SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પરિચછેદ. ( 75 ) પીડા હું મારી આંખેથી શી રીતે જોઈ શકીશ? " કનકમાળા કરગરીને કહેવા લાગી. ભય જાણ્યા પછી વધુ ચિંતા કરવી નકામી છે. આપણી પાસે દિવ્ય મણિ છે. એના પ્રભાવથી પરિણામે આપણું સારું જ થશે. તું હવે ખેદ કરવે મૂકી દે. જે થાય તે જોયા કર. - ચિત્રવેગે આશ્વાસન આપ્યું. કનકમાળાની નિર્દોષ આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. એ પશ્ચાત્તાપ કરવા લાગીઃ “નાથ ! હું જ તમારા દુઃખના નિમિનરૂપ થઈ પી. વાંસનું ફળ જેમ વાંસનો નાશ કરે છે તેમ મેં તમને આ આફતમાં હડસેલ્યા. મારા જેવી અભાગિની, પાપિણી બીજી કઈ સ્ત્રી આ જગતમાં નહીં હોય!” : “એમ વલેપાત કરવાથી હવે શું વળશે ? સાહસ કર્યું ન હોય એનું પરિણામ પ્રાણીમાત્રે ભગવે જ છૂટક. હે પિતે નીતિમાર્ગનું ઉલ્લંઘન કર્યું, રાજવિરૂદ્ધ સાહસ કર્યું એને બદલે જે કંઈ મળે તે મારે વેઠી લેવું જોઈએ; છતાં જે દેવ અનુકૂળ હશે તે આપત્તિ પણ સંપત્તિરૂપ બની જશે. પૂર્વોપાર્જિત પુણ્ય બાકી હશે તે દુશ્મનના દાવ પણ વ્યર્થ બનશે.” ચિત્ર-. વેગે બહુ બહુ રીતે કનકમાળાને સમજાવી. એટલામાં નવાહન ભેટભેટો થઈ ગયો. એના શ્વાસમાં - ક્રોધની શીખાને ભાસ થતું હતું. વે રૂંવે વેરને અગ્નિ સળગી રહ્યો હતો. આવતાંની સાથે જ ચિત્રવેગ સામે એક ફૂર દ્રષ્ટિપાત કરી કહેવા લાગે -" અરે પામર ! હવે તું કયાં છટકવાને હતે? તે કેની સામે આ વેર ખેડયું છે તેનું તને કંઈ ભાન છે? આજે કસાઈના રસોડામાં ગએલાં સસલા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy