Book Title: Jain Drushtie Yoga
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/011523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેન દૃષ્ટિએ યોગ : લેખક : સ્વર સતીચંદ ગિરધરલાલ કાપડિયા બી. એ., એલએલ. બી. પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચા કાપડિયા ગ્રંથમાળા થાંક ૨ જૈન દૃષ્ટિએ યોગ (“આનંદઘનપદ્યરત્નાવલી ના વિવેચનને પરિચય કાવનાર પ્રાથમિક રોગવિષયને લેખ) લેખક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા બી. એ., એલએલ. બી. સેલિસિટર અને નેટરી પબ્લીક, હાઇકેટ, મુંબઈ. પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગેવાળીઆ ટેંક રોડ મુંબઈ ૨૬. આવૃત્તિ બીજી : પ્રત ૧૦૦૦ વિ. સં. ૨૦૧૦ સને ૧૯૫૪ વીર સં. ૨૪૮૦ મૂલ્ય રૂા. ૨-૮-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ Each soul is potentially divine. The goal is to manifest this Divinity within, by controlling nature, external and internal. Do this either by work, or worship, or psychio control, or philosophy, by one or more, or all of these-and be free. This is the whole of Religion. Dootrines, or dogmas, or rituals, or book, or temples, or forms, are but secondary details. Raja Yoga Swami Vivekanand દરેક આત્મા ભાવથી પરમાત્મા છે, અંદર રહેલા આ પરમાત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરે એ ધ્યેય છે. આ થેયને કર્મથી, ભક્તિથી, યોગથી, તરવદનથી-એક યા અનેક સાધન વડે અથવા તો સર્વ સાધન વડે સિદ્ધ કરે. ધમને સાર આ છે. સિદ્ધાન્તો, માન્યતાઓ, ક્રિયાકાંડ, ધર્મગ્રંથ, મંદિર, પ્રતીકે-આ બધી ગૌણ બાબત છે. રાજયોગ સ્વામી વિવેકાનંદ મુકઃ શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહાદય પ્રી. પ્રેસ-ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા જન્મ સં. ૧૯૩૬ માગશર વદ ૨ તા. ૭–૧૨–૧૮૭૯ વર્ગવાસ સં. ૨૦૦૭ ફાગણ વદ ૫ - તા. ૨૭–૩–૧૯૫૧ મહEN Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક આદ્ય સંસ્થાપક હતા અને એ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૧૫ માં થઈ ત્યારથી જીવનના લગભગ અન્તભાગ સુધી તેમણે મંત્રી તરીકે એ સંસ્થાની અનેકવિધ સેવાઓ બજાવી હતી. આ તેમની વર્ષોલરની અપૂર્વ સેવાની કદર તરીકે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમના સહકાર્યકર્તાએાએ તા. ૨૦-૩-૪૯ ના રોજ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણ નીચે સુંદરબાઈ હોલ(મુંબઈ)માં જાયેલા એક ભવ્ય સંમેલનમાં શ્રી મતીચંદભાઈને રૂ. ૭૦૦૦૧) ની થેલી અર્પણ કરી હતી. આ રકમમાં પિતા તરફથી રૂ. ૫૦૦૦ ઉમેરીને તેમણે સાહિત્ય પ્રવૃત્તિમાં એ રકમનું વ્યાજ તેમજ મુદલ ખરચવું એવી ભલામણપૂર્વક કુલ રૂા. ૭૫૦૦૧) ની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પુનઃ સુપ્રત કરી હતી. આ રકમના ઉપયોગ સંબંધમાં તા. ૪-૨-૫૧ ના રોજ મળેલી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ જે પેજના કરી હતી તેમાં એક કલમ નીચે મુજબ હતી સન્માન થેલી દ્વારા વિદ્યાલયને પ્રાપ્ત થયેલી રકમમાંથી રૂ. ૨૦૦૦૦ સુધીની રકમ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રગટ તેમ જ અપ્રગટ લે છે તેમ જ પુસ્તકોમાંથી પસંદ કરીને ચગ્ય લાગે તે લેખે તેમ જ પુસ્તકો પ્રગટ કરવા પાછળ રોકવી. ” Page #7 -------------------------------------------------------------------------- ________________ આ કલમ અનુસાર સ્વ૦ મોતીચંદભાઇએ લખેલા ‘ અધ્યાત્મપદ્રુમ ' નીચેથી આવૃત્તિ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી આજથી ઢાઢ વર્ષ પહેલાં પ્રગટ કરવામાં આવી છે. ત્યાર બાદ આજથી ૩૯ વર્ષ પહેલાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા (ભાવનગર) તરફથી પ્રગટ કરવામાં આવેલા શ્રી મેાતીચંદભાઈરચિત ‘· જૈન દૃષ્ટિએ ચેાગ ' ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં આજે અમને ખૂબ આનંદ થાય છે. આ પુસ્તક પુનઃ પ્રગટ કરવાની અનુમતિ આપવા માટે અમે શ્રી જૈન ધમ પ્રસારક સભાના આભાર માનીએ છીએ. આજે જ્યારે ચેાગ શું ? તે જાણવા તરફ લેાકરુચિ વધારે ને વધારે સતેજ થતી દેખાય છે ત્યારે આ પુસ્તકનું પુનઃ પ્રકાશન માત્ર જૈન સમાજના જ નહિ પણ ચાગના વિષયમાં અભિરુચિ ધરાવનાર વિશાળ શિષ્ટ સમાજના પણ હાર્દિક આવકારને પાત્ર બનશે એવી અમે આશા રાખીએ છીએ. લેખક આ પુસ્તકના ‘આમુખ’માં જણાવે છે તેમ મૂળ તા જૈન ચેાગી આન ધનજીના પદ્મના અભ્યાસ કરતાં તે પઢાનુ સવિસ્તર વિવેચન લખવા તરફ લેખક આકર્ષીયા અને એ પદોમાં જ્યાં ત્યાં ચાગના પારિભાષિક શબ્દો આવતા હાવાથી એ પો સુગમ અને તે હેતુથી એ વિવેચનના ઉપેદ્ઘાતરૂપે યોગ ઉપર એક નાના સરખા નિબંધ તૈયાર કરવાની લેખકને જરૂર ભાસી. પરિણામે પ્રસિદ્ધ જૈન આચાર્ચીએ લખેલા અનેક ચેગગ્રંથાની તારવણીરૂપ એક નિબંધ લેખકે તૈયાર કર્યાં. લખતાં લખતાં એ નિબંધ એટલે મોટા થઇ ગયા કે તેને ઉપાદ્ઘાતરૂપે “ આનદ્મથનપદ્મરત્નાવલિ ”ના દળદાર ગ્રંથ સાથે જોડવા એ Page #8 -------------------------------------------------------------------------- ________________ કરતાં એક સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ કરવાનું લેખકને વધારે ચોગ્ય લાગ્યું. અને તે રીતે આ પુસતકને જન્મ થયે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી “આનંદઘનપદરત્નાવલિ'ના પ્રથમ ભાગની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની વિચારણા થઈ રહી છે. તે પ્રગટ થાય તે પહેલાં તે પદની યૌગિક પરિભાષા સમજવામાં વાંચકોને સરળતા પ્રાપ્ત થાય એ હતુથી તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે તે સર્વથા ઉચિત જ છે. કેગના વિષયમાં જૈન દર્શન એક વિશિષ્ટ દૃષ્ટિ ધરાવે છે અને તેને લગતી જૈન પરિભાષા પણ અને ખી છે. આ દષ્ટિ તેમ જ પરિભાષાને આ પુસ્તક દ્વારા વાચકને સારો પરિચય થશે એવી આશા છે. ગેવાળઆ ટેક રોડ, ] ચંદુલાલ સારાભાઈ મોદી મુંબઈ ૨૬, તા. ૨૬-૧-૧૯૫૪ - ચંદુલાલ વર્ધમાન શાહ 0 મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #9 -------------------------------------------------------------------------- ________________ આ મુ ખ ચેના સંબંધમાં લેકેમાં સામાન્ય રીતે બહુ ગેરસમજૂતી ચાલે છે. યંગ શબ્દની આજુબાજુ એટલી અજ્ઞતા આચ્છાદિત થઈ ગઈ છે કે જાણે છે. સામાન્ય પ્રાણથી તદ્દન અગમ્ય વિષય હોય એવી લોકમાન્યતા થઈ ગઈ છે. યોગી, જોગી, સંન્યાસી, વેરાગી એ નામથી જાણીતા થયેલાઓમાં જાણે કાંઈ જડીબુટ્ટીને ચમત્કાર હોય, તેઓ ભભૂતિ નાખી દેનારા હોય, કુદરતની અગેય સત્તાને વશ કરનાર હોય, એવો ખ્યાલ લોકોમાં બેસી ગયો છે. સ્વાર્થ સાધવાની ઈચ્છાવાળા, સાંસારિક વસ્તુઓ કે વિખ્યાતિની એષણાવાળા અને લેકાના વહેમ અને ચુદ્દશાહ પર આજીવિકા ચલાવનારાઓએ લેકના આ ખેટા વિચારને ઉત્તેજન આપવા ઘણું કર્યું છે એમ પણ જણાય છે. આ ખ્યાલ તદન ખેટે છે. રોગ જે એક્ષપ્રાપ્તિને પરમ સિદ્ધ ઉપાય છે તેને જડીબુટ્ટી કે ચમત્કાર સાથે ખાસ સંબંધ નથી અને બરાબર વિચાર કરતાં લબ્ધિ તથા સિદ્ધિઓ પરભાવમાં રમણતા બતાવનાર છે અને આત્માને અધઃપાત કરાવનાર છે તેમ જ વિશિષ્ટ પુરુષે તેને ખાસ કારણ વગર ઉપયોગ કરતા નથી, એમ શાસ્ત્રદષ્ટિએ બતાવવાની ઘણી જરૂર લાગી. સાથે એમ પણ જણાયું કે સમ્યકત્વ-સમક્તિ જેવા ગમાં અતિ ઉત્ક્રાતિ બતાવનારા વિષયના સંબંધમાં ઘણા ખરા અભ્યાભ્યાસી પ્રાણીઓ એટલી અજ્ઞતા બતાવે છે કે, તેઓ જાણે પિતાને આત્મા ઉન્નતિક્રમમાં વિશેષ આગળ વધી ગયો Page #10 -------------------------------------------------------------------------- ________________ છે એમ માનીને જ ચાલે છે. આ બાબતમાં વિગતથી ખુલાસા આધારપૂર્વક કરવાની બહુ જરૂર જોવામાં આવી, ચેગના વિષય સામાન્ય રીતે ધારવામાં આવે છે તેવા અગમ્ય નથી તેમ જ સમક્તિ જેવા અતિ મહત્ત્વને આત્મગુણ પ્રાપ્ત કરવા તે બાળકના ખેલ પણ નથી એ મને ખાખત ખુલાસા કરવાની જરૂર હતી. આ ખુલાસેક્સ કરવાની ચૈગ્ય તક હાથ ધરવા પહેલાં સારી રીતે તે વિષય સમજવા માટે એ દૃષ્ટિપૂર્વક અભ્યાસ કરવાની જરૂર હતી. ચાલુ વિષય ઉક્ત વિચાર અને અભ્યાસનુ' પરિણામ છે. : આનંદઘનજીનાં પદ્મોમાં યાગજ્ઞાન ભરેલું છે, તેનુ' વિવેચન લખતાં તેની પ્રસ્તાવના સાથે ઉપેાતરૂપે યોગ સબંધી ક્રાંઈક વિસ્તારપૂર્વક લેખ લખવાની આવશ્યકતા ખાસ જણુાઈ. જ્યાંસુધી આવા વિષય પર વિચાર કરી તેનું આંતર રહસ્ય સમજવામાં ન આવે ત્યાંસુધી પદ્મામાં રહેલ રહસ્ય પ્રાપ્ત થવામાં ઘણી અગવડ આવશે એમ ધારી ચેોગના વિષયને સાદા આકારમાં મૂકી પદો પરનાં વિવેચનને ઉઘાત તરીકે દાખલ કરવા નિણૅય થયા. જઘડીયા યાત્રાનું સ્થળ છે. ત્યાં એક માસ સુધી સંવત ૧૯૭૦ ની શરૂઆતમાં રહેવાનું થતાં આ વિષયની રૂપરેખા ચિતરવામાં આવી અને કેટલાક ભાગ લખ્યા. ત્યાર પછી તે પૂરા કરતાં જણાયુ કે વિષય કાંઈક વધારે મોટા થયે અને ઉક્ત વિવેચનનું કદ અસલ ચેજના કરતાં વધારે મોટુ થયું. બન્નેને એક જ પુસ્તકમાં છપાવવાથી ગ્રંથ માટા થઈ જાય તેા કેટલીક સગવડ ઓછી થાય એમ ધારવામાં આવ્યુ અને તેથી આ ચેગના વિષય જે સદરહુ ગ્રંથના ઉપે ધાત Page #11 -------------------------------------------------------------------------- ________________ તરીકે મૂકવાને હતો તે જુદે બહાર પાડવાનો નિર્ણય થશે. ઉપોદ્દઘાત પર લંબાણ પ્રસ્તાવના હેય જ નહિ તેથી અવ મુદ્દાની વાત કરી વિષયની શરૂઆત કરી દઈએ. ગને વિષય અગમ્ય નથી એ આ લેખ વાંચવાથી જરૂર જણાશે. એ લખતી વખતે સાદી ભાષામાં પારિભાષિક વિષય બતાવતાં બહુ મુશ્કેલી જણાઈ છે તે પણ બની શકે ત્યાં સુધી પારિભાષિક શબ્દ વિવેચન વગર અથવા ખુલાસા વગર દાખલ થવા દીધું નથી અને ભાષા જેમ બને તેમ ઘરગથ્થુ રાખવા પ્રયત્ન કર્યો છે. એમાં કદાચ ખલના થઈ હોય તે તે વિષયની મહત્તાને અંગે બનવાજોગ છે. વળી અતિ ઉત્ક્રાતિ બતાવનાર વિચારે સાદી ભાષામાં બતાવવા જતાં કેઈવાર કિલષ્ટતા થઈ જવા પણ સંભવ છે. એ બન્ને બાબતમાં પૂરતી સંભાળ રાખવા છતાં પણ ખલના થઈ હોય તે તે ક્ષેતવ્ય ગણી તે પર ધ્યાન ખેંચવા ખાસ વિજ્ઞપ્તિ છે. આપણે ઘણી વખત અમુક પ્રાણના જીવનપ્રદેશના એક વિભાગ પર વિચાર કરી શકીએ છીએ, કારણ કે આપણું જ્ઞાન હદવાળું હોવાને લીધે આપણે બહુ લંબાણ જોઈ વિચારી શકયા નથી. આવા અંકિત જ્ઞાનને પરિણામે ઘણી વખત અમુક બનાવીને આપણને ખુલાસો થતું નથી અને તેને પરિણામે ધર્મિષ્ઠ માણસોને દુખી થતાં જોઈને અથવા અધમ પંક્તિના માણસને સુખ જોગવતા ઈને, મોટા વિહામાં તેને માટે જવાબદાર વ્યક્તિને આરામ જોગવતાં જોઈને અને નિર્દોષ હજારેને મરી જતા જોઈને અને એવી એવી અનેક વિરોધદર્શક સ્થિતિ જોઈને મનમાં મુંઝાઇએ છીએ અને આ બધા ગોટાળામાં કોઈ વ્યવસ્થા હશે કે નહિ Page #12 -------------------------------------------------------------------------- ________________ તેને માટે અનેક વિચાર આવે છે. જ્યારે દષ્ટિ વિશાળ થાય છે ત્યારે અવલોકનને પંથ માટે થતું જાય છે અને તે વખતે ઘણું ખુલાસા સ્વતઃ થતા જાય છે. અવકનપંથ માટે કેમ કરે તે પેગ બહુ સારી રીતે બતાવે છે અને એની કેટલીક ચાવીઓ પર વિવેચન આ વિષયમાં વાંચવામાં આવશે. જ્યાંસુધી એક ભવના આગળ પાછળના બના પર જ વિચાર કે દષ્ટિ રહે ત્યાં સુધી અનેક પ્રકારની ગેરસમજૂતી થાય છે, પરંતુ વિશેષ વિશાળ દષ્ટિ થતાં તે સર્વ દૂર થાય છે. સર્વથી અગત્યની બાબત સદ્દગુણ પ્રાપ્ત કરવાની છે. ચેતનની ઉત્સાનિત કરાવવા માટે અનેક ગુણે અગત્યના છે અને તે ગુણ પર વિચારણા કર્યા પછી તેને અંગે તદન નીચી સ્થિતિથી પ્રાણી કેટલે આગળ વધે છે, કેવી રીતે વધે છે, વધવામાં તેને કેવાં સાધને મળે છે તે સર્વ પર વિચાર કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જ્યાં સુધી ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે તેને વિચાર બરાબર થતું નથી ત્યાં સુધી વ્યવહારની ઘણી બાબતમાં ગુંચવાડે થયા કરે છે અને અનેક વિશુદ્ધ ગુણે વ્યવહાર રીતે અમલમાં મૂકવાનું કે આદરવાનું રહસ્ય શું છે અને તેને આંતરહેતુ કયે છે તે સમજવાની આવશ્યકતા લાગતી નથી તેમ જ તે ભાવ ન સમજાય ત્યાંસુધી ધડા વગરનું વર્તન થાય છે. આ બાબતને રોગ્ય ખુલાસે આ વિષયમાં થઈ જશે. ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે, તેને વાસ્તવિક સુખ કયાં અને કેમ મળે છે, તેને હાલને સુખને ખ્યાલ કે એ છે, તેની ઉત્ક્રાન્તિ વખતે તેનામાં આત્મીય ગુણે કે Page #13 -------------------------------------------------------------------------- ________________ કમસર વધતા જાય છે અને તેનાં પૂર્વ કારણે અને પશ્ચાત્ સાધને કેવી ઉત્તમ રીતે ગોઠવાયેલાં છે, તે પર પ્રાથમિક વિવેચન આ વિષયમાં કરવામાં આવ્યું છે. આ વિષય બહુ ઊંડા હેતુથી લખવામાં આવ્યું છે અને તેને દરેક વિભાગ રહસ્યથી ભરપૂર કરવા ખાસ પ્રયત્ન કરવામાં આવ્યું છે. આ વિષયમાં આઠ દૃષ્ટિ પર વધતાં ચેતનની પ્રગતિ કેમ અને કયારે થાય છે, તે પહેલાં એઘ દષ્ટિમાં તેની કેવી સ્થિતિ હોય છે અને પરમદશામાં તેની કેવી વર્તના રહે છે, એની પૂર્વ સેવામાં કયા સાધને એકઠાં કરવાં જોઈએ અને ગપ્રાપ્તિનાં કેટલાં અંગે છે તે પર ખાસ વિવેચન કર્યું છે. એમના જુદા જૂદા ભેદ, યેગીઓના ભેદો અને ઉત્ક્રાન્તિમાં પ્રત્યેકની સ્થિતિ બતાવતાં અવાંતર બાબતે પર સહજ વિવેચન કર્યું છે. આટલે વિષય વાંચતાં “ગ” ની બાબત પર પ્રેમ થશે તે આગળ ગુણસ્થાનમાં ચેતનની ઉત્ક્રાન્તિ, પ્રવચનમાતા, જ્ઞાનના અને ચારિત્રના વિષયને અંગે જેનેનું વક્તવ્ય અને ખાસ કરીને પાતંજલ યેગ અને જેન વેગની સરખામણી કરવામાં આવશે. જેને માનસશાસ્ત્ર (Psychology) અતિ વિશાળ અને ખાસ અભ્યાસ કરવા લાયક છે. આ વિષય ન્યાયના નિયમ પર લખાયલે છે અને ચારિત્ર Ethios ને વિષય પણ એટલો જ ઉત્તમ છે. આ જ્ઞાન અને ચારિત્રના વિષયને અંગે અનેક સવાલે ઉપસ્થિત થાય છે તે ખાસ સમજવા ગ્ય છે અને તેને માટે જૈન ગ્રંથમાં એટલું બધું લખાયેલું છે કે તે વાંચવા માટે એક જિંદગી પણ પૂરતી ન ગણાય. કેગના રહસ્યભૂત વિષય માટે બીજા પાંચસે સાત પાનાં લખી Page #14 -------------------------------------------------------------------------- ________________ શકાય તેટલાં સાધને હાલ એકઠાં કર્યા છે. આ પ્રાથમિક વિષય પર જિજ્ઞાસુઓને પ્રેમ થશે તે આયરે આ વિષયના બીજા ભાગમાં યોગનું રહસ્ય ચિતરવા વિચાર છે. મનને અને ગિને કે સંબંધ છે, ચિત્તને નિરાધ કયારે કર, કર કે નહિ, વિશિષ્ટ દિશામાં મનને કેમ પ્રવર્તાવવું, વિશિષ્ટ જ્ઞાનમાં મન કેમ પ્રવતે છે, વિગેરે અનેક અગત્યના પ્રશ્નો પર વિચાર કરવા અને મને ગુપ્તિના વિષયને અંગે જે ગેરસમજૂતી ચાલે છે તે દૂર કરવા માટે આયં પ્રયત્ન કરવા ઈચ્છા છે. આ વિષયમાં આઠ દૃષ્ટિની વિચારણને અંગે કુતર્ક વિષમગ્રહ પર વિચાર બહુ સંક્ષેપમાં કર્યો છે તે પણ સવિસ્તર સમજવા યોગ્ય છે. આ વિષય અગત્યને છે એમ જિજ્ઞાસુઓ ધારે છે એમ જણાતાં તે પર વિશેષ લખવા ઈચ્છા છે. યાનના વિષય પર અહીં ખાસ વિવેચન કર્યું છે. એ વિષય વેગના મધ્યબિન્દુ જેવું છે. એ પર હજુ પણ ઘણી વિચારણું થઈ શકે તેમ છે. મારે કહેવાનો આશય એ છે કે, જરા વિચારણાથી વાંચવામાં આવે અને રોગ શબ્દને અર્થ કે તેને ભાવ સમજવા પ્રયત્ન કરવામાં આવે તે જૈન ગ્રંથમાં ચેગ ભર્યો છે. એના પર પૃથક્કરણ કરી ચગ્ય વિવેચન કરવાની (જરૂર છે. એક ઘણુ વિદ્વાન મહાત્મા સાથે વાત કરતાં યોગની બાબતમાં તેઓએ પોતાની તદ્દન અજ્ઞતા જણાવી, પરંતુ તેઓનાં વ્યાખ્યાન-જાહેર ભાષણ સાંભળતાં તેઓ બોલતા હતા તે સર્વ ગની જ વાત હતી એમ જણાતાં માલુમ પડયું કે હજુ લેક ગ શબ્દથી જ કરે છે. વેગમાં આવું કાંઈ ડરવા જેવું નથી તેમ એ વિષય તદન બેદરકારીથી હાથ ધરવા યોગ્ય પણ નથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિષયને સાદી ભાષામાં મૂકવા જતાં અનેક સ્ખલના થવી સભવિત છે. અતિ પ્રવૃત્તિવાળા ધંધા, અભ્યાસની આછાશ અને ખુલાસા મળી શકે તેવા સત્સંગના અલ્પ ભાવ અથવા અભાવ અને તેવા પ્રસંગ હાથ ધરવાની આછી કાળજીને લઈને આ નવીન પ્રકારના વિષયમાં ઢાષ થવા સંભવિત છે. જે લખવામાં આવ્યુ છે તે જૈનના યોગપ્રથા પૈકી હરિભદ્રસૂરિન ચાગ-ષ્ટિસમુચ્ચય, ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજયજીની દ્વાત્રિશતૢદ્વાત્રિ'શિકા, શ્રી હેમચંદ્રાચાર્યનું યાગશાસ્ત્ર, શ્રી શુભચદ્રગણના જ્ઞાનાણૢવ વિગેરે પરથી તારવી વિચારી સમજીને લખ્યું છે, શાસ્ત્ર અનુકરણ કરવાની દૃષ્ટિ છેડી નથી; છતાં પ્રમાદ, છદ્મસ્થ સ્થિતિ અને વિષયના અલ્પ પરિચય ધ્યાનમાં રાખી ઢાષ માટે ક્ષમા કરી વિષયવાંચનમાં પ્રવૃત્તિ કરવા અને દોષ સુધરી શકે તેવી રીતે મારી સાથે રૂબરૂ અથવા પત્રદ્વારા ચર્ચા કરવા વિજ્ઞપ્તિ કરી આ લઘુ લેખની પ્રસ્તાવના પૂર્ણ કરું છું. છેવટે આ લેખ મહે વિગતથી તપાસી આપવા માટે પન્યાસ શ્રી આનંદસાગર ગણિ તથા મારા કાકાશ્રી કુંવરજી આણુ દજીના આભાર માની લેવાની આ તક હાથ ધરું છું. મૌન એકાદશી. સં. } મેશ્વતીચંદ ગિરધરલાલ કાપડિયા ૧૯૭૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય ૧ સુખને ખ્યાલ-આરેહમ .. વિકાસક્રમમાં ન્યૂનાધિય ... ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ , એષણ સુખપ્રાપ્તિ પ્રયાસ “ગ” શબ્દાર્થ ગુજ્ઞાનની આવશ્યકતા ચેતનની ઉત્કાતિ-તેમાં તરતમતા યોગ સંબંધી ખેટ ખ્યાલ .... આઠ દૃષ્ટિ-ઉન્નતિની સીડી આધદષ્ટિ મિત્રાદષ્ટિ (૧) ... તારાદષ્ટિ (૨) ... બલાદષ્ટિ (૩) . દીપાદષ્ટિ (૪) .... વેદ્યસંવેલ ૫દ. કુતર્ક વિષમ ગ્રહ ગ્રંથિભેદ ... ઉક્રાન્તિ અપક્રાન્તિવાદ સ્થિરાદષ્ટિ (૫) . કાન્તા દૃષ્ટિ (૬) ... ૩૫ * * Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રભાવૃષ્ટિ (૭) અસંગ અનુષ્ઠાન... પરાષ્ટિ (૮) યોગને અંગે મહત્ત્વના પ્રશ્નો યાગાભાસ--બાળ લેકપ`ક્તિ ક્રમ શુભાશય અધ્યાત્મયાગ ચાર ભાવના ભાવનાયેગ બાર ભાવના ધ્યાનયાગ સમતાયે ગ... વૃત્તિમ યયેગ છાયાગ .. શાયાગ સામથયાગ ધમ સન્યાસ યેાગસન્યાસ કુળયાગી પ્રવૃત્તચક્રયાગી ... ... ... યામનાં આ યમ ( ૧ )... ... ... ... 900 :: 080 ... ... ... ... 590 ... ... 000 ચાર યમનું સ્વરૂપ અવ ચકત્રયનું સ્વરૂપ યોગપ્રાપ્તિના ઉપાય અનુષ્ઠાનેના વિભાગ... અંગે.. ... ૐ ૐ ૐ ૐ ૐ : : : ... ; $ : : : ... 139 : 130 : : : ... 030 ... ૐ ૐ ૧૪ : : : : : : : : 800 :: ... ૐ ૐ ૐ ૐ ૐ ... 642 ... : : : 630 989 638 ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ⠀⠀⠀ ... ... ... ઃ ઃ ... 960 ૐ ઃ ઃ .80 ... ... ... ... ... 686 090 930 ... ... ... 680 ... ... ... ... ... ... ... પૃષ્ઠ ७० ર s cr ૭૯ ૫ ८७ ૯૦ ર ૧૧૧ ૧૧૫ ne ૧૨૧ રર ૧૩ ૧૨૪ ૧૨૬ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૪૦ ૧૪૨ ૧૪૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૧૫૨ ૧૫૬ ૧૬૧ ૧૧૪ ૧૭૨ ૧૭૩ ૧૮૦ વિષય નિયમ (૨) • • • • - પચ્ચખાણરહસ્ય. ગુણ, શિક્ષાવ્રત . કર્માદાન ... સામાયિક રહસ્ય સ્વામીવાત્સલ્ય... આસન (૩) .. આસન અને સ્થાનની સાધન તરીકે ઉપયોગિતા પ્રાણાયામ (૪) • સ્વરોદય • નાડી વિજ્ઞાન પ્રત્યાહાર (૫) • ધારણા ( ૬ ) • • ધ્યાન (૭) • • જ્ઞાનાર્ણવ ધ્યાન વિભાગ ૧ આર્તધ્યાન... ૨ રૌદ્રધ્યાન ... .... હેમચંદ્ર ધ્યાન વિભાગ ... ધ્યાતા લક્ષણ ધ્યેય લક્ષણ • • ધર્મધ્યાન .. આજ્ઞાવિય ધર્મધ્યાન અપાયરિચય ધર્મધ્યાન વિપાકવિય ધર્મધ્યાન .. સંસ્થાનવિય ધર્મધ્યાન .. નારકદુઃખ વિચારણા દેવસુખ વિચારણું ..... ૧૮૧ ૧૮૩ ૧૮૨ ૧૮૭ ૨૦૨ ૨૦) ૨૧૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ૨૩૩ ૨૪૦ વિષય પિંડભ્ય દય પદસ્થ ધ્યેય .. ૨૫સ્થ થેય ... રૂપાતીત યેય .. ૪ શુકલધ્યાન પૃથફવિતર્કસપ્રવિચાર એકત્વવિત/અપ્રવિચાર તીર્થંકર ઋહિ . સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ સિહદશામાં સુખ , સમાધિ (૮) વિચારણા અનાવશ્યક ૨y २४३ ” ૨૪૫ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૦ – To --- Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ યોગ સુખને ખ્યાલ આરેહકમ વ્યક્ત રીતે અથવા અવ્યક્ત રીતે સર્વ જીવોની ઈચ્છા સુખ મેળવવાની રહે છે. એના અંતર ભાગમાં સુસ્પષ્ટ રીતે જિંદગીનાં સુખે ઉત્કૃષ્ટ પ્રકારે ભેગવવાની અને પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાની ઉત્કંઠા દેખાઈ આવે છે. પ્રત્યેક પ્રાણીમાં એટલે દરજે વિકસવારતા થયેલી હોય છે તેના પ્રમાણમાં તેને સુખને ખ્યાલ ફરતે રહે છે. તદન તિર્યંચાવસ્થામાં રહેલા અને આ ખ્યાલ સ્થળ હોય છે, મનુષ્યત્વ પ્રાપ્ત કરેલ પ્રાણીઓમાં પણ સુખનો ખ્યાલ અતરંગ જે હોય છે. કેટલાક પ્રાણીઓ ઇંદ્રિયના ભાગોમાં સર્વસ્વ માની લે છે, કેટલાક ધનપ્રાપ્તિમાં સર્વસવ માની લે છે, કેટલાક કીર્તિ વધારવાના ખ્યાલમાં રહ્યા કરે છે–આવા જીવ બાહ્યરંગી કહી શકાય; તેથી જરા આગળ વધેલા છ વાંચન ને મનમાં આનંદ માની સ્થળ જીવેથી ઊંચી પંક્તિ પર આવે છે, તેઓને માનસિક રંગી કહી શકાય, એથી સહજ આગળ વધેલા પ્રાણીઓ બાહ્ય વસ્તુઓના ત્યાગમાં આનંદ માને છે અને આ લેકનાં દેખાતાં ધન, યૌવન, સંગને Page #21 -------------------------------------------------------------------------- ________________ * ૨ : જૈન દષ્ટિએ વેગ અસ્થિર જાણે છે. આ સર્વ બાહ્ય આત્માઓ છે. પગલિક અને આત્મીય વસ્તુઓ વચ્ચે તફાવત સમજીને પીગલિકને ત્યાગ કરનાર અને આત્મીય ગુણેને સત્ય અવધ કરી રુચિ કરનાર પ્રાણીઓ તેથી પણ અલ્પ હોય છે. એ વર્ગને અંતરાત્મા દશામાં વર્તનાર કહેવામાં આવે છે. તેઓને કંઈ પણ કાર્ય કરતી વખતે અંતરાત્મામાંથી જવાબ વિશુદ્ધ મળે છે, અને તદનુસાર તેઓ વર્તન કરે છે. આ બન્ને પ્રકારના બાહ્યાત્મા અને અંતરાત્માનાં વરૂપે હવે પછી વિચારવામાં આવશે. અત્ર કહેવાની મતલબ એ છે કે-સુખને ખ્યાલ જુદા જુદા વિકાસક્રમમાં જુદા જુદા પ્રકારને હોય છે અને આરોહકમમાં જેટલે અંશે ફેરફાર હોય છે તેટલે દરજજે તેમાં ન્યૂનાધિજ્ય સ્પષ્ટ રીતે પ્રગટ થઈ આવે છે. કીડી ધાન્યસંચયમાં જ સંતોષ માને છે, અશ્વ કે શ્વાન પેટપૂરતું ખાઈને કે ધણીના હેતથી સુખ અનુભવે છે, તેઓને એથી વધારે પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાને વિચાર બહુ અલ્પ હોય છે, લગભગ નહિ જે હોય છે. મનુષ્યજાતિમાં એથી ઊલટી રીતે અનેક પ્રકારના વિકાસકમ પર સ્થિત થયેલા પ્રાણીઓ જોવામાં આવે છે. કેઈ તદ્દન સ્થળ વૃત્તિ પર આરોહ કરી તેમાં જ જીવન પૂર્ણ કરનાર અને કેટલાક માનસિક અને આત્મીય વિકાસક્રમમાં ઘણું આગળ વધી જઈ સ્થળ પદાર્થોને અવગણનાર જોવામાં આવે છે. આ બીજા પ્રકારના છનાં સુખને ખ્યાલ અને તેને પ્રાપ્ત કરવાના માર્ગો તદ્દન નવીન પ્રકારના અને બહુ અશે વિચાર ખેંચનારા માલુમ પડી આવે છે. આથી એક વાત તે સર્વ પ્રાણુઓના સંબંધમાં નીકળી આવે છે અને તે એ છે કે–સર્વ પ્રાણુઓનું સાધ્ય પિતાની વર્ત Page #22 -------------------------------------------------------------------------- ________________ વિકાસક્રમમાં નાધિક્રય : 3: માન સ્થિતિના કરતાં વિશેષ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનુ' રહે છે અને તેને માટે પેાતાની ચેાગ્યતા અને પ્રકાશ અનુસાર સાધના તે એકઠાં કરવા મથે છે. વિકાસક્રમમાં ન્યૂનાધિકય *વિકાસક્રમમાં પ્રત્યેક પ્રાણીઓમાં ન્યૂનાધિક્ય સ્પષ્ટ જોવામાં આવે છે અને તેનુ કારણ પણ તેવું જ વિચિત્ર છે. સાધ્યનુ અજ્ઞાન, તેનું અચેાકસપણુ, તેને પ્રાપ્ત કરવામાં અસ્થિરતા, પ્રયત્નની ખામી, અવાંતર, આંતર અને બાહ્ય પ્રત્યવાયા આવે તેની સામે થવાની અશક્તિ અને દૃઢ ભાવના તેમ જ વિનિયોગની ગેરહાજરીઆવાં કારણેાને લીધે પ્રત્યેક પ્રાણીના વિકાસક્રમ છે. વધતા સ્પષ્ટ જણાય છે, છતાં એવી સ્થિતિ દરમ્યાંન પશુ પ્રત્યેક પ્રાણી પેાતાના વિકાસ પ્રમાણે સુખનેા ખ્યાલ કર્યા કરે છે અને તેને પ્રાપ્ત કરવા સાધના એકત્ર કરે છે. વર્તમાન જીવનથી વિશિષ્ટ જીવન ભાગવવાની પ્રબળ ઈચ્છા તેના સ્થળ અથવા વિપુળ આકારમાં પ્રત્યેક પ્રાણીમાં હાય છે એટલી વાત આટલા ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે. સુખ શું છે * વિકાસક્રમ એટલે Stages of Evolution. અહીં પ્રત્યેક પ્રાણી વિકાસમાં કેટલી હદે વધેલ છે તે પર વિચારણા છે. ઊલટી ક્રિયા કરવાથી વિકાસમાં હાનિ થવા ઉપરાંત અધઃપાત પણ થાય છે તે વાત ધ્યાનમાં રાખવાની છે. એક દૂર વિકાસ આગળ જ વધ્યા કરે છે એમ સમજવાનું નથી. Theory of Evolution ઉત્ક્રાન્તિવાદ અને જૈન ઉત્ક્રાન્તિવાદમાં આ માટે તફાવત છે. જૈન પ્રતિમામાં વચ્ચે ઊલટી ક્રિયા થાય