SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સતી સુરસુંદરી ( 116 ) - મહારાજ, શ્રેષ્ઠીપુત્ર ધનદેવની સાથે મંત્રણા કરવા મહેલ" અંદર ગયા. ધનદેવને પોતાની પડખે બેસારી મહારાજાએ 1 કે " દેવીની સાથે અમારો વિરોગ થવાને છે એમ જાણ્યા પદ મારું દિલ ચકડોળે ચડયું છે. એ ભયંકર પરિણામ આવતુ અટકાવવાના શું આ દુનિયામાં કોઈની પાસે કંઇ ઇલાજ નહી હોય ? તમે જે એવો કોઈ ઉપાય જાણતા હો તે મન બતાવા. આખા રાજ્યમાં તમારા જે અદ્ધિશાલી, ૨ઉંચા વેદી અને અનુભવી પુરુષ બીજો એકે નથી-દેવીની સાથે મને વિગ ન થાય એવી ગોઠવણ તમારા વિના બીજી રે કરી શકે એમ નથી.” . * ( રીતિથી મહારાજાની હકીકત સાંભળી. પિતાની પ્રાણપ્રિય પત્નીથી વિખુટા પડતાં– વિગદુઃખ અનુભવતી " પણ પતિને આવી જ વ્યથા થાય તેની તે કલ્પના કરી શકયામહારાજાની વાત સાંભળ્યા પછી ધનદેવે એક તત્ત્વજ્ઞને શા એવી રીતે ઉત્તર આપે કે–“ આમાં મુખ્ય વાત તે એ છે કે કેવળી ભગવાનની વાણું ત્રણે કાળમાં અન્યથા થઈ શકતી નથી. તેમણે જે પોતાના જ્ઞાનમાં નિર્મળપણે નિરખ્યું હોય છે તે જ તેઓ ભાખે છે. એટલે ભગવાને જે ભવિષ્ય કહ્યું છે તેમાં મારણ તમારી કે અન્ય કઈ દેવ–દેવીની પણ ફેરફાર કરવાની તાક નથી. હા, એટલું છે કે આવી પડનારી આપત્તિને આપણે કઈક હળવી બનાવી શકીએ. આપત્તિને પ્રતિઘાત ભલે ન થાય કે [આપણે સાવચેતીના ઈલાજ લઈ શકીએ.” મહારાજા એ વાતમાં સમ્મત થયા. ધનદેવે દિવ્યમણિ - જાને બતાવતાં કહ્યું કે–“ આ એક દિયમણિ છે અને મને પલ્લીપતિ તરફથી પ્રાપ્ત થયેલ છે. આ મણિ જે વીંટીમાં જડાવીને તમારી જ છે. એટલે નિમળપણે ય થઈ શકતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy