________________ સુરસુંદરીનાં સુધારબિંદુ. (24) મને દૈએ ભેગા મળીને સમુદ્રનું મંથન કર્યું - હરિન મમાંથી લકમી મળી અને શંકરને ઝેર મળ્યું; માટે દેવગતિ જ મળવાનું છે. अघटिघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति // વિધિ અથવા દૈવની રચના જ એવી છે કે અઘટિત કાર્યોને ૩ઘટિત કરે છે અને સુઘટિત કાર્યોને જીર્ણ કરે છે, તેમજ ર કાર્યને પુરૂષ કદિ ચિંતવતું નથી તેવા કાર્યોને દેવ ક્ષણ માત્રમાં સિદ્ધ કરી દે છે. બુધ, દેહ, ધન અને વાણુની સાર્થકતા શી ? યુદ્ધ જઈ તરવાવવા , રેચ તારં વ્રતપત્તિન્ના अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् // - બુદ્ધિની સફળતા માત્ર એટલી જ કે એ વડે માણસ ધર્મતત્વને વિચાર કરે, જેથી આમેન્નતિ થાય. માનવદેહની સાર્થકતા એટલી જ કે એ વડે માણસ અનેક પ્રકારનાં વત પાળે; ધનની સાર્થકતા સુપાત્રને દાન આપવામાં રહેલી છે અને કઈ પણ માણસને અપ્રીતિ થાય એવું વચન ન બોલવું એ વાણુનું ફળ છે. દુઃખરૂપી દૂતને પ્રભાવ. व्यथन्ति मन्त्रेण महोरगेन्द्रा, विनाम्बुसंयोगमथेह मीनाः / સુHTધવોડધરતાડનુષ#ા, દુ:સ્થાતિમા માળની છે સામર્થ્ય હરી લેનારા મંત્રના પ્રભાવથી મોટા સર્ષે પણ ભયભીત બની દુખને આધીન બને છે, જળના સંગ વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust