________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( ૩રપ ) પ્રકરણ 9 મું. પરમ ભાગ્યશાળી કેણુ? जैनो धर्मः प्रकटितविभवः संगतिः साधुलोके, विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सक्रियासु // साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरूणां, शुद्धं शीलं मतिरमलिना प्राप्यते भाग्यवद्भिः।। સૌ જણ સારી રીતે જેને મહિમા જાણે છે એ જૈનધર્મ, સાધુઓને સમાગમ, વિદ્વાનો સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનને વિષે પટુતા, સન્ક્રિયાઓમાં કૂશળતા, ન્યાયથી મેળવેલી લીમી, સદગુરૂઓના ચરણકમળની સેવા, નિર્દોષ શીલવત અને નિર્મલ બુદ્ધિ વિગેરે વાનાં પૂરા ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે. ભેગવવાનું એકલાને. पुरुषः कुरुते पापं, बन्धुनिमित्तं वपुर्निमित्तं वा। वेदयते तत्सर्व, नरकादौ पुनरसावेकः // માણસ પોતાના દેહને માટે કિંવા બધુઓને માટે કરે છે, પણ નરકાદિ સ્થાનમાં રહીને એનાં ફળ એને એકન લાને જ ભેગવવાં પડે છે. તેજ દ્વેષી શું કરે છે ? - ક उज्ज्वलगुणमभ्युदितं, तुद्रो द्रष्टुं न कथमपि क्षमते / हित्वा तनुमपि शलभा, शुभ्रं दीपार्चिरपहरति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust