SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પછિદ. ( 7 ) હું એક સામાન્ય કલાસેવક છું. કુશાગ્રપુર એ મારી માતૃભૂમિ છે. અમારા મહારાજા ઘનવાહને જ્યારે સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેમણે રાજ્યની ધૂરા નરવાહન કુમારને માથે મૂકી. એ મહારાજા નરવાહનની બહેન કમલાવતી કરીને છે, તે મહારા પિતા પાસે જ અધ્યયન કરે છે અને તેનું જ આ ચિત્ર લઈ હું દેશ-દેશાંતર ફરૂં છું.” ચિત્રસેને પિતાની કથા આરંભી. આમ ઠેકઠેકાણે ચિત્ર બતાવવાથી કયે અર્થ સિદ્ધ કરવા માગો છે? રાજકન્યા કુંવારી હોય તો તેને માટે સ્વયંવર રચવે. એ જ સર્વોત્તમ ઉપાય છે. ચિત્ર જોયા પછી પ્રશંસા કરનારા તે સેંકડો મળી આવે!” મહારાજા અમરકેતુ છેલ્યા. “અમારા મહારાજાને પણ પ્રથમ તો આપ કહે છે તે જ સ્વયંવર રચવાને વિચાર હતો; પણ બહુ વિચાર કરતાં એ ચેજના માંડી વાળી. કેઈના લગ્ન જેવા માંગલિક પ્રસંગે રાજામહારાજાઓની અંદર મનદુઃખ કે યુદ્ધ થાય એ ઈચ્છવાગ્ય ન ગણાય. એક દિવસે અમારા મહારાજા અને મંત્રી અને જ વિચાર કરતા બેઠા હતા. કમલાવતીને ચોગ્ય પતિ શી રીતે શોધી કાઢવે એ પ્રન ચર્ચાતું હતું. એટલામાં એક નૈમિત્તિક ત્યાં આવી ચડ્યો. તેણે એ સમસ્યા ઉકેલી. કહ્યું કે “જે કઈ મહારાજા, કમલાવતીનું ચિત્ર જોતાં જ મૂચ્છ પામે તે તેને માટે એગ્ય પતિ નીવડશે એમ તમારે ચોક્કસ માનવું.” નૈમિત્તિકનું એ કથન આજે સત્ય નીવડ્યું છે, એટલે જ આપની મૂચ્છી વખતે અન્ય લોકો જ્યારે ખિન્ન અને ચિંતાતુર જણાતાં હતાં ત્યારે મારા મનમાં આશાની સફળતાને અને આનંદ પ્રવર્તતે હતે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy