SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( 42 ) સતી સુરસુકઈ પણ યુવતી તરફ સરાગ પ્રષ્ટિએ જોવું એ એક દા અને તેનું પ્રાયશ્ચિત્ત લેવું પડે. આટલું આટલું સમજવા પણ પરસ્પરની રાગદશા એવી ને એવી જ રહે છે. છે. એક વાર અનંગવતી સાધ્વી અને તેમની બહેન વરુ સાધ્વીએ માર્ગમાં એક ગાંડા જેવા દેખાતા પુરૂષને જોયા. તે શરીર ધૂળથી ખરડાયેલું હતું વસ્ત્રો પણ ફાટી ગયાં - બોલવાનું પણ કંઈ ભાન ન હતું. ઘડીકમાં મેટાસ્વરે . લાગે તો ઘી ૫છી ખડખડ હસી પડે એવી એની દશા એની સાથે એક યુવતી હતી તે પણ લગભગ એવ સ્થિતિમાં હતી. અનંગમતી અને વસુમતી આ સ્ત્રી તથા પુરૂષ તરફ કે વાર ધ્યાનપૂર્વક જોઈ રહ્યાં. અનંગવતીથી બેલી જવા આયે ! આ યુવતી તે આપણી બહેન સુલોચના હોય ? નથી લાગતું ? " , , " પણ એનાં લગ્ન તે મેખલાવતી નગરીમાં સુબંધુ 2 થયા હતા. વિવાહ એની સાથે જે પુરૂષ છે તે સુબંધુ તે - પણ બીજે કઈ છે.” વસુમતીએ વિચાર કરીને જવાબ આને તમારી એ વાત બરાબર છે, પણ સુબંધુ સાથે વિ થયા પછી કનકરથ રાજકુમાર એની ઉપર મોહિત થયે છે અને તેથી અતિશય રાગદશાને લીધે સુલોચનાને પિત અંતઃપુરમાં લઈ ગયો હતો એમ મેં સાંભળ્યું છે. આ ફ બીજો કોઈ નહીં, પણ કનકર હોવો જોઈએ. ? અનંગવત ખુલાસો કર્યો. - સુચનાને બોલાવવા અને સમજાવવા બન્ને સાધ્વીજીએ પ્રયત્ન કરી જોયે, પણ એમાં એમને નિષ્ફળતા મળી. ઉન્મત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy