________________ * श्री पार्श्वनाथाय नमः સતી સુરસુંદરી. પ્રથમ પરિચ્છેદ. (1) મહારાજ! કુશાગ્રપુરને એક ચિત્રકાર આપના દર્શન વાં છે ! " પ્રતિહારીએ મહારાજા અમરકેતુ સામે આવી બહુ જ વિનયપૂર્વક નમન કરી કહ્યું. | હસ્તિનાપુરના મહારાજા એ વખતે પોતાના અમાત્ય અને સામંતોના સમૂહ વચ્ચે બેઠા હતા. પ્રતિહારીના શબ્દોએ સૈનું ધ્યાન ખેંચ્યું. માં થી વારે એક ચિત્રકાર રાજસભામાં ધીમે પગલે દાખલ થયે. સમર્થ કલાકારને શોભે એવું તે જ તેના મુખમંડળ ઉપર તરવરતું હતું. ઘણા દિવસના લાંબા અને કંટાળાભર્યા પ્રવાસને લીધે થાક અને નિરાશાની આછી શ્યામ રેખાઓ તેમાં અંકાઈ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.