. મેં એ પાછું તેને અંગે અંગમાં છાંટ્યું અને થોડું પાયું. . વિષ-નિવારણને વિધિ ચાલતો હતો તે દરમીયાન પ્રિયંવદા બોલી ઉઠી –“આ તે હારી બહેન છે!” શી રીતે ?" મેં પ્રિયંવદા સામે આતુરતાથી નીહાળ્યું.. રત્નાવતી નામની મારી માસીની એ પુત્રી થાય છે. એને પિતા કુશાગ્રપુરનો રાજા નરવાહન છે અને આ કન્યાનું નામ સુરસુંદરી છે. વૈતાઢ્યપર્વતમાંથી આ દ્વીપમાં આવતી હતી ત્યારે મેં એને કુશાગ્રપુરના ઉદ્યાનમાં જોઈ હતી.” “એ ઉદ્યાનમાં ઉતારવાનું શું કારણ હતું ?" તપાસ શરૂ કરી. આકાશ-વિહારથી થાકી છેડા શ્રમ લેવા હું કુશાગ્રપુરમાં ઉતરી હતી. એ વખતે તે પિતાની સખીઓ સાથે આ સુરસુંદરી પણ ત્યાં જ હતી. " તો પછી તું એને જોતાં જ આકાશમાગે કાં ન ચાલી નીકળી?” ઉતાવળમાં આકાશગામિની વિદ્યાનું એક પદ ભૂલી ગઈ. બહુ બહુ માથાફ્ટ કરી પણ એ ભૂલાયેલું પદ યાદ ન આવ્યું. હું ઝંખવાણું બની ગઈ. મારી ઉદ્વિગ્નતા જોઇ આ સુરસુંદરીએ તેનું કારણ પૂછ્યું. મેં ખરેખરી વાત કહી દીધી અને આનંદની વાત એ છે કે સુરસુંદરીએ જ મને વિસ્મૃત પદ યાદ કરી દીધું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ દશ પરિદ. (1999) એ ઉપરાંત વિશેષ કંઇ વાતચીત થએલી કે નહીં તે સ બધે પ્રશ્ન પૂછતાં પ્રિયંવદાએ કહ્યું: “મારી પાસે તારું ચિત્રપટ હતું તે મેં એને એ વખતે બતાવ્યું. ચિત્રપટ જોયા ૧છી એને રોમાંચ થયેલે અને એ બોલી પણ ગઈ કે ખરેખર લે પૂરેપૂરાં પુણ્ય કર્યા હોય તે જ આ તેજસ્વી–ગુણી સ્વામી પ્રાપ્ત થાય. પ્રિયંવદાના વચનો ઉપરથી, પહેલેથી જ આ સુંદરી મારી ઉપર આસક્ત હશે અને તેથી જ હું એની તરફ અસાધારણ આકર્ષણ અનુભવતા હોઈશ એ વિષે કઈ શક ન રહે. - પ્રિયંવદા અને હું એ પ્રમાણે વાર્તાલાપ કરતા હતા એટલામાં જ સુરસુંદરીની આંખ ઉઘ. એને વિષવિકાર ઉa ચા. હું એને પ્રિયંવદા પાસે મૂકી શ્રી જિનંદ્ર ભગવાનની પૂજા કરવા ગયે. | મંદિરમાં ભગવાનની વિધિપુરઃસર પૂજા કરી, શાંતિદેવતાને મંત્રજપ કર્યો અને ચૈત્યવંદનની ત્રીજી સ્તુતિ ભણીને સે શ્વાસેપ્શવાસને કાઉસગ્ન કર્યો. મંદિરમાંથી ઘેર ગયે ત્યારે મેં દૂરથી જ પ્રિયંવદાને ક લ ધાર સર જ નિદાન ચાધાર આંસુએ રડતી જોઈ. ગમે તેવા કષ્ટની મધ્યમાં અચળ - રહી શકનાર પ્રિયંવદા સામાન્ય કારણે તે ન જ 23. પાસે પહોંચ્યા પછી જોયું તો એકલી પ્રિયંવદા જ નહિં, સુંદરી પણ ગમગીન વદને ગંડસ્થળ ભીંજવી રહી હતી. . મેં રડવાનું કારણ પૂછયું, એટલે પ્રિયંવદાએ કહ્યું આ હારી બહેનના નિમિત્તે જ એક દુશમન રાજા એના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ (200) સતી સુરસુંદરી. પિતાના રાજ્ય ઉપર ચ4 આવ્યું છે. એનાં દુઃખની કલ્પનાથી એ શાંતિ રાખી શકતી નથી. વખતસર જે નરવાહનને મદદ ન મળે તે આ સુરસુંદરીને જીવવું અકારું થઈ પડે. " હું જ્યાં સુધી હૈયાત છું ત્યાં સુધી તમારા પિતાને વાળ પણ કઈ વાંકે ન કરી શકે એવી તમને ખાત્રી આપું છું. હું આ ક્ષણે જ ત્યાં જઉં છું. તમે નિશ્ચિતપણે અહીં રહેજો.” એટલું કહેતામાં જ હું હાથમાં વસુનંદક ખગ લઈ કુશાગ્રપુર ભણું ઉડ્યા. શત્રુંજય જેવા રાજાને હણ એ મારા માટે એક સામાન્ય વાત હતી. પણ કુશાગ્રપુર પહોંચ્યા પછી મને યુદ્ધની ગંભીરતા સમજાઈ. એના કીલ્લાની આસપાસ દુશ્મનના સુભટો ઘેરા ઘાલીને પડ્યા હતા, કુશાગ્રપુરની અંદર સ્ફોટા ગોળ પત્થર વરસાદના કરાની જેમ વરસતા હતા, કીલ્લાની ઉપર-મધ્ય ભાગમાં ધજા-પતાકા ફરફરતી હતી, કાંગરામાં અગ્નિ વરસાવનારા શો બેઠવાઈ ગયા હતા અને કેળાહળ તે એટલી બધ હતો કે કોઈનું વાક્ય પૂરું સાંભળી શકાય નહીં. મેં આકાશમાં રહ્યા રહ્યા કુશાગ્રપુરની આ સ્થિતિ જોઈ લીધા. શત્રુંજય રાજા નગરના ભૂક્કા ઉડાવવા કમર કસીને તૈયાર ઉભા હતા. દુશમનના સૈનિકેમાં ખૂબ ઉત્સાહ હતે. " અરે કયું છે ? મ્હારૂં બખતર લાવે. " " અરે ! મહારાજા પોતે તૈયાર -- થઈ ગયા છે-જલદી ફચ કરો. " ચાલે, અનું સેન્ય હાજર કરો! " " નીસરણીઓ ગોઠવકીલે વટાવી જાવ ! આવા આવા અનેકવિધ ધ્વનિથી શત્રુંજયનું સૈન્ય ખળભળી રહ્યું હતું. ઝરૂખા બાળી નાખવાની, પત્થરોના વરસાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ * * દેતા નર જ હતા અjજ કઈ કે. વીરથી અસ હતો. હવે એક ગઈ હતી. જેકવાની ત્રવેદશ પરિદ. ( 201 ) વરસાવવાની, માટી ભરીને ખાઈને સૂકાવી નાખવાની આજ્ઞાઓ અપાતી હતી. બીજી તરફ નરવાહન રાજાના સૈનિકો શત્રુના સુભટા * ઉપર પાષાણુને મારો ચલાવી રહ્યા હતા. કેટલાક સુભટી નસરણી ઉપર ચવને કાલે ઓળંગવા મથતા હતા તેમને નરવાહનના માણસોએ ભાલા મારી નીચે નાખી દીધા હતા. તેમના ગ લેહીથી તરબળ બન્યા હતા. તીરથી ઘવાયેલાં લડવૈયા થળમાં આળોટતા હતા. કોઈકોઈ ઠેકાણે ગંજીએ અને ઘર પણ સળગતાં હતાં. શત્રુંજય હવે પિતાને છેલ્લે દાવ ફેંકવાની લારી કરતા હતા. ખાઈ લગભગ પૂરાઈ ગઈ હતી. કોલ્લે ‘ટવાની અણી ઉપર હતો. હવે એક પળ પણ જવા દેવી એ વાહનના સત્યનાશને માર્ગ ખુલ્લો કરી આપવા જેવું હતું. હું એક પડકાર કરતો, ગંદ્ર ઉપર બેઠેલા શત્રુંજયની પાસે પહોંચે અને તેને ફીટકાર આપી કહેવા લાગ્યાઃ " અરે અધમ ! વગરવાકે : નરવાહનને પાયમાલ કરવા કટિબદ્ધ થર્ચા છે તેનું ફળ તું ચાખી લે. તું નિર્દોષને પજવવામાં કેટલે અનાચાર કરે છે તેનો તને ખ્યાલ છે ? વિનાશના વાજાં વાગે ત્યારે તે વાંસડાને પણ ફળ આવે છે.” શત્રુંજય મારી સામે લાલ આંખ કરી પ્રહાર કરવા ઉઘુક્ત ચા એ જ ઘડીએ મેં એના માથાના કેશ ૫કી, હાથી ઉપરથી - નીચે ફેંકી દીધો. ગભરાએલા સૈનિકો મારી ઉપર ધસી આવ્યું પણ તેમના બાણે મને શું કરી શકે ? હું ત્યાંથી સીધા નરવાહ રાજા પાસે ગયે અને શત્રુજય કેવી દુર્દશામાં આવી પડ્યું હતા તે સંભળાવ્યું. શત્રુજયના સુભટે નાસી ગયા. નરવાહ નિશ્ચિત બન્યું. એના વદન ઉપર વિજયની ઉત્સાહ રેખા એ કાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ (202) સતી સુરસુંદરી. . .. “હે રાજન, આપ હવે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરશે. તમે સુખેથી અહીં જ રહેજે. રત્નદ્વીપમાં આપની કન્યા છે. તેને હું તત્કાળ તમારી પાસે લઈ આવું છું " નરવાહનને એ પ્રમાણે કહી, હું પાછો રત્નદ્વીપ તરફ વળે. - નિયત સ્થળે પહોંચવાની તૈયારીમાં હતું એટલામાં એક ભયંકર દુર્ઘટના બની ગઈ. તાલ વૃક્ષ જેવી લાંબી લાંબી જેની જંઘાએ છે, મશના ઢગલા જેવું જેનું શરીર છે, હાથીના જેવા જેના લાંબા લાંબા દાંત છે અને ઉંટની જેવા જેના આઠ છે, એ એક વૈતાલ મારી સામે આવી આક્રોશપૂર્વક કહેવા લાઃ “હે દુષ્ટ ! તે મને બહું દુઃખ દીધું છે. મારી સ્ત્રીનું અપહરણ કર્યા પછી તું શી રીતે સુખેથી જીવી શકે છે, એ હું હવે જોઈ લઈશ.” પ્રલયકાળના મેઘ જેવા ઉદગાર દિશામાં પડઘા પા રહ્યા. પ્રથમ તે હું કંઈ સમજી શક્યો નહીં, પરંતુ એ વૈતાલ બોલવા લાગ્યેઃ “બાલ્યાવસ્થામાં તે તું કઈ એક અઠળ કારણે જીવતે રહી ગયે, પણ હવે સમુદ્રમાં નાખ્યા પછી તે શી રીતે બહાર આવે છે તે જોઈ લઈશ.” ત્યારે જ મને સમજાયું કે આ વૈતાલ મને મારી નાંખવા તૈયાર થયે હતો. મને બચાવ કરવાની તક મળે તે પહેલાં જ એ દુષ્ટ તાલે મને પકી સમુદ્રમાં છું. સમુદ્રમાં પછડાયા પછી પણ મેં આકાશમાં ઉડવા મારા હાથ પસાર્યા પણ કમભાગ્યે નભેગામિની વિદ્યા ભૂલાઈ ગઈ. નિરૂપાયે હું સમુદ્રના તરંગો વચ્ચે તણાવા - લાગ્યો. વેતાલ પોતે જ મારી પોતાની વિદ્યાને હરી ગયા હોવો જોઈએ એમ મને લાગ્યું. આ સમુદ્ર બાહુવડે તરતા કેટલાંક દિવસ નીકળી ગયા. છે. આ પ્રમાણે તે પિતાની કથા કહી રહ્યો હતે એટલામાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ ત્રવેદશ પરિછેદ. (23) “હે મહારાજ ! " અમારા વહાણના નિયામકે બેબાકળા બની જલવા માંડયું છે તૈયાર રહો –ઉઠેર ભયંકર આફત સામે બચાવ કરો ! : અમે જોયું તે પ્રથમ સુપડાના આકાર જેવું, પણ વધતાં થતા હાથીના સમૂહનું સ્વરૂપ ધારણ કરતું એક ઘનઘોર વાદળ આકાશમાં છવાઈ રહ્યું હતું. નાવિકે આવા વાદળને, અરદેરીયામાં, મૃત્યુના બંધુ તત્ય જ લેખે છે, કારણ કે એવાં વાદળ જન પુરૂષની સબતની જેમ ગમે તેને ખુવાર કરે છે. વહાણના યાત્રિકો અને નાવિકેમાં મટી ગભરામણ ફેલાઈ. - સૌએ આ ઉત્પાતમાં જીવવાની આશા મૂકી દીધી. નાવિકેએ બધા લંગર જળની અંદર ઉતાર્યા. કુપતંભ નમાવી દીધો. જાડા “વેત વસ્ત્રવડે વહાણને જેટલું ઢાંકી શકાય તેટલું ઢાંકી દ૭િ. વાદળ તો વધતું જ ચાલ્યું. ધીમે ધીમે તે આકાશમાં બધે વ્યાપી ગયું. પવન પણ વેગપૂર્વક વહેવા લાગ્યા. સમુદ્રના પાણી તોફાને ચડ્યા. આકાશમાં ધનશ્યામ વાદળની સાથે વિજળીએ પિતાની અભિનય લીલા શરૂ કરી. મેઘની ગંભીર ગજનામાં ચમરાજના સુભટની હાકલ સંભળાવા લાગી. અમારું વહાણ બની શકે તટલું સ્થિર રહે એવો પ્રયત્ન કરી રાખવા છતાં તે અદ્ધર જઈ પછુિં નીચે પછડાવા લાગ્યું. જાણે કે એક દડા દરીયામાં ઉછળતા હોય એવી અમારા વહાણની દશા થઈ. પ્રચંડ પવનના આઘાતે એના લંગર અને સાંધાઓ તેલ-ફેલ નાખ્યા. વહાણને હવે પોતાની ગતિ કે લક્ષ જેવું કંઈ જ ન રહ્યું. લગામ વગરની–સવાર વગરની–સ્વછંદી ઘીની જેમ અમારી નીકો પણ નૃત્ય કરવા મંa ગઈ. ઘીકમાં વિદ્યાધરીની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ (204) સતી સુરસુંદરી. આકાશમાં ઉડે તે ઘવકમાં વિદ્યાભ્રષ્ટ ખેચરીની જેમ પાણી ઉપર પાછી પછડાય. ઘવક છ છેડાયેલી નાગની જેમ yફાડા મારે તે ઘડી પછી શાસ્ત્રના શુદ્ધ અર્થની જેમ સીધા ગતિએ ચાલી જાય. કવચિત્ ધ્યાનમાં બેઠેલી ચેગિનીની જેમ શાંત નિશ્ચિંત બની ઉભી રહે તો કવચિત્ અરણ્યમાં ભૂલી પડેલી તરૂણીની જેમ મંદ મંદ ડગલા ભરે. કેઈ નવવધૂની જેમ ઘધકમાં એ કંપે છે તો ઘવક પછી વિધવાની માફક મોટા અવાજે આક્રંદ કરી મૂકે છે. કાચું માટીનું વાસણ, પાણીની અંદર જેમ ગળી જાય તેમ નૈકાનાં પાટીય એક પછી એક છૂટા પડવા લાગ્યા. નાવિકની ધીરજ ખૂટવા લાગી. મૃત્યુના ભયને લીધે એમની આંખમાં જળજળીયાં આવ્યા. કેટલાક વેપારીઓએ ધોતીયાના કછટાની અંદર સોનાની પાટા - છુપાવવા માં તે કેટલાકએ વહાણુના છુટા પડેલા પાટીઆ હાથ કરવા માંડ્યાં. કુળદેવતાની પ્રાર્થનાના સૂર ગુંજી રહ્યા. નાવિકોએ વહાણમાં ઘણોખરો માલ દરીયામાં ફેંકી દીધા. આખરે વહાણ ટૂટયું અંદર પાણી ભરાયું અને પાટીયાં બધાં જૂદા પદ્ધ ગયાં. સદ્દભાગ્યે મને એક પાટીયું મળી ગયું, પણ ભરદરીચામાં પાટીઆના આધારે તરવું એ કેટલું ભયંકર હોય છે, તેના કલ્પના અનુભવી સિવાય બીજું કંઈ કરી શકે નહીં. કોઈવાર માંછલાની પાંખ સાથે અફળાતાં પાટીયું નમી જાય, કૈઈવાર - મઘરમચ્છ જોતાં જ હાંજા ગગડી જાય-ઘી પછી શું થશે એની ચિંતામાં ને ચિંતામાં જ હું પાટીયાને ગમે તેમ કરી વળગી રહ્યો. કઈ કઈ વાર તે મઘરોના આઘાતથી છીપલીયે તૂટતી અને ટૂટેલી છીપલીઓમાંથી વિપરાતા અસંખ્ય મેતીએ મારી ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ ગયેદશ પરિચ્છેદ. (205) ! રસતાં. જાણે કે મેતીના થાળ ભરી કે મારું સ્વાગત કરતું કવિની. કંઈ વાર પરવાળાના ઢગ મારા માથા ઉપર આવી પડતાં, તુ એ તરફ લક્ષ આપવા જેટલી સ્વસ્થતા ન્હોતી રહી. પાંચમે * ઉસે હું માંડમાંડ દરીઆના કાંઠા નજીક પહોંચે. : ચાર-ચાર દિવસ ને રાત અખંડપણે દરીઆમાં ગાળવાથી મન ખૂબ શરદી લાગી ગઈ. સૂર્યનાં સંતપ્ત કિરણો નીચે બેસી મેં રીરદી ઉડાવ. આસપાસ વસ્તી જેવું કંઈ ન હતું. પાકેલાં ફળ-ફૂલ વિગેરે મેળવી મેં મારી ભૂખ શમાવી. પછી નાળીએરીના સૂકાં ટાપરામાંથી તેલ કાઢી અત્યંગ કરી, સમુદ્રસ્નાન કર્યું. ચંદનના પલવાને નીચોવી, અંદર કપૂર મેળવી આખા શરીરે એનું વિલેપન કર્યું. એ પ્રમાણે શારીરિક ઉપચાર યથાશક્તિ કર્યા. - પરંતુ પરિજનથી–ધનથી વિખુટા પડેલા-અણધારી ભૂમિમાં આવી ચડેલા મારા જેવા માણસે હવે શું કરવું ? હું એક શિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યા. સમુદ્રમાં તરતા જે મહાપુરુષને મેં મારી નકામાં લીધા હતા તેમનું આ તોફાનમાં શું થયું હશે ? એવી ચિંતા ઉપજી. કોણ જાણે સમુદ્રકાંઠે-નિર્જન અરણ્યમાં કેટલાય દિવસ નીકળી ગયા. એક દિવસે હું અહીં-તહીં આટા મારતો હતો એટલામાં કઈકનો અવાજ આવતે સાંભળ્યો. . ધનદેવ ! તું શા સારૂ ઉદ્વિગ્ન દેખાય છે? " એવા શબ્દો મારા કાને પડ્યા. અહીં મને નામથી કેણ બોલાવતું હશે ? મેં ઉપર નજર કરી તે એક પ્રપુલ્લિત મુખવાળે, દેદીપ્યમાન સુગટધારી દેવકુમાર દેખાયે. એના દેહમાંથી તેજ અને કાંતિના કિરણે છુટતાં હતાં. એ દેવ મારી જ તરફ જ આવતા હતા. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ (206) સતી સુરસુંદરી. તેને વધાવવા ઉભે થયે, ત્યાં તો તે પોતે જ મને પ્રેમથી ભેટી પડ્યો. - “ભદ્ર! તું મને ઓળખી શકે છે?” અપરિચિત દેવકુમારે પૂછયું. " હું આપને બરાબર ઓળખી શકતું નથી. " મે કયાં સુધી તેની તરફ તાકી તાકીને નીહાળ્યું, પણ પૂર્વની કંઈ ઓળખાણ હોય એમ ન લાગ્યું. " તમારે મારી ઉપર મેંટે ઉપકાર છે. યાદ છે કે એક દિવસે તમે જ એક લાખ સોનામહોર આપી, સુપ્રતિષ્ઠ પલ્લીપતિના પુત્ર જયસેનને, જેગીઓની જાળમાંથી બચાવી લીધો હતા. જયસેનને અંગરક્ષક હું પોતે એ વખતે દેવશર્માના નામથી ઓળખાતું હતું. હસ્તિનાપુરના મરમ ઉદ્યાનને. યાદ કરશો તે મારી વાત સહેલાઈથી આપ સમજી શકશે. - તે પછી જ્યારે તમારે સંઘ લૂંટાણે અને તમે અટવીમાં પલ્લીપતિ–સુપ્રતિષ્ઠની પાસે આવી રહ્યા ત્યારે પણ તમે મને જે હશે. છેલ્લે આપે મને, કુશાગ્રપુરમાંથી પાછા ફરતાં, બળી ગએલી સિંહગુહા પલીમાં ભારે દુર્દશા વચ્ચે ઘેરાયેલૈ જે હતો, તે ટાણે મારા બન્ને પગ કપાઈ ગયા હતા-મરવાની જ આઇસે જીવતો હતો. શસ્ત્રોના ઘણા ઘા વાગવાથી મારું શરીર જીણું થઈ ગયું હતું. તરસની અસહ્ય વેદના હું ભોગવી રહ્યો હતે. તમે જ એ વખતે મને પાણી અપાયું હતું, એટલું જ નહીં પણ તમે શ્રી અરિહંત ભગવાન, સુસાધુ અને કેવળીકથિત ધર્મને મર્મ સમજાવ્યા હતા. નવકારમંત્ર સંભળાવીને તમે જ મને સંસાર-સાગરના અનેકવિધ દુઃખમાંથી બચાવી લીધા છે. એ અસીમ ઉપકારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ દશ પરિછેદ. (207) દિલે કેઈથી પણ વાળી શકાય નહીં. આપને પરિચય ન યા હોત તો હું કેણ જાણે કયાંએ ભૂંડી હાલતમાં રઝળતે પ્રત. નવકારમંત્રના પ્રભાવે હું એક વખત દેવશમાં, આજે લિંધર નાગરાજની અંદર શિવક નામે દેવ થયે છું અને માનિક દેવતાઓ મારા પગમાં પિતાનાં મસ્તિષ્ક ઝૂકાવે છે.” " આપની વાત અક્ષરશઃ સમજી શકું છું " મેં જવાબ માખ્યાઃ " અત્યારે તો હું આપની પાસેથી એટલું જ જાણવા Rાણું છું કે આપ ક્યા સ્થાનમાં રહો છે ? " મેરૂગિરિની દક્ષિણ દિશામાં, કંઈક ન્યૂન બેંતાલીસ જાર જન પ્રમાણવાળા લવણસમુદ્રને અવગાહીને રહેલી એક સુંદર પર્વત છે. તે સત્તર સે ને એકવીશ એજન ઉચે છે. મધ્યમાં રત્નમય હોવાથી પોતાની કાંતિના વિસ્તારવડે તાડાસાત જન સુધી ચાતરફ લવણસમુદ્રના પાણીને પ્રદિપ્ત કરે છે. એવા એ દઉભાસ નામના પર્વતના શિખર ઉપર મહું રમણીય ભવન છે. બાસઠ જન એની ઉંચાઈ છે. અમૂ ય રત્નો એની શોભામાં અહોનિશ ઉમેરો કરે છે. ત્યાં હું વસ હજાર સામાનિક દેવોના પરિવાર સાથે વસું છું. " દેવકુમાર વિશેષ ખુલાસે કરતાં કહ્યું. " મારું નામ શિવક છે અને હું વેલંધરાધિપતિ તરિકે ઓળખાઉં છું. એક ૫ર્યોયમનું મારું આયુષ છે. શિવકા નામે મારી એક બીજી પણ રાજધાની છે. તે ચારે બાજુએ બાર હજાર એજનના વિસ્તારવાળી છે. અનેક દેવીઓના પરિવાર સાથે હું ત્યાં વસું છું. ઉભાસગિરિમાં પણ મારી સત્તા વતે છે. ખરું જોતાં તે તમારા જ પ્રતાપે હું આ ઉત્તમ પ્રકારની અદ્ધિ પામ્યો છું.” પણું તમને અહીં આવવાનું શું નિમિત્ત મળ્યું ?" મેં પૂછ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ (2008) સતી સુરસુંદરી. કાલે દઉભાસ પર્વતમાં આવ્યું હતું. અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં મેં તમને અહીં જોયા, એટલે તમારા દર્શન કરવા આટલે સુધી ઉઠે આવે.” શિવક દેવે કહ્યું. ' મને થયું કે ખરેખર એક નવકારમંત્રને પણ કેટલે પ્રભાવ છે? નવકારમંત્ર સંભળાવવાથી, પલ્લીપતિ ભીલને એક અનુચર દેવતાની મહાન ઋદ્ધિ પામે છે અને અવધિજ્ઞાનના પ્રતાપે પિતાના પૂર્વભવના ઉપકારી પુરૂષની પણ સંભાળ લઈ શકે છે. જૈન ધર્મ પામેલા જ કેટલા ભાગ્યશાળી છે? નવકારમંત્રને મહિમા આટલો બધો છે તો પછી જેમણે સંસારની જાળ છેદી મહાવ્રત અંગીકાર કર્યા હોય, અહોનિશ શ્રી જિનેશ્વર ભગવાનનું સ્મરણ-ચિંતન કરતા હોય, એમના જ શાસનની પ્રભાવના વર્તાવતા હોય તેમનાં સુખ અને સમૃદ્ધિ વિષે તે કંઈ પૂછવાપણું જ ન હોય. - હું આવી ભાવનામાં નિમન હતું તે વખતે દેવે મને વિચારનિદ્રામાંથી જાગ્રત કર્યો અને કહ્યું - “મહાનુભાવ! દેવતાનું દર્શન નિષ્ફળ નથી જતું, માટે ચાલો, તમને હસ્તિનાપુર પહોંચાડી દઉં અને થોડા દિવ્ય રત્ન આપી મારી જાતને કૃતાર્થ થએલી માનું.” - દેવના આગ્રહને હું અનુકૂળ થ. તેમની સાથે જવાની સમ્મતિ આપી. આ એ જ ક્ષણે દેવે પિતાની શક્તિથી દિવ્ય વિમાન વિકુછ્યું, અને મારી પાસે અસંખ્ય દિવ્ય રત્ન મૂક્યાં. વિમાનમાં હું બેઠે એટલે એ ઊર્ધ્વગતિએ ઉડયું અને મને થે જ વારમાં હસ્તિનાપુરમાં લાવીને ઉતાર્યો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. (14) આચાર્ય. અવરકંકા નગરીને વણિક. અંબડની સ્ત્રી. ધનદેવ. અમરકેતુ. સુરસુંદરી. -કમલાવતી. સુપ્રતિષ્ઠ. અંબડ. અસુધા. મંડણ. મલ્હણ. ચંદણ. લક્ષ્મી. સરસ્વતી. સંપદા.. નિત્રક.. મહિલ. 14 અંબડના પુ. મંડણની સ્ત્રી. મલ્હણની સ્ત્રી. ચંદણની સ્ત્રી. . એક દાસ. . એક વણિક યુવાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ ( 210 ) સતી સુરસુંદરી. ભીમરથ. મેખલાવતીને રાજા. કુસુમાવલી. ભીમરથની સ્ત્રી. કેનરથ. ભીમનાથને પુત્ર–મંડણને જીવ. રાજશ્રી. કનકરથની સ્ત્રી. સાગરદત્ત. મેખલાવતીના સમુદ્રદત્ત. ' સાર્થવાહ–સગાભાઈઓ. ધા . સાગરદત્તની સ્ત્રી. સુમધું. નિત્તકને જીવ–સુલોચનાનો સ્વામી. સુદસણું. સમુદ્રદત્તની સ્ત્રી. ધનપતિ. સમુદ્રદત્તનો પુત્ર, મલ્હણને જીવ-વસુમતીને પતિ ધનભૂતિ. વિજયાનગરીને સાર્થવાહ. સુંદરી. ધનભૂતિની સ્ત્રી. સુધર્મ. ધનભૂતિને પુત્ર (પ્રકરણ આઠમું). ધનવાહન. સુધર્મને સહોદર-(ચંદણ વણિકને છવ) અનંગવતીને સ્વામી. હરિદત્ત. સુપ્રતિકપુરને શ્રેણી પ્રકરણ છછું. ' વિનયવતી. હરિદત્તની ભાર્યા છે * વસુદત્ત. હરિદત્તને પુત્ર. સુલોચના. હરિદત્તની પુત્રી (લક્ષ્મીને જીવ).. અનંગવતી. સુલોચનાની નાની બેન (સંપદાને જીવ). અંબરીષ. સુબંધુને જીવ. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ પરિચ્છેદ. ( ક ધનદેવે અમરકેત રાજા પાસે જે ઈતિહાસ રજુ કર્યો | સાંભળીને સુરસુંદરીને ચહેરો ઉતરી ગયે. એને થયું કે 'ખ સિવાય સુખ જેવી કઈ વસ્તુ શું મારા ભાગ્યમાં હિી હોય ? મારા પ્રાણવઠ્ઠભ ઉપર જે સીતમ ગુજર્યો છે તે સાભળતાં મારું કાળજું કાં ચીરાઈ જતું નથી ? અરેરે ! સમુ માં એમની કેવી વલે થઈ હશે? મેં જ એમને મારા પિતાની Lદદે મોકલ્યા અને એમાંથી જ આ બધું અનિષ્ટ જખ્યું ! હું મા જગત્ ઉપર જન્મી જ શા સારૂ ? મારી ખાતર કેટકેટલાં માણસને નિરવધિ કષ્ટ તથા સંતાપ વેઠવાં પડે છે? હવે હું એમનું મુખારવિંદ જેવાને જ્યારે ભાગ્યશાળી થઈશ? નેહ માત્ર અસ્થિર હોય છે તે એમને નેહ આવા આપત્તિકાળમાં ટકી રહે એ શું સંભવિત છે? કે જાણે મારી શી દુર્દશા થશે ?" - અપ્રિય ચિંતા મનુષ્યનું હીર હરી લે છે. સુરસુંદરી રાત-દિવસ ચિંતાની ભઠ્ઠીમાં સળગતી હોવાથી ધનદેવની વાત સાંભળી મૂછિત થઈ ગઈ. કમલાવતી એ વખતે ત્યાં પાસે જ બેઠી હતી, તેણીએ તેને પિતાના ખેાળામાં ઝીલી લીધી. કમળાવતી અત્યારે સુરસુંદરીને કંઈ બોધ કે આવાસન આપી શકે એમ ન હતું, કારણ કે તેણુએ જે પિતાનો એકને એક વહાલસોયે પુત્ર ભરઅરણ્યમાં ગુમાવ્યો હતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ ( 212 ) સતી સુરસુંદરી તેનું તેને સ્મરણ થઈ આવ્યું અને એને લીધે આંખમાંથી અશ્રુની ધારા છૂટી. તે પિતાના પ્રિયપુત્રની સહિસલામતી-કૂશળતા સાંભળવા અધીરી બની. છતે પુત્રે પણ જે માતા પિતાના પુત્રનું મુખ ન જોઈ શકે એના જેવી મંદભાગિની બીજી કઈ સ્ત્રી હોય કુલપતિએ એક વાર કહ્યું હતું કે તે કુમાર યોવનવય પામશે એટલે તે આપમેળે હસ્તિનાપુરમાં આવી મળશે, તે ભવિષ્યવાણું પણ શું મિથ્યા બનશે? સુરસુંદરી અને કમલાવતીના હૃદયમાં સંતાપની ચિ9ગારીઓ સળગતી હતી, એ વખતે અમરકેતુ શી રીતે સ્થિર રહી શકે ? એનું મોં પણ પહ ગયું. ઉદાસીનતાએ એની ઉપર અધિકાર જમાવ્યું. આ મૂચ્છ પામેલી સુંદરી કેણ છે?” હંસિકાને ધનદેવે પૂછ્યું. હંસિકા એ વખતે સુરસુંદરીના દુ:ખમાં ભાગ લેવા ધીમે હાથે વીંઝણે હલાવી રહી હતી. . હંસિકાએ ગળગળા શબ્દોમાં સુરસુંદરીને અત્યારસુધીને વૃત્તાંત કહી સંભળાવ્યું. ધનદેવ બોલી ઉઠ્યોઃ “મહારાજ ! આપના જેવા સુજ્ઞ પુરૂષ આમ ઉદ્વિગ્ન બની જાય એ ઠીક ન કહેવાય. સુમતિ નૈમિત્તિકે જે કહ્યું તે શું આપ ભૂલી ગયા ? એણે કહ્યું હતું કે કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકા- : શમાંથી બાળા પડશે ત્યારપછી થોડા જ દિવસમાં તમારપિતાના પુત્ર સાથે તમારે સમાગમ થશે, માટે હવે ચિંતા કરવાનું કંઈ કારણ નથી. સુમતિ નૈમિત્તિકનો શબ્દ ફૈઈ બેટો પાઠ શક્યું નથી. તે યથાર્થવાદી છે. આપે સૌએ ખૂબ શ્રદ્ધા અને ધીરજથી રાહ જોવી ઘટે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ પરિચ્છેદ. ( 213 ) ધનદેવે જેવું છેલ્લું વાક્ય પૂરું કર્યું કે તરત જ દુંદુના નાદવડે આકાશ ગઈ ઉઠયું. દેવભૂમિમાંથી ઉતરતાં સિંખ્ય દેવ-દેવીઓ ગાતાં–નાચતાં–કલ્લોલ કરતાં ગામની હાર-ઉદ્યાન તરફ ગતિ કરતાં હતાં તે જોઈ સભાજને આશ્ચય(કત બની ગયા. " આ શું હશે ? આટલા બધા દેવ-દેવીઓ તરફ કાં ઉતરતાં હશે ?" એવા પ્રશ્ન પૂછાવા લાગ્યા. . એ જ વખતે સમંતભદ્ર દેડિતે દોડતો રાજસભામાં વ્યા. હર્ષના અતિરેકથી તેના મોં ઉપર એક પ્રકારની લાલ ટા પથરાયેલી હતી. તેણે કહ્યું: " આ નગરના ઈશાનકેણમાં સુમાકર ઉદ્યાનમાં આજે સુપ્રતિષ્ઠ આચાર્ય પધાર્યા છે, તેમની (થે બીજા અનેક સુનિએ છે. શાસ્ત્રના અર્થ કરવામાં એમના Pવા પ્રવીણ આજે ભાગ્યે જ બીજા કેઈ હશે. એમણે આજ ધામાં પરવાદી સમુદાયરૂપ અનેક હાથીઓને પિતાની સિંહત્તિથી પરાભૂત કર્યા છે. રાગવૃત્તિ માત્ર તપશ્ચર્યામાં જ રહી છે. હાલમાં અપ્રતિપાત્તી એવું શ્રી કેવળજ્ઞાન એમને થયું છે, અને આ દેવતાઓ એનો ઉત્સવ કરવા આવ્યા છે. " * - રાજાનું હૃદય, આ સમાચાર સાંભળી ઘણું પ્રફુલ્લ બન્યું. 1 સૂરીશ્વરને વાંદવા જવા તૈયાર થયે. સુરસુંદરી તથા કમલાવતી પણ સૂરીશ્વરને વાંદવા તૈયાર થયાં. જે મુંઝવણ એમના ચિત્તને બેચેન બનાવી રહી હતી તેનું નિરાકરણ સૂરી-- ધરજી, પોતાના જ્ઞાનના પ્રતાપે ઘણી સારી રીતે કરી શકશે એવી એમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. અમરકેતુ પિતાના સુભટેના પરિવાર સાથે કુસુમાકર ઉદ્યાનમાં ગયે. સુનીન્દ્રને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી પતાના ઉચિત આસને બેસી ગયે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ ( 214 ) સતી સુરસુંદરી. શ્રી કેવલી ભગવાને ગંભીર વાણી વડે ધર્મદેશના શરૂ કરી. પ્રથમ તો માનવદેહ કેટલે દુર્લભ છે એ બતાવ્યું અને જેને ધર્મના સિદ્ધાંત નહીં સમજનારાઓ ભક્ષ્યાભઢ્ય, કાયોકાયે, પિયા પેચ વિગેરે વિષમાં કેવી અજ્ઞાનતા ધરાવતા હોય છે તે વિસ્તારથી સમજાવ્યું. નાસ્તિકો અથવા તો શરીરસુખમાં જ સર્વસ્વ સમાઈ જાય છે એમ માનનારાઓ કે ખોટે પ્રલાપ કરે છે તેનું પૃથક્કરણ કરી જૈન ધર્મની મહત્તાને પ્રકાશ પ્રકટાવ્યું. નારકીય દુઃખેની પરંપરા સહન કરતો પ્રાણી - અને એમાંથી બચવા મનુષ્યમાત્રે ધર્મનું આરાધન શી રીતે - કરવું ઘટે તે એમણે સરસ શૈલીમાં નિરૂપ્યું. - ધર્મદેશના પૂરી થઈ એટલે અમરકેતએ શ્રી કેવલીભગવાનને પૂછ્યું: “હે મુનીંદ્ર ! અટવીની અંદર જન્મતાની સાથેજ કમલાવતીના પુત્રને કેણ હરી ગયું હશે ? અને એ પૂર્વભવના કયા વૈરનું પરિણામ હશે ? વળી હે ભગવન! એ કુમાર ક્યાં રહીને મેટે થયે હશે અને તે અમને કયારે મળશે ?" . * ઉપકાર બુદ્ધિએ એ પ્રશ્નના ખુલાસા કરતા શ્રી ? ભગવાન બોલ્યાઃ ધાતકીખંડ દ્વીપમાં–પશ્ચિમા ભરતક્ષેત્ર છે. તેની અંદર 5 બહુ પ્રાચીન અવરકંકા નામે એક નગરી છે. એમાં અંખડ નામે વણિક વસે છે. તેને અછુત્તા (અક્ષુબ્ધા) નામની ભાયી છે. તેને એક બીજાથી ચડે એવા સુંદર રૂપવાળા ત્રણ પુત્ર " નામ ચંદણ. તે ત્રણે પુત્રને અનુકમે લક્ષમી, સરસ્વતી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ ચતુદશ પરિચ્છેદ. ( 215 ). સંપદા નામની કન્યા સાથે વરાવ્યાં. ભાઈઓની અંદર ખૂબ સપ અને નેહ હતું. તેઓ સ્વભાવતઃ ક્ષીણુ કષાયવાળા હતા. નિન્નક નામે કેાઈક વંઠ પુરૂષ લક્ષ્મીને જોઈ મેહ પામ્યા. તેણે લક્ષમીની પાસે જઈ પિતાની આસક્તિ જણાવી, પણ લક્ષ્મી તો તેને તિરસ્કાર કરી ત્યાંથી ચાલી ગઈ. નિનકે પાતાનો દુરાગ્રહ ન છોડ્યો. તે તકની શોધમાં ફરતો રહ્યો. એક દિવસે લક્ષમી પાણી ભરવા નીકળી એટલે નિત્તક, ઘોડા ઉપર બેસી તેની પાછળ પડો અને આસપાસ કેઈ નથી એમ જોઈ તે લક્ષ્મીને પક, ઘેાડા ઉપર નાખી દૂર જ ગલિમાં ચાલી નીક. માર્ગમાં લક્ષ્મીએ ઘણું આક્રંદ કર્યું પણ પેલા દુષ્ટને કંઈ દયા ન આવી. આગળ જતાં માર્ગમાં થાડા ભીલ્લ લોકો સામા મળ્યા. ભીલે અને નિબ્રક વચ્ચે - ઝપાઝપી થઈ તેમાં નિનકે પિતાના પ્રાણ ગુમાવ્યા. લક્ષમીને - એ ભીલડાઓએ લૂંટી લીધી અને જંગલમાં રઝળતી મૂકી. એક અનાથ-નિરાધાર અબળા અટવીમાં શું કરી શકે ? અટવીમાં જ એક ધાતર સિંહે લક્ષ્મીને ભરખી લીધી. તે માહિલ નામને એક વણિક, મલ્હણ વણિકની ભાર્યા સરસ્વતી ઉપર આસક્ત બન્યો. મહિલે સરસ્વતીને સ્નેહ યાભ્યા-પ્રાર્થના કરી જેઈ; પણ એમાં એ નિષ્ફળ નીવડ્યો. આ વાત સરસ્વતીએ પિતાના સ્વામીને કહી અને મહા રાજાની આગળ ફરીયાદ રજુ કરી. રાજાએ મોહિલને બોલાવી ખૂબ ધમકાવ્યો અને વધારામાં તેનાં ઘરબાર લૂંટી લઈ હદપાર કર્યો. આ મંડાણ, મલ્હણ અને ચંદણ એ ત્રણે ભાઈઓ બહુ લાંબુ આયુષ ભેગવી, કાળ કરીને આ લોકમાં ઉત્પન્ન થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ ( 21 ) સતી સુરસુંદરી. મંડણ વણિક, કનકરથ કુમારરૂપે, મેખલાવતીના રાજા ભીમરથ રાજાને ત્યાં કુસુમાવલી રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયા. જન્મથી જ એ દેવ જે સુંદર હતો. બારમા દિવસે રાજાએ તેનું નામકરણ કર્યું. પછી તે યૌવન અવસ્થાને પામ્યો ત્યારે રાજાએ રાજશ્રી આદિ રાજકન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. કનકરથ જાણે કે દેવલોકમાં જ વસતું હોય તેમ પોતાના અંતઃપુરમાં રહી ઉત્તમ પ્રકારના ભેગ ભેગવી રહ્યો. એ જ મેખલાવતીમાં, નિન્નકને જીવ સુબંધુ નામે ઉત્પન્ન થ. વણિક સમાજમાં સુપ્રસિદ્ધ એવા બે ભાઈઓ સાગરદત્ત અને સમુદ્રદત્ત એ નગરીમાં રહેતા હતા. સાગરદત્ત સાર્થવાહની ધન્ના નામની ભાર્યાએ સુબંધુને જન્મ આપે. નિન્નકને જીવ તિર્યંચ ગતિનાં દારૂણ દુઃખ ભેગવી અહીં સુબંધુરૂપે જન્મે. - I તે જ પ્રમાણે મલ્હણને જીવ આયુષના અંતમાં કાળ કરીને સમુદ્રદત્તની સુદંસણું નામે ભાર્યાની કુક્ષિને વિષે ધનપતિ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. " વિજયા નગરીમાં બહુ સમૃદ્ધિવાળે ધનભૂતિ નામને સાર્થવાહ હતું, તેને સુંદરી નામે સ્ત્રી હતી. તેમને સુધર્મ નામે એક પુત્ર થશે. ચંદણ વણિક પણ મરીને સુધર્મને સહોદર ધનવાહન નામે નાનો ભાઈ થયે. એ જ ઐરવતમાં સુપ્રતિષ્ઠપુરની અંદર હરિદત્ત નામે શેઠ હતો. તેને વિનયવતી નામે ભાય હતી. વસુદત્ત નામે પુત્ર હતે. નિર્જન અટવીમાં સિંહે જે લક્ષમીને મારી નાખી હતી તે લક્ષમી અનેક તિર્યની નિમાં પરિભ્રમણ કરી વિનય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશા પરિછેદ, ( 217 ) વતીની કુક્ષીએ સુલોચના નામે પુત્રીપણે ઉત્પન્ન થઇ. સુલોરચનાનાં દેહમાં દેવાંગનાનું સૌંદર્ય ઉતર્યું. ચંદણ વણિકની ભાર્યા સંપદા પણ ત્યાંથી કાળ કરીને અનંગવતી નામે સુલેચનાની નાની બેન તરિકે ઉત્પન્ન થઈ, તેમજ મહુણ વણિકેની ભાર્યો સરસ્વતી પણ મરીને તે બનનેથી નાની વસુમતી નામે ઉત્પન્ન થઈ. ત્રણે હેને પરસ્પર ખૂબ સદ્દભાવ ધરાવતી હતી. અનુક્રમે તે યૌવનવયને પામી. માતાપિતાએ સમાન જાતિ, સુંદર રૂપ અને સમાન ગુણવાળા પાત્રની સાથે તેમને પરણાવી. એટલે કે નિત્તક વંઠનો જીવ-સુબંધુ ( સાગરદત્તને પુત્ર) હતા તેની સાથે સુલોચના વિવાહ થયે. ચંદણ વણિકને જીવ– ધનવાહન (ધનભૂતિને પુત્ર) હતો તેની સાથે-પૂર્વ ભવના પતિ સાથે, અનંગવતી પરણું. મહણને જીવ–ધનપતિ ( સમુદ્રદત્તને પત્ર) હેતે તેની સાથે-પૂર્વ ભવના સ્વામી સાથે, વસુમતી પરણી. સુલેચના સિવાય બન્ને બહેને ભવિતવ્યતાના ચગે પિતાને પૂર્વભવના વલભે સાથે લગ્નની ગાંઠથી જોડાઈ. સુલોચના માત્ર પૂર્વભવના અભ્યાસને લીધે જ સુબંધુની ભાર્યા થઈ, એ કંઇ એને પૂર્વભવને સ્વામી નથી. એ પ્રમાણે એમના દિવસે બહુ આનંદવિનોદમાં પસાર થવા લાગ્યા. છે એક દિવસે કનકરથકુમાર પિતાના થોડા સુભટને સાથે લઈ અશ્વકીડા કરવા મહેલમાંથી બહાર નીકળે. કુમારની કાંતિ અજબ હતી. નગરની યુવતીઓ, અશ્વ ઉપર આરૂઢ થયેલા-મુલાયમ વસ્ત્રલંકારેથી વિભૂષિત બનેલા કુમારને નીરખવા અગાસીએ ઉપર આવી ઉભી રહી. કેઈ કેઇ યુવતીને આ કુમાર વિલાસના આધારરૂપ અને કામદેવ સમાન લાગે.તે આ કુમારની અગનાની ઈર્ષા કરવા લાગી. " આ કુમારની સ્ત્રી કેટલી ભાગ્યશાળી હેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ (218) સતી સુરસુંદરી જોઈએ?” એમ તે મનમાં બેલવા લાગી. કેટલીક યુવતીએ તો જાણે કુમારના રૂપનું ધરી ધરીને પાન કરતી હોય તેમ તેની સામે એકીટસે તાકી રહી. કઈ કઈ યુવતી, ગળાના હારને હાથમાં લઇ, જાણે કે ગિની હોય તેમ આસપાસની દુનીયાને ભૂલી માત્ર કુમારની ઝંખના કરવા લાગી. કેઈએ કુમારની સામે જોઈ નિઃશ્વાસ નાખ્યા, કેઇએ એના પૂર્વભવનાં પુણ્યના વખાણ કર્યા તે કેઈક તે બીજી વાર કુમાર નીકળે અને આવું દર્શન કરવાનું ભાગ્ય સાંપડે તે માટે અધીર બની. - નગરની નવયુવતીઓનાં ચિત્તનું હરણ કરતો, એમનાં અંગેઅંગમાં તીવ્ર દાહ ઉપજાવતે કુમાર, અશ્વને નચાવતે આગળ ચા. તે જે અગાસીઓ તરફ જોતે તે અગાસીમાં ઉભેલી યુવતીઓ પોતાના આત્માને ધન્ય માનવા લાગી. કમેકમે રાજકુમાર સાગરદત્ત શેઠના મહેલ પાસે પહોંચ્ચે. આ અગાસી ઉપર બીજી યુવતીઓની જેમ સુચના રહેજ કૌતુકભાવે ત્યાં આવીને અત્યાર પહેલાં બેઠી હતી. એણે પોતાના સ્નિગ્ધ અને વિશાલ નયનમાં કલને ઘેરો રંગ પૂર્યો હતે. કનકરથકુમારની દ્રષ્ટિ અચાનક સુચના ઉપર પીઅને સુચના પણ તેને જ નીરખી રહી હતી. પૂર્વભવના અભ્યાસને લીધે દષ્ટિનું મીલન થતાં જ ઉભયના હૈયામાં એક પ્રકારનો વિજળીને વેગ આવ્યો. બન્નેએ પરસ્પરને ઓળખ્યાં અને કઈ અજાણ્યા સૂત્રથી આકર્ષાતાં હોય એ આંચક અનુભવ્યું. * કુમાર તે ગયો, પણ અનુરક્ત મન સુલોચના પાસે મૂકતા ગ. સુલોચનાના એક જ દષ્ટિપાતમાં તેણે પૂર્વભવને પરિચય . વાંચી લીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ પરિચછેદ. ( 219 ). થોડે દૂર ગયા પછી કુમારે પિતાના સુમિત્ર નામના સહઃ ચારીને પૂછયું: " મિત્ર સુમતિ! હાથમાં દર્પણ લઈ ઉભી હતી તે યુવતી કેણ હતી ?" * સુમતિએ જવાબ વાઃ 8 સાગરદત્ત શેઠના પુત્ર સુબંયુની એ સુચના નામની સ્ત્રી છે.” અશ્વકીડા કરી કનકરી ઘેર પાછા આવ્યા પણ સુચનાનું મરણ તે મૂકી શકતો નથી. પળેપળે સુલોચનાની આકૃતિ તેની નજર સામે ખડી થાય છે. ખાન-પાન કે આરામ ભૂલીને તે ફુલોચનાનું જ ધ્યાન ધરે છે. સુલોચના વિના એક પળ વીતાવવી હવે તેને અસદા થઈ પધ, પરંતુ સુચનાને શી રીતે મેળવવી એ એક મોટો પ્રશ્નન થઈ પડ્યો. - " સુલોચના વિના આ રાજલક્ષમી અને યૌવન પણ નિરર્થક છે. " કનકરથ એકાંતમાં વિચાર કરવા લાગ્યું. અને તેને સુઝથું કે માત્ર વિચાર કરવાથી સુચના મળી શકે નહી. એને માટે પ્રયત્ન કરવો પડે. સુલેચના પિતે સમ્મત થાય તો તે ઠીક જ છે નહિંતર બીજી કઈ જાળ ગોઠવવી પડશે. , આ વિચાર કરી કુમારે એક ચતુર પરિત્રાજિકાની સહાય લાથી. પરિત્રાજિકાને તેણે પિતાના મનની સ્થિતિ સમજાવી. પરિત્રાજિકાએ સુચના મેળવવી આપવાનું બીડું ઝડપ્યું. તે રાજમહેલમાંથી નીકળી સીધી સુલોચના પાસે પહોંચી સુલચના પણ એકાંતમાં બેસી કુમારનાં જ સ્વપન સેવતી હતી. પરિત્રાજિકાએ લાગ જોઈને કહ્યું - “સલેચના! તું ઉદાસ કેમ દેખાય છે? તું કેનું ધ્યાન ધરે છે? સરળભાવે મને બધી વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ કુમાર સાંભળી રહે જ હતુ ( 20 ) સતી સુરસુંદરી કહી દે કારણ કે મારી પાસે એક એવું મંત્ર છે કે એના પ્રભાવથી ગમે તે પુરૂષ પણું શરણે આવ્યા વિના ન રહે.” સુચના આ વાત સાંભળી સહેજ અસ્વસ્થ બની. પિતે એક શ્રેણીપુત્રી, રાજકુમારને મેળવવાની અભિલાષ સેવે એ કેટલું શક્ય હતું તે પોતે બરાબર સમજતી હતી. એક રંપુરૂષ ચકવર્તીના ભેગ વાંછે, એક કુતરી સિંહણનું પરાક્રમ વાંછે એના જેવી જ આ એક અશકયતા હતી; છતાં પરિત્રાજિકા ઉપર વિશ્વાસ રાખીને બોલીઃ " કનકરથ કુમારના સંગવિના મને આ લેગવિલાસ અને આ યૌવન પણું ઝેર જેવાં લાગે છે.” * એમાં શી મોટી વાત છે ?" પરિવ્રાજિકા ઉત્સાહમાં બેલીઃ “પુત્રી, હું તેને મારા મંત્રબળવડે તારા પગમાં નેમાવિશ—એ તારે કેદી બની રહે એવી ગોઠવણ કરીશ. તારી ખાત૨ જ હું મારું મંત્રબળ વાપરીશ.” વાતચીતને અંતે પરિત્રાજિકાએ સુલોચનાને મુક્તાહાર માગી લીધો. સુલોચનાની પિતાની સમ્મતિ તરિકે એને કનકરથ સમક્ષ રજુ કર્યો અને બધી વિગત કહી સંભળાવી. કુમારને તે સાક્ષાત્ ચંદ્ર હાથમાં આવ્યું હોય એટલે આનંદ થા. પછી તે તેણે પોતાના અનુચરોને મોકલી સુલોચનાને અંતપુરમાં ઉરચ આસન આપ્યું. એક શ્રેણીકન્યા રાજવીની પટ્ટરાણી બની. કામના વિકારવશ બની કનકર પ્રજાને કેપ હેરી લીધે નીતિધર્મ અને રાજધર્મનું પણ ઉલ્લંઘન કર્યું. વિકારના રમકડાં જેવાં આવાં પુતળાં કયું દુષ્કર્મ નથી કરતાં ? “રવગપતિ ઇંદ્રને દેવાંગના શું હતી કે તે અહલ્યાના રૂપમાં મુગ્ધ બળે? ખરી વાત એ છે કે કામાગ્નિ ભલભલા પંડિત P.P. Ac. Gunratnasuri M:S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ તુર્દશ પરિચ્છેદ ( 221 ). અને શક્તિશાલીઓને પણ તરખલા જેવા બનાવી મૂકે છે. સુલેના અને કનકરથવાળે આ પ્રસંગ પ્રજામાં પ્રગટ થતાં જ જેના અંગમાં પુણ્યપ્રકોપ પ્રકટ્યો. એમને થયું કે એક જિકુમાર જે આ પ્રમાણે સ્વેચ્છાચારી અને તે પછી એ પ્રજાને તિને માગે કઈ રીતે દોરી શકે ? એનું શાસન દુરાચારીઓને તે રીતે દંડ આપે ? પ્રજાના પ્રતિનિધિઓએ રાજાની પાસે જઈ માતાના ફરીઆદ રજુ કરી. રાજા પિતે બરાબર સમજતો હતો * પરસ્ત્રીહરણ એ રાજશાસનને કંઈ જે તે દેષ નથી, છતાં - કુમારને થી સલાહ કે ઉપદેશ આપવા સિવાય વધુ કંઈ કરી કયા નહીં. કુમારે એ ઉપદેશને ખુલ્લો અનાદર કર્યો. તે પોતે - લીચના સંબંધે એક શબ્દ પણ કોઈની પાસે સાંભળવા નથી ભાગતા એમ ખુલ્લા શબ્દોમાં જણાવી દીધું. મહારાજા અને પ્રજાના પ્રતિનિધિઓના હાથ હેઠા પડ્યા, કુમારના પિતાએ કહ્યું - (કનકરથ હવે યુવાન થયો છે, એને મેં ઉપદેશ આપે પણ એના ભાગ્ય એને અવળે માથે ઘસી રહ્યા છે. તે પિતાને દુરાગ્રહ છેડવા તૈયાર નથી. હું તેને ચેશ્ય દંડ આપી શકતો નથી. પિતા તરીકેનું હદય આડું આવે છે. કુમારને આ પહેલે અપરાધ - -' . . સાથ સોએ માફ કરવા ઘટે છે. * . પ્રજાના આગેવાનો નિરૂપાય બની પોતપોતાના માગે વિદાય થયા. કનકરથને સુલોચનાના સંગ સિવાય સંસારની કઈ વસ્તુમાં આનંદ કે સુખ નથી લાગતું. એણે પોતાના મિત્રો, સનેહીઓ અને બધાં કામકાજનો સદંતર ત્યાગ કર્યો છે. એક ક્ષણ પણ સુલેનાને વિગ તેને અસહ્ય લાગે છે. રાજસભામાં પણ નવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ ( 222 ). સતી સુરસુંદરી આવવાનું તેણે માંડી વાળ્યું છે. સુલોચના એના હૃદયની અધિષ્ઠાત્રી બની છે. - સુચના અંતઃપુરમાં આવી તે પહેલાં કનકરથની અતિ માનીતી, રાજશ્રી નામની એક રાણે હતી. પગલે પગલે હવે તેનું માનભંગ થવા માંડયું. સુચના આવ્યા પછી કનકરશે એને ત્યાગ કર્યો. રાજશ્રી સપિની જેમ છ છેડાઈ. તે વિચારવા લાગી કે કનકરથ બીજી ઉપર આસક્ત થયે એમાં મેં શું અપરાધ કર્યો? સુચના શું મારા કરતાં પણ વધુ સુંદર હશે? કદાચ સુંદર હોય તે પણ એને મારા હક્ક અથવા અધિકારની વચ્ચે આવવાની કંઈ સત્તા નથી. ગમે તેમ પણ કનકરથ મારે જ છે અને મારે જ રહેવું જોઈએ. સુચનાઓ જ એની આંખમાં કામણનું આંજણ આંક્યું છે. હું એને હું બદલો લઈશ. - એક દિવસે રાજશ્રીએ, પરિવ્રાજિકાને નેહથી સત્કારપૂર્વક લાવી કહ્યું: " હવે આ દુઃખ મારાથી જોયું જાતું નથી. કનકરથ અને સુચના એકલા મેજ માણે અને અમે અહોનિશ બન્યા કરીએ, એ કયાંને ન્યાય?” પરિવ્રાજિકાએ કહ્યું –“હું એક ઈલાજ બતાવું, પણ એને વિચારીને ઉપયોગ કરશે. " : “એવું તે શું છે?” રાજેશ્રીએ જાણવા માગ્યું. * : “મારી પાસે એક ચૂર્ણ છે. તે તમે જેના માથા ઉપર નાખશો તે ગાંડાતૂર બની જશે, માટે જ કહું છું કે સાવચેતીથી કામ લેશે.” પરિત્રાજિકા એટલું કહી-ચૂર્ણ આપી વિદાય થઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ તુર્દશ પરિચછેદ ( 223 ). - ઈર્ષાથી આંધળી બનેલી રાજશ્રીએ એ ચૂર્ણ, એક રાત્રીએ નકર અને સુચનાના મસ્તક ઉપર છાંટયું અને બન્ને રાતપોતાની સ્થિતિનું ભાન ભૂલી ગયા. જે થી કલાજ રાખી રહ્યા હતા તે પણ આ ચૂર્ણથી નાશ પામી. કનકરથ અને સૂચના હવે છેકે ભાન ભૂલ્યા. ગમે ત્યારે સિવું, ગમે ત્યારે ગાવું અને ગમે તેવા વેશે ગમે ત્યાં રઝળવું એ તેમને સામાન્ય થઈ પડયું. એમને પિતાના વસ્ત્રોનું પણ ભાન ન રહ્યું. ભીમરથ રાજાને આ ગાંડપણ જોઈ બહુ લાગી આવ્યું. તણે મંત્રશાસ્ત્રીઓને બોલાવી અનેકવિધ ઉપચાર કર્યો, પણ કે ઈ કારી ન ફાવી. કેઈએ એને ભૂતવિકાર માની, કનકરથ અને સલીચનાને ખૂબ જોરથી લપડાક મારી મરણતોલ બનાવી મૂકયાં, છતાં ગાંડપણ વધતું ગયું. કેઈએ ચાબુકના પ્રહાર કર્યો, કોઈએ આવીને સરસવના દાણા મંત્રીને એના ઉપર નાખ્યા, કેઈકે ના મળમૂત્રના અત્યંત દુર્ગધવાળા ધુમાડા કરી એ બને નારકીય યંત્રણા આપી જઈ, વૈદ્યોએ પણ ભાતભાતના કડવા ઉકાળા પાયાં, પરંતુ એક વખતના આ પ્રેમિકેની સ્થિતિ ન સુધરી. શહેરમાં અને રસ્તામાં ગાંડાની જેમ એ સ્ત્રી-પુરૂષ રખડે છે. છોકરાઓ એની પાછળ ધૂળ-કાંકરા ઉડાડે છે. કોઈ વખત અર્ધનગ્ન અવસ્થામાં તો કોઈ વાર. સંપૂર્ણ નિર્તપણે અહીંડે તહીં ભટકે છે. ભીમરથે એમની આવી દશા જોઈ પગમાં બેધઓ નાખી એક ઓરડામાં કેદ કર્યા, પરંતુ એક દિવસે પહેરગીરાની ઉઘનો લાભ લઈ એ બન્ને નાશી છૂટયા બેઓ તેલ નાખી. ટાઢ-તડકા અને ભૂખ-તરસ સહન કરતાં એ ગાંડા પ્રેમિકા સ્વ*૭૬પણે ફરવા લાગ્યા. જે કનકરથ, સુચનાને સંચાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ ( 224 ) સતી સુરસુંદરી . પામ્યા પછી પિતાને પરમ સુખી માનવા લલચાયે હતો તેની શેચનીય દશા જોઈ કેની આંખમાંથી આંસુ પડ્યા વિના રહે છે સંસારીઓના સુખ લગભગ આવા પ્રકારના જ હોય છે. એક વખત રાજમહેલમાં સુખ માનનારાં આ સ્ત્રી-પુરૂષ હવે પિતાના કર્મને લીધે ગમે તેવું અન્ન ખાઈ, ગમે તેવું પાછું પી, ગમે તેવી ધરતી ઉપર પડી રહે છે. ઘેરઘેર ભીખ માગવા છતાં એમને કંઈ શરમ કે સંકેચ થતું નથી, એમના શરીરે વસ્ત્રને બદલે ફાટયા-તૂટયાં ચીંથરા વળગી રહ્યા છે, અંગ ઉપર ગાડાં ભરાય એટલો મેલ જામ્યો છે. કર્મની ગતિ કેટલી વિચિત્ર છે ? દેવતાઓ અને વિધિ પોતે પણ આ કર્મસત્તા આગળ લાચાર બની જાય છે. પુનઃ શ્રીકેવલી ભગવાન બોલ્યા. વિજયા નગરીમાં ધનવાહન રાજા પિતાની રાણું અનંગવતીમાં ઘણું આસક્તિ રાખી રહ્યા છે, પરંતુ પિતાના મોટાભાઈ સુધમ સૂરીશ્વરના ઉપદેશથી તેની આસક્તિ તૂટી અને તેણે અનંગવતી સાથે સૂરિજીની પાસે દીક્ષા ગ્રહણ કરી. ધનપતિ પણ બહુ સનેહાળ એવી વસુમતીની સાથે વિવિધ પ્રકારના ભેગ-વિલાસ સેવે છે. હવે મેહિલને જીવ વૈતાદ્યપર્વતની ઉત્તરશ્રેણીમાં વૈજયંત નગરીની અંદર ચિત્રાંગદની પૃથિવી નામે સ્ત્રીની કુક્ષિને વિષે સુમંગળ નામ પુત્રપણે ઉત્પન્ન થયે. સુમંગળે ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી. એક દિવસે તે આકાશમાર્ગે જતો હતો એટલામાં મેખલાવતીનીએક અગાસીમાં તેણે વસુમતીને સ્નાન કરતી જોઈ. પૂર્વભવના અભ્યાસને લીધે જોતાં જ તે વસુમતીના રૂપમાં આંધળે બન્યો. સુમંગળ પિતાની વિદ્યાના બળે ધનપતિનું સ્વરૂપ લીધું અને એ રીતે વસુમતી સાથે તે ભેગ-વિલાસ ભેગવી રહ્યો. સાચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨gશ પરિચ્છેદ. (225). પતિને એ વિદ્યાધર વિનીતા નગરીમાં મૂકી આવ્યું જેથી કાનું છળ-કપટ ખૂલ્લું ન થાય. ધનપતિએ વૈરાગ્યભાવને લીધે આ અષભદેવ ભગવાનના વંશમાં જન્મેલા દંડવીર્ય નામે કેવલી ભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. ત્રીસ લાખ પૂર્વ Bધી ઉગ્ર તપશ્ચર્યા કરી તે માનનો જીવ ઈશાન દેવલોકમાં કાર્જુન નામે દેવ થશે. તેણે જ્યારે જોયું કે સુમંગળ પોતાનું (દ્ધિ સ્વરૂપ ધરી વસુમતી સાથે ભેગ જોગવી રહ્યો છે ત્યારે ખબ ક્રોધે ભરાયે. સુમંગળની બધી વિદ્યાઓને તેણે વિનાશ 'લા એટલું જ નહી પણ એને ત્યાંથી ઉપાડીને માનુત્તર પર્વતની લિા તરફ મૂકી દીધો. વસુમતી, પોતાના પતિદેવને ઉપદેશ ભળી વૈરાગ્યના રંગથી રંગાઈ અને તેણીએ આચાર્યશ્રી અંધદસૂરિની મુખ્ય સાધ્વી પાસે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું . એ પ્રમાણે સુમતી સાધવી સાથે અનંગવતી, આર્યા ચંદ્રયશા પ્રવર્તાિનીની પાસે ઉગ્ર તપશ્ચર્યા કરી રહી. વસુમતી અને અનંગવતી સાધ્વીજીઓ, એક વાર વિહારમએ મ્હાર ગઈ હતી. ત્યાંથી વળતા તેમણે સુલોચના સાથે કરથને પણ ઉન્મત્ત દશામાં ભટકતો જો. એ બન્ને જણ Clહાની માફક ગાતાં–નાચતાં રઝળતાં હતાં. અનંગવતીએ સુલેનાને આ સ્થિતિમાં પણ ઓળખી લીધી અને વસુમતીને ૬શીને બોલી: " હેન, આ મેલથી ખરડાએલી, ઉન્મત્ત જેવી પણી પ્લેન સુચના હોય એમ લાગે છે.” વસુમતીએ ધ્યાન આપીને નિરીક્ષણ કર્યું તે ફાટ્યાંતૂટ્યાં પડામાં એ સુચના જ હોય એવી એની ખાત્રી થઈ. સુચના અને કનકરથની આવી દુર્દશા જોઈ તેમને બહુ લાગી આવ્યું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ (226) સતી સુરસુંદરી. . બન્ને બહેનેએ એમની પાસે જઈ પોતાનો પરિચય આપવા માંડ્યો, પણ સુચના અને કનકરીને તે હસવા-ગાવા-નાચવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. સાધ્વીજીઓને લાગ્યું કે સુધર્મસૂરિજી સિવાય આનું નિરાકરણ અન્ય કેઈથી નહીં થાય. તેઓ આ ઉન્મત્ત પ્રેમિકોને સમજાવી પિતાના ગુરૂદેવ સામ લઈ ગયા. ગુરૂદેવે ઉન્મત્ત દશાના કારણે વિસ્તારથી સમજાવ્યા. " ભગવન્આ ગાંડપણનો જે કંઈ ઉપચાર થઈ શકતા હોય તો દયાદષ્ટિએ એમને બચાવી લે.” સાધ્વીજીઓએ ગુરૂદેવના ચરણમાં નમી પ્રાર્થના કરી. સૂરિજીએ એક પ્રકારનું એવું ચૂર્ણ આપ્યું કે જેથી એ અને પ્રેમિકો ધીમે ધીમે પિતાની અસલ સ્થિતિમાં આવી ગયા. તે પછી વસુમતીએ એમને એમના ગાંડપણની યાદ આપી, સુધર્મસૂરિના ઉપકારનું મરણ કરાવ્યું. સુચના અને કનકરથ પાના પરમ ઉપકારક શ્રી સુધર્મસૂરિજીની સેવાભક્તિ કરવા લાગ્યા. એમની ભક્તિભાવના જોઈ સૂરિજીએ એક દિવસે સંસાર સ્વરૂપને તાદ્રશ્ય ચિતાર ખડો કર્યો અને કહ્યું ““સંસારના ભોગવિલાસ પાછળ દોડનારા સંસારીઓ આ લાકમાં અને પરલોકમાં પણ અનેક વિટંબણાઓ હારી લે છે. વિષયસુખની તૃણું મનુષ્યને ક્યાં જંપવા દેતી નથી. તમે પણ આસક્તિને લીધે જે ચીકણું પાપ બાંધ્યું હતું તેનું ફળ ઉમા દશામાં ભોગવ્યું. રાજાને ત્યાં જમ્યા છતાં તમે રાજ્ય ખારું, લોકોની હાંસીને પાત્ર બન્યા અને એ ઉપરાંત બીજા પણ અનેક દુઃખ વેઠ્યાં. નારક અને તિર્યંચ ગતિમાં જે સહ દુઃખ ભોગવવા પડે છે તેની પાસે તે અહીંના દુઃખ કંઇ જ ગણતરીમાં નથી. સંસારને ત્યાગ, સદગુરૂ-દેવ–ધમની ઉપાસના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ પરિચ્છેદ. (227) એ જ ખરૂપી મહાસાગરને તરવાને એક માત્ર ઉપાય છે.” ' સૂરિમહારાજનો ઉપદેશ સાંભળીને બન્નેના હૃદયમાં ચારિત્રના અ કુર ઉગ્યા. ચિત્તની વિશુદ્ધિ જોઈ સૂરિજીએ એમને દીક્ષા આપી. સુચના એ અને બહેનેની પાસે રહી અનેક પ્રકારની [પશ્ચર્યા કરવા લાગી. એ પ્રમાણે ચંદ્રચશાની પાસે રહેતી આવી ત્રણે સાધ્વીઓનાં બહુ પૂર્વ લાખ વર્ષ વીતી ગયા, તેમજ ઉનવાહન મુનિની સાથે રહેલા કનકરથ મુનિએ પણ બહું કેવાકે વર્ષ વીતાવ્યા. - આયુષ્યની સમાપ્તિના અરસામાં સૂરિજીએ અનશન વ્રત થહણ કર્યું. તેઓ સમાધિપૂર્વક કાળ કરી બીજા દેવલોકમાં ચંદ્રાન વિમાનના અધિપતિ શશિપ્રભ નામે દેવ થયા. ધનવા ન મુનિ પણ કાળ કરી તે શશિપ્રભના વિદ્યુતપ્રભ નામે સામાનિક દેવ થયા. તેમની સ્ત્રી, કાળધર્મ પામીને ચંદ્રરેખા નામે તની દેવી થઈ. વસુમતી સાધવી પણ કાળ કરીને તે વિમાન. પ્રથમ ઉત્પન્ન થએલા ચંદ્રાન દેવની ચંદ્રપ્રભા નામે દેવી થઈ. * કનક રથની જેમ સુબંધુની પણ બહુ બુરી દશા થઈ. સ્ત્રીનું હરણ થતાં સુબંધુને સંસાર જાણે ખાવા ધાતો હોય એવું લાગ્યું. કનકરથ ઉપર વેર લેવાના વિચારે તે પણ થડા દિવસમાં ઉન્મત્ત જેવું બની ગયે. આ—રૌદ્રધ્યાનને લીધે તેની બુદ્ધિ અને શક્તિ પણ નાશ પામ્યા. - તે હવે પ્રથમના ભોગવિલાસને યાદ કરી ન્હોટેથી રડે છે તો કોઈ વાર ગાંડાની જેમ કનકરથની પાછળ, એનું ખૂન કરવા દોડે છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્થિતિમાં તે વધુ વખત રહી શક્તો નથી. ગામમાં, ઉદ્યાનમાં, અરણ્યમાં ઠેર ઠેર છે. જાણે કે સુલોચના પિતાનાથી રીસાઈ ગઈ હોય એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ (228) સતી સુરસુંદરી. T માની, આકાશ સામે નજર કરી સુચનાને પોતાની પાસ આવવા આગ્રહપૂર્વક વિનવે છે. પ્રેક્ષકે એની મશ્કરી કરે છે અને અટ્ટહાસ્ય કરતાં ત્યાંથી ચાલ્યા જાય છે. સુબંધુ એ બધું સહન કરે છે. - એક દિવસે તે રખડતો-રઝળતે-ભૂખ-તરસથી પીડાતા, તાપસકુમારના આશ્રમમાં જઈ ચડ્યો. આશ્રમની આસપાસ સુંદર વાતાવરણ પથરાયેલું હતું. કુલપતિએ તેને ધર્મને બાધ કર્યો, તેથી તે પોતાના વિરહદુઃખ અને વૈરને પણ ભૂલી ગયે. કુલપતિની સેવામાં રહી, તાપસકુમારોને ઉચિત એવી તેણે તપશ્ચિર્યા કરવા માંડી. બબ્બે-ત્રણ ત્રણ-ચાર ચાર માસની લાંબી તપશ્ચર્યા કરવા છતાં હવે તેને કંટાળો નથી આવતો. આમ તપશ્ચર્યા કરતાં તે કાળધર્મ પામ્યું. વેરાનુબંધ સાવ ભૂંસી શકે નહીં. કાળ કરીને પરમધાર્મિક દેવની મધ્યે તે અંબરીષ જ નામે દેવ થશે. ત્યાં ઉત્પન્ન થતાં જ તેણે પિતાના પૂર્વભવનું સ્મરણ કર્યું અને વિર્ભાગજ્ઞાનવડે પૂર્વભવના વેરીને જાણીને વેરને બદલે લેવા તૈયાર થયે. કનકર મુનિ એ વખતે રમશાનભૂમિમાં ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તે ઉભા હતા. સતત તપશ્ચર્યાને લીધે દેહ હાડપીંજર જે બની ગયે હતે. અંબરીષ એમને જોતાં જ પૂર્વ વરને લીધે લાલચોળ બન્યઃ “બસ, મારે વૈરી આ જ છે–એણે જ મારી સ્ત્રીનું હરણ કર્યું છે. મને દુસહ દુઃખ આપનાર ભલે આજે તેનું ફળ ભોગવી લે.” એ મતલબના ઉદગાર એના મુખમાંથી નીકળ્યા. - હવે અંબરીષે પિશાચનું રૂપ ધર્યું. કનકરથમુનિ ધ્યાનમાં ઉભા હતા ત્યાં જઈ તેણે મુનિના અંગમાંથી ચીપીયાવડે P.P. Ac. Gunratnasuri M.S.' Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ પરિચછેદ. (229) માસના અને ચામધના ટુકડા કાઢવા માંડયાં. મુનિ એ કષ્ટ સાતપણે સહે છે. ચામઢ તડ તડ ફાટે છે–રૂધીરની ધારાઓ રહ્યું છે, પિશાચ ખડખડ હસે છે. એટલેથી જાણે સંતોષ ન થા હોય તેમ તે મુનિને આકાશમાં ફેંકી પાછા પૃથ્વી ઉપર પછાડે છે; છતાં મુનિ તો ધ્યાનમાં જ સ્થિર રહે છે. પિશાચ મુનિના ઉહ ઉપર ચાબુકના પ્રહાર કરે છે, ધૂળ વરસાવે છે, પત્થરના સમૂહમાં ઢાંકી દે છે અને ઘવક પછી આગના ધગધગતા અગારા અંગ ઉપર ચાંપે છે. પિશાચને કઈ દંયા થી જ હાય ? અને તેમાં ચ આ તે વેરને બદલે લેવા નીકળ્યે છે. તેણે શનિના દેહ ઉપર દુસહ યાતનાઓ ગુજારી. મુનિજી શાંતભાવે સહી રહ્યા. અંતે પોતાના દુશ્ચરિત્રને નિંદતા, શુકલધ્યાનમાં આરૂઢ થયેલા એ અનિજી કાળ કરીને બીજા દેવલોકમાં ચંદ્રાજીન વિમાનને વિષે વિધુપ્રભ નામે દેવ થયા. મુનિના દેહના ખાલી ખાના સેંકડે ટુકડા કરીને અસુર અંબરીષ સુચના સાધ્વી પાસે પહોંચે. એ વખતે સુચના પ્રભાતના સમયમાં કાત્સગ કરી, શુકલધ્યાનમાં આરૂઢ થઈ સાધ્વીઓના મધ્ય ભાગમાં બેઠી હતી. અંબરીષે એને દુશ્ચરિત્રનું મરણ કરાવ્યું. તે પછી અગ્નિની વાલાઓથી * લાલચોળ બનેલી એક પુરૂષ–પ્રતિમા બનાવી સુલોચનાને સંબોધીને કહ્યું કે–“પરપુરૂષમાં પ્રીતિવાળી હે પાપિણું, આ લ્હારા સ્વામીનું તુ હવે આલિંગન કર !" અંબરીષે, એ તપાવેલા લોઢા સાથે સુલોચનાને બાંધી, તેની ઉપર એવા જ ધગધગતા દંડના પ્રહાર કરવા માંડ્યા. સુચનાને સુકુમાર દેહ એ ક્યાં સુધી સહી શકે? મરણાંત કષ્ટ સહન કરવા છતાં તેણીએ પોતાની શુદ્ધ ભાવના ન ત્યજી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ (230 ) સતી સુરસુંદરી આખરે તે પણ કાળ કરીને ચંદ્રાન વિમાનમાં સ્વય પ્રભા નામે, વિધુપ્રભની બહુ પ્રિય એવી દેવી થઈ. હે રાજેદ્ર! આ પ્રમાણે રાગ-દ્વેષને દારૂણ વિપાક જોયા પછી કયે માણસ એમાં ઝંપલાય? માટે તું પણ એનો ત્યાગ કર. અંબરીષ તે સુરાધમ હતો. તે પિતાને કૃતાર્થ થએલો માની ત્યાંથી નીકળી પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. C:\t ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. અંબરીષ. દુર્જન. - કાળબાણુ. ચિત્રવેગ. કનકસાળા. (અંબરીષને જીવ) ( ) નવાહન. આચાર્યું. ચિત્રગતિ. પ્રિયંગુમંજરી. સુપ્રતિષ્ઠ. પ્રિયંવદા. પ્રશંકર. અજુન. બંધુશ્રી. ભીમરથને જીવ. હર્ષપુર ગામને ગામેતી-અંબડને જીવ. અર્જુનની પત્ની-અક્ષુબ્ધાને જીવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ શો પંચદશ પરિચ્છેદ છે ઉત્પન્ન થઈ એક વાર થી દર અંબરીષની દુષ્ટ વૃત્તિ સંતેષાઈ. પૂર્વભવના વેરી મુનિ તથા સાધ્વીજીનો જીવ લીધા પછી એ આનંદમાં આવી ગયે. નારકીના જીને પણ એ રીતે જ એ રીબાવતે અને એમાં આનંદ માનતે. આવાં આવાં અકૃત્ય કર્યા પછી તે એક વાર એક વ્યાભચાર વિધવાના ગર્ભમાં ઉત્પન્ન થયે. દુરાચારિણી સ્ત્રીને પિતાના ગર્ભની શી દરકાર હોય ? તેણુએ તે ખૂબ ખાટા, ખારા, તીખા પદાર્થો આરોગી ગર્ભને સડાવી-પ૩ નાખવાનું ઈછ્યું. અંબરીષને જીવ ત્યાં પણ અતિ રોક ધ્યાન ધરીને નરકસ્થાનમાં ઉત્પન્ન થશે. સાત પાપમના આયુષમાં એણે ઘણું તીવ્ર દુખ ભોગવ્યાં. આખરે આ ભરતક્ષેત્રમાં એક બ્રાહ્મણને ત્યાં “દુર્ગત” નામે પુત્રપણે ઉત્પન્ન થયે. બ્રાહ્મણ ઘણે દરિદ્ર હતું. દરિદ્ર પિતાને ત્યાં જન્મેલે દુર્ગત સ્વપનામાં પણ શાંતિ મેળવી શકશે નહીં. પેટ ભરવાની ચિંતામાંથી છૂટવું એ તેને માટે છેક અસંભવિત બન્યું. દારિદ્રય, દુઃખ, કંટાળે વિગેરેથી થાકી તેણે તાપસઆશ્રમની ઓથ લીધી. એ તાપસોને પરિવ્રાજક થયા છતાં તે પિતાના જુના વેર કે રેષને ભૂલી શક્યું નહીં, પરંતુ અજ્ઞાન તપ કરવાથી દુર્ગત, ધરણંદ્રને સામાનિક દેવ થયા. - એનું કાળબાણ એવું નામ પડ્યું. કાળબાણ, બહુ કષાયને લીધે પૂર્વના વરને સંભારી, વિભાગજ્ઞાનને ઉપયોગ કરવા લલચા, પરંતુ એવું જ્ઞાન ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ પંચદર પરિચછેદ. (233) હોવાથી તે પોતાના વેરીઓને પૂરને પત્તો મેળવી શકે નહીં. વસ્તુતઃ તેઓ બીજા દેવલોકને વિશે હતા, પરતુ જ્ઞાનના બહુ ઉપયોગ કરવા છતાં કાળબાણને કંઈ જાણ ન થઈ. એમનું શેષ આયુષ જ હવે બાકી રહ્યું હતું. કંઈક ઓછા આઠ પલ્યોપમ સુધી દિવ્ય ભેગ ભેળવીને એ ઈશાનક૯૫વાસી વિધુપ્રભદેવ ત્યાંથી ચ્ચ અને તારે ત્યાં કમલાવતીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે. હે નરેંદ્ર ! સાતમે મહિને કમલાવતીને દોહેલે ઉપજ્યા અને હાથીની અંબા ઉપર બેસી પૂબ ધામધૂમથી નીકળતી હતી એ જ વખતે કાળબાણને જાણ થઈ કે કમલાવતીના ગર્ભમાં રહેલે જીવ એ પિતાને પૂર્વભવને વૈરી છે. ઘણા વખતથી તે એને શોધતો હતો. તે તરત જ ક્રોધાવિષ્ટ બના વેર લેવા દો. બીજું કંઈ ન સૂઝવાથી એ હાથીના ગીરીરમાં દાખલ થયે. પછી શું મળ્યું તે તમે અંગત અનુભવથી જાણી શકયા છે. લેકોને ઉપદ્રવ કરતા હાથી ખૂબ વેગ સાથે દેહ રહ્યો. તમે તે વડલાની શાખા પકી હાથીના તોફાનમાંથી બચી ગયા પણ કમલાવતીને લઈ એ આકાશમાં ઉડ્યા. કમલાવતીએ, ચિ મણિવાળી વીંટીનો હાથીના ગંડસ્થળ ઉપર પ્રહાર કર્યો એટલે મોન્મત્ત હાથીનાં થવા લાગી તેથી કાળમાણે હાથીના દેહને ન છૂટકે ત્યાગ કર્યો. હાથી જેવું જબરજસ્ત પ્રાણ આકાશમાંથી નીચે પડે એટલે હાથીના અને હાથી ઉપર બેસનાર આરોહીના પણ ભૂક્કા જ ઊી જાય. કાળમાણે હાથીને નીચે પટક્યો. કમલાવતી અને એના ગર્ભમાં રહેલે પિતાને પૂર્વભવને વરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ ( 234) સતી સુરસુંદરી. પણ નાશ પામવું જ જોઈએ એમ કાળબાણે માની લીધુ, પરંતુ હાથી જમીન ઉપર પડવાને બદલે સાવરમાં પડ્યા અને કમલાવતી બચી ગઈ. એનો ગર્ભ પણ સહિસલામતી રહ્યું. પછી તે થોડા વખત બાદ શ્રી દત્ત સાર્થવાહને મળી. શ્રીદત્તને સંઘ, કુશાગ્રપુર જતાં માર્ગમાં જ લૂંટાયા અને માંડમાંડ કમલાવતી અરણ્યમાં નાસી છૂટી. ત્યાં તેને પુત્રપ્રસવ થ. I - કાળખાણને પુનઃ પિતાના વિર્ભાગજ્ઞાનના ઉપગવડે સમજાયું કે જેને તે નાશ કરવા માગતું હતું તે તે આટ આટલા ઉપદ્ર વચ્ચે પણ કુશળ રહ્યો છે અને તેને જન્મ પણ થઈ ચૂક્યું છે. પૂર્વ વેરનું સ્મરણ કરી એ દુષ્ટ દેવ, કમલાવતીના તાજા જન્મેલા શિશુ પાસે આવ્યો. બાળકને માટે– પણ આવા પાપાત્માઓના દિલમાં દયાને અંશ નથી હોતા. કમલાવતી એ વખતે સ્વાભાવિક રીતે અર્ધ નિદ્રાવસ્થામાં હતી. - છે ઘણે વખતે તારે પત્તો લાગ્યો છે. આજે તે હવે મારા વેરને પૂરેપૂરે બદલે લઉં તે જ ખરે. તને પણ તારા કર્મના ફળ ચખાડું. " એમ મનમાં ને મનમાં બડબડતો એ કાળબાણ, પુષ્પ-કળી જેવા સુકમળ બાળકને ઉપા ને ચાલતે થઈ ગયે. કમલાવતીને એ વાતની કશી જાણું ન થઈ. માર્ગમાં જતાં જતાં કાળખાણ વિચાર કરવા લાગ્યા કે આ બાળકનું હવે શું કરું? એનું ગળું મરડીને મારી છે નાખું ? એના કકડા કરીને દિશાઓને બલિદાન દઉં? કે એના દેહના રાઈ રાઈ જેટલા ભૂકા કરૂં? " લિષ્ટ પરિણામવાળા દેવે આવા આવા કેટલાય તર્ક કરી વાળ્યા, પણ પાછો એવો વિચાર થયો કે એમ સહજમાં મારી નાખવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચ્છેદ. (235) તે વેરવૃત્તિ શી રીતે સંતોષાય ? એ રીબાતે હાય-તરફડતે. / હોય અને ધીમે ધીમે એના પ્રાણ નીકળતા હોય તે જ | વેરની લાગણું કઇંક શાંત થાય. આખરે કેઇ એક નિર્જન અરણ્યમાં બાળકને મૂકી આવવને એણે વિચાર કચે. ત્યાં તે ખાન-પાન વિના ભૂખ્યાતરસ્યા રીબાઈ રીબાઈને મરી જશે એમ માન્યું. હે નરા-- પીશ! વૈતાદ્યપર્વતની શિલા ઉપર એક નિર્જન સ્થાનમાં એ Sષ્ટ દેવે તારા પુત્રને મૂકો અને પછી પિતે ત્યાંથી ચાલ્યા ગયા. આ વાતની સાથે બીજા સંબંધ પણ જાણવા જેવા છે. વિદ્યુતપ્રભ દેવ ત્યાંથી ચવીને વૈતાઢ્યગિરિની દક્ષિણશ્રેણીમાં રત્નસંચય નગરની અંદર એકલવતીની કુક્ષિએ પવનગતિ વિદ્યાધરના પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું નામ ચિત્રવેગ પડયું. ચ કરેખા પણ ત્યાંથી ચવીને કુંજરાવત નગરમાં અમિતગતિ વિદ્યાધરની પ્રિય ભાસ્ય ચિત્રમાળાની કુદ્ધિએ કનકમાળા નામે બહુપ્રિય પુત્રીપણે ઉત્પન્ન થઈ. પૂર્વે કહેલો વસુદત્ત નામે જે સુલ નાનો ભાઈ હસે તે પણ સંસારમાં પરિભ્રમણ કરીને તારાગિરિમાં ગંગાવત નગરની અંદર શ્રી ગંધવાહન વિદ્યાધરની મદનાવલી ભાર્યાને વિષે નવાહન નામે પુત્ર થયે. કેનકમાળા અને નવાહન પરણવાને લગભગ તૈયાર હતા. એટલામાં જ ચિત્રવેગે કપટથી તેણીનું હરણ કર્યું અને બંને પ્રમિકો લગ્નની ગાંઠથી બંધાયા. તે પછી નાવાહને નાગિની વિદ્યાવડે તે વિદ્યાધરને બાંધે અને વિલાપ કરતી કનકમાળાને જબરજસ્તીથી ઉપાડી ગયે. હે રાજન ! સંસારીઓની અજ્ઞાનતા કેવા નાચ નચાવે છે? પિતાની પૂર્વભવની બહેનને તે ઓળખી શકતા નથી, એટલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ (236) સતી સુરસુંદરી. જ નહીં પણ પિતાને વરવાને એ નથી ઈચ્છતી એમ સમજ્યા છતાં પરાણે તેની સાથે સ્નેહ જડવા મથે છે. નવાહનની પણ એ જ સ્થિતિ હતી. જ્ઞાનીઓએ સંસારને-સંસારના સંબંધને તુચ્છ ગણ્યાં છે તેનું આ પણ એક કારણ છે કે અજ્ઞાનમાં આંધળે બનેલે પ્રાણી પિતાની પૂર્વભવની માતા–પ્લેન કે પુત્રીને પણ પીછાની શકતું નથી. પર્યાયાંતરને પ્રાપ્ત થએલી પિતાની જ બહેન કે માતાને પણ તે પિતાની પત્ની બનાવવા તેયાર થઈ જાય છે. નવાહનની જાળમાં સપડાએલી કનકમાળા, દેવની મદદથી ચિત્રવેગને મળી એ વાત ધનદેવે તમને પહેલાં જણાવી દીધી છે. ચિત્રવેગ પછી તે વિદ્યાધરેંદ્ર થયો અને વૈતાઢ્યગિરિમાં પિતાની સ્ત્રી સાથે સુખથી દિવસે ગાળે છે.. ચંદ્રજુન દેવ પણ ત્યાંથી ચવીને વૈતાઢ્યની ઉત્તરશ્રેણીમાં ચમરચંચા નગરીમાં ચિત્રગતિ નામે વિદ્યાધર થયા અને ચંદ્રપ્રભા દેવી પણ તેની પ્રિયંગુમંજરી નામે ભાર્યા થઈ. ચિત્રવેગે ઉત્તરશ્રેણીનું રાજ્ય અને વિદ્યાઓ પણ ચિત્રગતિને આપ્યાં. - એક વાર ચિત્રવેગ વિદ્યાધર, પિતાની સ્ત્રી કનકમાળાને લઈ, અષ્ટાપદગિરિમાં શ્રી જિનેંદ્ર ભગવાનને વંદન કરવા ગયે. ત્યાં ભરત રાજાએ કરાવેલી શ્રી જિનેંદ્ર ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વાંદી પાછો આવતો હતો એટલામાં એક બાળક તેની દ્રષ્ટિએ પડ્યો. વૈતાઢ્યગિરિની વન-નિકુંજમાં એક શિલા ઉપર એ બાળક પડ્યો હતો. બાળકની કાંતિને લીધે આખું વન જાણે કે કાંતિવાનું બન્યું હોય એમ લાગતું હતું. એના ગળામાં દિવ્ય મણિ હતે. કઈ પણ પ્રાણી આવા મનહર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચછેદ. (237) બાળકને જોયા પછી તેના તરફ આકર્ષાયા વગર ન રહે. ચિત્રવેગ પેલા બાળકની પાસે ગયે. એની પાસે દિવ્ય મણિ જઈ ઘધભર તે આશ્ચર્યમુગ્ધ જ બની ગયે. એને વિચાર થયે છે કે આ બાળકની પાસે આ મણિ કયાંથી? શી રીતે આવ્યું હશે? આ દિવ્ય મણિના પ્રતાપે જ હું એક વાર ભયંકર નાગપાશમાંથી બચી શકયે હતે. નિઃસંદેહ આ પણ એ જ મણિ છે. બાળકની માતાએ જ બાળકની રક્ષા અર્થે તે બાંધેલો હોવો જોઈએ. ત્યારે આ બાળક કોનું હશે? ગમે તે હોય પણ બાળક પ્રત્યે મને હાલ આવે છે.” કનકમાળાને ઉદ્દેશીને કહ્યું –“પ્રિયે, ત્યારે પુત્ર નથી. હવેથી ' આ હારે જ પુત્ર છે એમ માન અને તું વહાલથી એને લઈ - ." કનકમાળાએ તરતજ એ વાતને સમ્મતિ આપી અને બને જણ પોતાના નગરને વિષે પહોંચ્યા. ગામમાં ઠેકઠેકાણે ઉત્સવે રચાયાં-વધામણીઓ અપાઈ. શત ગર્ભવતી કનકમાળાને પુત્ર થયે એ જાણું ગામલોકો ખૂબ આનંદમાં આવી ગયા. પુત્રનું નામ મકરકેતુ રાખવામાં આવ્યું. હે નરેંદ્ર ! એ પ્રમાણે તમારો પુત્ર વિદ્યાધરને ત્યાં માટે થાય છે. આ સુરસુંદરી પણ દેવેલેકમાં એની સ્વયંપ્રભા દેવી હતી. જે વિદ્યાધર એને હરીને રત્નદ્વીપમાં લઈ ગયો હતો તે જ હરિદત્ત નામે સુલોચનાના ભવમાં તેણીને પિતા હતે. હે રાજન ! આ કુટીલ સંસારમાં એક વખત પિતા, પિતાની પુત્રીને પણ પોતાના પત્ની બનાવતાં કંઇ વિચાર નથી કરતે. સંસારનું સાચું સ્વરૂપ સમજવું હોય તેમને તે આટલી હકીકત જ બસ થવી જોઈએ. કાળબાણ સુરે પિશાચનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ (238) સતી સુરસુંદરી. સ્વરૂપ ધરી, કેવી રીતે વિદ્યાઓને અપહાર કર્યો અને ત્યાર પુત્રને સમુદ્રમાં ફેંકી દીધો અને તે પછી પોતાના હૃદયને વિષે સતેષ અનુભવતે એ પિશાચ સુરસુંદરીને કેવી રીતે લઈ ગયા એ બધું તું જાણું શક્ય છે. સુરસુંદરીને તે લઈ જતા હતા તે જ વખતે એ પિશાચને ચવનકાળ આવી લાગ્યો તેથી આ બાળા આકાશમાંથી ઉદ્યાનમાં પર્વ. તારો પુત્ર સમુદ્રમાં તરત હતો તેને ધનદેવ વણિકનું વહાણ મળી ગયું. પછી તે એ વહાણ પણ ભાગ્યે-સમુદ્રની અંદર જ આરેહીઓ છૂટા પડી. ગયા. સદ્ભાગ્યે તારા પુત્રના હાથમાં એક પાટીયું આવ્યું અને તે કિનારે પહોંચે. પ્રિયંવદાએ તેને જે અને પોતાના સ્થાનમાં એને લઈ ગઈ. હે રાજન! તારો પુત્ર આજ સાંજ સુધીમાં તને મળી જ જોઈએ. તમારા પ્રશ્નોનાં બધા જવાબ એટલામાં - સમાઈ જાય છે.” - આચાર્ય મહારાજની સુખકર વાણી સાંભળી સુરસુંદરીએ અને બીજાં સાને બહુ જ પ્રફુલ્લતા થઈ. સંસારની વિચિત્રતાએ સોનાં હૃદય વીધી નાખ્યા. રાજાએ જ્યાં સુધી પુત્રને સમાગમ ન થાય ત્યાંસુધી આચાર્યના ચરણ પાસે જ બેસી રહેવાને નિશ્ચય કર્યો. 1ધનદેવે સુપ્રતિષ્ઠ આચાર્યની સામે બે હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું: “કનકવતીના સૈનિકોએ ઘેર સંગ્રામ કરી પલ્લી ભાંગી, અને ભીલે, સુભટે નાસી છુટ્યા ત્યારે આપ કયાં હતાં ? આપને આ શ્રમણપણામાં શી રીતે રૂચી ઉપજી?” - “હે ધનદેવ ! " ગુરૂ મહારાજે શાંત સ્વરોમાં કહેવા માંડયું. “સૈનિકની સાથે ઝઝુમતા મારે આ દેહ વીંધાઈ ગયે-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચ્છેદ. (239) મારું શરીર ચાળણી જેવું બની ગયું. ભાગ્યચગે ચિત્રવેગ વિદ્યા 2 મને જે. તે મને બહુ રનેહના સંબંધને લઈ વૈતાઢયગિ૨માં લઈ ગયે. ઔષધીના ઉપચારથી મારા ઘા રૂઝાવા લાગ્યા. 1 પછી તેણે પૂર્વના ઉપકારનું સ્મરણ કરી મને ઉત્તમ પ્રકારની પ્રજ્ઞપ્તિ " નામની વિદ્યા આપી. મેં પણ ત્યાં રહીને વિધિપૂર્વક એ વિદ્યા સિદ્ધ કરી, હું વિદ્યાધર સાથે સિદ્ધપુર નગરમાં આવ્યા. મ કનકવતી અને સુરથને દેશમાંથી હાંકી કહાડ્યા. સિદ્ધપુરને રાજસુકુટ મે મારે માથે મૂક્યું. કેટલાક કડાકે વર્ષ સુધી રાજપાલન કરીને મેં મારા પુત્ર જયસેનને રાજસિંહાસને સ્થાપે. બાદ મને તિવ્ર વૈરાગ્ય થવાથી શ્રી ધનવાહન કેવળી સમિપે પાંચ સે રાજકુમાર સાથે મેં દીક્ષા ગ્રહણ કરી, સાધુજીવનને ઉચિત એવી ક્રિયાઓ કરતાં શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યો અને એ રીતે હું દ્વાદશાંગીને જાણકાર થયે. ધનવાહન કેવળીએ મને સૂરિપદને લાયક જાણી સૂરિપદવી આપી અને તેઓ પોતે શેષ પહેલાં ચાર ઘાતીકને અપાવી નિર્વાણ પામ્યા.” - સૂપ્રતિષ્ઠસૂરિએ છેલ્લું વાક્ય પૂરું કર્યું એ જ વખતે આકારીમાંથી એક વિદ્યાધર ઉતર્યો. સૂરિમહારાજને પ્રણામ કરી વિનયપુર્વક તે કહેવા લાગ્યો -“વૈતાઢ્ય પર્વતમાંથી આપને વધામણી આપવા માટે જ અહીં આવ્યો છું. હે રાજન્ ! તમારા પુત્ર મકરકેતુએ સમગ્ર વિદ્યાઓ સિદ્ધ કરી વાળી છે અને ચિત્રગ રાજા દક્ષિા ગ્રહણ કરવાને ઉત્સુક થએલા હોવાથી તેમણે પોતે જ મકરકેતુને પિતાના આસને સ્થાપે છે. હું આપને ચરણાનુદાસ એમ કહેવા માગું છું કે મકરકેતુ પોતાના વિદ્યાધરોના સમૃહ સાથે આજે જ આ નગરમાં પ્રવેશશે.” * વિદ્યાધરનાં વચન સાંભળી રાજાની રોમરાજ પ્રપુલ બની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ (24) સતી સુરસુંદરી. તેણે તત્કાળ પિતાના અંગ ઉપરનાં બધાં આભૂષણો ઉતારી ભેટ દઇ દીધાં. સુરસુંદરી પણ આ સમાચાર સાંભળી હમદમાં આવી ગઈ. અમરકેતુ રાજા, સૂરિજીને પ્રણામ કરી સામયાની તૈયારી અર્થે એકદમ નગર ભણું વિદાય થયે. - ભૂપતિએ નગરપાલકને આજ્ઞા કરીઃ " આજે આખા નગરને શણગારી ઘો, શેરીઓ અને રાજમાર્ગો સાફ કરાવે, કસ્તુરી અને કુમકુમથી મિશ્રિત જળપાણી ઠેરઠેર છંટાવે, સુગંધી પુના પુંજ ગોઠવા, ધૂપથી આકાશ ભરી દ્યો, મંદિરના દ્વારે દ્વારે વંદનમાળાઓ બંધાવે, હવેલીની પંક્તિઓને વિચિત્ર રંગવડે વિભૂષિત કરાવે, ઘેરઘેર આંગણામાં નિર્મળ જળથી ભરેલાં સુવર્ણકલશ સ્થપાવે, વાવટાઓ-ધજા-પતાકાઓ બંધાવે, ઠેકઠેકાણે સાથીયા પુરાવે, આજ મહોત્સવને દિવસ છે.” ભૂપતિની આજ્ઞાનું પાલન કરવાને કરો –ચાકરો અને પ્રજાજને પણ દેડધામ ચલાવી રહ્યા. નાગરિકેના અંતરમાં પણ ઉત્સાહ સમાતું નથી. એ પ્રમાણે નગરશેભાની તૈયારીઓ ચાલતી હતી તેટલામાં રાજાના અનહદ અંતઃપુરમાં પ્રિયંવદા આવી ચી. એને જોતાં જ સુરસુંદરી સામે જઈ તેને ભેટી પી. સુરસુંદરીના અંગેઅંગમાંથી આનંદની ધારા વહી નીકળી. બહેન પ્રિયંવદા !" આસન ઉપર બેસારતાં સુરસુંદરીએ પૂછયું: “મને પેલે દુષ્ટ વેતાલ ઉપાધ ગયે તે પછી શું બન્યું?” “એ વખતે હું એને હુંકાર સાંભળતાં જ પૃથ્વી ઉપર મૂર્ણિત બની ઢળી પ.” પ્રિયંવદાએ પોતાનું વૃતાંત કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ ચદશ પરિચ્છેદ. (241). હિયું. “મૂચ્છ ઉતર્યા પછી હું બહુ શેકાતુર બની ગઈ. મારે fઈ હજી સુધી કેમ નહી આવ્યું હોય ? પેલા પિશાચે એનું કઈ નાષ્ટ તે નહી કર્યું હોય ? તેની એવી ચિંતામાં હું ત્યાંથી ઉઠી ભાસપાસ ફરવા લાગી. નજીકના કેઇ પ્રદેશમાં તારો પત્તો ન લાગ્યો. દ્વીપના ચારે ખૂણામાં ફરી વળી, મને લાગ્યું કે પૃથ્વી ઉપર નહીં ના આકાશમાં કદાચ એની ભાળ મળે, એવા આશયથી હું આકામાં તારી શોધ કરવા લાગી. આકાશ આખું શોધી વળી, પણ શા વાવડ ન મળ્યા. પૃથ્વી અને નમંડળ ખુંદી વળ્યા પછી એ તપાસવાની વૃત્તિ ઉપજી. સમુદ્ર ઉપર દષ્ટિપાત કરતાં તરંગે જ તણાતા હારા ભાઈ મકરકેતના મને દર્શન થયા. મેં એમને આ જ ક્ષણે સમુદ્રના તરંગાઘાતમાંથી ઉપાઠ, શ્રી આદિનાથ વાનના પાસેના જ મંદિરમાં મૂકી દીધા. મકરકેતુ જે મઘાસિદ્ધિવાળો મારો ભાઈ દરિયામાં શી રીતે પટકાયા ? તે હું -મજી ન શકી, પણ પછી જ્યારે એણે પિતે ખુલાસો કર્યો ચાર સમજી કે પેલા દુષ્ઠ વિતાલે જ તેની વિદ્યાઓનો નાશ વ્યા હતા. મકરકેતએ તારા સમાચાર પૂછયા એટલે મેં કહ્યું = ભાઈ તેણીને પણ પેલે પિશાચ જ હરી ગયો છે. આ વાત માલળતા મારા વીરાનું અંતઃકરણ ઘવારું અને તેને મૂરછ ભાવી ગઈ. કેટલાક શીતોપચાર કરવાથી તે શુદ્ધિમાં આવ્યા, | દયના ઉંડા જખમ એમ થોડા જ રૂઝાય છે ? રિવાર તે નિરાશ અને ગમગીન જે બની જતા. અમારી આવી સ્થિતિ સાંભળી મારા પિતા પણ ત્યાં આવી હોંચ્યા. તેઓ અમને વૈતાદ્યપર્વતમાં લઈ ગયા. મકરકેના અંતરની વ્યથા તે બરાબર સમજ્યા. તેમણે સઘળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ (242 ) સતી સુરસુંદરી. ખેચરકુમારને બોલાવી આજ્ઞા કરી કે -" છ–ખંડ ભરતક્ષેત્રની અંદર જેટજેટલાં ગામ, નગર, આકર, પટ્ટણ હોય તે બધાં શેધી વળે અને અત્યારે સુરસુંદરી ક્યાં છે તેને પત્તા મેળવીને મને ખબર આપે.” વિદ્યારે સુરસુંદરીની શોધમાં ૨વાના થયા. મકરકેતુ વિરહની વ્યથા ભગવતે માંડમાંડ દેહ ટકાવી રહ્યો. એટલામાં એક દિવસે ચાર જ્ઞાનના ધારક, દ્વાદશાંગીમાં પ્રવીણ એવા દમશેષ નામે એક ચારણમુનિ અમારા સહસ્ત્રાપ્રવનમાં આવી ઉતર્યા. એમને વાંચવા માટે મારા પિતા કુમારને સાથે લઈ મુનિજી પાસે ગયા. મુનિવરે અપૂર્વ ધર્મદેશના સંભળાવી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વિગેરે વિષચાનું મહત્તવ વિસ્તારથી વર્ણવ્યું. જેઓ આ પાંચ વ્રતબરાબર પાલન કરે છે તેઓ વ્યાધિ, જરા, મૃત્યુ, શેક, પ્રિયવિરહ જેવા દુઃખોથી હેરાન થતાં નથી અને ભવસાગર તરી જાય છે. મુનિરાજની દેશના પૂરી થતાં, કુમારે બે હાથ જ મુનિરાજને પૂછ્યું " ભગવન્! પિલા દેવે મારી વિદ્યાઓને ઉછેદ શા સારૂ કર્યો હશે?” મુનિરાજ વરના મૂળ કારણે પિતાના જ્ઞાનબળથી વર્ણવતાં હતાં તે સાંભળતાં મકરકેતુ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાના પૂર્વભવનું સમરણ થતાં કુમારે ગળગળા કરે? જવાબ આપેઃ " ભગવન, આપનું કથન સંપૂર્ણ સત્ય છે.” પણ ભગવદ્ ! દેવે સુરસુંદરીને ક્યાં મૂકી હશે? " કુમારે બીજો ખુલાસો માગ્યું. એના જવાબમાં મુનિરાજે જણાવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિછેદ. (243). - તેન ચવનકાળ આવી પહોંચે હોવાથી, દેવનાં હાથમાં હેલી સુરસુંદરી આખરે આકાશમાંથી કુસુમાકર ઉદ્યાનમાં પી. અને હાલમાં તે હસ્તિનાપુરમાં તમારી માતા કમલાવતી વસે છે. >> - " ત્યારે શું આ ચિત્રવેગ અને કનકમાળા મારા માતાપતા નથી?” કુમારે ભારે આશ્ચર્ય દર્શાવતાં ઉચ્ચાયું. - મુનિરાજે કરૂણાબુદ્ધિએ ભૂતકાળનો આ પડદો ઉંચક્યો. એ પોતે કોને પુત્ર છે ? શી રીતે અહીં આવી ચડ્યો છે તે અને દિવા જેવું સમજાયું. એનું હૃદય ખીલેલા કમળ જેવું ખુલ્લુ બન્યું. ચિત્રવેગ રાજાએ પોતે કહ્યું કે " કુમાર ! પૂર્વ વને વૈરી દેવ તારું હરણ કરશે અને ચિત્રગ વિદ્યાધરે યાં તું મોટો થશે એ પ્રમાણે દેવભવમાં રહેલા તે જ પ્રથમ કહ્યું હતું તે હાલમાં તને કેમ સાંભરતું નથી ? મત આજે ખરી પડી છે. એમાં શક કે પસ્તા કરવા જેવુ 5 ઇ જ નથી. હવે તું ફરીથી તારી વિદ્યાઓ સિદ્ધ કર. અમારાં ચિત્ત હવે સંસારભ્રમણથી ખિન્ન બન્યાં છે, એટલે તને મારા સ્થાનમાં સ્થાપી અમે દીક્ષાવ્રત ગ્રહણ કરવા ઉત્સુક બન્યા છીએ.” હે સુરસુંદરી, કુમારને પિતા એ પ્રમાણે કહેતા હતા તે વખતે શ્રી દમોષ મુનિને વાંદવા એક ધરણંદ્ર અચાનક ત્યાં Bતરી આવ્યા. કેટલીય વાર સુધી તેઓ મકરકેતુ સામે એકીPસે નીહાળી રહ્યા અને અંતે બેલ્યાઃ “કુમાર! તમે મને ઓળખે છે?” મકરકેતુ જવાબ આપે તે પહેલાં જ તેમણે કહેવા માંડયું? ભીમરથ નામે હું પૂર્વ ભવમાં તમારે પિતા હતા. તમે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ (24) સતી સુરસુંદરી. બહું પ્રિય હતા. તમારી માતાનું નામ કુસુમાવલી અને તમારે પિતાનું નામ કનકર. તમે એક સ્ત્રીના વારમાં ગાંડા થઈ ગયા અને દેશ-દેશાંતર ભમતા દૂર ચાલ્યા ગયા. અમે તમારી ઘણી ઘણું શોધખોળ કરી, પણ કંઈ પતે ન લાગ્યું. આખરે હમારા નાના ભાઈને-વારથને ગાદી ઉપર બેસાડ્યા. હે વૈરાગ્યરંગથી પ્રેરાઈ દીક્ષા લીધી. વિધિપૂર્વક દીક્ષાવ્રત પાળી છે સૌધર્મ દેવલેકમાં સાત પાપમનું આયુષ બાંધી દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં ચંપા નગરીને વિષે દધિવાહન રાજાની કુસુમશ્રી ભાર્યાની કુક્ષીએ પુત્રપણે હું ઉત્પન્ન થયો. જન્મ સમયે મારું નામ પ્રશંકર રાખવામાં આવ્યું. | મારા પિતા મદિરાના કેફમાં હતા તે વખતે રાજલેભને લીધે વિમળ-મંત્રીએ તેમનું ખૂન કર્યું. રાજ્યલક્ષ્મી પતે. પચાવી બેઠા. હું એ વખતે માત્ર ત્રણ જ મહીનાનો હતો. મારી માતા બહુ ભયભીત બની ગઈ. મારું અને પોતાનું રક્ષણ શી રીતે કરવું એની ચિંતામાં માતાએ નાસી છુટવાનું પસંદ કર્યું. તે છાનીમાની નાસીને વિજયનગર પહોંચી. અહીં તે શંખ રાજા મારે મા થતું હતું. યૌવનવયમાં આવ્યા અને મંત્રીની દુષ્ટતાનું મને ભાન થયું એટલે વિમલમંત્રીની સામે મેં યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધમાં મંત્રી મરાયે અને મેં મારા પિતાની ચંપાનગરી સર કરી. વિમલના પુત્રો પણ મારી ધાકથી નાસી છુટ્યા. તેઓ હસ્તિશીષ નગરના રાજા જિતશત્રુની સેવામાં જોડાઈ ગયા. ઘણે વખત નીતિપૂર્વક રાજસૂગ ચલાવ્યું. પ્રજાનું નિષ્પક્ષપાતપણે રક્ષણ કર્યું. પ્રજાની આબાદી દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. મારા પરાક્રમથી મુગ્ધ બનેલા પાડેશી રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચછેદ. '(25) ઓ પણ મારું નામ સાંભળી થરથર ધ્રુજતા. એ જ ન રહ્યો. હું એ વખતે મદોન્મત હાથીઓની સામે પણ *૧દ્ધ ખેલી શકતે. મુકીના એક પ્રહાર માત્રથી હાથીના * પણ ભાંગી શકતો. પ્રબંકર એટલે અજોડ બાહુબળી એવી શા ખ્યાતી ફેલાઈ. ધીમે ધીમે મને સદ્દગુરૂની વાણી સાંભળી ગ્ય ઉપજ. મને સંસારની બધી વસ્તુઓ નાશવંત અને ઉમે દુઃખકર ભાસવા લાગી. પછી સંસાર તજી મેં દીક્ષા યા. ગુરૂની પાસે એવો અભિગ્રહ લીધો કે મારે જીવનભર હીને મહીને પારણું કરવું. એ સ્થિતિમાં એક વાર હું હસ્તિશીષ નગરમાં જઈ ચડ્યો. હિનાનો ઉપવાસને અંતે પારણા માટે નગરમાં પરિભ્રમણ -જતા હતા તેવામાં એક ગવિષ્ટ સાંઢના ઝપાટે ચઢ્યો અને ધારી જજરિત દેહ પટકાઈને પૃથ્વી ઉપર પડયે. વિમલના Sત્રાએ આ દેખાવ જે. એમાંને એક બે -“કયાં ગયું અર બધું બળ? એક વખત ગાંડા હાથીઓને થંભાવીને ઉભા ખતે તે બધું અભિમાન કયાં ઉ4 ગયું ?" એ પ્રમાણે બાલીને જ બેસી ન રહેતાં તેમણે પિતાના પિતાના ને સંભારી મારી ઉપર પથરા અને લાકડાના કકડા પણ કવા માંડ્યા. એક જણ તે ઘોડા સાથે મારી તરફ ધસી આવ્યા. 3 ભાન ભૂલ્યા. મેં લાકડાને એક મેટો સ્તંભ પડ્યો હતો તે પાઉં, ક્રોધમાં ને ક્રોધમાં જ તેમની તરફ ફેંક અને કહ્યું - - નામ! લેતા જાવ! સિંહ ગમે એટલે નબળો હોય, પણ શું ગીયાળીયા એની સામે કોઈ દિવસ ફાવી શકે ?" ' ફેકેલે તંભ એમના માથા સાથે અફળા અને મંત્રીના પુત્રો પણ પિતાના જ માગે પરલોક પહોંચ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ (246) સતી સુરસુંદરી. મારો ક્રોધ શમ્યો ત્યારે મેં કેવું ઘોર કર્મ કર્યું હતું તે મને સમજાયું. એ પાપના પ્રાયશ્ચિત અર્થે અનશન વ્રત ગ્રહણ કર્યું, પણ લજજાને લીધે મેં મારા દુષ્કર્મની વાત ગુરૂ-મહારાજને ન કરી તેથી આલેચના કર્યા વિના હારૂં ચારિત્ર ખંડિત થયું. ત્યારબાદ હું કાળ કરીને ધરણેન્દ્ર થશે. તે જ હું પોતે પ્રજ્ઞપ્તિ આદિ સર્વ વિદ્યાઓ આપું છું.” ધરણેન્દ્રની વાત સાંભળી કુમારે ધરણેન્દ્રના ચરણકમળમાં પ્રણામ કર્યા અને કહ્યું –“આપને માટે ઉપકાર માનું છું.” બીજા વિદ્યાધરોએ અને પિતાએ પણ એ ધરણેન્દ્રનું બહુમાન કર્યું. પછી તેઓ પોતાના સ્થાનને વિષે ચાલ્યા ગયા. ચિત્રવેગ ચક્રવર્તીએ તેમ જ ચિત્રગતિએ પણ ભારે ધામ- ધૂમ સાથે, પિતાના સ્થાનમાં કુમારને રાજ્યાભિષેક કર્યો. વૈતાઢયપર્વતમાં કુમાર વિદ્યાધરને ચવતી બન્યું. સર્વ વિદ્યાધરાએ પિતપોતાની કન્યાઓ તેને આપવા ઇચ્છયું, પણ મકરકેતુ કુમારે કહ્યું કે “જ્યાં સુધી નરવાહનની કન્યા સુરસુંદરી સાથે મારે વિવાહ ન થાય ત્યાં સુધી બીજી કઈ કન્યા સાથે હું લગ્ન નહીં કરું.” ભાનુવેગે કુશાગ્રપુરમાં જઈ, નરવાહન રાજાને મળી સુરસુંદરીને મેળવવાનું વચન આપ્યું. મકરકેતુને સહેજ આશા બંધાવ્યું. તેણે કહ્યું –“હવે એ બાબતમાં વધુ વિલંબ ન કરશે. તે દરમીયાન અમે પણ પિતાની આજ્ઞા લઈ હસ્તિનાપુરમાં જઈ, આવીએ. હજી સુધી અમે માતા-પિતાનાં દર્શન નથી કર્યા. મા–બાપના ચરણકમળમાં વંદના કરવાની કેને ઈચ્છા ન થાય?" ભાનુવેગ પોતાનું કામ સાધવા રવાના થશે અને અમે આ તરફ આવવાની તૈયારી કરી રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચ્છેદ. (247) આજે સારામાં સારું મૂહુર્ત હતું એટલે પિતાએ સૌ વિદ્યારિાને લાવી પ્રયાણની સામગ્રી તૈયાર કરાવી. મને તારા દર્શન ના એટલી બધી તાલાવેલી લાગી હતી કે પિતાની આજ્ઞા લઈ કે સૌ પહેલી તારી પાસે દેવ આવી. " પ્રિયંવદા અને સુરસુંદરી વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી તે સમાચાર મહારાજાને કાને પડ્યા. મહારાજાએ ખૂબ હષચમાં આવી કુમારનું સામૈયું સારામાં સારી રીતે કરવાને કમ આપે. મહારાજાને હુકમ થતાં જ, વિવિધ પ્રકારનાં વાજીત્રા ગનભેદી ઇવનિ જગાવી રહ્યા. નૃત્યકૂશળ વારાંગનાએ નૃત્ય અને ગીત લલકારવા લાગી. નટ વિટાદિકોએ કામુક કરી જનમૂહને રીઝવવા માંડ્યા-કામાં સારાચે શહેરમાં આનંદ હલાસની ઝધ વરસી રહી. મહારાજ અમરકેતુ, ગજેંદ્ર ઉપર બેસી, પુત્રનું સ્વાગત ૨વા સઘળા વૈભવ સાથે બહાર આવ્યું. રાજાની પાછળ અધિ૧રીઓ અને પ્રજાનાં ટેળાં ઉભરાવા લાગ્યાં. ધીમે ધીમે મહારાજા ગર હાર નીકળ્યા. એટલામાં આકાશમાં દૂર દૂર એક વિમાન ઉડતું પોતાની રફ આવતું દેખાયું. દેવજ અને છત્રાદિકનાં ચિન્હો ઉપરથી -ઇ મોટા ચક્રવર્તીનું સિન્ય હોય એ વિષે કઈને કઈ શક ન . થડે નજીક આવતાં સૈન્યની મધ્ય ભાગમાં અનેક પ્રકારનાં મણિરત્નથી વિભૂષિત એક મનહર વિમાન ઝળકી રહ્યું. એ વમાનમાં વિદ્યાધરેંદ્ર મકરકેતુ પોતે બેઠે હતો. પિતાના દર્શન થતાં જ મકરકેતુએ પિતાનું વિમાન નીચે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ (248) સતી સુરસુંદરી. ઉતાર્યું અને પિતાના ચરણમાં નમી પડ્યું. મહારાજા અમરકેતુની આંખમાં વાત્સલ્યને અમી પ્રવાહ છલકા. એમણે પુત્રને છાતી સાથે ચા અને મસ્તક ઉપર વહાલથી ચુંબન લીધુ. પિતા-પુત્રે નગર-પ્રવેશ કર્યો. સેંકડો માગધ-લોકેએ તુતિના નેહ-ધોધ વહાવ્યા નગરજનેએ અભિનંદન અને માંગલિક ઉપચારવડે એમને સત્કાર્યા. મહારાજાના મહેલ પાસે સો છૂટા પડ્યા. કુમારને લઈ રાજા પોતાના અંતઃપુરમાં દાખલ થયા. ત્યાં ઘણું દિવસની દર્શનતરસી માતા બેઠી હતી. મકરકેતુએ દૂરથી જ માતાને પ્રણિપાત કર્યા. હર્ષઘેલી માતા સામે આવી પિતાના પુત્રને ભેટી પઢ. માતા અને પિતાની આંખમાંથી સ્નેહની સરિતાઓ aeii. , “બેટા, પુત્રના વિરહમાં પણ જે માતાનું હૃદય વગર - ચીરાયેલું રહે તે માતા કેટલી કઠોર હોવી જોઈએ?” માતાના મુખમાંથી એવી મતલબના ઉદ્ગાર સરી પડ્યા. મકરકેતુ એ શબ્દનો અર્થ અને આશય સમજી ગયે. તેણે આવાસન આપતાં માતાને કહ્યું –“માજી, દેવની ઘટના ઘણી વિચિત્ર હોય છે. કર્મને આધીન એવાં પ્રાણીઓ-આપણે બીજું શું કરી શકીએ? બ્રહ્માને પણ એ કમસત્તા મૂકતી નથી. એને બીચારાને કુંભારની જેમ રાતદિવસ સુષ્ટિનાં ઘાટ ઘડવા પડે છે. શંકર, વિષ્ણુ અને સૂર્ય પણ એ કર્મ રાજાની આજ્ઞામાં રહી ; પોતપોતાનાં કામ કર્યું જાય છે, માટે હે માજી ભૂતકાળમાં જે કઈ બન્યું હોય તે ભૂલી જાઓ.” ઘણે વખતે પુત્રને ભેટેલી માતાએ પુત્રના મંગળ અથે, એને મણિરત્ન ખચિત એક બાજોઠ ઉપર બેસાર્યો અને કેટલાંક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચછેદ. (249 ) ગલિક ઉપચાર પણ કર્યા: માતાને એ વખતે એટલા બધા નદ થયો કે જગતના કેઈ આનંદની સાથે એની તુલના થક કે નહીં. ભાજી તરફ ભાનુગ વિદ્યારે કુશાગ્રનગરમાં જઈ નરવાહન ન સાથે વાતચીત શરૂ કરી. નરવાહને કહ્યું -“મકરતુ લેવાય, મારી કન્યાને ગ્ય કોઈ પાત્ર નથી. માગણીઓ તો ઘણુ કુમારની આવી ગઈ, પણ મેં તે વિનયપૂર્વક પાછી પ છે. સુરસુંદરી, મકરકેતને અથે જ જન્મી છે અને જીવે એના જન્મ વખતે, જ્ઞાની–દિવ્ય પુરૂષોએ કહ્યું હતું કે આ કન્યા વિદ્યાધરાના ચક્રવતીની ભાર્યા બનશે. શત્રુજય રાજા સાથે જ્યારે હું યુદ્ધમાં ઝઝુમતે હેતે અને મોટા સંકટમાં આવી પડ્યું હતું તે વખતે પણ મકરકેતુએ જ મને બચાવ્યે હતો. એણે જ મને જીવિતદાન આપ્યું છે. હરસુંદરી એને આપવાને મેં નિર્ણય કરી રાખ્યા છે. " આ નરવાહને તત્કાળ જોષીને બોલાવ્યું અને કોઈ પણ પ્રકારના દોષ વિનાનું સંપૂર્ણ શુદ્ધ લગ્ન-મુહૂર્ત કાઢી આપવા કહ્યું. જોષીએ બધા ગાગને વિચાર કરી કહ્યું - “હે નરેંદ્ર ! આજથી ત્રીજે દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં બહુ સારું લગ્ન આવે છે. એના જેવું બીજું સારૂં મુહૂર્ત હમણાં પ્રાપ્ત થઈ શકે એમ નથી. " આટલા ટૂંકા સમયમાં લગ્નની મોટા પાયા ઉપર તૈયારીઓ શી રીતે કરવી એ નરવાહનને માટી મુંઝવણ થઈ પી. તે આ લત્સવને પિતાના જીવનની એક મોટી કહાણ સમજતે હતે. મુંઝવણને લીધે એ હેજ ઉદ્વિગ્ન જેવો દેખાયે. - ભાનુવેગે કહ્યું -" રાજન, એમાં મુંઝાવા જેવું છે જ શું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ (250 ) સતી સુરસુંદરી મારી સાથે આપ સૌ હસ્તિનાપુર ચાલે. ત્યાં બધાં સારાં વાના થશે. " નરવાહન સમ્મત થશે. ભાનુવેગે પોતાના દિવ્ય વિમાનમાં અમને બેસાર્યા. પિતાની સાથે કેટલીક લગ્ન-સામગ્રી લઈ રાજા પોતાના પરિવાર સાથે હરિતનાપુર તરફ વિદાય થયે. એટલામાં તે ચિત્રગતિ અને ચિત્રવેગ પણ સમાચાર સાંભળી આવી પહોંચ્યા. અમરકેતુ મહારાજાએ સૌને ખૂબ સનેહ અને સન્માન સાથે સત્કાર કર્યો. શુભ મુહૂર્તે લગ્નની તૈયારીઓ પણ થઈ ગઈ. ધરતી ઉપર જાણે કે એ દિવસે સોનાનો સૂર્ય ઉગ્યો હાય અને આનંદ-પ્રમોદની રેલમછેલ થઈ રહી હોય એમ સો કેઈને લાગ્યું. રાજાએ કુલાચાર પ્રમાણે મંગલત્સવ કર્યોભૂપતિઓ અને વિદ્યાનું ઉચિત સન્માન કર્યું. વાચકજનેને માટાં દાન અપાયાં. સર્વ જૈન મંદિરમાં ભક્તિ–ઉલ્લાસભર્યા મહે ઉજવાયા-જિનેંદ્રભગવાનની પ્રતિમાઓની મહાપૂજાઓ જાઈ. મુનિસંઘને પણ બહુ ભક્તિભાવપૂર્વક સત્કાર કરવામાં આવે. સામંત લોકોને પણ હાથી, ઘોડા, રથ, ગામ, ચાકર, નગર અને પત્તનાદિક ભેટ અપાયાં. એ બધું પતી ગયા બાદ અમરકેતુ રાજા પોતાના = પરિવાર સાથે એક દિવસે આચાર્ય મહારાજને વાંદવા પધાર્યા. = સૂરીશ્વરને વંદન કરી, સર્વ મુનિઓને સુખશાતા પૂછી અમર1 કેતુ ભૂમિ ઉપર બેઠા. આચાર્ય મહારાજે, જિતેંદ્રભગવાને પ્રરૂપેલા ધર્મને સાર સંભળા. શરીર નાશવંત છે. શરીર જેવી ક્ષણિક વસ્તુઓ ઉપર મોહ રાખવે એ ખોટું છે. વૈભવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ ( 251 ) પંચદશ પરિચ્છેદ. એટલે સંપત્તિનો સંગ એ પણ ઝાંઝવાના જળ જેવું જ સમજવું. દાનાદિક સત્કાર્યો કરવામાં જ જીવનની સફળતા છે. હું અનિવાર્ય અને નિશ્ચિત છે. જ્ઞાની અને વિરાગી પુરૂષાને એ કંઈ વિન્ન કરી શકતું નથી. હંમેશા ધર્મને જે સ ગ્રહ કરવા જોઇએ. જેઓ એમ કરી શકતા નથી તેઓ પ્રમાદમાં સબ્ધ રહી, મહામૂલ્યવંતા માનવદેહને હારી જાય છે. . એ પ્રમાણે ધર્મદેશના પૂરી થતાં કમલાવતીએ સૂરીશ્વરને સવિનય પૂછયું- હે ભગવન, હે જન્માંતરમાં એવું તે કર્યું પાપકર્મ કર્યું હતું કે જેથી પુત્રવિયેગ જેવું દુઃખ મારે સહેવું પડ્યું ? " શ્રી સૂરીશ્વરે મધુર વાણીમાં એ પ્રશ્નને ખુલાસો કરતાં કહ્યું- હે દેવાનપ્રિયે ! એ વૃત્તાંત સહેજ વિસ્તૃત છે. તમે શાંતિથી સાંભળોઃ અવરકંકા નગરીમાં, આંબડ નામને એક ગૃહ તથા તેની અક્ષુબ્ધા નામની ભાર્યા રહેતાં હતાં એ વાત પહેલાં પણ તમે સાંભળી ચૂકયા છે. એને ખંડણ, મહણ અને ચંદણ નામના પુત્રો હતા એ પણ જાણે છે. અંબડ વણિક ભવભ્રમણ કરતે, આ ભરતક્ષેત્રમાં-મરૂદેશમાં હર્ષપુર ગામની અંદર અર્જુન નામે ગામેતી થયો. અક્ષુબ્ધા પણ એ જ રીતે ભવભ્રમણ કરતી એની બંધુશ્રી નામે ભાર્યા થઈ. બહુ ઓછ કષાયવાળા, દયાધમ આ સ્ત્રી-પુરૂષના દિવસે આનંદમાં–સ તષમાં વીતતા હતા. એક વાર વર્ષાઋતુના વાદળ ઘેરાય ધોધમાર વષદને લીધે સ્થળે સ્થળે પાણુ ઉભરાયાં. વર્ષો પદ ખેડુતે ખેતી કરવા તૈયાર થાય છે તેમ અર્જુન પણ પિતા સ્ત્રીની સાથે ખેતી કરવા તત્પર થયા. . . . . . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ (25) સતી સુરસુંદરી. અર્જુનના ખેતર પાસે એક મૃગ-મૃગલીનું જોડું રહેતું હતું. મૃગલી એ વખતે સગર્ભા હતી. અર્જુનના ખેતરના સીમાડા ઉપર જ એ મૃગ ઘાસનો ચારો ચરતે હતે. એક વાર એ જેડું અર્જુનના ખેતરમાં જઈ પહોંચ્યું. અને એ જોયું અને હકારા કર ઉભું થઈ ગયે. ગર્ભના ભારથી માંડમાંડે ગતિ કરતી મૃગલીને ભાગતાં મેં ભારે થઈ પડી. આગળ મૃગલે, એની પાછળ મૃગલી અને એ બન્નેની પછવાડે અર્જુન હે--હે કરતે દોડતો હતો. મૃગલી બહ દેડી શકી નહીં. થાડે દૂર જતાં જ હાંફી ગઈ અને જાણે તીરથી ઘવાઈ હાય તેમ તરફડતી પૃથ્વી ઉપર પી. મૃગલે વારંવાર અર્જુન તરફ સકરૂણ નજરે નીહાળતો સીમાડાની બહાર નીકળી ગયા; છતાં મૃગલીના વિયોગને લીધે તેનું અંતર હાય પેકારી રહ્યું અર્જુનને મૃગલીની દયા આવી. તેણે એના શરીર ઉપર થોડું ટાઢું પાછું સીંચ્યું. મૃગલીના અંતરમાં કંઈક ટાઢક વળી. એ જ વખતે મૃગલીને પ્રસવ થા. કેદરાના સરખાં વર્ણવાળા, મુગ્ધ સ્વભાવવાળો એક મૃગશિશ, મૃગલીની હુંફમાં નિરાંત કરીને રહ્યો. મૃગલી એને નેહથી ધવરાવતી, આખું શરીર સુંઘતી અને એ રીતે એની ઉપર વાત્સલ્યને અભિષેક કરતી. બંધુશ્રી, મૃગલીની આ વાત્સલ્ય કીડા અહોનિશ નીરખતી. તેને રોજ રોજ નવા લાડ લડાવતી. એના કંઠે રેશમી દે બાંધી આનંદ પામતી. એમ કરતાં કેટલાક દિવસ વીતી ગયા. મૃગલીને જરા શુદ્ધિ અને શક્તિ આવી એટલે બચ્ચાને ત્યાં પડતું મૂકી, પોતાના સ્વામી પાસે દેવને પહોંચી ગઈ. જ્યારે જ્યારે એને પિતાનું બચ્ચું યાદ આવે છે ત્યારે ત્યારે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિચ્છેદ. (253) પુત્રવિરહ માતાજી મરી, પણ ઠેઠ પાસે મૃગલીની લયથી કાંપતી–ડરતી ત્યાં જાય છે ખરી, પણ ઠેઠ પાસે પહોંચી રાકતી નથી. પુત્રવિહે માતાની જે દશા થાય તેવી જ આ મૃગલીની દશા થઈ. શેકને લીધે તે પૂરૂ ઘાસ ચરી શકતી નથી. પાણી પણ નથી પીતી. કોઈ ગાંધી નારીની જેમ ભૂખી-તરસી આસપાસ ભમ્યા કરે છે. વાણી વિના એ પોતાનું દુઃખ શી રીતે કહે? બંધુશ્રીને આ દેખાવ જોઈ દયા આવી. તેણીએ બચ્ચું છૂટુ મૂકી દીધું. તે પોતાની જનતાને જઈ મળ્યું. મૃગ-મૃગલી અને મૃગશિશુના દિવસે સુખ–શાંતિમાં વીતવા લાગ્યા. એ અર્જુન કૃષિકાર દયાના પ્રભાવથી કાળે કરીને અમરકેતુ ચાલી આવે છે. આજે તમે જે વૈભવ અને સુખ ભેગવે છે તે બધું જીવદયાના જ પ્રતાપે છે. તમે મૃગ–મૃગલી વચ્ચે થે ક્ષણેને વિગ કરાવ્યું હતું તેના પ્રતાપે તમારે પરસ્પરને આટલો વિરહ સહેવું પડે. મૃગલી અને તેના બાળક વચ્ચે તમે જે વિરહ પડાવ્યું હતું તેને લીધે તમે એવું કર્મ બાંદયું કે જેથી તમારે આટલો પુત્રવિરહ ભેગવ પડયે. પ્રાણીઓના ભાવની વિશેષતાને લીધે ક્ષણ માત્ર કલું શુભ કિવા અશુભ કર્મ બહુ લાંબા વખત સુધી વિપાકને ઉત્પન્ન કરે છે. એટલા માટે હે ભવ્યાત્માઓ, પ્રમાદથી ઉપાર્જન કરેલા ત્યાગ કરો.” ગુરૂમહારાજની આવી અભુત વાણું , સાંભળી લેકેના અંતરમાં વૈરાગ્યની જાતિ વિકસી. સંસારના દુઃખથી ભય પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ (254) સતી સુરસુંદરી. કેટલાય દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. વિશુદ્ધ લેશ્યાવડે વર્તમાન એવાં રાજા અને રાણીને ઉહાપોહ કરતાં જાતિમરણ જ્ઞાને ઉપર્યું. પૂર્વભવના મરણ માત્રથી એમના ઉભયના અંત સંગરંગથી રંગાઈ ગયાં. ચારિત્રાવરણીય કર્મને ક્ષય થતાં ચારિત્રના પરિણામ જાગ્રત થયાં. સંસારવાસથી ભય પામેલા મહારાજા અમરકેતુએ પિતાના સ્થાને પુત્રને રાજ્યાભિષેક કર્યો અને બીજી બધી વ્યવસ્થા કર્યા પછી કમલાવતી દેવી સાથે ગુરૂદેવની પાસે દીક્ષા અંગીકાર કરી. ધનદેવ શ્રેષ્ટીએ પણ શ્રીદેવ નામના પિતાના પુત્રને ગૃહભાર સેંપી, પિતાની સ્ત્રી સાથે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. ચિત્રવેગે પણ કામ–ભેગની ભયંકરતા નિઃસારતા અનુભવી ચિત્રગતિ આદિ વિદ્યારે સાથે ગુરૂ-મહારાજના ચરણકમળમાં પ્રવજ્યા ગ્રહણ કરી. * કનકમાળાએ પણ સૂરિજીના પ્રવચનથી પ્રબોધ પામી, પ્રિયંગુમંજરી વિગેરે વિદ્યાધરીઓ સાથે ચારિત્રવ્રત લીધું. નરવાહન રાજાએ પણ મકરકેતુને રાજ્ય સેંપી, સુપ્રતિષ્ઠ કેવળીભગવાન પાસે દીક્ષા લીધી. એ પ્રમાણે અમરકેતુ રાજાની સાથે વિદ્યાધર અને રાજાએ મળી દશ હજાર તેમજ કમલાવતી આદિ વીસ હજાર સ્ત્રી સહિત–એકંદરે ત્રીશ હજાર જણે શ્રી કેવલી ભગવાન પાસે એક સમયે દીક્ષા લીધી. એ સમયે સંનિહિત દેવતાઓએ તે સર્વ ભવ્ય અને વસ્ત્ર–પાત્રાદિક મુનિને યોગ્ય એવાં ઉપકરણો આપ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ પંચદશ પરિછેદ. ( 255 દીક્ષોત્સવ સંપૂર્ણ થયા પછી મકરકેતુએ વિનંતી કરી કે ભગવન, સર્વવિરતિરૂપ ચારિત્રવ્રત પાળવામાં હું અશક્ત છુ. એક ગૃહસ્થ તરિકે હું કઈ રીતે આત્મકલ્યાણ સાધી શકું 4 કૃપા કરીને મને કહો.” ગુરૂ મહારાજે કહ્યું-“જેઓ નિરપરાધી સ્થલ જીવોને પીડ આપતા નથી તેઓ પણ મે કમે મોક્ષપદને પામે છે. તે ન માણે જે મન, વચન, કાયથી સ્થલ અસત્ય બોલતા નથી તઓ દેવેંદ્ર તથા નરેંદ્રના સુખ ભેગવી અને નિર્વાણપદને પામે છે. જેઓ મન, વચન, કાયાથી હંમેશા સ્થલ અદત્તને ત્યાગ કરે છે તેઓ સર્વાથની અક્ષય સંપત્તિ પામી સિદ્ધ થાનમાં જાય છે. પોતાની સ્ત્રીને વિષે સંતેષ રાખી, પરસ્ત્રી ત્યાગ કરે છે તેઓ પણ દેવાંગનાઓના સુખ ભેગવી નિર્વાણ પામે છે. જેઓ દેવ તથા નરેદ્રના ભાવમાં ઘણી સમૃદ્ધિ પામીને ઈરછાનું પરિમાણ બાંધે છે તેઓ અનુકમે મેક્ષને પામે છે. એ પ્રમાણે કેવળી ભગવાને ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ પ્રરૂપ્યું. તે સાંભળીને મકરકેતુએ ગૃહસ્થ–ધર્મ પાળવાનો નિશ્ચય કર્યો અને સુરસુંદરી તથા મકરકેતુ વિગેરેએ સમ્યક્ત્વ રત્ન છે મૂલ જેનું એવા શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ચિત્રવેગ પ્રમુખ સર્વ સુનિઓ સૂરીશ્વરના ચરણકમળમાં રહી ગ્રહણ અને આવનારૂપ શિક્ષાને અભ્યાસ કરવા લાગ્યા. કમલાવતી આદિ સર્વ સાથીઓ સુવ્રતા નામે પ્રવત્તિનીની પાસે રહી સાધ્વીની ક્રિયાને તથા બાર અંગોને અભ્યાસ કરવા લાગી. વિનય ધર્મનું મૂળ હોવાથી સૌએ વિનયધમ દિલ દઈને કેળવવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ ( 256 ) સતી સુરસુંદરી માંડ્યો. સર્વ સુનિઓ ગુરુ મહારાજને વિનય તથા વૈયાવચ કરવા લાગ્યા. વિનય જ ગુરૂકૃપા સંપાદન કરે છે અને ગુરૂકૃપાથી સર્વ વિદ્યાઓ સિદ્ધ થાય છે. ચિત્રવેગ મુનિએ ગુરૂની પાસે રહી ચાદ પૂર્વને અભ્યાસ શરૂ કર્યો. થોડા જ વખતમાં કઈક ન્યૂન પૂર્વધર તે થયા. પછી સુપ્રતિષ્ઠસૂરિ, ચિત્રવેગ મુનિને સૂરિપદવી આપીને અનશન વ્રત ગ્રહણ કરી વિશુદ્ધ આત્મભાવે નિર્વાણપદને પામ્યા. ચિત્રવેગસૂરિ ગામે ગામ વિહાર કરતાં પૃથ્વીતળને પાવન કરી રહ્યા. અનેક ભવ્યજને એમના ઉપદેશથી સબધ પામ્યા. સુત્રતા પ્રવત્તિની સ્વર્ગસ્થ થયા પછી, કનકમાળાએ સર્વ સાવીઓની સંમતિથી પ્રવત્તિનીનું પદ અંગીકાર કર્યું. ભવ્ય લેકને બોધ આપતા, તપશ્ચર્યાવડે શરીરને ક્ષીણ કરતા, સ્વસિદ્ધાંતના વિધિ પ્રમાણે મુનિઓને સિદ્ધાન્તનું સ્મરણ કરાવતા, મુમુક્ષુ જનેને શ્રીજિએ પ્રરૂપેલા ધર્મનું રહસ્ય સમજાવતા, સંચમના ઉતમાં ઉઘુક્ત અને શ્રમણોમાં પુરંદર સમાન તેજવી એવા શ્રી ચિત્રવેગ સૂરીશ્વર પિતાના ચરણસ્પર્શવડે પૃથ્વીને પવિત્ર તથા અલંકૃત કરી રહ્યા. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય. (16) મકરકેતુ. સુરસુંદરી. મદનગકુમાર, જલકાંત. જલવેગ. અનંગકેતુ. મદનગા. ફુટવચન. ધૂમ્રમુખ. ચિત્રવેગસૂરિ. સુરસુંદરીનો પુત્ર ( સુબંધુને જીવ ). જ્વલનમલને પુત્ર, પ્રિયંવદાન સ્વામી. જલકાંતને પુત્ર. સુરસુંદરીને બીજો પુત્ર. મેઘનાદની કન્યા. જલકાંત રાજાને દૂત. એક યેગી. - 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ જે ષોડશ પરિચ્છેદ મકરકેતુએ એવી સરસ રીતે પ્રજા-પાલન કર્યું કે દેશવિદેશમાં એની કીર્તિના પડઘા ગુંજી ઉઠ્યા. કેટલાંય વિદ્યાધરેએ આવી એને પોતપોતાની કન્યાઓ પરણવી અને મકરકેતુએ પણ વિદ્યાધરને એમની ચેગ્યતા પ્રમાણે ગામ અને જાગીર આપી. અધ ભરતક્ષેત્રમાં મકરકેતુને શાસનદંડ પિતાને પ્રતાપ વિરતારી રહ્યો. ચાર અને ડાકુઓના ભયમાંથી પ્રજાને એણે બચાવી લીધી. એણે આર્યદેશોમાં આવેલા ગામ, આકર તથા નગરેન સુંદર, શ્વેત રમણીય ચિત્યભુવનવડે શણગાર્યા, સમસ્ત શ્રાવક સમુદાયને અનેક પ્રકારનાં કર તશા વેરાથી મુક્ત કર્યા, જૈનશાસન અને સંઘના સમસ્ત શત્રુઓને શાંત કર્યો, દેશદેશમાં મુનિઓના અખલિત વિહાર પ્રવર્તાવ્યા, સાધમિકાના વાત્સલ્ય અથે એણે ખાસ સામંતની નિમણુક કરી, ઠેકઠેકાણે ભેજનશાળા તથા દાનશાળાઓ બેલી માણસને એના ઈચ્છા પ્રમાણે વસ્તુઓ મળે એવી વ્યવસ્થા કરી. મકરકેતુના શાસનમાં પ્રજાને કઈ દુષ્ટનો ભય ન રહ્યા. શત્રુ જેવું નામનિશાન પણ ન રહ્યું. મકરકેતુના રાજશાસન એક નવા જ યુગ ઉતાર્યો. સુરસુંદરી વિગેરે રાણીઓએ મકરકેતુના સંસારને સુખી અને સૌભાગ્યના રંગથી રંગ્યો. એણે ઘણું ઘણું જિનમંદિર બંધાવ્યા, ઘણું ઘણું જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ જોડશ પરિચછેદ ( 259 ) બિ બી પધરાવ્યા, ઘણી ઘણી સંઘ-પૂજા કરી અને ઘણી ઘણી તીર્થયાત્રાઓ પણ કરી. ધર્મક્રિયામાં એ જેમ અહાનિશ ઉદ્યત રહે તેમ વિવિધ પ્રકારનાં ક્રીડાવિલાસમાં પણ તે -ઘણ રસિક હતે. શિષ્ટ પુરૂષોને સંમત, પૂર્વજોએ પ્રવર્તાવેલા આચાર અને લૌકિક વિધિઓનું તે બરાબર પાલન કરતા. એ રીતે કેટલાયે લક્ષપૂર્વ વર્ષ વ્યતીત થઈ ગયા. પુયપ્રકૃતિને લીધે એને કયાંઈ વિન કે વિપત્તિ જેવું ન નડ્યું. એક દિવસે સુરસુંદરી પોતાના સ્વામીની પાસે જ સુસજિજત શસ્યામાં સૂતી હતી એ વખતે તેણીને એક રૂમ ઉપયું જાણે કે ભયંકર કાળો નાગ પોતાના સ્વામીને અને પતાને પણ ડશીને પાછો સુરસુંદરીના ઉદરમાં સમાઈ જતે હોય એમ લાગ્યું. આ સ્વમ જોતાં જ સુરસુંદરીની ઉંઘ ઉર્ડ ગઈ. તે એકદમ ઉઠી, બીછાનામાં બેઠી. વિચાર કરતાં આવા માઠાં સ્વપનની વિગત સ્વામીને કહી સંભળાવવામાં કંઈ જ સાર નથી એ નિશ્ચય કરી, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગી. એટલામાં આસપાસથી પ્રભાતીયાના અવાજ આવ્યા, વાજિંત્રવાહકોએ ચોઘયાં વગાડવા શરૂ કર્યા અને મકરકેતુ પણ જાગી ગયે. | નવકારમંત્રનું સ્મરણ કરી, સ્નાનાદિથી નિવૃત્ત બની મકરકેતુ ચૈત્યભવનમાં ગયે અને વિધિપૂર્વક ભગવાનની પૂજા કરી, ચૈત્યવંદન તથા યથાશક્તિ પચ્ચખાણ ઉચ્ચારી તે પાછો પિતાના આસ્થાનમંડપને વિષે પ્રવે. અહીં વારાંગનાઓ રાજાના શરીરે ચંદનાદિને વિલેપ કરવા તૈયાર જ હતી, ધવારમાં જ એ કામ અપાયું. એ પછી રાજા પિતાની સુરસુંદરી વિગેરે રાણુઓને એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ | ( 260 ) સતી સુરસુંદરી. વિમાનમાં બેસારી, હિમાલયના શિખરે તર ઉપડી ગયા. અહીં શીર્ષચંદનની વૃક્ષાવળી લચી પડી હતી. નંદનવન જેવા આ ઉદ્યાનમાં મકરકેત પિતાના પરિવાર સાથે ઉતચી. જિનપૂજા અને ચૈત્યવંદન વિધિપૂર્વક કરી, ભેજનાદિથી પરવારી તે સુરસુંદરીવાળા કદલીગૃહમાં આવ્યું. કદલીગૃહની રમણીયતા અને હિમશિખરની સ્વર્ગીયતા ભૂખને પણ ઘભર કાવ બનાવી દે. સુરસુંદરીએ એ તકને લાભ લઈ સાહિત્ય-વિનોદ શરૂ કરવા રાજાને વિનંતી કરી. - રાજા પોતે પણ રસિકશિરોમણી હતું. એણે પ્રશ્ન કર્યો કહે સુંદરી, (1) આકાશમાં કોણ જાય છે ? (2 ) મનુષ્ય કેને ઈરછે છે ? ( 3 ) ચંદ્રની ગતિ ક્યાં હોય છે ?અને (4) પ્રીતિ હમેશાં શાથી વખણાય છે ? આ ચારે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં સમાઈ જવા જોઈએ. " સુરસુંદરીએ સહેજ વિચાર કરી તરત જ જવાબ આસ્થા " વિ–સં–જે. " એટલે કે વિ અર્થાત પક્ષી, એ આકાશમાં ઉડે છે, સં અર્થાત્ સુખને મનુષ્ય વા છે છે, બે અર્થાત્ નક્ષત્રને વિષે ચંદ્ર ગતિ કરે છે અને એ ત્રણેને સાથે લેવાથી-વિસંભ-વિશ્વાસથી મનુષ્યની પ્રીતિ વખણાય છે. રાજાએ કહ્યું: " એ ઉત્તર બરાબર છે, હવે તમે પૂછે.” સુરસુંદરીએ સમસ્યામાં પૂછ્યું: " તીસા શબ્દમાં પ્રથમ અક્ષર કર્યો ? કોના વિનાશથી રાજાને વિનાશ થાય ? એક વાર ગયેલું શું હોય છે ? અશ્વ કોને પ્રિય હોય ? લક્ષ્મીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ ડિશ પરિચ્છેદ ( 261 ) સંધનનું રૂપ શું ? ગાયનમાં મધુર સ્વરવાળી કેણ હોય છે ? તમેએ આપેલા પ્રશ્નનેત્તરની તંત્રાવલી ( વર્ણ પંકિત ) ખરેખર તમે સમસ્યાઓ શોધવામાં અને ઉત્તર તારલેવામાં બહુ કુશળ છે,” એમ કહી રાજએ સમસ્યાને ઉકેલ કરતાં કહ્યું: " તમારા પ્રશ્નનો જવાબ તી, તં, તે એ તસાવલી ઉપરથી મળી આવે છે એટલે કે બેવાર અનુલોમવડે ભિન્ન અક્ષરે લેવા, પ્રતિલોમવડે એક વાર વ્યસ્ત અક્ષરે લેવા અને એક વખત અનલોમવડે સમસ્ત પાઠ લેવા. એ પ્રમાણે ચાર વાર આવર્તન કરવાથી પ્રશ્નનો ઉત્તર સિદ્ધ થશે. જેમકે તીસા શબ્દમાં પહેલે અક્ષર " તી " છે, તંત્ર [(દેશ)ને વિનાશ થવાથી રાજાને વિનાશ થાય છે, એક વાર Tગલે તીત (અતીત–ભૂતકાળ ) હોય છે, અવ તે-તમને પ્રિય છે, લક્ષ્મીનું આમંત્રણ હેતે થાય છે, ગાયનમાં તંત્રી ( તંતી–વીણા) મધુર સ્વરવાળી હોય છે અને મારા પ્રત્તરની તંત્રાવલી તી, તં, તે એ પ્રમાણે સમજવી. " " ફરી એક પ્રશ્ન હવે હું પૂછું. " રાજાએ બીજ પ્રશ્ન માટે તૈયારી બતાવી. રાણીએ સમ્મતિ સૂચવી. ' " દેવી ! સર્વ લોક શું ઈચ્છે છે? ઇંદ્રનું આયુધ શું? પથિક જને શું ગ્રહણ કરે ? આને ઉત્તર આપે. " " સં, બ, લ એ અક્ષરમાં એકેકને વધારે કરવાથી તમારા પ્રશ્નનો જવાબ આવીને ઉભું રહેશે. દરેક જણ સં-સુખને ઈચછે છે, સંબ ( વજા ) ઈંદ્રનું આયુધ હોય છે અને પથિક જને સંબલ ગ્રહણ કરે છે. " રાણીએ સમાધાન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ ( 262 ) સતી સુરસુંદરી. એ નાશ પામે, સહજ છે -ગાજતમારા 9 - રાજાને આ પ્રકારની પ્રશ્નોત્તરીમાં ખૂબ રસ પડ્યો. પુન: એણે કહ્યું " દેવી, હવે તમે પૂછે. " " પ્રિયતમ ! " પતિને સંબધી રાણીએ પ્રશ્નને પ્રારંભ કર્યો. " લક્ષ્મીનું સંબોધન શું છે ? કયાં રહેવાથી લોકોની બુદ્ધિ નાશ પામે છે? સુભટ ક્યા સ્થાનમાંથી નાસતો નથી ? " * " સુંદરી ! " હેજ ગુંચવણમાંથી રસ્તો મળી આવ્યા હોય તેમ રાજા બેઃ " સં–ગા–એ. " આ અક્ષરોમાં એક એકને ઉલટી રીતે વધારો કરવાથી તમારો ઉત્તર સિદ્ધ થાય છે. જેમકે લક્ષમીનું સંબોધન એ થાય છે, ગામડામાં જ રહેનારની બુદ્ધિ નાશ પામે છે અને સંગ્રામમાંથી સુભટ નાસી જ નથી.” - હવે રાણીને વારે આવ્યું. તેણીએ પૂછયુઃ “હે નરાધીશ ! પૂર્ણ ચંદ્ર કેને ધારણ કરે છે ? પામર લેક ક્ષેત્રમાં કેની ઈચ્છા રાખે છે ? અંતગુરૂનું સંબોધન શુ ? સુખવાચક શબ્દ કર્યા છે ? પુનઃ સુખવાચક શબ્દ ચે છે ? લોકના મનને રંજન કરનાર પુષ્પવન કેને જોઈને વિકસ્વર થાય છે ? પરસ્ત્રી જાર પુરૂષ સાથે પ્રથમ કેવી રીતે ક્રીડા કરે છે ?" સસં-ક " એ અક્ષરને બેવાર વ્યસ્ત–પૃથફ પૃથફ અને બે વાર સમસ્ત, આવર્તન કરવાથી તમારો વાંછિત ઉત્તર મળી આવે છે. જેમકે પૂર્ણચંદ્ર સસ ( મૃગ ) ને ધરિણ કરે છે, પામર લેકે ક્ષેત્રમાં ક ( પાણી ) ની ઈચ્છા રાખે છે, અંતગુરૂ સગણનું સંબોધન શ થાય છે, સ અને મેં એ બને શબ્દ સુખવાચક છે, સસંકે ( શશાંક ) ને જોઈ પુષ્પવન ખીલે છે, પરસ્ત્રી સસંક (સશંકપણે ) જારપુરૂષ સાથ કીડા કરે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ ષોડશ પરિચ્છેદ. ( 263 ) નવી સમસ્યાઓ ઉપજાવવામાં અને પૂછાયેલી સમસ્યાઓ ઉકેલવામાં બન્ને જણ મશગુલ હતાં એટલામાં એક ભયંકર અકમાત્ બન્યો. કુંફાડા મારતે, ફણ ઉછાળતો એક કાળે - નાગ કેણ જાણે કયાંથી ધસી આવ્યું. પૂર્વને કઈવૈરી હોય તેમ એ દંપતીના પૃષ્ઠભાગને બહુ રાષપૂર્વક ડંખી, સડસડાટ ચાલી નીકળે. સુરસુંદરીએ એક કારમી ચીસ પાડી. અંગરક્ષકે હાથમાં ખગ લઈ તત્કાળ દેડી આવ્યા. નાસતે સર્ષ સંતાઈ જાય તે પહેલાં જ રાજાના અનુચરાએ તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. એક ઘધમાં બધે હાહાકાર વર્તી ગયે. સપે તો મુઓ, પણ એનું કાતીલ ઝેર રાજા અને રાણીના દેહમાં વ્યાપી ગયું. અને અચેતન બની ઢળી પડ્યાં. ગારૂ- ડીએને બેલાવી, રાજપુરૂષોએ મંત્ર-જાપનો આરંભ કરી દીધો, બીજી તરફ જડીબુટ્ટીવાળા પિતપેતાના પ્રયોગો અજમાવવા લાગ્યા, ત્રીજી તરફ મંત્રેલા જળવડે રાજા-રાણીના શરીર સીંચાવા લાગ્યાં, વિદ્યાધરોએ પણ અનેકવિધ ઉપાય કર્યા; પરંતુ આગમાં ઘી નાખવાથી જેમ અગ્નિ એલવાય નહીં પણ ઉલટ વધે તેમ વિષને વિકાર વધુ ને વધુ ઉગ્ર થતા ચાલ્યા. “દિવ્યમણિ લા” રાજ મૂર્શિત અવસ્થામાં હોવા છતાં તેના મુખમાંથી એવા અવ્યક્ત શબ્દો નીકળ્યા. રાજાની હેન પ્રિયંવદાએ એ સાંભળ્યા. બાહુવેગ, તું અત્યારે ને અત્યારે કુંજરાવર્તે જા અને ત્યાં ભાનવેગને પુત્ર ચંદ્રવેગ નામને વિદ્યાધર રહે છે, તેને મારી વતી કહેજે કે તમે વિદ્યા સાધવા ગયા હતા તે વખતે તમો જે દિવ્યમણિ મારી પાસેથી લઈ ગયા હતા તે જલદી મને પાછા આપે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ ( 264 ) સતી સુરસુંદરી બાહુવેગ ત્યાંથી પવનવેગે ઉપડ્યો અને જોતજોતામાં ચંદ્રવેગને સાથે લઈ દિવ્યમણિ હાજર કર્યો. એ દિવ્યમણિનું જળ રાજા-રાણીને પાયું અને તે સિવાય એમના અંગ ઉપર પણ છાંટયું. મણિના પ્રતાપે એમને બનેને વિષવિકાર દૂર થા. વિદ્યાધરે અને સમસ્ત પરિવારમાં આનંદની ઉમિઓ ફરી વળી. મકરકેતુએ નગરપ્રવેશ કર્યો અને નાગરિકોએ નેહથી ખૂબ સારું સ્વાગત કર્યું, પરંતુ મકરકેતુના અંતરમાં સંસારની અનિત્યતાના બીજાંકુર પ્રગટી નીકળ્યા હતા. મૃત્યુ નિશ્ચિત છે અને સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા ધર્મ સિવાય બીજી કેંઈ સાર વસ્તુ નથી એવી એની પ્રતીતિ થઈ ચૂકી હતી. ધર્મસાધનમાં પોતે જે પ્રમાદ કર્યો હતો તેને અંગે મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થવા લાગ્યો. સૌ પોતપોતાના માર્ગે વિદાય થયા. રાજાના પ્રાણ બચ્યા તેથી સૌના વદન ઉપર આનંદની જાતિ રેલાઈ, માત્ર મકરકેતુ મહાન વિચાર–સાગરમાં ડૂબી ગયે. આ ચિંતાના દિવસોમાં જ સુરસુંદરી સગર્ભા થઈ. દુર્દેવને લીધે સુરસુંદરીને સ્વામી પ્રત્યેને નેહ સૂકાવા લાગ્યા. ગભ જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યું તેમ તેમ ગર્ભમાં રહેલા જીવના દિષ્ટ પ્રભાવે સુરસુંદરી નિષ્ફર બનવા લાગી. “રાજાને મારી નાખું?” એ વિચાર પ્રધાનપણે એના મનમાં રમી રહ્યો. રાજા પતે નેહથી એને બોલાવે છે, પણ સુરસુંદરી સીધો જવાબ આપવાને બદલે વગર કારણે રીસાય છે, કેધથી લાલચાળ જેવી બને છે અને ન બેલવાનાં વાક્ય બોલે છે. રાજાને જોતાં જ એની ભ્રકુટી ચડે છે. સુરસુંદરીના રોજના સરળ, સુંદર વહેવારમાં આવું વિષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ ડશ પરિચ્છેદ. ( 265 ) | રીત પણું આવેલું અનુભવી એક દિવસે સખી પ્રિયંવદાએ પડ્યું “ભદ્ર! તું આમ અચાનક નિષ્ફર કેમ બની ગઈ? એવું તે શું બન્યું છે કે જેથી વાત-વાતમાં તું રાજાને તિરસ્કાર કરે છે?” “એ બધે પ્રતાપ આ દુષ્ટ ગર્ભને જ હાચ એમ મને લાગે છે. હું ઘણો નેહ સીંચવા મથું છું, પણ આ ગર્ભમાં | કેણ જાણે કે જીવ આવ્યો છે કે જે મને રાજા પ્રત્યે રોષ ઉપજાવે છે. હું એટલી હીણુભાગી છું કે મારા સ્વામીને પણ આજે હું પ્રેમભીની નજરે નિહાળી શકતી નથી તેમ તેની સાથે શાંતિથી વાતચીત પણ કરી શકતી નથી. તું જરા મારે આ સંદેશ મારા પ્રિયતમ પતિને પહોંચાડજે કે આ ગર્ભની . સ્થિતિ જ્યાં સુધી મારા ઉદરમાં છે ત્યાં સુધી તે મારૂ–પાપિણીનું હાં સરખું પણ ન જુવે અને મારા સંબંધમાં કંઈ અન્યથા વિચાર પણ ન કરે.” પ્રિયંવદાએ મકરકેતુને અથથી ઇતિ સુધી બધી વાત સમજાવી. રાજાને પોતાને પણ આ વાતથી બહુ આશ્ચર્ય થયું. તે વિચાર કરવા લાગ્યુઃ “દૈવની ગતિ કેટલી વિચિત્ર છે? જે દેવી એક ક્ષણ માત્ર પણ મારા સહવાસ વિના રહી શકતી નહીં, ઊંઘમાં પણ જે મારા નામને જ મંત્ર જપતી તે આજે _ગર્ભના પ્રતાપે મારા પ્રત્યે એક નિષ્ઠુર સ્વભાવવાળી બની ગઈ છે. મને એ પિતાનું મુખ બતાવવા પણ ખુશી નથી. શું એ ગમાં આવેલ મારે પૂર્વભવને વરી સુબંધુનો જીવ તે નહીં હોય?” પ્રિયંવદા ગઈ, મકરકેતુ કયાંય સુધી સંસારની વિલક્ષણતાને વિચાર કરતો બેસી રહ્યો. એની હૃદયવ્યથા કઈ જાણી શક્યું નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ (266) સતી સુરસુંદરી દિવસે જતા ગયા તેમ તેમ ગર્ભનાં ચિહે અધિકાધિક સ્પષ્ટતર થવા લાગ્યાં. એ રીતે પ્રસવને સમય પણ નજીક આવી પહોંચે. ચંદ્રની ગતિ મૂળ નક્ષત્રમાં હતી, લગ્નસ્થાનમાં પાપગ્રહ પડેલા હતા અને અશુભસૂચક વિષ્ટિ નામે કરણ ચાલતું હતું તે વખતે સુરસુંદરીએ મહાકણે એક પુત્રને જન્મ આપે. રાજાના અંતરમાં એ ક્ષણે અકારણે ત્રાસ ઉપજ્યા. એણે એક સારા જોતિષીને બોલાવી પૂછયું: ' " હે નૈમિત્તિક! મારે ત્યાં આ પુત્રને જન્મ કેવા કાળમાં થયે છે તે બરાબર ગણત્રી કરીને મને કહે. એ કે ગુણવાનું થશે તે હું તમારી પાસેથી જાણવા માગું છું.” - તિષીએ બધી બાબતેનો વિચાર કરી નિરાશાને એક દીઘનિશ્વાસ મૂકો. રાજા અને અર્થ કળી ગયે. જ્યોતિષીએ કહ્યું - “પિતાને સુખકારી નીવડે એ મુદ્દલ સંભવ નથી. પિતાને ઘેર આ પુત્ર માટે થાય તે એ કુળ તથા રાજ્યલક્ષમીને પણ નાશ કરે એવાં સ્પષ્ટ નિમિત્તે છે. આપને માઠું લાગે એ આ પ્રસંગ છે પરન્ત મારે ખરેખરી વાત જ આપને કહી દેવી જોઈએ. જ્યાં સુધી આપ એનું મુખ નહીં જુવે ત્યાં સુધી જ આપનું કલ્યાણ છે, અને જે ઘડીએ આપ એનું હતું જે તે વખતે આપના પ્રાણુ ઓફતમાં છે એમ સમજી રાખજે.” “મને તમારા જેવા મધ્યસ્થ અને તોના જાણકાર યથાર્થ વાત કહે તે બદલ ક્રોધ કરવાપણું ન હોય. શાસ્ત્રબુદ્ધિથી તમે કહેલા વચન ઉપર મારે પૂરો વિશ્વાસ છે.” સંક્ષુબ્ધ હૃદયે ભૂપતિએ એટલું ઉચ્ચાર્યું અને દેવજ્ઞને સન્માનપૂર્વક વિદાય કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ ષોડશ પરિચછેદ. ( 267 ) “હવે મારે શું કરવું?” રાજાનું અંતર ક્ષેભના હિંડોળે ચડયું. " ગમે તેમ પણ પુત્રને અહીં રાખવામાં કેઈનું કલ્યાણ નથી.” મકરકેતુએ પિતાની બહેન-પ્રિયંવદાની પાસે જઈને કહ્યું“બહેન, પ્રથમ પુત્રના પ્રસવ વખતે કોઈ હસુભાગી પિતાને જ આનંદ ન થાય. હું એ જ એક હીણભાગી છું. આ આ પુત્ર અમારા દૈવને લીધે અમને પિતાને જ ભારે પડી જાય એવે છે, માટે તું એક ધાવમાતાને સાથે રાખી, આ પુત્રને તારા પિતાના સાસરે જલદી લઈ જા એવી મારી ઈચ્છા છે. એને તારે ત્યાં જ પાળીપોષીને મેટે કરવો પડશે.” પ્રયંવદાએ એ વાત કબૂલ કરી. તે તત્કાળ તેને સુરને જ દેન નગરમાં લઈ ગઈ. પિતાના પતિ જલકાંત (જવલનપ્રભા વિદ્યાધરેંદ્રની પ્રિય ભાસ્ય ચંદ્રલેખાની કુક્ષિએ ઉત્પન્ન થએલે પુત્ર) આગળ મૂળથી માં બધી હકીકત પ્રિયંવદા કહી સંભળાવી. જલકાંતે એને જન્મ-મહોત્સવ કર્યો અને શુભ દિવસે બાળકનું નામ મદનવેગ પાડ્યું. - મદનવેગ ચાવન અવસ્થામાં આવ્યું. વિનય-વિવેક તે એના સ્વભાવમાં જ ન હતા. દુરાચારના તથી જ એને દેહ ઘડાયો હતો. જલકાંત વિદ્યાધરને કંચનદેવીના ગર્ભથી એક પુત્ર થયે હતો. તેનું નામ જલવેગ હતું. મદનવેગ અને જલેગ બને ભણવા-ગણવામાં તથા રમત રમવામાં સાથે જ રહેતાં તેથી એમની વચ્ચે મિત્રી બંધાઈ. સિંહના સ્વપ્નથી સૂચિત એ એક બીજે પુત્ર થોડે અંતરે સુરસુંદરીને થયે. એ પુત્રના જન્મ સમયે તિથિ, નક્ષત્ર તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ (ર૬૮ ) સતી સુરસુંદરી કરણાદિકનો પેગ ઉત્કૃષ્ટ પ્રકારને હતો. એ વિનયી હતા એટલું જ નહીં પણ પ્રતાપી, દાની અને વહેવારનિપુણ પણ હતા. માતા-પિતાએ એનું નામ અનંગકેતુ રાખ્યું. ચોગ્ય સમયે એને યુવરાજ તરિકે અભિષેક કરવામાં આવ્યું. મકરકેતુ રાજા એક દિવસે પિતાના અંતઃપુરને સાથે લઈ વૈતાઢયગિરિના શિખર અઠ્ઠાઈ મહેત્સવમાં ભાગ લેવા ગયે. ગાંધર્વનાં ટેળે ટેળાં એ શિખર ઉપર આ માંગલિક નિમિત્તે મળ્યાં હતાં. ગંગાવમાંથી કેટલાક વિદ્યાધર પણ આવ્યા હતા. યુવરાજ અનંગકેતુની દષ્ટિ અકસ્માત મદનવેગા કન્યાની ઉપર પડી અને મદનવેગા પણ સિનગ્ધ દ્રષ્ટિએ કયાંય સુધી આ કુમારને જોઈ રહી. એક પળ પહેલાં જેઓ એક-બીજાને ઓળખતાં પણ ન હતાં તેમને કામદેવે એક અદશ્ય બંધને બાંધી. લીધા. અને પરસ્પરના દર્શને પરવશ જેવા બની ગયાં. - અનંગકેતુએ પિતાના એક મિત્ર વસંતને પૂછયું " આ કોની પુત્રી હશે?” વસંતે જવાબ આપે -" ગંગાવનગરમાં ગંધવાહન રાજા રહે છે. મદનાવલી રાલ્સીની કુક્ષિએ એને ત્રણ પુત્રે થયાં– નરવાહન, મકરકેતુ અને મેઘનાદ. નરવાહ પિતાના પિતાની સાથે દીક્ષા લીધી. મકરકેતુ રાજગાદીએ બેઠે તે ખરે પણ એ વિદ્યા સાધવા માટે અરણ્યમાં એક વાંસની જાળીમાં ભરાઈને બેઠે હતું તે વખતે તમારા પિતાએ ભૂલથી વાંસની સાથે એનું ગળું કાપી નાખ્યું. તમારા પિતાજીને એ બનાવથી બહુ પશ્ચાત્તાપ થશે. પછી એમણે પિતે જ મેઘનાદને મકરકેતુના સ્થાને સ્થા અને બીજા પણ ગામ તથા નગર આપ્યા. ચિત્રગતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ ડશ પરિચ્છેદ ( 269 ) વિદ્યાધરની ઉત્તમ રૂપવતી પદ્ધોદરા નામની કન્યા સાથે એને વિવાહ થશે. એની જ આ પુત્રી મદના નામે છે.” . . તો તે એ સહજમાં મને મળી જશે. " અનંગકેતુએ આનંદને ઉભરો ઠાલ. “નહીં, યુવરાજતમે માનો છે એટલું સહજ નથી. જલકાંત વિદ્યાધરનો પુત્ર જળવેગ વિદ્યાધર પોતે જ એ કન્યાના હાથને ઉમેદવાર છે. એની માગણી પણ થઈ હતી, પરંતુ એ પછી શું બન્યું ? તેની મને ચોક્કસ ખબર નથી.” વસંત મિત્રે ખુલાસો કર્યો. અનંગકેતુએ હવે વગર વિલંબે મદનગાને વરવાનો નિશ્ચય = કરી લીધું. મદનવેગા ન મળે તે એનું આખું જીવન શુન્યમય બની રહે એ એને ભય લાગ્યું. વસંતને એણે વિનતિના રૂપમાં કહેવા માંડયું –“જે તું મને એક મિત્ર તરિકે સાચા હૃદયથી ચાહતે હે તે તું અત્યારે ને અત્યારે જ મારા પિતા પાસે જા અને મેઘનાદની આ કન્યા મને મળે એ પ્રબંધ કર. એમાં જે વિલંબ થશે અને મને મદનવેગા નહીં મળે તો સમજજે કે મારા જીવનને અંત આવી જશે.” વસંતે એ વાત અસરકારક શબ્દમાં મહારાજાને કહી સંભળાવી. મહારાજાએ તરત જ મેઘનાદને પિતાની પાસે લાવી પોતાના પુત્ર માટે એની કન્યાની એગ્ય શબ્દમાં માગણી કરી. મેઘનાદે એ ગાનુયેગમાં પિતાનું અહોભાગ્ય જ માન્યું. એક મંગળ દિવસે, મંગળ મુહુર્તે ગંગાવનગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ ( 270 ) સતી સુરસુંદરી લગ્નોત્સવ ઉજવાશે. અનંગકેતુ અને મદનગા પતિ-પત્ની તરિકે લગ્નની ગાંઠથી જોડાયાં. જલવેગે જ્યારે આ હકીકત સાંભળી ત્યારે તેના અંગમાં ઈષ્યની આગ સળગી ઉઠી. જે મદનવેગાને પિતે એક દિવસે ને મેળવવા માગતે તે મદનગાને બીજે એક યુવાન પરણી જાય એ એને અસહ્ય લાગ્યું. અનંગકેતુ ઉપર ધુંધવાતે જલગ વેર લેવાના વિચારમાં દિવસે વિતાવી રહ્યું. અચાનક એને એક ઉપાય જ આવ્યું. મદનવેગ પાસે જઈને તે કહેવા લાગ્યું; “તું મકરકેતુ મહારાજાનો સૌથી મોટે પુત્ર છે અને રાજગાદીને ખરો હકદાર પણ તું પોતે જ છે, એ વાત બરાબર જાણે છે? સુરસુંદરી એ તારી માતા છે. તારે જન્મ થતાં જ તને તારાં માતા-પિતાએ અહીં મોકલી દીધા - છે. તારૂં મુખ પણ નથી જોતાં એ કંઈ તારૂં જેવું તેવું અ૫માન છે ? તારી હાજરીમાં તારા નાના ભાઈને યુવરાજપદે નીમવામાં આવે, તને રાજગાદી માટે અગ્ય ઠરાવવામાં આવે એ બધું તું શી રીતે સહન કરી શકે છે? આજ સુધી તારી તરફ એ લોકે એક દુશમનની જેમ જ વર્યાં છે. તને તારા પિતાના રાજ્ય તરફ–એ દિશામાં જવાને પણ અધિકાર નથી. આ કઈ થોડા દુ:ખની વાત છે ? " - જલવેગે છેડેલાં વચનબાણ મદનવેગની છાતીમાં આરપાર નીકળી ગયાં. એક તે એ જન્મથી જ પિતાને વરી હતા. જલવેગની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયે અને બે * “એ મારા પિતા નથી, પણ મારે પૂર્વભવને કઈ વેરી જ હવે જોઈએ. એ ક્યાં રહે છે તે મને કહે, મારાં અપમાનને પૂરો બદલે લઈશ ત્યારે જ મને સંતોષ થશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ ડશ પરિચ્છેદ. ( 271 ) જલવેગને પોતાના પક્ષમાં આ એક માણસ છે તે આનંદ થયે. તેણે કહ્યું -" પણ વેરને બદલે લેવો એ તે વાત નથી. તેજદાર અને ધારદાર ખગવાળા –નેક વિદ્યાધરે તારા પિતાના દેહની અહોનિશ રક્ષા કરે છે. રા જેવાને પ્રવેશ પણ ત્યાં થઈ શકે એમ નથી, પરંતુ ક મિત્ર તરીકે મારે તને સરલ માગ કરી આપવો જોઈએ, ટલે હું તને રૂપપરિવતિની (સ્વરૂપ પલટાવવાની) વિદ્યા _પું છું તેને તું ઉપયોગ કરી શકશે.” મદનવેગે એ વિદ્યા સ્વીકારી અને અરણ્યમાં જઈ મહાહેનતે સિદ્ધ પણ કરી. વિદ્યાસિદ્ધ મદનવેગ અહંકારપૂર્વક હસ્તિનાપુરમાં ગયે અને વિદ્યાના પ્રભાવે તેણે એક દાસીનું સ્વરૂપ ધારણ કર્યું. સિીને અંતઃપુરમાં જતાં કોઈ રોકી શકે નહીં, પણ આ નવ લસી કયાંથી આવી એ પ્રકારની કેઈને શંકા ન થાય એટલા વરૂ તેણે લલિતા નામની એક દાસીનું અપહરણ કર્યું અને હુ દૂરના દેશમાં મૂકી દીધી અને એની જગ્યાએ પોતે એવા જ રૂપમાં દાખલ થઈ ગયે. મદનવેગ રોજ રોજ રાજાને મારવાના ઉપાય યોજે છે, પણ છેલ્લો સર્પદંશ થયા પછી રાજા, પોતાની આંગળીએથી દેવ્ય મુદ્રિકાનો ઘભર પણ ત્યાગ નથી કરતે. માત્ર રતિકીડા સમયે એને અલગ કરે છે. મદનવેગ એ અવસરની રાહ જ જુએ છે. એક દિવસે એ લાગ મળી ગયું. રાજા પિતાના અંગરક્ષકોને હાર મૂકી, દેવીના રત્નમય વાસગૃહમાં દાખલ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ ( 272 ) સતી સુરસુંદરી અંદરથી બારણા બંધ કર્યા. ક્ષણવાર આઅવળી આનંદવિનંદની વાત કરી અને એ પછી તેણે એક દાબડામાં પેલી દિવ્યમણિવાળી વીંટી જાળવીને મૂકી. એ જ વખતે પુત્રરૂપી સાક્ષાત્ જમદેવે દાસીનાં સ્વરૂપમાં ખડ્રગ ખેંચ્યું. માતા અને પિતા જે સમયે અતિ ગુપ્ત ગેછી ચલાવી રહ્યા છે અને જે સમયે કોઈ પણ દાસ કે દાસી હાજર થવાનું ઉચિત ન સમજે તે જ સમયે પુત્રે એમની સામે ધારદાર ખર્ગ ઉગામ્યું. એક પુત્ર પોતાના પિતાને આવા સમયને વિષે મારવા તૈયાર થાય એ કેટલું આશ્ચર્યજનક છે? રાગ-દ્વેષવડે જ આ સંસારના બધાં અભિનયે ભજવાય છે. રાગથી છેષ થાય છે અને દ્વેષથી વૈર જમે છે. વૈર પ્રાણીને ઘાત કરાવે છે અને પ્રાણીહિંસા પાપકર્મોનો બંધ બાંધે છે. પછી પ્રાણીઓ તે પિતાના પરિણામે તિર્યંચ અને નરકના દારૂણ દુ:ખ ભોગવે છે, સંસારભ્રમણ કરે છે. આ કલેશમય સંસારસાગર તરવાને સારૂ રાગદ્વેષને ત્યાગ કરવા સિવાય બીજો કયે રાજમાર્ગ છે? - પોતાની સામે, પોતાના જ અંતઃપુરની એક દાસીને હાથમાં ખડ્રગ સાથે ઉભેલી જોઈને મકરકેત મહાઆશ્ચર્ય પામ્યા. લલિતા જેવી નારી આવી ભયંકર રણચંડી બને એવી એણે ક૫ના સરખી પણ કદિ નહોતી કરી. રાજાએ તત્કાળ પિતાની સ્તભિની વિદ્યાના બળથી તેને મૂર્તિની માફક સ્તબ્ધ બનાવી દીધી. લલિતા ! તને આ શું સૂઝયું? તને કયા દુષ્ટ પુરૂષ ભરમાવી?” રાણું ગભરાઈને બોલી. નહીં, આ લલિતા પિતે જાતે હોય એવું સંભવતું નથી. સ્ત્રી આટલું સાહસ કરી શકે જ નહીં. લલિતાના આકારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ પડશે પરિચ્છેદ. .(273) ના કોઈ દુષ્ટ પુરુષ આવી ઉભે છે, પણ હરકત નહીં. હું ને પહોંચી વળીશ. " એટલું કહીને રાજાએ વિદ્યાઓને *છેદ કરનારી વિદ્યા વાપરી અને જોતજોતામાં મદનગની પણ જુના કાળની સાધેલી વિદ્યાઓ વિચ્છેદ પામી ગઈ. તેનું મસ્ત શરીર ભયથી ધ્રુજી ઉઠ્યું. તે પોતાના મૂળ સ્વરૂપમાં તે તે પ્રગટ થઈ ગયે. " આ શરીર તે આપણા પોતાના કુમાર જેવું દેખાય છે, +રૂં ? દેવી ! " રાજાએ સુરસુંદરીની આંખ સામે જોયું. - સુરસુંદરી ભય અને લજજાથી અત્યંત સંકેચ પામી. તે ઇ જવાબ આપી શકી નહીં. એ દિવસે કઈક કામપ્રસંગે જલકાંત રાજાનો એક દૂતફુટવચન કરીને હતો તે ત્યાં આવી ચડ્યો હતો. રાજાએ મને પૂછયું: “મારા જે પુત્રને પ્રિયંવદાની સાથે સુરનંદન ગિરમાં મોકલ્યો હતો તે જ આ છે ને ?" કુંટવચને હકામાં જવાબ વા એટલે રાજાને ખાત્રી થઈ કે લલિતાના શમાં એ પિતાને પુત્ર મદનવેગ જ હતો. આ પ્રસંગે એના દય ઉપર સખત આઘાત કર્યો. પૂર્વ વિધી પુત્રરૂપે 'મ્યા છતાં પણ કેવું વેર સાધે છે ? સંસારની સ્થિતિ તમે એને ખૂબ તિરસ્કાર ઉપજે. પતે કંઇ વિરાધનું કારણ - આપ્યું હોય તે પણ ગતભવને વેરી કેટકેટલાં કાવતરાં ચે છે ? આવા આવા અનેક વિચાથી તેનું મન ઉદ્વિગ્ન ન્યું. મંત્રીઓની સલાહ મેળવી તેણે મદનવેગને કાષ્ટગૃહમાં પૂર્યો અને તેની ઉપર દેખરેખ રાખવા ખાસ ચોકીદાર નીમ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ (274) સતી સુરસુંદરી.' મદનગ પોતાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડ્યો તેથી તેની અત૨જવાળા વધુ જોરથી ભભૂકી ઉઠી. કાષ્ટગૃહમાં રહ્યો રહ્યો તે મહાકષ્ટ દિવસે વીતાવવા લાગ્યું. એટલામાં પર્યુષણામ આવ્યું. રાજાએ અનેક બંદીવાનેને એ પવિત્ર દિવસમાં બંધનમુક્ત કર્યા. પિતાના દુરાચારી અપરાધી પુત્રને કષ્ટગૃહમાંથી છોડ કે નહીં એ સંબંધ એણે ઘણું ઘણું વિચારો કરી જોયા. આખરે એને લાગ્યું કે પર્યુષણ પર્વ જેવા માંગલિક સમયે હું જે એને ક્ષમા આપી શકું નહીં તે મારો આત્મા શુદ્ધ ન થાય. પુત્રને કેદમાં જિક રાખી રાજવૈભવ માણવામાં રસ પણ શું છે ? મદનગ બંધનમુક્ત થયો. એને છૂટ કરતી વેળા રાજાએ ઘણું મધુર તેમજ હિતકારી શબ્દમાં સમજાવ્યું કે–“હવે તુંબધી ગઈગુજરી ભૂલી જા. હું દીક્ષા લઈશ–તે પછી મારા રાજ્યને અધિકાર તને જ સેંપી જઈશ. અત્યારે તે તને ડાં ગામડાં જ આપું છું તેટલાથી સંતોષ મેળવજે.” એટલું છતાં મદનવેગ વેરને બદલે લેવાનું ભૂલી શક્યો નહીં. પિતાએ દયાપૂર્વક આપેલાં ગામડા માં જઈને ત્યાં રહેવા લાગ્યો. મદનવેગને ત્યાં ધૂમ્રમુખ નામના એક ગીનો ભેટે થયે. તે મદનવેગની સીમમાં આવેલી પર્વતની ખીણમાં ભટકી ; મૂળીઆઓ ગેતો અને એ જ એનો મુખ્ય વ્યવસાય હતો,આ યોગીની મદનવેગે ઘણું ઘણું સેવાઓ ઉઠાવી. ખાન-પાન અને શયનાદિ આપી તેને સંતુષ્ટ કર્યો. રોગીએ પ્રસન્ન થઈ એને એક પ્રકારનું અંજન આપ્યું, જે અંજનના પ્રભાવથી મદનવેગ ધારે ત્યારે પિતાના દેહને અદશ્ય બનાવી શકે. P.P. Ac. GunratnasuriM.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ માલેલા પરિવારમાં સારૂ નાજવી તેણે વાળી વીંટી ડશ પરિચછેદ. (25). રાત-દિવસ પિતાને મારવાના જ એ ઉપાયે ચિંતવને હતા. તેમાં આ આંજણું મળ્યું એટલે તે તેને ઇંદ્રાસન મળ્યું હાય એટલે આનંદ થયો. પિતાને મારી નાખી એમનું રાજ્ય મેળવવું એમાં જ જીવનની સાર્થકતા સમાયેલી હોય એમ તે માનતો. બદલે લેવાનો દિવસ પણ એણે નક્કી કરી વાજે. પિતા ' મોકલેલા પહેરગીરાને છેતરી, આંજણ આંજી અદશ્ય રૂપ ધારી પાછે તે હસ્તિનાપુરમાં આવ્યું. બીજે ઠેકાણે સંતાઈ રહેવા બદલે એણે સંતાવાને સારુ જાજરૂ જ પસંદ કર્યું. રાજા અહીં હેલે–હેડે જરૂર આવવાને એવી તેણે કલ્પના કરી. અને બન્યું પણ એમ જ. રાજ જે દિવ્યમણીવાળી વીંટી ઉતારીને જાજરૂની અંદર દાખલ થયે કે તરત જ અદશ્ય રહેલા મદનવેગે રાજાની પીઠમાં છો માર્યો. રાજાએ આસપાસ જોયું, પણ કોઈ માનવ આકૃતિ જેવામાં ન આવી. તેને થયું કે આ કોઈ અદશ્ય પુરૂષને ઘા હોવો જોઈએ. તેણે તત્કાળ જાજરૂના દરવાજા બંધ કરી દીધા, અને પોતાના અંગ૨ક્ષકોને એકદમ બોલાવી જાજરૂની આસપાસ સખત ચેકી મૂકી. મદનવેગને કઈ જઈ શક્યું નહીં, પણ જાજરૂના બારણા એકદમ બંધ થવાથી તે ગભરાયે અને બીકમાં ને બીકમાં જ નરકના ગંધાતા કૂવામાં જઈ પડ્યો. દુષ્ટ પુરૂ બીજાનું ગમે તેવું બૂરૂં ચિંતવે, પણ સામે પુરૂષ જે પુણ્યશાલી હોય તો તે દુષ્ટ પતે જ નરકયાતના ભેગવે છે. મદન.. - ગનું પણ એમ જ થયું. ઔષધીના ઉપચારથી રાજાને ઘા રૂઝાઈ ગયે અને દિવ્યમણિના જળથી વેદના પણ શમી ગઈ. રાજાએ ચાંપતી તપાસ કરી તે સમાચાર મળ્યા કે મદનવેગ અદશ્ય બનીને ક્યારનો ચે નીકળી ગો છે. એટલે આ પીઠ પાછળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ ( 276 ) સતી સુરસુંદરી ઘા કરનાર મદનવેગ જ હોવું જોઈએ એ વિષે કઈ શક ન રહ્યો. આ છેલ્લા બનાવને લીધે મકરકેતને બહુ લાગી આવ્યું. એને વિચાર થી કે પુત્રના દુરાચરણને સમજવા છતાં મેં કેટલે પ્રમાદ સેવ્યો ? ખરી રીતે તે મારે પહેલી જ તકે ધર્મકાર્ય કરવામાં ઉદ્યત થવું જોઈતું હતું, પણ મારી આંખ ન ઉઘ4. કદાચ હું પોતે આટલી ભેગાસક્તિ સાથે આધ્યાન ધરતે મરી ગયે હેત, મહાપુણ્યના વેગે પ્રાપ્ત થએલા જૈન ધર્મની સારી રીતે આરાધના ન કરી હોત તે મહારી શી ગતિ થાત? મકરકેતુની વૈરાગ્યભાવના દિવસે દિવસે વધુ દઢ અને ગંભીર બનતી ચાલી. એટલામાં એક સેવક વિદ્યાધરે આવી સમાચાર આપ્યા કે “કુસુમાકર-ઉદ્યાનમાં ચિત્રવેગસૂરિ પધાર્યા છે. " રાજાને એ સમાચારથી રૂંવે રૂંવે હર્ષ વ્યાપે. વધામણ લઈ આવનારને સારું ઈનામ આપી સંતુષ્ટ કર્યો, અને પોતે અંતઃપુરને સાથે લઈ સૂરીશ્વરને વંદના કરવા નીકળે. શ્રી ચિત્રવેગ મુનીંદ્ર અને અમરકેતુ વિગેરે મુનિવરોને ભક્તિપૂર્વક વંદન કરી મકરકેતુ એમની સામે વિનયપૂર્વક બેઠે. વિશુદ્ધ ચારિત્રપાલક, લોકપકારી શ્રી ચિત્રવેગસૂરિએ પાવનકારી દેશના સંભળાવી. ધર્મની મહત્તા અને રાગ-દ્વેષના ભયંકર પરિણામે વિષે એમણે વિસ્તારથી વિવેચન કર્યું. પ્રમાદને અંગે મનુષ્ય પણ પશુ જે જ બને છે એ વાત તેમણે સરસ રીતે સમજાવી. બાહ્ય શત્રુ કરતાં પણ પ્રમાદ માણસને ઘણું દુઃખ આપે છે–પ્રમાદ જ. મનુષ્યને ભવરૂપી સમુદ્રમાં એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રાણએ લવેલ છે યા હદય ઉ૫૪. પાતાને વોડશ પરિચ્છેદ. (277). 1 સ્થળેથી બીજે સ્થળે ધકેલે છે, જેથી ધર્મનું આરાધન કરવામાં કોઈ પણ પ્રાણીએ લવલેશ પણ પ્રમાદ ન કર. મકરકેતુના વૈરાગ્યથી ભીંજાયેલા હૃદય ઉપર આ દેશનાનો અપૂર્વ પ્રભાવ પડ્યો. તેણે પૂછ્યું: “ભગવન્! મારા પિતાને પુત્ર મદનવેગ મારી ઉપર આટલું વેર રાખી રહ્યો છે તેનું શું કારણ હશે? હાલ તે ક્યાં હશે ?" સૂરિ મહારાજ બોલ્યાઃ “જે સુબંધુને જીવ કાલબાણસુર થયું હતું તે તારી વિદ્યાઓને વિચ્છેદ કરી સુરસુંદરીને હરી જતું હતું તે વખતે તેનું આયુષ ક્ષીણ થવાથી ચવીને જંગલિમાં વનમહિષ (પાડે) થશે, જ્યાં તે દાવાનળમાં બળી ગયો. તે પછી એક કૂતરીના ગર્ભમાં કૂતરાપણે ઉત્પન્ન થયો. એના - જન્મ પછી કૂતરી મરી ગઈ. બહુ ભૂખને માર્યો કૂતરે પણ મરી ગયે. ત્યાંથી તે એક બ્રાહ્મણને ત્યાં ગળીઓ બળદ થઈને જિમ્યા. ત્યાં પણ તે પરેણાના મારથી બહુ પીડા. બ્રાહ્મણ મારી મારીને થાક્યો એટલે તેણે એક ઘાંચીને ત્યાં વેચી નાખે. ઘાંચી એને રાત-દિવસ ઘાણમાં જે રાખે છે, એથી એનું આખું શરીર સુકાઈને સી ગયું. છેવટે તે પગ ઘસી ઘસીને મૃત્યુ પામ્યું. ત્યારબાદ તે હિમાલયમાં સર્ષરૂપે ઉત્પન્ન થયે. સુરસુંદરીની સાથે તું સમસ્યાઓ ઉકેલતે હતો તે વખતે તે તને પૂર્વના વૈરને લીધે આવીને ડો. ત્યાંથી મરીને તે તારે પુત્ર મદનવેગ થયો. તારે જ પુત્ર શા સારૂ તારે પ્રાણ લેવા ઝંખે છે તે હવે તને સમજાશે. જાજરૂમાં તને મારવા આવ્યું તે વખતે અતિ ગભરાટને લીધે નર્ક કુંડમાં પડી ગયા હતા, પણ પછી જાજરૂ સાફ કરનારે જ્યારે બારણું ખોલ્યા ત્યારે તે રાત્રીના સમયે બહાર નીકળી ગયો. પાપના ઉદયને લીધે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ (278) . સતી સુરસુંદરી. ને પૂરે સારો આહાર પણ મળી શકતું નથી તેથી તેને હમણા કુરેગ થયેલ છે અને દુઃખથી અહીંતહીં રઝળે છે.” એ પ્રમાણે સૂરદ્ર પાસેથી વૈરાગ્યને ઉપદેશ અને વીતકકથા સાંભળી મકરકેતુએ. સુરસુંદરીના બીજા પુત્ર અનંગકેતુને રાજગાદી સ્થાપી શ્રી ચિત્રવેગસૂરીશ્વરના ચરણકમળમાં દીક્ષા ગ્રહણ કરી. સુરસુંદરીએ પણ વૈરથી ઉત્પન્ન થતાં દારૂણ દુઃખની વાત સાંભળી, કનકમાલા ગુરૂણીની પાસે દીક્ષાવ્રત લીધું. એ પ્રમાણે વ્રતની સિદ્ધિવડે ત્રણે પૂર્વ ભવની હેને અહીં કઠી થઈ તેમના પૂર્વભવના સ્વામી એવા તે ત્રણ મિત્રો પણ મિલાપ પામ્યા. મકરકેતુ મુનિ, શ્રી ચિત્રગતિ વાચક પાસે અંગ તથા અન્ય સૂત્રને અભ્યાસ કરે છે અને ગુરૂશ્રી ચિત્રવેગ આચાર્ય પાસે મૂળ અર્થ અવધારે છે. બુદ્ધિની તીવ્રતાને લીધે થોડા જ સમયમાં તે મહાસત્ત્વ સૂત્રેના અર્થની તુલના કરવા લાગ્યા. આખો દિવસ તપ અને અધ્યયનમાં વીતાવી રાત્રીના સમયે ખેતવનમાં (સ્મશાનમાં જઈ કાત્સગ કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં શ્રી ત્રિવેગ આચાર્ય ચંપાપુરીમાં પધાર્યા. મકરકેતુ મુનિ સ્મશાનભૂમિમાં પ્રતિમા ધારી રહે છે. ચિત્રગતિ ઉપાધ્યાય પણ વાચનાના સમયમાં મુનિઓની વચ્ચે બેઠા હતા એટલામાં એમને વિકથામાં પ્રમત્ત થયેલા જોઈને એક દેવ હરી ગયે. વિમિત બનેલા મુનિએ ગુરૂદેવની પાસે ગયા અને એમને આ હરણની વાત સંભળાવી. ગુરૂએ પૂર્વગત જ્ઞાનને ઉપગ મૂકી એ વેરીનું વૃતાંત જાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ Lડશ પરિચ્છેદ. (279) લીધું. પછી સર્વ મુનિઓ તથા સાધ્વીઓને ઉદ્દેશી એમણે કહ્યું: “ખરેખર વેરને લીધે પ્રાણીને ઘણું કષ્ટ વેઠવાં પડે છે. તમે સો વૈરબુદ્ધિને સર્વથા ત્યાગ કરજે. આ પણ એક પૂર્વવરની જ કથા છે. સાંભળોઃ પરભવમાં રૂષ્ટ થએલે ધનપતિને જીવ જે દેવ થયો હતો તે પૂર્વના વૈરને લીધે મોહિલને જીવ જે સુમગળ થયો હતો તેને માનુષેત્તર પર્વતની અપર બાજુએ મૂકી આવ્યું હતું, તે ત્યાંથી ચાલતા ચાલતે નિર્જન અરણ્યમાં આવ્યું. ત્યાં તેને સર્ષ ડ. ત્યાંથી મરીને તે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો. નારક, તિર્યંચ અને મનુષ્યભવમાં પણ એણે દારૂણ દુઃખ વેઠ્યાં. પછી સિદ્ધપુર નગરમાં સુરથ નામે કનકવતીને પુત્ર થશે. પિતા સુગ્રીવ ક્ષયના રાગથી મરી ગયા. સુરથ રાજ્યગાદીએ આવ્યું તે ખરો, પણ સુપ્રતિષ્ઠ એને હાંકી કાઢ્યો. પછી તે ચંપાનગરીમાં આવ્યું. કીર્તિધર્મ રાજાએ, પિતાને ભાણેજ જાણીને તેને પિતાની હકૂમતમાંથી, સીમાડાનાં સે ગામ કાઢી આપ્યાં. ' ત્યાં પણ તે અનાચાર અને જુલમ કરવા લાગ્યું. કીત્તિ ધર્મ સુરથ બહુ દુઃખી થયે. આખરે અજ્ઞાનતપ કરીને તે પતિષવાસી શનિશ્ચર દેવ થયા. ત્યાં તે પિતાનું પૂર્વવૈર સંભારીને અહીં ચિત્રગતિ મુનિ પાસે આવ્યો. શાસ્ત્રવાંચન અથવા અધ્યયન વખતે તે એનું બળ ન ચાલે, પણ આજે ચિત્રગતિને વિકથામાં પ્રમાદ સેવતા જોયા એટલે તે દુષ્ટ એમને ઉપાડી ગયો. પછી લવણસમુદ્રમાં ફેંક્યા. શુભ પરિણામવાળા એ મુનિ શુક્લધ્યાનવડે કર્મોને બાળી હાલમાં અંતકૃતકેવળી થયા છે. એમને હવે સંસારને ભય નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ ( 280 ) સતી સુરસુંદરી આચાર્યદેવ પૂરૂં બોલી રહ્યા કે તરત જ શ્રી અમરતુ મુનિ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કેઃ “ગુરૂની આજ્ઞાથી હું ધનદેવ સાથે સમશાનભૂમિમાં મકરકેત મુનિ પાસે ગયે હતા, પણ ત્યાં તે જોવામાં ન આવ્યા. એ સ્થળે એક ધગધગતી ચિતા સળગતી હતી. ગંદક તેમજ પુષ્પોની સુગંધ હેક બહેક થઈ રહી હતી. 2 ફિત પોતાના પછી એ લાકડાં લાવી : કોણ પી આચાર્ય મહારાજે જ્ઞાનનો ઉપગ મૂકી સમાધાન કર્યું કેઃ “હે મુનિઓ ! બહુ દુખથી પીડાતે મદનવેગ અહીં સુધી ચાલીને આવ્યું. મશાનમાં પિતાનાં પિતાને કાર્યોત્સર્ગમાં ઉભેલા જોઈ તે ક્રોધને કાબૂમાં રાખી શક્યા નહીં. એક ખેડુત બળતણનું ગાડું ભરીને ત્યાંથી જતો હતો તે ગાડું - અકસ્માત્ ત્યાં ભાંગી ગયું. રાત્રી થઈ જવાથી ખેડુત પોતાના બળદને લઈ ચાલ્યા ગયે. કાષ્ટ પી રહ્યાં. પેલા પાપીએ ગાડામાંથી લાકડાં લાવીને મુનિની આસપાસ ગોઠવ્યાં અને પછી એમાં આગ મૂકી. " અગ્નિએ મુનિના દેહને બાળે પણ સમભાવમાં રહેલા એ મુનિએ શુકલધ્યાનવડે કમેને બાળી નાખ્યાં. તે અંતકુતકેવલી થયા.” એ પ્રમાણે ઉપદેશ આપતા ચિત્રવેગસૂરિનાં ચાર કમક્ષીણ થઈ ગયાં જેથી એમને કેવલજ્ઞાન થયું, તેમજ શુભ ભાવમાં રહેલા શ્રી અમરકેતુ મુનિ, ધનદેવ મુનિ, કનકમાલા, કમલાવતી, સુરસુંદરી અને પ્રિયંગુમંજરી એ સર્વને પણ વિશુદ્ધ કેવલજ્ઞાન ઉપર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ ષોડશ પરિચ્છેદ. (281) | દેએ અપૂર્વ વૈભવ સાથે કેવલજ્ઞાનને મહત્સવ કર્યો અને ઉચિત સમયે તે સૌ શિવસુખ પામ્યાં. | દૃષ્ટિકર્મવાળો મદનવેગ અનંત સંસારના પ્રવાહમાં પડ્યો. ભવ્યાત્માઓએ આ ઉપરથી રાગ-દ્વેષરૂપી શત્રુઓનું દમન કરવા હંમેશાં ઉઘુક્ત રહેવું જોઈએ. રાગ-દ્વેષથી સર્વથા મુક્ત એવા શ્રી જિનેંદ્રભગવાનને ભક્તિપૂર્વક વંદન હ–જેથી આ ભવસમુદ્રને પાર પામીએ ! છે સમાપ્ત છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશધારા. ( 1 ) શ્રી સુરવાહન કેવળી ભગવાને ચિત્રકૂટ શિખર ઉપર વહાવેલી ઉપદેશધારા. - “હે ભવ્યાત્માઓ! આ અસાર સંસારમાં પરિભ્રમણ કરતા અને કર્મને આધીન બનેલા જીને મનુષ્યભવ મળ બહું દુર્લભ છે. મનુષ્યત્વ પણ મૃત્યુ અને ઘડપણુથી વ્યાપ્ત જ રહે છે. રોગ, શોક અને વ્યાધીઓનું સ્થાન ગણાય છે. મનુખ્યને અણધાર્યા અનેક શારીરિક તેમજ માનસિક દુઃખ ભેગવવાં પડે છે. મનુષ્યો જે લક્ષ્મી મેળવે છે અને અહંકાર કરે છે, તે પણ પવનથી કંપતા દવાના છેડા જેવી જ ચંચળ છે. સ્વજને અને સગાં-સંબંધીઓને નેહ પણ અસ્થિર છે. વિષયસુખ પરિણામે તે દારૂણ દુઃખ અને નરકાદિના હેતુરૂપ જ બને છે. મિસ્યા વિકલ્પને લીધે માણસને સંસાર સુખરૂપ ભાસે છે, પણ એ જાણતો નથી કે માથા ઉપર મૃત્યરૂપી સુભટ પ્રાણએના સમુદાય ઉપર સદા ઝઝુમી જ રહ્યો હોય છે. આ પ્રમાણે સંસારની સ્થિતિ સમજી-વિચારી માનવદેહના સારરૂપ વ્રત પાલન કરવાં, સુપાત્રને સદબુદ્ધિથી દાન આપવા અને કઈ પણ પ્રાણને આપણી ઉપર અરૂચી થાય નહીં એ વહેવાર રાખવો એ જ ખરી કમાણી છે. દુર્લભ મનુષ્યભવ પામીને સદબુદ્ધિને ઉપયોગ કરે. કેવળી ભગવાને પ્રરૂપેલા સમ્યગૂ ધર્મ સિવાય આ સંસારચક્રથી ભય પામેલા અને ભવસાગરમાં ડૂબેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ પદેશધારા. (283 ) વિા ભવ્ય પ્રાણીઓને બીજું કઈ શરણ નથી. હે પુણ્યાત્માઓ! પ્રાપ્ય એવા આ માનવજન્મને પામી શાશ્વત શિવસુખના રિણભૂત શ્રી જિનચંદ્ર ભગવાને કહેલા ધર્મમાં ઉક્ત થાઓ, ન્મને સફલ કરે, સાવદ્ય કાર્યોને જેમાં સર્વથા ત્યાગ રહેલે 1 એવી પ્રવજ્યા-મુનિદીક્ષા ગ્રહણ કરીને કર્મશત્રુને નાશ ર અને શાશ્વત સુખમય એવા મોક્ષસ્થાનને પ્રાપ્ત કરે.” (–ચતુર્થ પરિચ્છેદમાં) (2) પ્રભજન-કેવલી ભગવાનની દેશના, - “હે ભવ્ય પ્રાણીઓ ! બાળ હસ્તીના કર્ણ સમાન લક્ષમી ચળ છે અને આયુષની અનિત્યતા તે કેનાથી અજાણું છે? નાણીઓનું યૌવન પણ જરારૂપી રાક્ષસી એકદમ શોષી લે છે. કેટલાક પ્રાણુઓનું યૌવન રેગ-શેકવડે અકાળે વિલીન થઈ નય છે, તેમજ ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટની પ્રાપ્તિ પણ 1ણાખરા માણસના યૌવનને હરી લે છે. રેગ, શેક, જરા મિજ વ્યાધીઓથી વીંટળાયેલા યૌવન ઉપર પામર મનુષ્ય ટલે આસક્ત રહે છે? હે ભજો ! તુચ્છ એવા વિષયોપવાગથી પ્રાણુઓ મુગતિનાં અનેક દુખે પ્રાપ્ત કરે છે. વિષય તે જ દારૂણ દુઃખ આપનાર નીવડે છે, માટે એવા અસાર aષામાં તમારે બીલકુલ રાગ રાખ નહી. એને ત્યાગ રવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે. તમે એને ત્યાગ ન કરે તે પણ એ તમારે ત્યાગ કરી જવાના છે તે પછી ' અનંતશાંતિ સુખને આપનારો ત્યાગ તમારે પોતે જ શા. માટે ન કરે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ (284 ) : સતી સુરસુંદરી. તમને સંસારમાં જે કાંઈ સારરૂપ જણાતું હોય તો એ ભ્રમણ છે. સંસાર સેંકડે દુઃખના હેતુરૂપ છે, એટલું સમજીને શ્રી જિનેંદ્રભગવાને કહેલા ધર્મને વિષે તમે ઉઘુકત થાઓ. આ અનાદિ અનંત ભવરૂપી સમુદ્રમાં અનેક વાર પરિભ્રમણ કરતાં બહુ પુણ્યાગને લીધે અપૂર્વ એવી આ દુર્લભ ધર્મસામગ્રી પ્રાપ્ત થઈ છે તેને તમે નિષ્ફળ ન કરે. ચારાશી લાખ જીવાનીથી વ્યાપ્ત એવા આ સંસારમાં ફરીથી આ મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે.–અને એમાં એ જૈનધર્મનું શરણ મળવું એ તે બહુ વિકટ છે. માટે હે ભવ્યાત્માઓ ! શ્રી જિનેંદ્રભગવાને કહેલા દીક્ષાવ્રતને તમે ગ્રહણ કરે, સર્વ સુખમય એવા સંયમનું આરાધન કરે અને આ સંસારને ત્યાગ કરી ઉત્તમ એવી સિદ્ધિને વરે.” . (–પંચમ પરિચ્છેદમાં ) . (3) દંડવિરત કેવલી ભગવાનને ઉપદેશ. હે ભવ્ય લોક ! આ સંસારસાગરમાં અતિ દુર્લભ એવે મનુષ્યભવ પામીને તમે શ્રી જિદ્રભગવાને કહેલા સમ્યફત્વધર્મમાં ઉઘુક્ત થાઓ, જેથી આ ભવાટવીમાં તમારે વારંવાર પરિભ્રમણ કરવું પડે નહીં. ધમ વિનાને માનવભવ વૃથા છે, દાંત વિનાને હાથી જેમ નકામો છે, શીઘ્રગતિ વિનાને ઘેડ જેમ નકામે છે, ચંદ્ર વિનાની રાત્રી જેમ નકામી છે, સુગંધ વિનાનાં પુષ્પો જેમ નકામાં છે, જળ વિનાનું સરોવર જેમ નકામું છે, છાયા વિનાનાં વૃક્ષ જેમ નકામાં છે, લાવણ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ દેશધારા. ( 285 ) નું રૂપ જેમ નકામું છે, ગુણ વિનાનો પુત્ર જેમ કઈ ના નથી, ચારિત્રથી ભ્રષ્ટ એ ચતિ અને દેવ વિનાનું 62 જેમ નામનાં જ છે તેમ ધર્મ વિનાને માનવભવ પણ એ જ સમજજે. ઉં સજજને ! તમે કયથનો ત્યાગ કરો. સન્માર્ગને વિષે 'કરો. આ સંસારની સ્થિતિ જ એવી છે કે ઈષ્ટને વાગ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરે. વિષયસુખમાં લુબ્ધ મલા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખ વેઠે છે. વસ્તુતઃ Sાને જે દુઃખ થાય છે તે તેના પોતાના દુષ્કર્મને લીધે જ 1 છે; બાહ્ય અર્થમાં બાકીનું સર્વ નિમિત્ત માત્ર ગણાય છે. થી કોઈને દુઃખ આપી શકતું નથી. પ્રાણીઓનાં કર્મ જ સુખ મ જન્માવે છે. કેઈક મનુષ્ય કૂતરાને પથરો મારે છે તે તરો માણસને મૂકી પથરાને બચકું ભરવા દોડે છે. સિંહને પણ લાગે તે બાણ તરફ લક્ષ નહીં આપતાં બાણ ફેંકનાર ૨ફે તે દ્રષ્ટિ કરશે. તમારે પણ સિંહ જેવું વર્તન રાખવું. -ખ-દુંઃખ તરફ દ્રષ્ટિ નહીં કરતાં તેના કારણભૂત કમ તરફ ક્ષ્ય આપવાની જરૂર છે, જેથી અન્ય ઉપર રાગ-દ્વેષ ન ય અને આત્માનું અકલ્યાણ પણ ન થાય. હે ભદ્ર ! શ્રી જેનેદ્રભગવાનની આજ્ઞા માની તમે સૌ કમને ઉછેદ કરવા ચાર થાઓ. કમનો ઉછેદ થવાથી દુઃખ માત્રની જડ nકળી જશે.” (–ષણ પરિચ્છેદમાં ) શુભંકર કેવલી ભગવાનનો ઉપદેશ. - “હે ભવ્યાત્માઓ ! સંસારમાં મનુષ્યભવ મળ બહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ (286) સતી સુરસુંદરી દુર્લભ છે. તેમાં સત કુલની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. સકુળ મળે તે પણ શ્રી જિનેંદ્રિકથિત ધર્મની પ્રાપ્તિ પણે બહુ બહુ દુષ્કર છે. જૈનધર્મ પ્રાપ્ત કર્યા પછી હમેશાં વાસનાઓને ત્યાગ કરવામાં અને શુદ્ધ ધર્મ આચરવામાં જ ઉઘુક્ત થવું જોઈએ. પ્રમાદને સર્વથા ત્યાગ કરજે. પ્રમાદને વશ થએલાં પ્રાણીઓ બહુ અનર્થને પાત્ર થાય છે. ઉભયલકને વિષે પ્રમાદ દુઃખ દે છે. આ જગતની અંદર પ્રાણી માત્ર વૈભવની ઈચ્છા રાખે છે, છતાં સંપત્તિ તેમનાથી દૂર ને દૂર જ રહે છે, કારણ કે દુષ્ટ પ્રમાદ પગલે પગલે એમને નડે છે. પ્રમાદને લીધે જ પ્રાણી આધિ-વ્યાધિનો ભોગ બને છે. ઉત્તમ પ્રકારના સમગ્ર ગુણ પ્રમાદને લીધે ભેગવી શકાતા નથી. સારાં કાર્યોને વિનાશ કરવામાં જ પ્રમાદ પતે અભિમાન લે છે. આ પ્રમાદ શત્રુને તમે કોઈ રીતે આશ્રય આપશે મા. હિ! ભવ્યજને હથેલીમાં રહેલા પાણીની જેમ આયુષ પળે પળે ક્ષીણ થાય છે, માટે શ્રી જિનેંદ્રભગવાને કહેલા ધર્મનું આરાધન કરો. કોઈ પણ સમયે પ્રમાદ કરશે માં. દર્ભ અને સાયના અગ્રભાગમાં રહેલા જલબિંદુની જેમ જીવિતને નાશવંત માનજો અને જીવનના સારભૂત શદ્ધ ધર્મને વિષે ઉદ્યમવંત રહેજે. / કર્મની ગતિ બહુ ગહન છે. કર્મને નિર્મૂળ કરવામાં પ્રમાદ ન સેવશે. આ સંસારમાં દુઃખ માત્ર પ્રમાદથી જ થાય છે. ચારે ગતિને વિષે દરેક પ્રાણ પ્રમાદને ત્યાગ કર જોઈએ. જન્મ, જરા, રેગ, શેક, મરણ અને બીજા સેંકડો દુઃખાનો હેતુ એક માત્ર પ્રમાદ છે. પ્રમાદથી પ્રેરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશધારા. (287). થયેલાં છ સંસારસમુદ્રમાં આમતેમ રઝળે છે, માટે મુમુક્ષુઓ ! ચેતે ! પ્રમાદરૂપી પિશાચને ત્યાગ કરો. આ સંસારસમુદ્ર તરવામાં નૌકા સમાન શ્રી જૈનધર્મને વિષે શ્રદ્ધા રાખી ઉત્તમ પ્રકારે ઉદ્યમ કરો. આ સંસારમાં બંધુ સમાન જે કઈ હોય તો તે સમ્યક્ત્વ ધર્મ જ છે. અન્ય બંધુઓ સ્વાર્થના સગા હોય છે, ધર્મ જ પ્રાણીને સદાને સારૂ સુખદાયક રહે છે. દ્રવ્યભંડાર ગમે તેટલે દાટી રાખ્યું હોય, પશુ–પ્રાણુ ગમે એટલી મોટી સંખ્યામાં હોય અને માર્યા ગમે તેવી સુંદર હોય, પણ લોકાંતરમાં એ કોઈ સાથે નથી આવતાં. બધું ત્યાં ને ત્યાં જ પડી રહે છે. નેહીઓ અને કુટુંબીઓ બહુ બહુ તે અપાત કરીને બેસી રહે છે. ધર્મ એ એક જ એવો બંધું છે કે જે પરલોકમાં પણ મનુષ્યને સાથ નથી છેડા માટે જગતના સારરૂપ એવા ધર્મની જ આરાધના કરજે.” ( સપ્તમ પછિદમાં) સુદર્શન આચાર્યને ઉપદેશ. હે ભવ્ય પ્રાણીઓ ! સમ્યગદર્શનરૂપી જેનું મૂળ છે, પંચ મહાવ્રતરૂપી મોટો અને સુદ્રઢ જેને સ્કંધ છે, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, તપ અને સંયમાદિક જેની શાખાઓ છે, વિવિધ અભિગ્રહરૂપી ગુચછે જેમાં લચી રહ્યા છે, મનહર શીલાંગરૂપી પત્રો જેને વિષે ફરફરી રહ્યાં છે, ઉત્તમ લબ્ધિરૂપ પુષ્પ જેમાં સુવાસ પ્રગટાવી રહ્યા છે, સ્વર્ગ અને મોક્ષ જેવાં મને ડર સુખ જ જે વૃક્ષના ફળરૂપ છે એવું આ ચારિત્રરૂપ કલ્પવૃક્ષ છે. સંસારના તીવ્ર તાપથી તપેલા જીવને એ શીળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ (288) સતી સુરસુંદરી. છાંયા આપે છે. દુરન્ત દુબેને એ નાશ કરે છે. શ્રી જિનેંદ્ર ભગવાનની કૃપાથી એ કલ્પવૃક્ષ આટલે કાલીકુલીને રહ્યો છે. વળી હે ભવ્યાત્માઓ ! ઈદ્રિયની ગતિ બહુ ચંચળ છે. વિષયની સંગતિ કેવળ દુઃખ દેનારી જ હોય છે. ક્રોધાદિક કષા દુર્ગતિ તરફ જ દેરી જાય છે. એક વાર જે પ્રમાદ - કરવામાં આવે તે એ પ્રમાદ જીવને ભવસમુદ્રમાં પટકે છે, માટે ચારિત્રધર્મને આશ્રય લે, પ્રમાદને સર્વથા ત્યાગ કરે અને ધર્મને વિશે ઉદ્યમ કરે. (–અષ્ટમ પરિચ્છેદમાં) = - : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સાબિંદુ પ્રકરણ 1 લું. રાજા અને તેની આજ્ઞા. अष्टानां लोकपालानां, वपुर्धारयते नृपः। देवबुद्धचा नमेत्तं च, लंघयेन्न कदाचन // રાજા આઠ કપાળના સ્વરૂપને ધારણ કરે છે. દેવમુદ્ધિએ તેને નમન કરવું અને કઈ દિવસ પણ તેની આજ્ઞા aૉંઘવી નહીં. સાત પ્રકારના ઉપદ્ર. अतिवृष्टिरनावृष्टि-मूषकाः शलभाः शुकाः। स्वचक्रं परचक्रं च, सप्तैता ईतयः स्मृताः।। અતિવૃષ્ટિ, વૃષ્ટિને સર્વથા અભાવ, અતિ ઉંદર, અતિ તીડ, અતિ પોપટની ઉત્પત્તિ, સ્વચકને ભય તેમ પરચકને ભય એ સાત પ્રકારના ઉપદ્રવ ગણાય છે. વિદ્યાદાનની સર્વશ્રેષ્ઠતા. विद्यादानं सर्वदानप्रधानम् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ (20) સતી સુરસુંદરી. બધાં પ્રકારના દાનમાં વિદ્યાનું દાન મુખ્ય છે. ત્વરિત ગતિએ પ્રસરતી ત્રણ વસ્તુઓ. वार्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरगनाभेः / तैलस्य बिन्दुरिव वारिणि वार्यमाण मेतत् त्रयं प्रसरति किमत्र चित्रम् // કૌતુકભરેલી વાર્તા, ઉત્તમ પ્રકારની વિદ્યા, અપૂર્વ કન્સ્ટ્રરીની સુગંધ એ ત્રણે વસ્તુને સંતાડી રાખે તે પણ, પાણીની અંદર તેલનું ટીપું જેમ જોતજોતામાં ફેલાઈ જાય તેમ ઝટ ઝટ પ્રસરી જાય છે. પ્રકરણ 2 જું. મિત્રની, શુરવીરની, વંશની અને નારીની કટીકયારે? आपदि मित्रपरीक्षा शूरपरीक्षा रणाङ्गणे भवति / विनये वंशपरीक्षा स्त्रीपरीक्षा च निर्धने पुंसि || આપત્તિ-મુશ્કેલીના સમયમાં મિત્રની કસોટી થાય છે, શૂરવીરની કસોટી યુદ્ધના મેદાનમાં થાય છે, ઉત્તમ કુળમાં જન્મ થયો હોય તો વિનય પરથી પરીક્ષા થાય તેમ નિર્ધન પતિના પનારે પડેલી સ્ત્રીની એ વખતે ખરી કસોટી થાય છે. ઉપકાર ક્યારે અનિષ્ટ નીવડે છે? उपकारो हि पापाना-मपकारफलप्रदः / पयःपानं भुजङ्गानां, केवलं विषवर्द्धनम् / / પાપાત્માઓ ઉપર કરેલે ઉપકાર કેવળ અનિષ્ટ ફળ આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ * સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 291) નાર નીવડે છે. સર્ષને દૂધ પાઈએ તે એનું પરિણામ ઝેર સિવાય બીજું શું સંભવે?'. બુદ્ધિમાને શું શું ગોપ? अायुर्वित्तं गृहच्छिद्रं, शत्रुभ्यश्च पराजयम् / वंचनं चापमानश्च, मतिमान प्रकाशयेत् / / પોતાની ઉમર, ધન, ઘરનાં છિદ્ર, શત્રુના હાથથી થયેલ પરાજય, છેતરામણ અને અપમાન એટલી વસ્તુઓ કોઈ મુદ્ધિમાન પિતાની મેળે પ્રકટ ન કરે. ભાગ્યશાળી કન્યા. - कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च / / एते गुणाः सप्तवरे विलोक्या-स्ततः परं भाग्यवशा हि कन्या / / કુળ, શીલ, સ્વામીગુણ, વિદ્યા, ધન, શારીરિક સંપત્તિ અને એગ્ય વય–આ સાત ગુણે વરની અંદર જોવા જોઈએ. જેને એ સાતે ગુણવાળે પતિ મળે તે કન્યા ભાગ્યશાળી, બાકી તે કન્યાનું જેવું ભાગ્ય હોય તેમ થાય. આપઘાત મહાપાપ, आत्मघाती महापापी मने जीवन्नरो भद्रशतानि पश्येत् .. મુંઝાઈને આપઘાત કરીને જીવનને અંત આણ એ એક મોટામાં મોટું પાપ છે અને માણસ મુંઝવણમાંથી બહાર નીકળે–જીવતો રહે તે જરૂર સુખના દિવસે જુવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૯ર) સતી સુરસુંદરી. પ્રકરણ 3 જું. નારી રાક્ષસી શા સારૂ? दर्शनाद्धरते चित्तं, स्पर्शनाद्धरते बलम् / संभोगाद्धरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी // યૌવનથી મદમત્ત બનેલી નારી સાક્ષાત્ રાક્ષસી જ છે, કારણ કે દર્શન માત્રથી તે પુરૂષના ચિત્તને હરે છે, સ્પર્શ માત્રથી બળ હરે છે અને સંભેગથી વીર્ય હરે છે. એક અગ્નિ છે એક ઘી છે. घृतकुंभसमा नारी, तप्ताङ्गारसमः पुमान् / तस्माद् घृतं च वह्नि च, नैकत्र स्थापयेत् बुधः / / નારી, ઘીના ભરેલા ઘડા જેવી છે અને પુરૂષ ધગધગતા અંગાર જે છે. બુદ્ધિમાને એ બન્નેને એક સ્થાને ન રાખવાં. છેક નકામું શું? गते हि नीरे किमु सेतुबन्धः ? પાણી ચાલ્યા ગયા પછી પાળ બંધાવવી નકામી છે. પ્રકરણ 4 થું. દૈવની બેલબાલા. दैवं फलति सर्वत्र, न च विद्या न च पौरुषम् / समुद्रमथनाल्लेभे, हरिर्लक्ष्मी हरो विषम् // હમેશાં ભાગ્યમાં હોય તે જ મળે છે, ડહાપણ કે મહેનત પણ કઈ કામ નથી આવતાં. દેવ આગળ એ નકામાં છે. દેવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધારબિંદુ. (24) મને દૈએ ભેગા મળીને સમુદ્રનું મંથન કર્યું - હરિન મમાંથી લકમી મળી અને શંકરને ઝેર મળ્યું; માટે દેવગતિ જ મળવાનું છે. अघटिघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति // વિધિ અથવા દૈવની રચના જ એવી છે કે અઘટિત કાર્યોને ૩ઘટિત કરે છે અને સુઘટિત કાર્યોને જીર્ણ કરે છે, તેમજ ર કાર્યને પુરૂષ કદિ ચિંતવતું નથી તેવા કાર્યોને દેવ ક્ષણ માત્રમાં સિદ્ધ કરી દે છે. બુધ, દેહ, ધન અને વાણુની સાર્થકતા શી ? યુદ્ધ જઈ તરવાવવા , રેચ તારં વ્રતપત્તિન્ના अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् // - બુદ્ધિની સફળતા માત્ર એટલી જ કે એ વડે માણસ ધર્મતત્વને વિચાર કરે, જેથી આમેન્નતિ થાય. માનવદેહની સાર્થકતા એટલી જ કે એ વડે માણસ અનેક પ્રકારનાં વત પાળે; ધનની સાર્થકતા સુપાત્રને દાન આપવામાં રહેલી છે અને કઈ પણ માણસને અપ્રીતિ થાય એવું વચન ન બોલવું એ વાણુનું ફળ છે. દુઃખરૂપી દૂતને પ્રભાવ. व्यथन्ति मन्त्रेण महोरगेन्द्रा, विनाम्बुसंयोगमथेह मीनाः / સુHTધવોડધરતાડનુષ#ા, દુ:સ્થાતિમા માળની છે સામર્થ્ય હરી લેનારા મંત્રના પ્રભાવથી મોટા સર્ષે પણ ભયભીત બની દુખને આધીન બને છે, જળના સંગ વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ (294) સતી સુરસુંદરી. મોટા માછલીઓ તરફી તરફને મરે છે, સત્પરૂષે પણ અધર્મીઓના સહવાસથી દુઃખ પામે છે અને સુખસમૃદ્ધિથી પરિપૂર્ણ એવા મોટા લાકે પણ પિતાના ઉપર અતિ દુખ આવવાથી ભારે ભયમાં રહે છે. શત્રુ ઉભું કર્યા પછી. विधाय वैरं सामर्षे नरोऽरौ य उदासते। प्रक्षिप्योदर्चिषं कक्षे शेरते तेऽभिमारुतम् / / જે માણસ એક વાર શત્રુ ઉભું કર્યા પછી-દુશ્મનાવટ પછી પણ તે તરફ લક્ષ આપ્યા વગર પિતાનું અભીષ્ટ સાધવા ઇચ્છા હોય તે તેને કદિ પણ નિવૃત્તિ મળી શકતી નથી. સૂકા ઘાસની ગંજીમાં આગ સળગાવીને તેની નજીકમાં, સન્મુખ પવનની લહેરમાં સૂવાની કોઈ બુદ્ધિમાન ઈચ્છા રાખે ખરે? કન્યા કેને આપવી ? रूपयौवनगांभीर्यसद्गुणैर्यो विराजितः / तस्मै कन्या प्रदातव्या यादृशे तादृशे न तु / / રૂપ, યૌવન, ગાંભીર્ય અને ઉત્તમ ગુણે જેની અંદર હોય તેવા લાયક પુરૂષને પિતાની કન્યા આપવી. જેવા તેવાને ન આપવી. સૈની નજર જુદી જુદી હોય છે. कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम् / बान्धवा धनमिच्छन्ति मिष्टान्नमितरे जनाः / / કન્યાની દષ્ટિ વરના રૂપ તરફ રહે છે, માતા પિતાના Gહેરમાં સૂવાની સળગાવીને તેની તકતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #303 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (૨હ્ય) ભાઈના વૈભવ તરફ જુએ છે, પિતા જમાઈની વિદ્વત્તા જુએ છે, બધુ-બાંધવ ધનની ઈચ્છા રાખે છે અને બીજા સંબંવાઓ તે મિષ્ટાન્નના જ ભેગી હોય છે. સાની નજર જુદી જુદી હોય છે. નિરપરાધ મૃગલે. छित्त्वा पाशमपास्य कूटरचनां भङ्क्त्वा बलाद्वागुरां, . पर्यन्ताग्निशिखाकलापजटिलानिर्गत्य दूरं वनात् / व्याधानां शरगोचराण्यतिजवेनोल्लंघ्य धावन् मृगः, कूपान्तः पतितः करोतु विधुरे किंवा विधौ पौरुषम् / / નિરપરાધ મૃગલે બિચારો વનમાં રઝળીને સૂકાં ઘાસના પર ચરતો હતો, એવામાં એ એક પારધીની જાળમાં સમ કાચે. પારધી બીજા મૃગ શોધવા બીજી તરફ ગયે. પેલ મૃગલાએ પોતાના દાંતથી ધીમે ધીમે કરીને ફાંસલે કાપી નાખે-કૂટ રચનાવાળી જાળ છેદી નાખી અને ત્યાંથી નાઠો. આગળ જાય છે ત્યાં તે એક ભયંકર વન આવ્યું અને એ વનમાં દાવાનળની જ્વાળાઓ સળગતી હતી. મહામુશીબતે એ મુશ્કેલીમાંથી પણ પિતાને જીવ બચાવ્યું અને આગળ દો. એટલામાં પારધીઓ ભેટી ગયા. ધનુષ-બાણ ચડાવીને તેયાર જ ઉભા હતા. એમના છૂટતા બાણમાંથી પણ એ બચે અને આગળ દે. દેડતાં આખરે ગભરાટને માર્યો એક કૂવામાં જઈને પડે અને ત્યાં જ તે મૃત્યુ પામ્યા. પિતાની ઉપર આવી પડેલાં દુખમાંથી છૂટવા મૃગલાએ કેટકેટલા પ્રયત્ન કર્યો, પરંતુ દૈવ પિતે જ જ્યાં મોઢું ફેરવીને બેઠું હોય ત્યાં પુરૂષાર્થ શું કામ લાગે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ ( 296 ) સતી સુરસુંદરી. એમાં કેને દેષ ? पत्रं नैव यदा करीरविटपे दोषो वसंतस्य किं ? नोलूकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् ? धारा नैव पतंति चातकमुखे मेघस्य किं दूषणम् ? यद्भाग्यं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः 1 વસંત ઋતુમાં વૃક્ષો ફળ-ફુલ અને નવા અંકુરથી દીપી નીકળે છે, એક માત્ર કેરડાનું ઝાડ કેરૂં રહી જાય છે એમાં કેને દેષ? સૂર્યના પ્રકાશથી પ્રાણું માત્રને પ્રકાશ મળે છે, માત્ર ઘુવડની આંખો મીંચાઈ જાય છે. એમાં કેને વાંક? મેઘના આગમનથી સંતપ્ત ભૂમિ શાંત બને છે, માત્ર ચાતકના મોંમાં એકે ધારા નથી પડતી, એમાં કેને દોષ? એ તે જે લલાટમાં લખાએલું હોય, પૂર્વ જે કર્મ કર્યા હોય તે જ ભેગવવાં પડે છે–એમાં કોઈથી અન્યથા બની શકતું નથી. સેવા અને થાનવૃત્તિ. सेवा श्ववृत्तिराख्याता न तैः सम्यगुदाहृतम् / श्वा करोति हि पुच्छेन मूर्धा चाटूनि सेवकः // કેટલાકો સેવાવૃત્તિને કૂતરાની વૃત્તિની સમાન કહે છે પણ આ ઉદાહરણ બરાબર નથી, કારણ કે કૂતરું તે પૂંછડાવડે પિતાના પાલકને રીઝવે છે, સેવક પિતાના માથાવતી ગેલ કરે છે. ખરેખર નોકરની દશા વિચિત્ર હોય છે. ચાકર-કરની દુર્દશા. मौनान्मूर्खः प्रवचनपटुर्वातुलः स्वल्पको वा, क्षान्त्या भीरुयदि न सहते प्रायशो नाभिजातः। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (297) धृष्टः पार्श्वे भवति यदि वा दूरतोऽप्यप्रगल्भः, सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः / / સેવક જે મુંગા બેસી રહે તે એ મૂર્ખ છે એમ કહેવાય, બલવામાં કુશળ હોય તે વાત ગણાય, ક્ષમાં રાખીને બેસી રહે તે બીકણ લેખાય અને કોઈનું સહન ન કરે તે ઉલઠ ગણાય. માલીકની પડખે ઉભે રહે તે ઉદ્ધત લેખાય, દૂર રહે તે નિંદાય, ખરેખર સેવાધર્મ બહુ ગહન છે. યોગીઓ પણ એને પાર પામી શક્યા નથી. આત્મઘાતી નરકગામી. आत्मघातेन पच्यन्ते नरके नियतं नराः / आत्महत्या कृतं पापं वज्रलेपसमं भवेत् // મુંઝાઈને પિતાના જીવનને અંત આણનારા ચિરકાલ નરકની વેદના ભેગવે છે. આત્મહત્યાના પાપની સહેજે નિવૃત્તિ થતી નથી––એ પાપ તે વજાપ જેવું બને છે. આત્મઘાત કરવામાં કેણ વિચાર નથી કરતે? धर्म न जानाति जिनेंद्रभाषित-मखण्डशमैकनिदानमुत्कटम् / यो मूढबुद्धिः स जनैर्विनिन्दितम्, निजात्मधातं कुरुतेऽविचारतः / / - શ્રી જિનેંદ્ર ભગવાને કહેલા મોક્ષસુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્મના સ્વરૂપને જે મૂઢ પ્રાણું નથી સમજતે તે જ આ માનવકમાં નિંદિત એ આત્મઘાત કરવામાં મુદ્દલ વિચાર નથી કરતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #306 -------------------------------------------------------------------------- ________________ ( 298) સતી સુરસુંદરી. સજજનેની પ્રતિજ્ઞા. अद्यापि नोज्झति हरः किल कालकूट, कूर्मो बिभर्ति धरणी किल पृष्ठभागे। अम्भोनिधिर्वहति दुवंहवाडवाग्नि मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति / / સમુદ્રમંથન કરતાં એની અંદરથી કાલફટ વિષ નીકળ્યું, શંકરે એને સ્વીકાર કર્યો અને હજી પણ એ વિષને રાખી રહ્યા છે. કાચબાએ પોતાની પીઠ ઉપર પૃથ્વીને ભાર ગ્રહણ કર્યો અને હજી પણ એ અસહ્ય ભાર કાચબ સહે છે. સમુદ્ર વડવાગ્નિને પિતાના અંતરમાં સ્થાન આપ્યું અને હજી પણ એને જાળવે છે. ખરેખર, સજજનો જે પ્રતિજ્ઞા કરે છે–જેને હાથ પકડે છે આ તેને છેવટની ઘડી સુધી પાળે છે. (aa થવાનું હોય તે થાય છે જ. भवितव्यं भवत्येव नालीकेरफलाम्बुवत् / गन्तव्यं गमयत्येव गजभुक्तकपित्थवत् / આમ ન જ બને” એમ આપણે ભલે માનીએ પણ જે થવાનું હોય તે અવશ્ય થાય છે. નાળીએરની અંદરથી મીઠું પાણી નીકળે છે એ વાત સૌ જાણે છે, પણ એ પાણી કયારે નાળીએરની અંદર પહોંચે છે એ કઈ નથી જાણી શકતું. આપણે ન જાણીએ તો પણ બની જ જાય છે. હાથી આખું કઠું ગળી જાય છે, પણ જ્યારે કે હું બહાર નીકળે છે ત્યારે એની આકૃતિ માત્ર જ રહે છે, અંદરને ભાગ ગળી થાય છે. એટલે કે જે થવાનું હોય તે લાખ વાતે થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (29) સાહસ કરતાં વિચાર કર. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् / / वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः / / વ્યવહારનિપુણ પુરૂષોએ કઈ પણ બાબતમાં વગરવિચારે હિંસ ન કરવું. અવિવેક એ અનેક આપત્તિઓનું સ્થાન છે. ચારવું તેને સંપત્તિઓ આપોઆપ વરે છે, કારણ કે સંપત્તિ જ ગુણ તરફ અનુરાગ ધરાવતી હોય છે. કામાન્ય અને ઘુવડ. दिवान्धाः प्राणिनः केचित् रात्रावन्धास्तथा परे / विवेकनेत्रनिर्मुक्तः कामान्धो नैव पश्यति / / થુવડ જેવા પ્રાણી આંખ હોવા છતાં દિવસે દેખી શકતા તી, કેટલાક રાત્રે જોઈ શકતા નથી, પણ વિવેક વગરને મીપુરૂષ તે રાત્રે કે દિવસે પણ કંઈ દેખી શકતા નથી. ચઢે ન દૂજે રંગ. पापासक्ते चेतसि धर्मकथाः स्थानमेव न लभन्ते / नीलीरक्ते वाससि कुङ्कुमरागो दुराधेयः // " જેમનાં હૃદય પાપક્રિયામાં રચ્યાપચ્યાં રહે છે તેમના અંતરમાં ધર્મકથાને કઈ જ સ્થાન નથી મળતું. ગળીથી -ગેલા વસ્ત્રને તમે કુંકુમના રંગે રંગવા માગો તે એની ઉપર બીજો રંગ જ ન ચઢે. - દૂધ મૂકીને ઝેર પીનારા, यत्नेन पापानि समाचरन्ति धर्म प्रसङ्गादपि नाचरन्ति / आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विषं पिबन्ति / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ (300) સતી સુરસુંદરી. કુમાગે પડેલા પ્રાણીઓ પાયકાર્યની પાછળ પૂરતા પ્રયાસ કરે છે, ભૂલેચૂકે પણ ધર્મનું આચરણ નથી કરતા. ખરેખર આશ્ચર્ય પામવા જેવું તે એ જ છે કે સહેજે પ્રાપ્ત થતા દૂધને ત્યજી દઈ લો કે ઝેર પીવામાં જ આનંદ માને છે. ત્રણ પ્રકારના માણસે. पापं समाचरति वीतघृणो जघन्यः, प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः / प्राणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लवयितुं समर्थः // જેના હૃદયમાં જરા પણ અનેકા નથી એ માણસ પાપ કરતાં પાછું વાળીને નથી જેતે, એ જઘન્ય ગણાય છે. જેના હૃદયમાં દયા જેવું હોય છે તે આપત્તિમાં આવી પડે એટલે પાપાચરણથી પાછા વળે છે, એ મધ્યમબુદ્ધિ ગણાય છે. સજજને સમુદ્ર જેવા હોય છે. સમુદ્ર કેઈ કાળે પિતાની મર્યાદા નથી છોડતા. સજજને પણ પ્રાણુતે પિતાના સદાચાર કે કુલમર્યાદાને ત્યાગ નથી કરતા. પાપની પ્રક્રિયા. जठरामिः पचत्यन्नं फलं कालेन पच्यते / कुमंत्रैः पच्यते राजा पापी पापेन पच्यते // ઉદરમાં પડેલા અન્નને પચાવવા જઠરાગ્નિ પિતાની પ્રક્રિયા ચાલુ રાખે છે, તે જ પ્રમાણે ફળને પકાવવા સમય પિતાનું કામ કર્યું જાય છે, અને રાજા પણ કુમંત્ર વડે વિપાકદશાને અનુભવે છે. પાપીને એના પાપને બદલે જરૂર મળી રહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #309 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (31) ચિંતાની પરંપરા. निव्या धनचिन्तया धनपतिस्तद्रक्षणे चाकुलो, निःस्त्रीकस्तदुपायसंगतमतिः स्त्रीमानपत्येच्छया / प्राप्ताऽपत्यपरिग्रहोऽपि सततं रोगैरभिद्रूयते, जीवः कोऽपि कथंचनाऽपि नियतं प्रायः सदा दुःखितः / / નિર્ધનને ધનની ચિંતા રહે છે અને જેની પાસે ધન છે તેનું જતન કરવાના વિચારમાં સદા વ્યાકૂળ રહે છે. સ્ત્રી નાનો પુરૂષ સ્ત્રી મેળવવા વલખા મારે છે અને જેને સ્ત્રી મળી તેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રહ્યા કરે છે. પુત્ર પરિગ્રહવાળા ર સતત અનેક રોગોથી રીબાતા હોય છે. કોઈ માણસ કઈ શું સમયે સુખી હોય એમ નથી લાગતું–બધા દુઃખમાં જ આ ગએલા દેખાય છે. દુઃખનું મૂળ રાગ, रागेण बध्यते जन्तुस्ततो यात्यधमां गतिम् / रागमूलानि दुःखानि दुःखितोऽत्र विनश्यति // પ્રાણી માત્ર રાગથી બંધાય છે અને બંધનદશાને પામ્યા પછી અધમ ગતિ મેળવે છે. દુઃખ માત્રનું કારણ રાગદશા છે. એ દુઃખી આખરે પિતે પિતાનો વિનાશ વહોરી લે છે. દુર્લભ માનવદેહ. अनेकपूर्वार्जितपुण्यसंचयात् सुदुर्लभा मानवता हि लभ्यते / . तत्सार्थकत्वं यदि नैव लोके समाप्यते फल्गु तदीय जीवितम् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ ( 302 ) સતી સુરસુંદરી અનેક જન્મ-જન્માંતરમાં ઉપજેલા પુણ્યબળના ઉદયથી અત્યંત દુર્લભ એ આ માનવદેહ પ્રાપ્ત થાય છે, જેઓ એનું સાર્થકય નથી કરતા તેઓ આ માનવ જીવનને હારી જાય છે. એવા પુરૂષો ઓછા હોય છે. शूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ भूरिशः / किन्त्वाकर्ण्य निरीक्ष्य वाऽन्यमनुजं दुःखार्दितं यन्मन__ स्ताद्रूप्यं प्रतिपद्यते जगति ते सत्पौरुषाः पंचषाः / / સંગ્રામની અંદર વિજય મેળવીને પાછા ફરનારા આ દુનીયામાં હજારે પડ્યા છે, વિવિધ વિદ્યાના જાણકાર પણ પગલે પગલે મળી આવે છે, ઋદ્ધિમાં કુબેર જેવા અને દાની. પુરૂષે પણ પૃથ્વીની પીઠ ઉપર ઘણું પડ્યા છે; પરંતુ દુઃખી માણસનાં દુઃખ સાંભળીને કે જોઈને જેમનું મન ભીંજાય, બીજાના દુઃખે દુઃખ અનુભવે એવા માણસે તે માત્ર ગણ્યાગાંડ્યા જ હોય છે. પ્રકરણ 5 મું. - મહાત્મા કેણુ? विपदि धैर्यमथाऽभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः। यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् // વિપત્તિકાળમાં ઘેર્ય, અભ્યદયના સમયમાં ક્ષમા, સભાની અંદર બોલવાનું કૌશલ્ય, રણસંગ્રામમાં બહાદૂરી, યશની અભિરૂચી અને શાસ્ત્રશ્રવણનું વ્યસન એ સઘળું મહાત્માઓને સ્વભાવથી જ વરેલું હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ (303 ) રસુંદરીનાં સુધાબિંદુ શું શું વ્યર્થ છે? बधिराग्रे वृथालापो, वृथा वारिविलोडनम् / तुषखंडनवत् व्यर्थ, वृथाऽभीष्टनिवेदनम् // બહેરાની આગળ સંભાષણ વ્યર્થ છે, પાણી વલોવવાને શું કઈ અર્થ નથી તેમ પોતાની ઈષ્ટ વાર્તા બીજા કોઈને . હેવી એ પણ ફોતરા ખાંડવાની જેમ વ્યર્થ છે. मृतेऽम्बुपानं किमु मानवानां ? किमन्धकानां वसनादिशोभया ? किं वृष्टिपातेऽपि समुद्रमध्ये ? गते हि नीरे किमु सेतुबन्धनम् ? માણસ મરી ગયા પછી એના મોંમાં સુધામય પાણી ૨વાથી શું વળે ? આંધળાની પાસે ગમે એવાં વસ્ત્ર અને અલંકારોની શોભા બતાવવાથી શું વળે ? સમુદ્રની અંદર ભારે વરસાદ થાય તે પણ શું કામ ? અને પાણી વહી ગયા પછી પાળ બાંધવા બેસવું એ પણ શું કામનું ? ચારિત્રપ્રભાવ. नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामीदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव / ज्ञानाप्तिलॊकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् // ચારિત્રધર્મના ઉપાસકને અસત કાર્યો કરવાં પડતાં નથી, મલીન સ્વભાવવાળી યુવતી, પુત્ર કે સ્વામીનાં કડવાં વાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust Page #312 -------------------------------------------------------------------------- ________________ ( 304) સતી સુરસુંદરી. સાંભળવાને દુઃખમય પ્રસંગ પણ એમને પ્રાપ્ત થતું નથી, રાજાઓને પ્રણામ કરવા પડતા નથી, ભજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાન વિગેરેની કેઈ પણ પ્રકારની ચિંતા કરવી પડતી નથી. ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લોકો પણ ચારિત્રશાલીઓને પૂજે છે, શાંતિ-સુખમાં પ્રીતિ રહે છે. મતલબ કે આ લેકમાં ઉત્તમ સુખ મળે છે અને અંતે મોક્ષાદિકની પ્રાપ્તિ થાય છે. ચારિત્રમાં આ સર્વ ગુણ રહેલા છે. સુબુદ્ધિશાળીઓએ એ દિશામાં પ્રયત્ન કરે જોઈએ. દંપતીનાં સુખની અવધિ. गुणेन रूपेण समानभावौ समानशीलौ च समानमेधौ / समानवंशौ च कलासु तुल्यौ यौ दम्पती सौख्यमलं तयोर्वे // ગુણ અને રૂપમાં જેઓ સમાન હોય, સ્વભાવ અને બુદ્ધિમાં પણ જે પતિપત્ની એક સરખાં હોય, સમાન કૂળમાં જમ્યાં હોય અને કળાકૌશલ્યમાં સરખે રસ ધરાવતાં હોય એવાં દંપતીના સુખની અવધિ જ આંકી શકાય નહીં. વૈરાગ્ય સિવાય બધે ભયનું જ રાજ્ય છે ! भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, शास्त्रे वादभयं गुणे खलभयं रूपे जराया भयम् / मौने दैन्यभयं बले रिपुभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तुभयान्वितं भुवि नणां वैराग्यमेवाभयम् / / વિનયથી લક્ષ્મી પ્રાપ્તિ. विनयेन भवति गुणवान , गुणवति लोकोऽनुरज्यते सकलः / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ ( 305 ) - અનુપર સટ્ટાચાર, ससहायो युज्यते लक्ष्म्या // વિનયવડે મનુષ્ય ગુણવાન બને અને ગુણવાનને જોઈ =ણસ રાજી થાય છે. લોકોની પસંદગી પામેલા એવા પુરૂન અનેક પ્રકારની સહાય મળી રહે છે અને સહાય મળે _ટલે સંપત્તિઓ પણ આવી મળે. અનંત શાંતિ શી રીતે મળે? अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषयावियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् / व्रजन्तः स्वातन्त्र्याकिमपि परितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति // - વિષયે ભલે લાંબા વખત સુધી રહેતા હોય તે પણ તે વાના છે એટલું ચોક્કસ છે અને જે જવાના જ હોય તે છી તેમના વિયેગમાં શો ભેદ રહ્યો ? સ્થિર રહેવાના હોય વને આપણે જાતે તજી દઈએ તે એ વિયોગ દુઃખરૂપ ખરે; શું એવું તે કઈ છે જ નહીં માટે સમજુ જનેએ પિતે જ તેમને શા માટે ત્યાગ ન કરે? વિયે પિતે સ્વતંત્રપણે ત્યારે આપણે ત્યાગ કરીને ચાલ્યા જાય છે ત્યારે આપણને aખ થાય છે, પરંતુ એને બદલે જે તે વિષયને આપણે જાતે જ તજી દઈએ તે અનંત શાંતિ અને સુખ મેળવી શકીએ. પ્રબળ જીવનાશા, माता पिता सुहृत्स्वामी, पुत्रदारास्त्वतिप्रियाः / तेभ्योऽप्यस्मिन् जने स्वस्य, जीवनाशा गरीयसी // આ સંસારમાં માતા, પિતા, મિત્ર, સ્વામી, પુત્ર, સ્ત્રી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ ( 306) સતી સુરસુંદરી. સર્વને પરસ્પરમાં અધિક નેહ જોવામાં આવે છે, તે પણ ખરો પ્રેમ તે પ્રાણી માત્રને પોતપોતાની જીવનદોરી ઉપર જ હોય છે. પોતાના રક્ષણમાં જ બધાનું રક્ષણ રહેલું છે એમ સૌ મનમાં માને છે. ધન, પુત્ર, દારા કરતાં પણ આત્મા અધિક છે. धनं रक्षेत् स्वपुत्रार्थ, दारान् रक्षेद्धनैरपि / आत्मानं सततं रक्षेत् , दारैरपि धनैरपि // પુત્રની ખાતર ધનનું રક્ષણ કરવું અર્થાત્ ધનને વ્યય કરીને પણ પોતાના બાળકનું રક્ષણ કરવું તેમજ ધન-સંપત્તિના ભેગે પણ સ્ત્રીનું રક્ષણ કરવું, પરંતુ એમાં ચે આત્મરક્ષણ મુખ્ય છે. મતલબ કે સૌને પિતાના જીવન બહુ વ્હાલાં હોય છે. મરણુભય. पथा समा नास्ति जरा, दारिद्रयसमः पराभवो नास्ति / मरणसमं नास्ति भयं, सुधासमा वेदना नास्ति // આ સંસારમાં પ્રયાણ કરવા જેવી અન્ય કઈ જરા નથી, દરિદ્રતા જે બીજે પરાભવ નથી, મરણ જે બીજો એકે ભય નથી અને ભૂખ જેવી બીજી એકે વેદના નથી. બુદ્ધિમાનનાં જ્ઞાન અને ધન. शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् / वपुः परोपकाराय, धारयन्ति मनीषिणः // પાપકારમાં રસિક એવા બુદ્ધિમાને શાસ્ત્રને બેધ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ, ( 307 ) જ ગ્રહણ કરે છે–વિવાદને માટે નહીં, ધનને દાન સારૂ જ વીકારે છે–વિલાસને માટે નહીં, દેહને પરોપકાર અર્થે જ ધારણ કરે છે–ભેગે પગ માટે નહીં. પૃથ્વીને ધારણ કરતા બે પુરશે. द्वौ पुरुषो धरति धराऽथवा द्वाभ्यामपि धारिता धरणी / उपकारे यस्य मतिरुपकृतं यो न विस्मरति // આ રનવતી પૃથ્વી બે પુરૂષોને જ ધારણ કરે છે, અથવા તે બે પુરૂષોએ જ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. એ બે પુરૂષો કયા? એક તો એ કે જેની બુદ્ધિ હમેશાં પરેપકારમાં જ રહેતી હોય અને બીજું એ કે જે કરેલા ઉપકારને કદી પણ ભૂલી ન જાય. આ બન્ને પ્રકારના પુરૂષે દુનીચામાં પ્રશંસનીય ગણાય છે. કેનું કયું બળ હોય છે ? बलं मूर्खस्य मौनत्वं, तस्करस्यानृतं बलम् / કુવૈતરા વક્ત (ગા, વાહ્ય હરિત વત્તમ્ | બુદ્ધિહીન માણસનું બળ એમનું માન હોય છે, એનું બળ એમના જૂઠાણામાં હોય છે, દુર્બળ પ્રજાનું બળ રાજા પિતે છે અને બાળકનું બળ સેવામાં રહેલું હોય છે. મૃગતૃણું જેવાં સુખ. दुर्लभे वस्तुनि प्रेम, कोऽर्थस्तेन भवेदिह / मृगतृष्णोपमं सौख्यं, परत्रेह च देहिनाम् / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ ( 308 ). સતી સુરસુંદરી - જે પદાર્થ દુર્લભ હોય તેની ઉપર પ્રેમ રાખવાથી શું વળે? એવા અસત્ આગ્રહમાં પડેલા મૂઢ પુરૂષને આ લોક તથા પરલોકમાં ઝાંઝવાના જળની જેમ સુખાભાસ પણ દુખદાચક થઈ પડે છે. સારાં શુકન. दक्षिणाङ्गानि सर्वाणि, पुरुषाणां शुभानि वै / वामानि वनितानाञ्च, स्पन्दमानानि सर्वदा // પુરૂષોના સર્વ જમણું અંગ ફરકે એ સારાં શુકન ગણાય છે અને સ્ત્રીના ડાબાં અંગ ફરકે તે તે શ્રેષ્ઠ ફળ આપે છે. પ્રકરણ 6 ઠું. પ્રતિજ્ઞાનું બળ. सीमां समुद्रा न परित्यजन्ति, न शीलतां शीलगुणा यथैव // न नीतिमन्तश्च नयं नरेशा न सज्जनाः स्वस्य तथा प्रतिज्ञाम् // અગાધ જળથી ભરેલા સમુદ્રો પિતાની મર્યાદા મૂકતા : નથી, શીલગુણને પાળનારા પિતાના શીલવ્રતને પ્રાણુતે પણ તજતા નથી, રાજનીતિકૂશળ નરેશે કદી નીતિને ઓળંગતા નથી તેમ સજીને ગમે તેમ થાય તે પણ પિતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ II સુરસુંદરીનાં સુધાબિંદુ. (309 ) પ્રતિજ્ઞાને ત્યાગ એ કરતાં મૃત્યુ સારૂં. वज्रपातं वरं मन्ये, वरं वह्निप्रवेशनम् / वरं भुकं विषं मन्ये, न प्रतिज्ञाविहंसनम् / / પ્રતિજ્ઞાબદ્ધ પુરૂષ માને છે કે ભલે સુકોમળ શરીર ઉપર વજ થાય, અગ્નિમાં પ્રવેશ કરવો પડે તે પણ ભલે, શેર =માવાને પ્રસંગ પ્રાપ્ત થાય તે પણ સારૂ; પરંતુ પ્રતિક્ષાને _ત્યાગ કરવો પડે એના જેવું બીજું એકે દુઃખ નથી. કર્મોનું કારખાનું. ' ' पूर्वार्जितेन पुण्येन, लभ्यन्ते सर्वसम्पदः / हीनपुण्याः सदापत्ति, भजन्ते कर्मयंत्रिताः / / પૂર્વે ઉપાજેલા પુણ્યબળવડે પ્રાણીઓને સંપત્તિ આવી મળે છે પણ પુણ્યહીને કર્મરૂપી યંત્રમાં જકડાઈ હમેશાં આપત્તિઓ જ ભેગવે છે. પૂર્વના કર્મોની પ્રબળતા. अकारणं सत्त्वसकारणं तपो, जगत्त्रयव्यापि यशोऽप्यकारणम् / अकारणं रूपमकारणं गुणाः, पुराणमेकं नषु कर्मकारणम् // કઈ એમ કહેતું હોય કે પરાક્રમથી જ સુખ મેળવી શકાય તે તે ઠીક નથી, તપથી તત્કાળ સુખ મળી જાય એમ પણ નથી બનતું, ત્રણ લોકમાં વ્યાપેલા યશને લીધે સુખ પ્રાપ્ત થાય એ પણ અસંભવિત છે, રૂપ પણ સુખમાં કારણભૂત નથી બનતું; માત્ર પૂર્વભવમાં ઉપાર્જેલા કર્મો જ સુખ-દુઃખ ઉપજાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ ( 310 ) સતી સુરસુંદરી. એવા મંત્રી દુર્લભ. नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके, जनपदाहेतकर्ता त्यज्यते पार्थिवेन्द्रैः / / इति महति विरोधे वर्तमाने समाने, આ નૃપતિનાપવાનાં ટુર્રમ કાર્યકર્તા | મંત્રી જે કેવળ રાજાનું જ હિત સાથે તે પ્રજામાં અપ્રિય થાય, પ્રજાનું હિત કરવા તૈયાર રહે તે રાજા એને રજા આપે. રાજા અને પ્રજા ઉભયની વચ્ચે રહી, બનેને રાજી રાખે, બન્નેનાં હિત સાધે એવા મંત્રી બહુ દુર્લભ હોય છે. આકૃતિ અરીસે . आकृतिर्गुणसमृद्धिशंसिनी, नम्रता कुलविशुद्धिसूचिका // वाक्क्रमः कथितशास्त्रसंक्रमः, संयमश्च भवतो वयोऽधिकः // મનુષ્યની આકૃતિ જ એના ગુણોને પ્રકાશ પાડે છે, નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધિ દેખાઈ આવે છે, વાણીના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્રજ્ઞાન કેટલું છે તેની પરીક્ષા થાય છે અને તમારો સંચમ તે વયની અપેક્ષાએ પણ ઘણે અધિક છે. કેણુ કેની પરવા નથી કરતું? . ાનાતિ પર ટુર્વ, न यौवनस्था गणयन्ति शीलम् // . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ (311 ) | સુરસુંદરીનાં સુધાબિંદુ. आपद्गता निष्करुणा भवन्ति, प्रार्ता नरा धर्मपरा भवन्ति // A સુખી માણસ પરાયાં દુ:ખ સમજી શકતા નથી, યુવા ના મદવાળે યુવાન શીલની પરવા નથી કરતા, આફતમાં “ડાયેલો માણસ નિર્દી બની જાય છે; માત્ર દુઃખી માણસ - ધર્મપરાયણ હોય છે. ચાર પ્રકારના આતુર અર્થાતુરાઈ ન સુઝ ધંધુ, क्षुधातुराणां न वपुर्न तेजः / / વામg/wાં ર મ સંજ્ઞા, चिन्तातुराणां न सुखं न निद्रा // દ્રવ્યમાં આસક્તિ રાખી રહેલાને કઇ મિત્ર કે સગાહાલે નથી રહેતે, સુધાથી વ્યાકુળ બનેલાને દેહ કે તેજ જેવું નથી રહેતું, કામીજનેને ભય કે શરમ નથી હોતાં અને ચિંતામાં શેકાતાં પ્રાણને સુખ તથા નિદ્રા દુર્લભ થઈ પડે છે. ચાવન, સંપત્તિ, અધિકાર ને મદ. योवनं धनसंपत्तिः प्रभुत्वमविवेकता / एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् // એક તે યૌવન પિતે જ અનર્થકારી છે. ધનસંપત્તિને ગર્વ પણ અનર્થ ઉપજાવે છે. અધિકારને મદ પણ એ જ ઉન્માદકારી હોય છે. અવિવેક પણ આપત્તિઓને ખેંચી આણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ ( 312 ) સતી સુરસુંદરી. છે. આ ચાર જુદી જુદી વસ્તુઓ અનર્થદાયક હોય તો પછી જ્યાં એ ચારે એક સાથે હોય ત્યાં તે અનર્થનું પૂછવું જ શું? સજન સાથે વૈર પણ સારૂં. आस्तां तावद्दिगन्तप्रथितसुयशसी संगतिः सजनानाम्, तैः सार्द्ध वैरयोगोऽप्यतिशयमहतीमुन्नति संतनोति // लोके कस्यागमिष्यत् श्रुतिप्रथमवपुर्वक्त्रशेषोऽपि राहुत्रैलोक्यख्यातधाम्नोर्यदि रविशशिनोर्वैरतां नाकरिष्यत् // જેમની ઉજજ્વળ કીર્તિ દિશાઓના અંત પર્યંત વ્યાપી રહી છે એવા સજીનેની સંગતી તે દૂર રહી, પરંતુ તેમની સાથે વૈર બંધાવ્યું હોય તે પણ મોટી ઉન્નતિ તરફ લઈ જાય છે. દાખલા તરિકે રાહ. એને શરીર નથી, માત્ર માથું જ છે. એણે ત્રણે લોકમાં ખ્યાતિ પામેલા તેજસ્વી ચંદ્રની સાથે વેર ખેડયું. એટલે રાહુ પણ ચંદ્રને લીધે પ્રસિદ્ધિ પામ્યું. ચંદ્ર ને સૂર્યની સાથે રાહુએ વેર ન બાંધ્યું હતું તે આજે એનું નામ પણ કેણું લેત ? ખરેખર મહાત્માઓ સાથેને વૈરવાળે સમાગમ પણ જે શ્રેષ્ઠ હોય તે પછી ભાવપૂર્વક તેમના દર્શન કરવાથી દુઃખ માત્ર ટળે એમાં આશ્ચર્ય જેવું શું છે? ધર્મ વિનાનો માણસ કે લાગે ? निर्दन्तः करटी हयो गतजवश्चंद्रं विना शर्वरी, निर्गन्धं कुसुमं सरो गतजलं छायाविहीनस्तरुः / / रूपं निर्लवणं सुतो गतगुणश्चारित्रहीनो यतिनिर्देवं भवनं न राजवि तथा धर्म विना मानवः // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ - ચારિત્ર વિનાને સાધુ, 41 સુરસુંદરીનાં સુધાબિંદુ. * ( 313) દાંત વિનાને હાથી, શીવ્ર ગતિ વિનાને ઘેડે, ચંદ્ર નાની રાત્રી, સુગંધ વિનાના પુષ્પ, પાણી વિનાનું સરોવર, છાયા વિનાનાં વૃક્ષો, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ વગરને પુત્ર ત્ર વિનાને સાધુ, દેવ વિનાનું મંદિર એ જેમ નથી શોભતાં તેમ ધર્મ વિનાનો માણસ પણ ભૂડો લાગે છે. પતિ-એક દેવતા. पतिरेव परं हि देवतं, तदनुज्ञैव सदा विधीयते / पतिसेवनतत्परा सती, शिवसौख्यकपरायणा भवेत् // ધર્માચારિણી સ્ત્રીઓને માટે પતિ એ જ દેવતા છે, તેમ આજ્ઞામાં રહીને જ સતી ધર્મકિયાઓ કરે છે. પતિ એ સત સાચું બળ છે. જે સ્ત્રીઓ પતિસેવામાં તત્પર રહે છે તે શીલવતના પ્રતાપે શિવસુખ મળે છે. - પ્રકરણ 7 મું. મહાશત્રુ-ક્રોધને પ્રભાવ. . क्रोध एव महाशत्रुः, स्मरणात् क्लेशदायकः / अनुभावात्तु तस्यैव, सीदन्त्येव नरोऽनिशम् // ક્રોધ એ મહાશત્રુ છે. એના મરણ માત્રથી પણ દુઃખ ઉપજે છે. ક્રોધી પુરૂષ પોતે પોતાને જ રાતદિવસ બાળતા હોય છે. માત્ર માનવભવ જ ધન્ય છે ! તેવા વિચપત્તા, ને વિવિદ્ધવસંતત્તા तिरिआ विवेकविगला, मणुप्राणं धम्मसामग्गी // દેવે અદ્ધિસિદ્ધિસંપન્ન હોવા છતાં વિષયાસક્ત હોય છે, નારકીના છ વિવિધ પ્રકારનાં દુખેથી પીડાતા હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ ( 314 ) સતી સુરસુંદરી અને તિય તો વિવેકશન્ય હોય છે. માનવભવ જ ધન્ય છે કારણ કે મનુષ્યને ધર્મસામગ્રી પ્રાપ્ત થાય છે. પ્રાણીઓ ! પ્રમાદ તજે. यसंपत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्कायन्नाधिव्याधिहीनाः सकलगुणगणाऽलं कृताङ्गाश्च यन्नो। यन्न स्वर्ग लभन्ते निखिलसुखखनि मोक्षसौख्यं च यन्नो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः // પ્રાણી માત્રને વૈભવની ઇચ્છા તે હોય છે જ, છતાં શા સારૂ સંપત્તિથી વંચિત રહે છે ? આફતથી આઘે રહેવા સે માગે છે, છતાં માણસે આફતથી અલગ કાં નથી રહી શકતા ? આધિ ને વ્યાધિથી ઘેરાયેલા કેમ રહે છે ? ઉત્તમ પ્રકારના ગુણેના ભક્તો માણસે કેમ નથી થઈ શકતા ? સ્વર્ગસુખ કેમ નથી મળતું ? સકલ સુખના આધારભૂત એવું મોક્ષસુખ મનુષ્યને દુર્લભ કાં ગણાય છે ? ખરેખર એ બધા પ્રમાદને જ પ્રભાવ છે. પ્રમાદની એ જ પટુતા છે કે જેથી એ સઘળા શુભ કાર્યોને બગાડી દે છે, માટે હે ! પ્રમાદને તજીને ધર્મને વિશે ઉદ્યત રહો. બધું પડી રહેવાનું. धनानि भूमौ पशवश्व गोष्ठे, भार्या गृहद्वारे जनाः स्मशाने / देहश्चितायां परलोकमार्गे, धर्मानुगो गच्छति जीव एकः॥ આ જીવ જ્યારે દેહને ત્યાગ કરી પરલોકમાં પ્રયાણ કરે છે ત્યારે બધું અહીં ને અહીં જ પદ્ધ રહે છે. ધન ભૂમિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ છે, સગાંસની ચીતાની સાથે રસુંદરીનાં સુધાબિંદુ. (315 ) કરી રાખ્યું હોય છે તે એમનું એમ રહી જાય છે, હાથી, મ વગેરે પશુઓ પોતપોતાના સ્થાનમાં પડી રહે છે, પ્રાણપ્રિયા રાકકળ કરતી ઘરના બારણુ સુધી વળાવી પાછી - છે, સગાંસંબંધીઓ અશાન સુધી જઈ ઘેર પાછા જાય છે ( દેહે પણ અગ્નિની ચીતામાં બળી ભસ્મીભૂત બને છે. જ એક એવે છે કે જે જીવની સાથે રહે છે, માટે. એ ધમની આરાધના કરવી. કેનાથી કેટલું દૂર રહેવું? शकटं पंचहस्तेन, दशहस्तेन वाजिनम् / गजं हस्तसहस्रेण, देशत्यागे न दुर्जनम् // પિતાનું ભલું વાંછનાર મનુષ્યોએ ગાડાથી પાંચ હાથ. -થે ચાલવું, ઘેડાથી દશ હાથ દૂર રહેવું, હાથીથી હજાર થ દૂર રહેવું અને દેશનો ત્યાગ કરવો પડે તે પણ દુર્જતો તે બને એટલું દૂર જ રહેવું. સંતજનનું લક્ષણ मनसि वचसि काये पुण्यपीयूषपूर्णात्रिभुवनमुपकारश्रणिभिः प्राणयन्तः // परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥ મન, વચન ને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી ભરેલા, ત્રણે લેકને અનેક ઉપકાની શ્રેણીઓ વડે પ્રસન્ન કરતા અને હમેશાં પારકાના પરમાણુ જેવડા ગુણેને પણ પર્વત : पुण्यपीयषपूर्णा P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ (316 ) સતી સુરસુંદરી. સમાન લેખીને પિતાના હૃદયને વિષે સર્વદા ઉલ્લાસ અનુ- ભવતા કેટલાય સંતપુરૂષ આ દુનીયામાં વિદ્યમાન છે. કળથી બને એ બળથી ન બને. उपायेन हि यच्छक्यं, न तच्छक्यं पराक्रमैः / काक्या कनकसूत्रेण, कृष्णसर्पो निपातितः // ઉપાયથી એટલે કે કળવકળથી જે બને તે એકલા પરાક્રમથી નથી બની શકતું. કાગવએ એક વાર કનક હારવતી કાળા નાગને પણ પ્રાણ લીધે હવે તે પણ યુક્તિને લીધે જ બન્યું હતું. મસ્તકળ જેવા ચાર જણું, - अविनीतो भृत्यजनो, नृपतिरदाता शठानि मित्राणि / - अविनयवती च भार्या, मस्तकशूलानि चत्वारि // અવિનયી નેકરે, કંજુસ રાજા, મૂર્ખ મિત્રો અને ઉદ્ધત સ્ત્રી એ ચારે જણાં મસ્તકશૂલ જેવાં સમજવાં. એ ચારે દુઃખદાયક થઈ પડે છે. ઉદ્યમને મહિમા. उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः / उत्पद्यन्ते विलीयन्ते, निर्धनस्य मनोरथाः // . .. ઉદ્યમ કરવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે, ખાલી મનેરથ સેવવાથી કંઈ વળતું નથી. નિર્ધન-નિરૂદ્યમી માણસના મનેરશે તે ઉત્પન્ન થઈને પાછા વિલીન થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ રસુંદરીનાં સુધાબિંદુ. (317) દારિદ્રય, પાતક, કલહ ને ભય કેમ ટળે? ___ मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयम् // ઉદ્યમીથી દારિદ્રય દૂર ભાગે છે, ત૫–જપ કરનારથી 3i આછું રહે છે, મૌનવ્રત ધારણ કરનારને કલેશને ભય. રહેતો અને હમેશ રે જાગ્રત રહે છે તેને કોઈને ભય. હતા. દારિદ્રય, પાતક, કલેશ અને ભયને ટાળવાને એ * મંત્ર છે. - દેવે પક્ષપાત કરે શા સારૂ? , र्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुद्वहन्ति / शान्ता भवन्ति ज्वलनादयो, यत्तत्सत्यवाचां फलमामनन्ति / 1 દેને કંઈ સ્વાર્થ નથી હોતે છતાં પક્ષપાત રાખે છે ન રાજાઓ સંપૂર્ણ સ્વાધીન હોવા છતાં શાસનતંત્રને ભાર ડે છે, પ્રચંડ અગ્નિ વિગેરે પદાર્થો પણ શાંત બની જાય - તે બધે સત્ય વચનને જ પ્રતાપ છે. - વિદ્યા કપલતા જેવી છે. मातेव रक्षति पितेव हिते नियुङ्कते, कान्तेव चाभिरमयत्यपनीय खेदम् / लक्ष्मी तनोति विपुलां वितनोति कीर्ति, किं किं न साधयति कल्पलतेव विद्या ? દયાળુ માતા જેવી રીતે પિતાનાં બાળકનું રક્ષણ કરે તેમ વિદ્યાદેવી પિતાના આશ્રિતનું પાલનપોષણ કરે છે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ (318) સતી સુરસુંદરી પિતાની જેમ વિદ્યાદેવી વિદ્યાવાનને હિતકાર્યમાં જોડી દે છેસ્ત્રીની જેમ કલેશને દૂર કરી હંમેશાં આનંદમાં રાખે છે= અનર્ગળ સંપત્તિઓ લાવી દે છે; સર્વ દિશાઓમાં તેની કીત્તિ ફેલાવે છે. ખરેખર, વિદ્યા એક કલ્પલતા છે. એવું કયું કાર્ય છે કે જે વિદ્યાવડે સિદ્ધ ન થાય? યુદ્ધની જરૂર નથી. साम्ना दानेन भेदेन, समस्तैरथवा पृथक् / विजेतुं प्रयतेतारीन, युद्धन कदाचन // વિજયની ઈચ્છાવાળાએ શત્રુને સામ, દાન, ભેદથી–ત્રણે વતી છતવાને પ્રયત્ન કરો. ત્રણે નહીં તે સામ, દાન, ભેદને જુદા જુદા પ્રવેગ કર; પણ યુદ્ધવડે વિજય થશે એમ ન માનવું. મતલબ કે યુદ્ધ કરતાં પણ સામ, દાન, ભેદની નીતિ વધારે ઉપયોગી નીવડે છે. પ્રકરણ 8 મું. ઉભયભ્રષ્ટ હાથી. निदाघे संतप्तः प्रचुरतरतृष्णातुरमनाः, सरः पूर्ण दृष्ट्वा त्वरितमुपयाति करिवरः / तथा पंके मग्नस्तटनिकटवर्तिन्यपि यथा, न नीरं नो तीरं द्वयमपि विनष्टं विधिवशात् / / ગ્રીષ્મ ઋતુના તાપથી અકળાએલ અને પાણીની તૃષાનેર લીધે વ્યાકુળ બનેલે એક હાથી પાણીની શોધમાં નીકળે. એટલામાં એક છલકાતું સરોવર એણે જોયું. પાણી પાસે પહેચે તે પહેલાં જ સરોવરના કીચડમાં એને પગ ખંતી ગયે. કાંઠે પાસે જ હતો છતાં ન કાંઠે જવાય કે ન પાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #327 -------------------------------------------------------------------------- ________________ ( 319) પાસે જવાય, વચમાં જ જકડાઈ ગયે. વિધિવશાત્ હાથી ઉભયભ્રષ્ટ બન્યું. ભયથી ક્યાં સુધી અહીવું? तावद्भयस्य भेतव्यं, यावद्भयमनागतम् / थागतं पुनरालोक्य, पश्चात्कुर्याद्यथोचितम् // મનુષ્ય, જ્યાંસુધી ભય ન આવ્યો હોય ત્યાં સુધી એનાથી ચેતતા રહેવું, પણ એક વાર સામનો થયો એટલે દેશ, કાળ, સાધન વિગેરેને વિચાર કરી એની સાથે હિમ્મતથી લડી લેવું. ધીર પુરૂષોની પરીક્ષા. - निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् / अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः // નીતિશાસ્ત્રના જાણકારો ભલે નિંદે અથવા વખાણે, લક્ષમી આવી મળે અથવા હોય તે પણ ભલે ચાલી જાય, આજે અથવા યુગાંતરે મૃત્યુ ભેટતું હોય તે પણ ભલે, ધીર પુરૂષ એની બીલકુલ પરવા કરતા નથી. તેઓ ગમે તેમ થાય, પરતુ ન્યાયના માર્ગમાંથી એક પગલું પણ પાછું ભરતા નથી. વિષયે કયાં સુધી સુખરૂપ લાગે છે? ददति तावदमी विषयाः सुखं, कुरति यावदियं हृदि मूढता। मनसि तत्त्वविदां तु विचारके, क विषयाः क सुखं क परिग्रहः / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ (320 ) સતી સુરસુંદરી. - જ્યાંસુધી હદયમાં રાગ સંબંધી મૂઢતા હોય છે ત્યાં સુધી જ આ સંસારના અસાર વિષ સુખરૂપ લાગે છે. બાકી જે ઘીએ તત્ત્વને બોધ થાય અને આ સંસારને વિચાર ઉપજે તે વારે વિષય શું? સુખ શું? અને પરિગ્રહ પણ શું ? . પછી કયાંઇ આસક્તિ રહેતી નથી. માત્ર અજ્ઞાનતાને લીધે જ રાગ-દ્વેષમાંથી પરિણમતી વેદનાઓ વેઠવી પડે છે. ધમણુના જે માણસ. म यस्य धर्मविहीनानि, दिनान्यायान्ति यान्ति च / स लोहकारभस्लेव, श्वसन्नपि न जीवति // દશ દ્રષ્ટાંતે દુર્લભ એ મનુષ્યભવ પામ્યા પછી પણ જે માણસ ધમની કરણ કર્યા વિના દિવસે ગુમાવે છે તેને લુહારની ધમણ જે જ માન. ધમણ વાસેવાસ લે છે પણ તે કંઈ માણસ નથી. ધર્મવિહીનનું જીવન પણ ધમણ જેવું સમજવું. ગુરૂઃ એક દીપક છે. विना गुरुभ्यो गुणनीरधिभ्यो-जानाति धर्म न विचक्षणोऽपि / विना प्रदीपं शुभलोचनोऽपि, निरीक्षते नैव पदार्थसार्थम् // ગુણરૂપી રને મેળવવામાં સમુદ્રરૂપ એવા સદ્ગુરૂઓને લિાભ ન મળે ત્યાં સુધી વિચક્ષણ પુરૂષ પણ ધર્મને બરાબર સમજી શકતા નથી. આંખે ગમે એવી વિશાળ અને સ્વચ્છ હોય તે પણ અંધકારમાં રહેલી વસ્તુને જવા દીપકની જરૂર પડે. ગુરૂ એ દીપક છે. સદ્દગુરૂની સહાય વિના સુજ્ઞને પણ ફાંફાં જ મારવા પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 321 ) - જ્ઞાનમહિમાज्ञानं स्यात् कुमतान्धकारतरणिनि जगल्लोचनं, ज्ञानं नीतितरंगिणी कुलगिरिानं कषायाऽपह्नम् // ज्ञानं निर्वृतिवश्यमंत्रममलं ज्ञानं मनःपावनं, ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः॥ મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવામાં સૂર્ય જેવું જે કંઈ ય તે તે જ્ઞાન છે. જ્ઞાન એ સાચું નેત્ર છે. નીતિરૂપી હીને વહાવવામાં પણ આ જ્ઞાન જ કુલગિરિ સમાન છે. કામ, ધ, મેહ અને લેભરૂપી કષાયોને નિમૂળ કરનારું પણ મને જ છે. મેક્ષરૂપી પ્રમદાને વશ કરવામાં એ વશીકરણ ત્ર છે. હૃદયને પવિત્ર કરનાર, સ્વર્ગપુરીના પ્રયાણમાં દુંદુભી માન અને વિવિધ સંપદાઓનું કારણ પણ જ્ઞાન જ છે. વિષયાસક્તની બુરી દશા. दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति // कुन्देदीवर पूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते // જગતમાં આંધળે માણસ માત્ર પિતાની આગળ રહેલી. =શ્ય વસ્તુને જોઈ શકતું નથી, પણ કામાંધ-વિષયાસક્તની શા તે બહુ બુરી હોય છે. જે દશ્ય છે તેને એ વિષયાસક્ત જોઈ શકતો નથી, એટલું જ નહીં પણ જે વસ્તુતઃ નથી તેને દેખી રહ્યો હોય છે. અશુચીથી ભરેલાં સ્ત્રીઓનાં 21 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ ( 322 ) સતી સુરસુંદરી. ગાત્રો અને અંગમાં એ મોગરાની મીઠાશ, કમલની કુમાશ, પૂર્ણ ચંદ્રની કળા અને કલશ તથા સુશોભિત લતાની લહેજત જુએ છે. જે કઈ નથી તેને આરોપ કરીને પિતાની અંધતા બતાવી આપે છે. તે વિષયીના વ્યર્થ મનેરો. રાત્રિમથતિ વિતિ સુકમા, भास्वानुदेष्यति हसिष्यति पंकजनीः // इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, ફા ! દુન્ત દૂત! મત્તિનાં sઝાર | ધ્રાણેન્દ્રિયના વિષયમાં ભાન ભૂલેલે ભમ કમળની કેમ પાંદડીઓમાં બીડાઈ ગયે. એ ધારે તો પાંદીઓની વચમાંથી પોતાને માર્ગ કાઢી શકે, પણ એ વિષયાસક્ત છે. છૂટવું ગમે છે છતાં છૂટી શકતો નથી. એ વિચારે છેઃ કઈ હરકત નહીં. રાત્રી જોતજોતામાં ચાલી જશે. સુંદર પ્રભાત ઉગતાં જ કમળની પાંખડીઓ વિકસશે અને હું પણ બંધનદશામાંથી નીકળી મારા માર્ગે ચાલ્યો જઈશ. એટલામાં તે એક હાથી આવ્યું અને જે કમળને વિષે ભમર કેદ પડ્યો હતે તે કમલિનીને છૂંદતે ત્યાંથી નીકળી ગયા. વિષયાસક્ત સ્ત્રી-પુરૂના મને રથ પણ લગભગ આવા જ વ્યર્થ હોય છે. પાછળને પસ્તાવે. हतं मुष्टिभिराकाशं, तुषाणां खण्डनम् कृतम् / यन्मया प्राप्य मानुष्यं, सदर्थे नादरः कृतः॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર૩ ) સુરસુંદરીનાં સુધાબિંદુ. . સંસારના સુખમાં રાચતા મનુષ્યની આંખ જ્યારે ઉઘડે ' ત્યારે તેના પશ્ચાત્તાપનો પાર નથી રહેતો. એ વખતે એને એમ જ થાય છે કે અરેરે અમત્ર્ય એ આ માનવભવ મે નિરર્થક જ ગુમાવી દીધો. ધમકરાણી તો કઈ જ ન કરી, અથૉત્ હવામાં મઠીના પ્રહાર કરવાથી તેમજ ફોતરાં ખાંડતથિી જેમ કઈ વળતું નથી અને મહેનત માથે પડે છે તે જ પ્રમાણે માનવભવ મેં ગુમાવી દીધે. તેણુને-તેને-મદનને અને મને પણ ધિક્કાર છે! - ચાં વિત્તજામિ સંતd મ ણા , साप्यन्यमिच्छति जनं स नरोऽन्यसक्तः // अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च // માળવાના મહારાજા ભર્તુહરીને કેઈકે એક અમરફળ આપ્યું. ભર્તુહરીએ પિતાની પ્રિયતમા પિંગળાને એ ફળ આપ્યું. પિંગળાએ પોતાના પ્રેમી અશ્વપાળને આપ્યું. અશ્વ આ પિંગળ આવ્યું અને કહ્યું. પિંગ કરીને આ એ રાજા અનાચાર છતા આ રાજપાટ છેઇતિહાસ એ રાજા ભર્તુહરી આગળ રજુ કર્યું. પિંગળા અને અશ્વપાળના છુપા અનાચાર છતા થઈ ગયા. ભર્તૃહરીને આ પ્રસંગથી બહુ લાગી આવ્યું. એ રાજપાટ છે સંસારમાંથી ચાલી નીકળ્યો. એક જ લેકમાં એણે પિતાને ઈતિહાસ નેગે છેજે રાણીનું રાતદિવસ ચિંતવન કર્યા કરું છું તેને મારી ઉપર કઈ ભાવ નથી–એ તે બીજા જ પુરૂષને અને છે, અને એ બીજો પુરૂષ–અશ્વપાળ પણ રાણીને નહીં પણ એક ગણિકાને ચાહે છે. મારી ઉપર પણ વળી એક બીજી P.P.AC.-Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ ( 324 ). સતી સુરસુંદરી. જ સ્ત્રી સ્નેહ સીંચે છે. ખરેખર આ સંસારમાં કોઈ કેઈનું નથી, માટે આ રાણીને ધિક્કાર હો ! આ અશ્વપાળને ધિક્કાર હે !! કામદેવને ધિક્કાર અને મને પિતાને પણ ધિક્કાર છે !!! બધાં સરખાં નથી હોતાં. वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् / नारीपुरुषतोयानां, दृश्यते महदन्तरम् // ગુણેની ન્યૂનાધિકતા તે બધે રહેલી જ હોય છે અને એ ગુશેની ન્યૂનાધિકતા પ્રમાણે જ કીમત અંકાય છે. ઘેડે, હાથી, લેડું, લાકડું, પત્થર, વસ્ત્ર, સ્ત્રી, પુરૂષ અને પાણી એ બધાની જાતિમાં–સરખાં હોવા છતાં-ઘણું જ અંતર રહેલ હોય છે અર્થાત્ એક ઘેડે દશ રૂપીયાને પણ હોય અને હજાર રૂપીયાને પણ હોય. એ જ પ્રમાણે બીજી વસ્તુઓનું પણ સમજી લેવું. સચિત બધે ફળે છે. नैवाकृतिः फलति नैव कुलं न शीलं, विद्यापि नैव न च जन्मकृतापि सेवा // कर्माणि पूर्वतपसा किल संचितानि, काले फलन्ति पुरुषस्य यथेह वृक्षाः॥ મનુષ્યની આકૃતિ કઈ ફળ નથી આપતી, કુલ, શીલt અને વિદ્યા પણ પડી રહે છે, આખી જીંદગી સુધી સેવા કરી હોય તે પણ એક કેર રહી જાય; પરંતુ માણસે પૂર્વે તપસ્યાવડે જે સારા કર્મો કર્યા હોય છે તે તે વૃક્ષોની જેમ વખત આજો જરૂર ફળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સાબિંદુ. ( 325 ). પ્રકરણ 9 મું. પરમ ભાગ્યશાળી કેણુ? जैनो धर्मः प्रकटितविभवः संगतिः साधुलोके, विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सक्रियासु // साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरूणां, शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः / / સૌ જણ સારી રીતે જેને મહિમા જાણે છે એ જૈનધર્મ, સાધુઓને સમાગમ, વિદ્વાનો સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનને વિષે પટુતા, સન્ક્રિયાઓમાં કૂશળતા, ન્યાયથી મેળવેલી લક્ષમી, સદ્દગુરૂઓના ચરણકમળની સેવા, નિર્દોષ. શીલવત અને નિર્મલ બુદ્ધિ વિગેરે વાનાં પૂરા ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે. ભેગવવાનું એકલાને. पुरुषः कुरुते पापं, बन्धुनिमित्तं वपुर्निमित्तं वा। वेदयते तत्सर्व, नरकादौ पुनरसावेकः // માણસ પિતાના દેહને માટે કિંવા બધુઓને માટે પાપ કરે છે, પણ નરકાદિ સ્થાનમાં રહીને એનાં ફળ એને એકલાને જ ભેગવવાં પડે છે. તેજ થી શું કરે છે? - ક उज्ज्वलगुणमभ्युदितं, क्षुद्रो द्रष्टुं न कथमपि क्षमते / हित्वा तनुमपि शलभः, शुभ्रं दीपार्चिरपहरति / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ ( 324 ) સતી સુરસુંદરી. જ સ્ત્રી સ્નેહ સીંચે છે. ખરેખર આ સંસારમાં કઈ કેઈનું નથી, માટે આ રાણુને ધિક્કાર હો ! આ અશ્વપાળને ધિક્કાર હા !! કામદેવને ધિક્કાર છે અને મને પિતાને પણ ધિક્કાર હો !!! બધાં સરખાં નથી હોતાં. वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् / - नारीपुरुषतोयानां, दृश्यते महदन्तरम् // ગુણોની ન્યૂનાધિકતા તે બધે રહેલી જ હોય છે અને એ ગુશેની ન્યૂનાધિકતા પ્રમાણે જ કીમત અંકાય છે. ઘેડે, હાથી, લેટું, લાકડું, પત્થર, વસ્ત્ર, સ્ત્રી, પુરૂષ અને પાણી એ બધાની જાતિમાં–સરખાં હોવા છતાં ઘણું જ અંતર રહેલ હોય છે અર્થાત્ એક ઘેડે દશ રૂપીયાને પણ હોય અને હજાર રૂપીયાને પણ હેય. એ જ પ્રમાણે બીજી વસ્તુઓનું પણ સમજી લેવું. સચિત બધે ફળે છે. नैवाकृतिः फलति नैव कुलं न शीलं, विद्यापि नैव न च जन्मकृतापि सेवा / / कर्माणि पूर्वतपसा किल संचितानि, काले फलन्ति पुरुषस्य यथेह वृक्षाः॥ અને વિદ્યા પણ પી રહે છે, આખી જીંદગી સુધી સેવા કરી હોય તે પણ એક કેર રહી જાય; પરંતુ માણસે પૂર્વે તપસ્યાવડે જે સારા કર્મો કર્યા હોય છે તે તે વૃક્ષોની જેમ વખત આવ્યે જરૂર ફળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( ૩રપ ) પ્રકરણ 9 મું. પરમ ભાગ્યશાળી કેણુ? जैनो धर्मः प्रकटितविभवः संगतिः साधुलोके, विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सक्रियासु // साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरूणां, शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः।। સૌ જણ સારી રીતે જેને મહિમા જાણે છે એ જૈનધર્મ, સાધુઓને સમાગમ, વિદ્વાનો સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનને વિષે પટુતા, સન્ક્રિયાઓમાં કૂશળતા, ન્યાયથી મેળવેલી લીમી, સદગુરૂઓના ચરણકમળની સેવા, નિર્દોષ શીલવત અને નિર્મલ બુદ્ધિ વિગેરે વાનાં પૂરા ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે. ભેગવવાનું એકલાને. पुरुषः कुरुते पापं, बन्धुनिमित्तं वपुर्निमित्तं वा। वेदयते तत्सर्व, नरकादौ पुनरसावेकः // માણસ પોતાના દેહને માટે કિંવા બધુઓને માટે કરે છે, પણ નરકાદિ સ્થાનમાં રહીને એનાં ફળ એને એકન લાને જ ભેગવવાં પડે છે. તેજ દ્વેષી શું કરે છે ? - ક उज्ज्वलगुणमभ्युदितं, तुद्रो द्रष्टुं न कथमपि क्षमते / हित्वा तनुमपि शलभा, शुभ्रं दीपार्चिरपहरति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ - (૩ર) સતી સુરસુંદરી. સજન પુરૂના ઉજવલ ગુણને અસ્પૃદય જોઈને લઘુત્તિવાળા દુષ્ટ પુરૂષ બળી મરે છે. એમનાથી એ સહન જ થઈ શકતું નથી. પતંગીયું પ્રદીપને પ્રકાશ જઈને પિતાના શરીરને ભોગ આપીને પણ દીવો ઓલવી નાખે છે. ભાગવતી દીક્ષા. अपवित्रः पवित्रः स्यात् , दासो विश्वेशतां भजेत् / मूर्यो लभेत ज्ञानानि, मधु दीक्षाप्रसादतः // * ભાગવતી જૈન દીક્ષાના પ્રતાપે અપવિત્ર પણ પવિત્ર બની જાય છે, ગુલામ પણ વિશ્વવંદ્ય બને છે, મૂર્ખ પણ થોડા જ વખતમાં સારી જ્ઞાનસંપત્તિ પ્રાપ્ત કરે છે. શુદ્ધ ચારિત્ર અપૂર્વ લાભ આપે છે. - મેહને વિલાસ, दाराः परिभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः, कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशाः // यदयं स्वामी यदिदं सद्म सर्व चैतन्मिथ्या छम, यदयं कान्तो यदियं कान्ता सोऽयं मोहो हन्त ! दुरन्तः / / ખરેખર આ સંસારમાં સ્ત્રી પરિભવનું એક કારાગ્રહ છે, બંધુજન બંધનરૂપ છે, વિષયે વિષ સમા પ્રાણહારી છે; છતાં મોહને વિલાસ પ્રાણીઓને કેવા નાચ નચાવે છે ? જે પોતાના શત્રુઓ છે એને જ પિતાના મિત્ર માની બેઠે છે. વળી આ મારો સ્વામી અને આ મારું ઘર છે એ વ્યવહાર પણ બેટે છે, આ કાન્ત અને આ કાન્તા છે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 327) સમજણ ભૂલભરેલી છે. મહિનો જ એ બધા વિલાસ છે–મેહ જ આ દુઃખદાયક ભ્રમણા ઉપજાવે છે. સન્મિત્રનાં લક્ષણે. पापानिवारयति योजयते हिताय, गुह्यं निगृहति गुणान् प्रकटीकरोति / आपद्गतं च न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति संतः / / પાપકાર્યમાંથી બચાવે, હિતકાર્યમાં જોડે, છાની વાત છુપાવી રાખે, ગુણોને પ્રસિદ્ધિમાં લાવે, આપતકાળમાં ત્યાગ ન કરે, વખતસર સહાય આપી ઉભું રહે તે બધાં સન્મિત્રનાં લક્ષણે છે, એમ તે કહે છે. આદર્શ મૈત્રી. क्षीरेणात्मगतोदकाय हि गुणादत्ताः पुरा तेऽखिलाः, क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कृशानौहुतः // गन्तुं पावकमुन्मनस्तदभवत् दृष्ट्वा तु मित्रागम, मुक्तं तेन जलेन शाम्यति सतां मैत्री भवेदीहशी // દૂધની અંદર જેવું પાણું ભળે છે કે તરત જ દૂધ પિતાના બધા ગુણે પાને અર્પણ કરે છે. પાણું ને દૂધ એ બે વચ્ચે કઈ ભેદ જેવું નથી રહેતું--અને એક સ્વરૂપ બની જાય છે. પછી જ્યારે દૂધને ઉકાળવા અગ્નિ ઉપર મૂકવામાં આવે છે ત્યારે તે ઉછળે છે. પોતાના મિત્ર-દૂધને અસહ્ય તાપે તપતે જોઈને પાણી મદદ આપે છે, દૂધને બદલે પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #338 -------------------------------------------------------------------------- ________________ ( 328 ) - સતી સુરસુંદરી. જાતને બાળી દે છે. દૂધ ઉભરાઇ જાય છે અને અગ્નિમાં પડવા તૈયાર થાય છે ત્યારે તેને શાંત કરવાને સારૂ અંદર જળ નાખવું પડે છે. જળરૂપી પોતાના મિત્રને આવેલું જેમાં દૂધ તરત જ શાંત બને છે. પુરૂષની મિત્રી વસ્તુતઃ આવી જ હોય છે. પિતાના મિત્રના સુખે સુખી અને દુઃખે દુઃખી બનવું એ મિત્રને ધર્મ છે. આદર્શ કુલવધુ निर्व्याजा दयितादौ, भक्ता श्वश्रुषु वत्सला स्वजने / स्निग्धा च बन्धुवर्गे, विकसितवदना कुलवधूटी // . પિતાના પતિ વિગેરે પૂજ્ય પુરૂષની ઉપર નિખાલસ બુદ્ધિ રાખવી, સાસુ-સસરાની વિનયપૂર્વક સેવા કરવી, સ્વજન - ઉપર વત્સલતા રાખવી, બંધુજનેની ઉપર સ્નેહદ્રષ્ટિ રાખવી અને હમેશાં પ્રફુલ્લ મુખાકૃતિ રાખવી એ કુળવધૂને ધર્મ કહ્યો છે. દુખમાત્ર દૂર રહે. उत्तमैः सह साङ्गत्यं, पण्डितैः सह सत्कथाः / अलुब्धैः संह मित्रत्वं, कुर्वाणो न विनश्यति / / ઉત્તમ પુરૂષની સંગતિ, પંડિત સાથે વાર્તાલાપ અને ! સરલ સ્વભાવી માણસ સાથેની મિત્રીથી દુઃખ માત્ર દુર રહે. એટલે કે એ પ્રમાણે પ્રવૃત્તિ કરનારને કઈ દિવસ દુઃખી થવું ન પડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 329 ) પ્રકરણ 10 મું. શૂન્યતાનાં વાસસ્થાન, अपुत्रस्य गृहं शून्यं, दिशः शून्या अबान्धवाः / मूर्खस्य हृदयं शून्यं, सर्वशून्या दरिद्रता // ઘરની અંદર બીજા માણસો ગમે એટલાં હોય, પણ પુત્ર * હોય તે એ ઘર પણ શૂન્ય છે, બંધુ મિત્ર વિનાની દિuઓ પણ સૂની જેવી જ લાગે છે, ભૂખના હૃદયમાં પણ ન્યતા જ વસે છે અને દરિદ્રતા તે સર્વ પ્રકારની ન્યનું વાસસ્થાન છે. જ્ઞાનીનાં અવ્યથ વચન, उदेतीह सूर्यः कदाचित् प्रतीच्यां, चलेन्मेरुरुचैः स्थले जायतेऽन्जम् / / स्वकीयां सीमां वै समुद्रो जहाति, भवेन्नान्यथा नानिवाक्यं तथापि / / સૂર્ય હમેશાં પૂર્વ દિશામાં ઉગે છે, કદાચિત એ પશ્ચિમ દેશામાં ઉગે; મેરૂપર્વત સ્થિર છે, કદાચિત્ એ ચલાયમાન ચાય; કમલ પાણીમાં જ ઉગે છે, છતાં નિર્જલ એવા આકાચમાં ઉગે; સમુદ્ર પોતાની મર્યાદાની બહાર ચાલ્યા જાય; પરંતુ જ્ઞાની પુરૂષનું વચન તે કઇ દિવસ અન્યથા ન જ થાય. અશરણનું એક માત્ર શરણું व्यसनशतगतानां क्लेशरोगातुराणां, मरणभयहतानां दुःखशोकार्दितानाम् / / i P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ ( 33. ) સતી સુરસુંદરી. जगति बहुविधानां व्याकुलानां जनानाम्, शरणमशरणानां नित्यमेको हि धर्मः। સેંકડે પ્રકારના સંકટમાં સપડાયેલા, અનેકવિધ કલેશ અને રેગથી કંટાળેલા, મરણભયથી હણાયેલા, દુખ–શેકથી રીબાતા, સર્વથા શરણ રહિત, વ્યાકુલ ચિત્તવાળા એવા મનુખેનું આ જગતમાં જે કંઈ શરણ હોય તે તે એક માત્ર ધર્મ જ છે. દૈવની વિચિત્ર કૃતિ. ___ यद्भमं धनुरीश्वरस्य शिशुना यजामदग्न्योजित- . - स्त्यक्ता येन गुरोगिरा वसुमती बद्धो यदम्भोनिधिः।। एकैकं दशकन्धरस्य क्षयकृद्रामस्य किं वर्ण्यते ? देवं वर्णय येन सोऽपि सहसा नीतः कथाशेषताम् / / બાલ્યાવસ્થામાં જેણે શંકરનું ધનુષ ભાગી નાખ્યું, પરશુરામને જેણે પરાજય કર્યો, પોતાના પિતાની આજ્ઞાને માન આપી દેશત્યાગ કર્યો, જેણે સમુદ્રને પણ પાળવડે બાંધી લીધે, દશ મસ્તકવાળા રાવણને નાશ કર્યો એવા શ્રી રામચંદ્રના ચરિત્રનું વર્ણન શું કરવું ? પરંતુ એવા વીર પુરૂષને પણ જેણે અકસ્માત્ નામશેષ કરી મૂક્યા એવા દૈવનું બળ કેણુ વર્ણવી શકે ? અર્થાત્ દૈવની કૃતિ બધા કરતાં બહુ વિચિત્ર હોય છે. - દયાની નદી કેવી છે ? कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाङ्कुराः / तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #341 -------------------------------------------------------------------------- ________________ કરસુંદરીનાં સુધાબિંદુ. " ( 331 ) , દયા એક મહાનદી છે. એના વિશાળ કાંઠા ઉપર સર્વ ભરપી અંકુરાએ ઉગી નીકળ્યા છે. દયારૂપી નદી પિત ( જો સૂકાઇ જાય તે પછી ધર્મરૂપી અંકુરા ક્યાં સુધી _લસી શકે ? એટલે કે દયાને અભાવ થતાં ધર્મ પણ ન રહે. ભૂપાળ અને કપાળ. - आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लंघ्य पातालम् / विधिलिखिताक्षरमालं, फलति कपालं न भूपालः॥ સંસારચકમાં પરિભ્રમણ કરતું પ્રાણી ભલેને પર્વતના ખરો ઉપર વિહરે, ભલેને સમુદ્રને વિંધી પાતાળમાં પસી. ય; પરંતુ વિધિએ એના કપાળમાં જે લેખ લખ્યા હોય છે - પ્રમાણે જ ફળ મળે છે. મોટા ભૂપાળ પણ કપાળ આગળ iામાં છે. કપાળમાં ન હોય તે ભૂપાળ પણ આપી શકે નહીં. - પ્રકરણ 11 મું. ભવ્યજને ! ભાતુ બાંધજો. जानासि शम्बलबलं बलमध्वगानां, नो शम्बलाय यतसे परलोकपान्थ / गन्तव्यमस्ति तव निश्चितमेव तेन, मार्गेण येन न भवेत् क्रयविक्रयोऽपि / / ' હે ભવ્ય પ્રાણ ! તું એટલું તે જાણે છે ને કે મુસાફરીને. વરૂ ભાતુ તે જરૂર જઈએ. મુસાફરીમાં માતા સિવાય જો આધાર નથી, અને તારે એક વખત પરલોકની મુસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ ( 332 ) સતી સુરસુંદરી. ફરી તે કરવાની જ છે, તે પછી તું ભાતુ બાંધવામાં સારૂ આળસ કરી રહ્યો છે ? આ પરલોકને માર્ગ એ નથી જ્યાં ખરીદી કે વેચાણ પણ બની શકતાં હોય. એ એક વિક માગ છે, માટે ધર્મરૂપી ભાતુ બાંધવામાં પ્રમાદ ન સેવ મૈનનું માહાસ્ય. मुखवाचाल दोषेण, बध्यन्ते शुकसारिकाः / बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् // ' જે પ્રાણુઓ બહુ બોલ બોલ કરે છે એમને બંધાવું પડે છે. પોપટ અને મેના સારી બેલી બોલે છે તેથી લોકો એ મને પાંજરામાં પૂરે છે, બંદી તરીકે એમને જીદગી વિતાવવું પડે છે. એથી ઉલટું બગલા છાનામાના બેસી રહે છે તે એને કઈ પાંજરે પૂરતું નથી. માન રહેવાથી સર્વ અર્થ સિદ્ધ થાય છે. . સુખની શોધમાં દુઃખ સાંપડયું. भमाशस्य करण्डपिण्डिततनोगुप्तेन्द्रियस्य क्षुधा, कृत्वाऽऽखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः।। तृप्तस्तत् पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा, स्वस्थास्तिष्ठत दैवमेव हि नृणां दुःखे सुखे कारणम् // - એક વાદીએ સાપને કંધયામાં પૂરી રાખ્યું હતું. અંદર ને અંદર પધ રહેવાથી સાપની બધી આશાઓ નાશ પામી હતી. કંવયાની અંદર એ ગુંચળું વાળીને પડ હતે. ભૂખને લીધે એની ઇન્દ્રિયશક્તિ પણ હણાઈ ગઈ હતી. એટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ = રસદરીનાં સુધાબિંદુ. (333 ) - રાત પી અને એક ઉંદર પોતાની મેળે જ ખોરાકની શોધમાં તરફ આ. કેવો જોઇને તે બહુ જ આનંદ પામ્યો. ણિ જાણે અંદર કેવી ચે ભીષ્ટ સામગ્રી પદ્ધ હશે ! ઉંદરે વય કોતરવા માંડયો. ખળભળાટ સાંભળીને સાપ પણ વધાન બની બેસી ગયે. આશામાં ને આશામાં ઉંદરે કંયામાં મોટું કાણું પાડયું અને જ્યાં અંદર જુવે છે ત્યાં ! મહીં ફાડીને બેઠેલા સાપે એને પેટમાં પધરાવી દીધું. =પની ભૂખ શમી. જે માગે ભૂખ શમી એ જ માગે તે કાર આવ્યા અને પિતાના માર્ગે ચાલ્યો ગયો. ઉંદર પિના સુખને માટે પરિશ્રમ કર્યો પણ એને ઉલટું દુઃખ જ ન્યું; માટે પ્રાણી માત્ર ખૂબ સ્વસ્થ રહેવું. સુખ-દુઃખમાં - મૂળ હેતુભૂત છે. દુખી કેણુ નથી ? दिनमेकं शशी पूर्णः, क्षीणस्तु बहुवासरान् / सुखाददुःखं सुराणाम-प्यधिकं का कथा नणाम् / / મહિનાની અંદર એક જ દિવસ એ હોય છે કે જે ખતે ચંદ્ર પિતાની પૂરેપૂરી કળાએ ભેગવે છે, બાકી તે . રેજ રેજ ક્ષીણતા જ અનુભવે છે. દેવેને પણ સુખ રતાં દુઃખ વધુ હોય છે તે પછી માણસોની વાત જ શી. કરવી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ ( 334) સતી સુરસુંદરી. પ્રકરણ 12 મું. ઉગતામાં જ દાબવા જેવા. उत्तिष्ठमानस्तु परो नोपेक्ष्यः पथ्यमिच्छता / ___ समौ हि शिष्टैराम्नातौ वय॑न्तावामयः स च // આત્મહિત વાંછનાર મનુષ્ય, ઉગતા શત્રુની મુદલ જ ઉપેક્ષા ન કરવી. શાસ્ત્રમાં કુશળ એવા સત્પરૂષોએ, ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર વ્યાધિ અને શત્રુને બંનેને સરખા જ ગણ્યાં છે. એમને તે ઉગતામાં જ દાબી દેવા જોઈએ. સંસારના તારણહાર, विदलयति कुबोधं बोधयत्यागमार्थ, सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति // अवगमयति कृत्याऽकृत्यभेदं गुरुयो, भवजलनिधिपोतस्तं विना नास्ति कश्चित् // સમુદ્રમાં વહાણ જેમ તારણહાર છે તેમ સંસારરૂપી સાગરમાં ખરેખરા તારણહાર જે કઈ હોય તે તે ગુરૂમહારાજ છે. તેઓ પ્રાણીઓની અજ્ઞાનતા-કુબેધને દૂર કરે છે, શાસ્ત્રને અર્થ સમજાવે છે. સુગતિ તેમ કુગતિના માર્ગરૂપ પુણ્ય-પાપને ભેદ બતાવે છે, કરવા લાયક શું છે અને નહીં કરવા લાયક શું છે તે ઉપદેશે છે. સદ્દગુરૂ વિના આ દુનીચામાં બીજું કઈ તારક નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #345 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 335 ) પિતે તરે ને અન્યને તારે, अवद्यमुक्त पथि यः प्रवर्त्तते, प्रवर्त्तयत्यन्यजनं च निःस्पृहः / / स एव सेव्यः स्वहितैषिणा गुरुः, .. स्वयं वरंस्तारयितुं क्षमः परम् / / .. આ ભવાટવીમાં વર્તવા છતાં જેમની પ્રવૃત્તિ કેવલ નિકષિ માર્ગે જ હોય છે, પિતે નિઃસ્પૃહ રહીને બીજાને ધર્મભાગમાં પ્રવર્તાવે છે, પિતે તરે છે અને સાથે બીજાને પણ રી શકે છે એવા સદ્દગુરૂની, પિતાનું હિત વાંછનાર દરેક પાણીએ સેવા કરવી જોઈએ. - ખેદ કે અભિમાન રખે કરતાં ! रिक्तोऽहमथैरिति मा विषीद, पूर्णोऽहमथैरिति मा प्रसीद || रिक्तं च पूर्ण भरितं च रिक्तं, करिष्यतो नास्ति विधेविलम्बः / / હું ધન વગરને-નિધન છું એમ માની કેઈએ ખેદ ન વર. તેમ હું તે સંપૂર્ણ સંપત્તિવાળે છું એમ માની કુલાઈ જવાનું પણ નથી. નિર્ધનને ધનવાન બનાવે, ધનવાનને નિર્ધન બનાવ એ તે દેવની એક લીલા માત્ર છે અર્થાત એને નિર્ધન કે ધની બનાવતાં બીલકુલ વાર નથી લાગતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ ( 336 ) સતી સુરસુંદરી પ્રકરણ 13 મું. કર્મરેખા બળવાન છે. विधत्तां वाणिज्यं श्रयतु नरनाथं प्रविशतु, द्युलोकं पातालं व्रजतु भजतां वा धनपतिम् // अधीतां शास्त्रौघं दृढयतु तपोऽभ्यस्यतु कलाः, पुरोपात्तं कर्म स्फुरति न तथापि ह्यपरथा // - સુખસંપત્તિ મેળવવા માણસ ગમે તેવા વેપાર ખેડે, ભલેને નરેંદ્રની સેવામાં પિતાનું આખું જીવન વીતાવી દે, વર્ગલેકમાં જાય કે પાતાળ સુધી પહોંચવામાં પણ બાકી ન રાખે, ધનપતિની સેવા કરે કે શાસ્ત્રોને અભ્યાસ કરે, તપચર્ચામાં દ્રઢતા રાખે કે સર્વ કળાઓમાં પારંગત થાય; પણ તેને ફળપ્રાપ્તિ તે પૂર્વે ઉપાર્જન કરેલા કર્મ પ્રમાણે જ થાય છે. એમાં અન્યથા થઈ શકતું નથી. ચિંતા ચિતા જેવી છે ! चिंता चितासमा प्रोक्ता, बिन्दुमात्रविशेषतः। सजीवं दहते चिन्ता, निर्जीवं दहते चिता // - જગતમાં ઘણું વ્યાધીઓ છે પણ ચિંતા જે વ્યાધિ : “એકે નથી. એને ચિતાની ઉપમા આપવામાં આવે છે, પણ તે ચિંતામાં એક મીંડું વધારે છે તેને અર્થ એ છે કે ચિતા કરતાં પણ ચિંતા વધુ ભયંકર છે. ચિતા તે નિજીવને બાળે છે, પણ ચિંતા જીવતા પ્રાણુને બાળે છે...જીવતાનાં રૂધીર પીનારી ચિંતા જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 337 ) એક જ ધ્યેય રાખવું. अकर्त्तव्यं न कर्त्तव्यं, प्राणैः कंठगतैरपि / સુલ્તચું સુ કર્તવ્યું, કાર તૈ | ગમે તેમ થાય પણ જે કરવાયોગ્ય છે તે તે કરવું જ, અને નહીં કરવા એગ્ય હોય તેને ગમે તેમ થાય તે પણ ત્યાગ જ કરવું જોઈએ. પ્રાણ ત્યાગ કરવો પડે તે પણ શું થયું ? હિંસાદિક અકૃત્યનું સેવન પ્રાણાંત સુધી પણ ન કર અને ધર્મનું પાલન ગમે એવા સંગમાં કરવું એવું ગ્યે દયેય રાખવું જોઈએ. પ્રકરણ 14 મું. પાખંડીઓના પ્રલાપ. मृद्वीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने / द्राक्षाखण्डः शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः / / સૂવાને સારૂ સુકેમળ શય્યા, સવારમાં ઉઠતાંની સાથે મધુરૂં પીણું, બપોરે ઉત્તમ પ્રકારનાં ભેજન, સાંઝે દૂધપાન અને પછી દ્રાક્ષાખંડ તથા અર્ધરાત્રીના સમયે શર્કરાસેવન વિગેરે કરવાથી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય એમ શાક્યસિંહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ ( 338 ) સતી સુરસુંદરી. કહી ગયા છે. આ પાબંધઓને પ્રલાય છે. ભૂલેચૂકે પણ પાખંઓની એ જાળમાં કઈ સજીને ન ફસાવું. પંડિતે પણ ત્યાં ભૂલે છે. किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्यत्रिदशपतिरहल्यां तापसी यत्सिवे॥ हृदयतृणकुटीरे दीप्यमाने स्मरामा वुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि?| ઇંદ્રને શું કમલ સમાન નેત્રવાળી દેવાંગના ન્હોતી ? છતાં સ્વર્ગપતિ અહલ્યા નામની તાપસી તરફ કાં આકર્ષાયે? હૃદયરૂપી ઘાસની ઝુંપદ્ધમાં જ્યારે કામરૂપી અગ્નિ સળગી ઉઠે છે ત્યારે પંડિતે પણ ભૂલે છે-ઉચિત કે અનુચિતને* ખ્યાલ સરખે પણ કરી શકતા નથી. કર્મની અબાધ સત્તા. नमस्यामो देवान्ननु हतविधेस्तेऽपि वशगाविधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकमैकफलदः॥ फलं कर्माऽऽयत्तं यदि किममरैः किं च विधिना, नमस्तत् कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति // આપણે દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, પણ એ દેવતાઓ પોતે જ નિર્દય એવા દૈવને આધીન છે, માટે દેવ અથવા વિધિને જ પ્રણામ કરવા ઉચત છે. પરંતુ વિધિ પિતે કમની સત્તા નીચે કામ કરે છે. ફળફળ જે કર્મને આધીન હોય તો પછી દેવો અને વિધિને પણ નમસ્કાર કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 339 ) | વાને શું અર્થ છે ? ખરેખર તો ફળ આપવામાં સમર્થ એવા | કમને જ નમસ્કાર કરવા જોઈએ. કર્મની સત્તા એવી તે અબાધ્ય છે કે એની પાસે વિધિનું પણ કઈ નથી ચાલતું. પ્રકરણ 15 મું. એ જીવન શું કામનું? दारिद्रयाकुलचेतसां सुतसुताभार्यादिचिन्ताजुषां, नित्यं दुर्भरदेहपोषणकृते रात्रिन्दिवा खिद्यताम् / / राजाज्ञाप्रतिपालनोद्यतधियां विश्राममुक्तात्मनां, सर्वोपद्रवशंकितनामघभृतां धिग् देहिनां जीवितम् // જેમનાં મન દરિદ્રતાની પીડાને લીધે વ્યાકૂળ રહ્યાં કરે છે, પુત્ર-પુત્રી અને સ્ત્રી વિગેરેની ચિંતામાં જે તરબળ રહે છે, દુર્ભર એવા દેહના પિષણ માટે જેઓ રાતદિવસ ગમગીન રહે છે, રાજાની આજ્ઞા ઉઠાવવામાં જેમને પિતાની બુદ્ધિ ખરચી નાખવી પડે છે, ક્ષણ માત્ર પણ જેમને વિશ્રાંતિ નથી મળતી અને સર્વ પ્રકારના ઉપદ્રની શંકા જેમના હૃદયમાં નિરંતર રહ્યા કરે છે એવાઓનાં જીવનને ધિક્કાર છે ! ફ્લેશનું ક્રીડાગ્રહ-પરિગ્રહ. प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोइस्य विश्रामभः, पापानां खनिरापदां पदमसध्यानस्य लीलावनम् / / व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कलेः, केलीवेश्म परिग्रहः परिहृतेयॊग्यो विविक्तात्मनाम् / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ ( 340 ) સતી સુરસુંદરી શાંતિને કટ્ટો દુશમન, અધેયને મિત્ર, મોહરાજાનું વિશ્રાંતિધામ, પાપોની ખાણ, આપત્તિઓનું મૂળસ્થાન, અસંધ્યાનનું ઉપવન, મિથ્યાવાદનો ભંડાર, મદને મુખ્ય પ્રધાન, શેકનું મુખ્ય કારણ અને કલેશનું ક્રીડાગૃહ જે કઈ હોય ? તે તે પરિગ્રહ છે. આત્માથી મનુષ્યએ પરિગ્રહના વળગાડથી દૂર જ રહેવું ઘટે. કર્મરાજાને શાસનદંડ ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडभांडोदरे, रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः॥ विष्णुर्येन दृशावतारगहने क्षिप्तो महासंकटे, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे // કર્મરાજાને શાસનદંડ કેટલો કઠેર છે? બ્રહ્મા બિચારા કુલાલની જેમ નિયમિત બ્રહ્માંડરૂપી પાત્ર ઘડ્યા કરે છે, શંકરને કપાલરૂપી હરતસંપુટમાં ભિક્ષાટન કરવું પડે છે, વિષ્ણુ તે દશ અવતાર ગ્રહણ કરવાની પંચાતમાંથી છૂટા જ થઈ શકતું નથી અને સૂર્યને રોજ રોજ આકાશમાં પરિભ્રમણ કરવું પડે છેઃ કર્મરાજાને શાસનદંડ એમને પણ માનવે પડે છે. એવા કર્મને અમારા નમસ્કાર હાજે ! - કર્તવ્યને સાર. अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः / नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंग्रहः // પંચભૌતિક શરીરની સુંદરતા ઉપર કેઈએ મહાઈ જવાનું નથી. શરીર અનિત્ય છે-આજે છે તેવું કાલે નહીં હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનાં સાબિંદુ. ( 341 ) વૈભવ પણ એટલાં જ ક્ષણિક સમજજે. કદિ એ એક સરખાં નથી રહ્યાં. મૃત્યુ સૌને માથે ઉભું છે. આવી સ્થિતિમાં બુદ્ધિમાન મનુષ્યએ હમેશાં ધર્મને સંગ્રહ કરે. ધર્મસંગ્રહમાં જેઓ પ્રમાદ સેવે છે તેઓ બુદ્ધિમાન છતાં મૂર્ખની કેટીમાં મૂકાય છે. - વિનયને પ્રભાવ. जितेन्द्रियत्वं विनयस्य कारणं, गुणप्रकर्षो विनयादवाप्यते / / गुणाधिके पुंसि जनोऽनुरज्यते, जनानुरागप्रभवा हि संपदः / , વિનયનું મુખ્ય કારણ જિતેંદ્રિયપણું કહ્યું છે. ઇંદ્રિય ઉપ | વિજય મેળવનારને વિનય સહેજે પ્રાપ્ત થાય છે અને વિનયનો પ્રાદુર્ભાવ થતાં હૃદયમાં સદ્દગુણો ખીલે છે. ગુણ મનુખ્યની ઉપર પ્રાણી માત્ર અનુરાગ ધરાવે છે. આવા લોકપ્રિય મનુષ્ય સંપત્તિને સહેજે પ્રાપ્ત કરી શકે છે. પ્રકરણ 16 મું. પુણ્યને જ જયજયકાર ! तावञ्चन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावत् सिध्ध्यति वाञ्छितार्थमखिलं तावज्जनः सजनः / / मुद्रामण्डलतंत्रमंत्रमहिमा तावत्कृतं पौरुष, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ (342) સતી સુરસુંદરી. પુણ્યનું બળ ચાલતું હોય છે ત્યાં સુધી જ ચંદ્રબળ, ગ્રહબળ, તારાબળ, પૃથ્વીબળ કામ આવે છે, અને પુણ્યબળ હોય ત્યાં સુધી જ મનવાંછિત અર્થ સિદ્ધ થાય છે. સર્જનનું સજનપણું પણ પુણ્યબળ હોય તેટલી ઘી જ ટકી રહે છે. મુદ્રામંડળ, તંત્રમંત્રને મહિમા અને પુરૂષાર્થ પણ પુણ્યબળને લીધે જ ફળે છે. પુણ્ય નથી તે કઈં જ નથી. પુણ્યને ક્ષય થતાં જ બધાં બળ કરમાઈને ખરી પડે છે. જિનપ્રભુ પ્રસન્ન તે કેમ થાય ? रागादयो हि रिपवो जिननायकेनाजीयन्त ये निजबलाद् बलिनोऽपि बाढम् // पुष्णन्ति ताब् जडधियो हृदयालये ये, तेषां प्रसीदति कथं जगतामधीशः // રાગાદિક શત્રુઓ મહાપ્રબળ છે. આવા બળવાન શત્રુએને શ્રી જિનેંદ્ર ભગવાને પરાભવ કર્યો છે–એ શત્રુઓને જીતી લીધા છે. હવે જે જડબુદ્ધિવાળાં પ્રાણીઓ એ શત્રુઓ-૯ ને પોતાના મનમંદિરની અંદર પધરાવે–એ શત્રુઓને પોષે તેની ઉપર શ્રી વીતરાગ પરમાત્મા પ્રસન્ન તે શી રીતે થાય ? એને શિવસુખ શી રીતે મળે ? વસ્તુતઃ જિનપ્રભુ એની ઉપર પ્રસન્ન ન થાય અને શિવ સુખ પણ ન મળે. મનુષ્યની વિશેષતા. आहारनिद्राभयमथुनं च, समानमेतत् पशुभिर्नराणाम् / धर्मो हि तेषामधिको विशेषो, धर्मेण हीनाः पशुभिः समानाः॥ આહાર, ઉંધ, ભય અને મૈથુન એ ચારે ક્રિયાઓ મનુ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ તેની સામે જ વસત આ પ્રમ કોર સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 343 ) ખ્ય અને પશુ વચ્ચે એક સરખી જવામાં આવે છે. એ દ્રષ્ટિ. એ મનુષ્ય પશુમાં કઈ ભેદ નથી. માણસમાં ધર્મ એક વિશેષતા છે–જે પશુઓમાં નથી. ધર્મરહિત મનુષ્ય એ મનુષ્ય નહીં પણ પશુ જ છે એમ સમજવું. પ્રમાદની પીડા. प्रमादः परम द्वेषी, प्रमादः परमं विषम् / प्रमादो मुक्तिपूर्देस्युः, प्रमादो नरकालयः // મોટામાં માટે વૈરી અને હળાહળ ઝેર જે કઈ હોય તે તે પ્રમાદ. બાહ્ય શત્રુની સામે લડી શકાય, એનાથી સાવચેત . ! પણ રહી શકાય, પરંતુ અંતરમાં વસતા આ ઝેરીલા શત્રુથી સદા સાવધ રહેવું એ મુશ્કેલ કાર્ય છે. આ પ્રમાદ શત્રુ "ભવોભવ દુઃખદાયક થઈ પડે છે. જન્માંતરમાં પણ એનું ઝેર ઉતરતું નથી. મોક્ષપુરીને એ કટ્ટો ધાડપાડુ છે. એ પોતે જ નરકાલય છે. આમાહિતના સાધકેએ એનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ. * પ્રમાદઃ કાળે નાગ. કમાય માગ, દરે મહત્તરમ્ | आद्याद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा // પ્રમાદ એક વિષધર છે-કાળો નાગ છે, પણ એ બે 2. એ એક મોટે તફાવત છે. કાળો નાગ ડું હોય તે કદાચ મનુષ્ય બચી પણ જાય પણ પ્રમાદનું ઝેર જેને ચડે છે તે તે ભવભવમાં આથડે છે–હેરાન થાય છે; માટે જ શાસ્ત્રકારોએ પ્રમાદને સર્વથા ત્યાગ કરવાનું–આત્મકલ્યાણને - વિષે જાગૃત રહેવાનું ઉપદેશ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ “આદર્શ જૈન સ્ત્રીરત્ન” ( જેમાં ચૌદ મહાસતીઓના જીવનચરિત્ર આવેલ છે.) જુદા જુદા વિદ્વાન પૂર્વાચાર્ય મહારાજેની અનેક કૃતિઓમાંથી અવતરણ કરી સરલ ભાષામાં આ એક ઉત્તમ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે. પ્રાતઃસ્મરણીય માંગલ્યકારી ચૌદ પવિત્ર માતાઓ, આદર્શ શ્રી રત્નો અને મહાસતીઓના વૃતાંત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, જે સ્ત્રી જાતિનું મહત્વ અને સ્ત્રી તત્વના ગુણેના પરમ વિકાસ કરનાર એક ઉપદેશાત્મક રચના છે. ચારિત્ર વિકાસ માટે, ઉત્તમ ચારિત્રવાન અને સદગુણી બનાવવા માટે, શાસ્ત્રકાર મહારાજે મહાન સ્ત્રી પુરૂષોના ઉંચા આદર્શને નજર સામે રાખીને પિતાના જીવનમાં ઉતારવાને અભ્યાસ કરવાની બતાવેલ જરૂરીયાત આ ગ્રંથમાં આવેલી સ્ત્રી રત્નોની કથા પૂરી પાડે છે, તેટલું જ નહીં, પરંતુ આ કથાઓ એટલી બધી સરલ, સુંદર, રસિક, પ્રભાવશાળી, ચમત્કારિક અને ઉપદેશક છે કે તે મનન પૂર્વક વાંચતાં દરેક બહેને આદર્શ સ્ત્રી થતાં તેમના ચારિત્રને વિકાસ પિતાના આત્માને મોક્ષ નજીક લાવી મૂકે છે. દરેક મનુષ્યને પ્રાતઃકાળમાં સ્મરણ કરવા યોગ્ય, દરેક બહેન પિતાનું ચારિત્ર ખીલવી જીવનને કર્તવ્યપરાયણ અને પિતાને સંસાર-વ્યવહાર સુખમય બનાવી, મનુષ્ય જન્મનું. UUUUJaa. - %8% % છે. સતી ચરિત્રની આ કથાઓ સાથે સ્ત્રી કેળવણીની કેટલી જરૂરીયાત છે? સ્ત્રી કેળવણું કેવી હોવી જોઈએ? તેનું પણ આ ગ્રંથની શરૂઆતમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. % % કિંમત રૂા. 1--0 એક રૂપી (પોસ્ટેજ જુદુ) ------------------------- - Jun Gun Aaradhak Trust