તે પાત પણ થાય છે અને ચઢેલ સેાપાન પાછા ઊતરી જવાય છે એ ખાનમાં રાખવાનું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪ : જૈન દષ્ટિએ એમ અને કયાં છે? તેને જવાબ કેટલાકને લિસ આત્મપ્રદેશમાંથી સ્થળ આકારમાં મળે છે, કેટલાકને કંઈક શુદ્ધ આત્મપ્રદેશમાંથી મધ્યમ આકારમાં મળે છે અને કેટલાકને શુદ્ધ આત્મા તરફથી સુસ્પષ્ટ મેલ વગરને મળે છે. આવા સુખના ખ્યાલ તરફ દેરાઈને તે અનેક પ્રકારનાં સાધને આડંબર સહિત કે તે વગર મેળવતે ચાલે છે અને પિતાની માન્યતા પ્રમાણે તેમાંથી સુખ મેળવવા માટે પ્રયાસ કરે છે અને સાધ્યની સ્પષ્ટતા, ઉદ્યમ અને બીજા સંગે અનુકૂળ થાય તે પ્રમાણમાં તે સુખ પ્રાપ્ત કરે છે. બહિરાત્મા–અંતરાત્મા આવા અતિ મહત્ત્વના વિષયને વિચાર કરતાં આપણે સર્વ પ્રાણીઓને બાદ કરી માત્ર મનુષ્યને જ વિચાર કરીએ, કારણ કે મનુષ્ય સિવાયની જાતિમાં વિકાસ બહુ અલ્પ થાય છે. અતિ સુખમાં આસક્ત દેવે અથવા અતિ દુઃખમાં રક્ત નારકીના છ વિકાસ કરવાને ખ્યાલ બહુ ઓછો કરે છે અને તિર્યંચને વિકાસક્રમ બહુ અલ્પ હોવાથી આપણે હવે પછીને વિષય મનુષ્યજીવનને અંગે જ વિચારીએ તે વિષય વધારે સ્પષ્ટ થઈ જશે અને વારંવાર વિકાસક્રમમાં તદ્દન નીચી પાયરીએ રહેલા છ સંબંધી વાત કરવાની જરૂર નહિ રહે, સાધ્યદશા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યના આત્માના બે મોટા વિભાગ પાડી શકાય. એક બહિરાતમાં અને બીજા અંતરાત્માઓ. સાધ્યસ્થાન પ્રાપ્ત કરેલા આત્માને પરમાત્મા કહેવામાં આવે છે જે અંતરાત્માઓનું લક્ષ્યસ્થાન છે. બહિરાત્મ દશામાં વર્તતા છ શરીરને આત્મા બહિરાભદશા લક્ષણ જે સમજે છે, આત્મવિશ્વમથી સ્વસ્વરૂપ બરાબર સમજતા નથી અને મેહમાં એટલા બધા આસક્ત Page #24 -------------------------------------------------------------------------- ________________ કરતાં એક સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ કરવાનું લેખકને વધારે ગ્ય લાગ્યું. અને તે રીતે આ પુસ્તકના જન્મ થયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ાન ઘનપદ• રત્નાવલિ 'ના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવાની વિચારણા થઇ રહી છે. તે પ્રગટ થાય તે પહેલાં તે પટ્ટાની યૌગિક પરિભાષા સમજવામાં વાંચકાને સરળતા પ્રાપ્ત થાય એ હેતુથી તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે તે સર્વથા ઉચિત જ છે. યાગના વિષયમાં જૈન દર્શન એક વિશિષ્ટ ષ્ટિ ધરાવે છે અને તેને લગતી જૈન પરિભાષા પણુ અનેાખી છે. આ સૃષ્ટિ તેમ જ પિરભાષાના આ પુસ્તક દ્વારા વાંચકાને સારા પરિચય થશે એવી આશા છે. ગાવાળીઆ ટેક રાડ, મુંબઇ ૨૬, તા. ૨૬-૧-૧૯૫૪ ચ'દુલાલ સારાભાઈ માદી ચંદુલાલ વર્ષ માન શાહુ Page #25 -------------------------------------------------------------------------- ________________ આ સુ ખ ચાગના સંબ ́ધમાં લેાકેામાં સામાન્ય રીતે બહુ ગેરસમજૂતી ચાલે છે. યોગ શબ્દની આજુબાજુ એટલી અજ્ઞતા આચ્છાદિત થઈ ગઈ છે કે જાણે ચેગ સામાન્ય પ્રાણીથી તદ્ન અગમ્ય વિષય હાય એવી લેાકમાન્યતા થઇ ગઇ છે. ચેાગી, જોગી, સંન્યાસી, વેરાગી એ નામથી જાણીતા થયેલાઓમાં જાણે કાંઈ જડીબુટ્ટીના ચમત્કાર હાય, તે ભભૂતિ નાખી દેનારા હાય, કુદરતની અજ્ઞેય સત્તાને વશ કરનાર હાય, એવા ખ્યાલ લેાકમાં એસી ગયેા છે. સ્વાર્થ સાધવાની ઇચ્છાવાળા, સાંસારિક વસ્તુઓ કે વિખ્યાતિની એષણાવાળા અને લેાકાના વહેમ અને વ્યુાહ પર આજીવિકા ચલાવનારાઓએ લેાકાના આ ખોટા વિચારને ઉત્તેજન આપવા ઘણું કર્યું છે એમ પણ જણાય છે. ખ્યાલ તદ્દન ખોટા છે. યાગ જે મેક્ષપ્રાપ્તિના પરમ સિદ્ધ ઉપાય છે તેને જડીબુટ્ટી કે ચમત્કાર સાથે ખાસ સંબંધ નથી અને ખરાખર વિચાર કરતાં લધિ તથા સિદ્ધિ પરભાવમાં મણુતા બતાવનાર છે અને આત્માનેા અધઃપાત કરાવનાર છે તેમ જ વિશિષ્ટ પુરુષો તેના ખાસ કારણુ વગર ઉપયેગ કરતા નથી, એમ શાસ્ત્રદૃષ્ટિએ બતાવવાની ઘણી જરૂર લાગી. .. આ સાથે એમ પણ જણાયું કે સમ્યક્ત્વ-સમકિત જેવા ચોગમાં અતિ ઉત્ક્રાન્તિ ખતાવનારા વિષયના સંબંધમાં ઘણાખરા અાભ્યાસી પ્રાણીઓ એટલી અજ્ઞતા મતાવે છે કે, તે જાણે પાતાના આત્મા ઉન્નતિક્રમમાં વિશેષ આગળ વધી ગયા Page #26 -------------------------------------------------------------------------- ________________ છે એમ માનીને જ ચાલે છે. આ બાબતમાં વિગતથી ખુલાસો આધારપૂર્વક કરવાની બહુ જરૂર જોવામાં આવી. વેગને વિષય સામાન્ય રીતે ધારવામાં આવે છે તે અગમ્ય નથી તેમ જ સમકિત જે અતિ મહત્વને આત્મગુણ પ્રાપ્ત કરે તે બાળકને ખેલ પણ નથી. એ બન્ને બાબત ખુલાસે કરવાની જરૂર હતી, આ ખુલાસે કરવાની એગ્ય તક હાથ ધરવા પહેલાં સારી રીતે તે વિષય સમજવા માટે એ દષ્ટિપૂર્વક અભ્યાસ કરવાની જરૂર હતી. ચાલુ વિષય ઉક્ત વિચાર અને અભ્યાસનું પરિણામ છે. આનંદઘનજીનાં પદમાં ગજ્ઞાન ભરેલું છે. તેનું વિવેચન લખતાં તેની પ્રસ્તાવના સાથે ઉપદુઘાતરૂપે વેગ સંબંધી કાંઈક વિસ્તારપૂર્વક લેખ લખવાની આવશ્યકતા ખાસ જણાઈ. જ્યાં સુધી આવા વિષય પર વિચાર કરી તેનું અંતર રહસ્ય સમજવામાં ન આવે ત્યાં સુધી પદેમાં રહેલ રહસ્ય પ્રાપ્ત થવામાં ઘણું અગવડ આવશે એમ ધારી ભેગના વિષયને સાદા આકારમાં મૂકી પદે પરનાં વિવેચનને ઉપદુઘાત તરીકે દાખલ કરવા નિર્ણય થયે. જઘડીયા યાત્રાનું સ્થળ છે. ત્યાં એક માસ સુધી સંવત ૧૯૭૦ ની શરૂઆતમાં રહેવાનું થતાં આ વિષયની રૂપરેખા ચિતરવામાં આવી અને કેટલેક ભાગ લખે. ત્યાર પછી તે પૂરે કરતાં જણાયું કે વિષય કાંઈક વધારે મોટે થયે અને ઉક્ત વિવેચનનું કદ અસલ યોજના કરતાં વધારે મોટું થયું. બંનેને એક જ પુસ્તકમાં છપાવવાથી ગ્રંથ માટે થઈ જાય તે કેટલીક સગવડ ઓછી થાય એમ ધારવામાં આવ્યું અને તેથી આ રોગને વિષય જે સદરહુ ગ્રંથના ઉપઘાત Page #27 -------------------------------------------------------------------------- ________________ તરીકે મૂકવાને હવે તે જુદે બહાર પાડવાનો નિર્ણય થશે. ઉપદુઘાત પર લંબાણ પ્રસ્તાવના હોય જ નહિ તેથી અત્ર સુદ્દાની વાત કરી વિષયની શરૂઆત કરી દઈએ. યોગને વિષય અગમ્ય નથી એ આ લેખ વાંચવાથી જરૂર જણાશે. એ લખતી વખતે સાદી ભાષામાં પારિભાષિક વિષય બતાવતાં બહુ મુશ્કેલી જણાઈ છે તે પણ બની શકે ત્યાં સુધી પારિભાષિક શબ્દ વિવેચન વગર અથવા ખુલાસા વગર દાખલ થવા દીધું નથી અને ભાષા જેમ બને તેમ ઘરગથ્થુ રાખવા પ્રયત્ન કર્યો છે. એમાં કદાચ ખલના થઈ હોય તે તે વિષયની મહત્તાને અંગે બનવાજોગ છે. વળી અતિ ઉત્ક્રાતિ બતાવનાર વિચારે સાદી ભાષામાં બતાવવા જતાં કેઈવાર કિલષ્ટતા થઈ જવા પણ સંભવ છે. એ બન્ને બાબતમાં પૂરતી સંભાળ રાખવા છતાં પણ ખલના થઈ હોય તે તે સંતવ્ય ગણી તે પર ધ્યાન ખેંચવા ખાસ વિજ્ઞમિ છે. આપણે ઘણી વખત અમુક પ્રાણીના જીવનપ્રદેશના એક વિભાગ પર વિચાર કરી શકીએ છીએ, કારણ કે આપણું જ્ઞાન હદવાળું હવાને લીધે આપણે બહુ લંબાણ જોઈ વિચારી શક્યા નથી. આવા અંકિત જ્ઞાનને પરિણામે ઘણી વખત અમુક બનીને આપણને ખુલાસે થતું નથી અને તેને પરિણામે ધર્મિષ્ઠ માણસને દુઃખી થતાં જોઈને અથવા અધમ પંક્તિના માણસને સુખ જોગવતા જોઈને, મોટા વિગ્રહોમાં તેને માટે જવાબદાર વ્યક્તિને આરામ લાગવતાં જોઈને અને નિર્દોષ હજારને મરી જતાં જઈને અને એવી એવી અનેક વિરોધદર્શક સ્થિતિ જોઈને મનમાં મુંઝાઇએ છીએ અને આ બધા ગોટાળામાં કાંઈ વ્યવસ્થા હશે કે નહિ Page #28 -------------------------------------------------------------------------- ________________ તેને માટે અનેક વિચાર આવે છે. જ્યારે સૃષ્ટિ વિશાળ થાય છે ત્યારે અવલેાકનના પથ માટા થતા જાય છે અને તે વખતે ઘણા ખુલાસા સ્વતઃ થતા જાય છે. અવલેાકનપથ માટા કેમ કરવા તે ચેાગ મહુ સારી રીતે ખતાવે છે અને એની કેટલીક ચાવીઓ પર વિવેચન આ વિષયમાં વાંચવામાં આવશે. જ્યાંસુધી એક લવના આગળ પાછળના મનાવા પર જ વિચાર કે દૃષ્ટિ રહે ત્યાંસુધી અનેક પ્રકારની ગેરસમજૂતી થાય છે, પરંતુ વિશેષ વિશાળ દૃષ્ટિ થતાં તે સ દૂર થાય છે. સથી અગત્યની ખાખત સદ્ગુણ પ્રાપ્ત કરવાની છે. ચેતનની ઉત્ક્રાન્તિ કરાવવા માટે અનેક ગુણ્ણા અગત્યના છે અને તે ગુણેા પર વિચારણા કર્યાં પછી તેને અંગે તન નીચી સ્થિતિથી પ્રાણી કૈટલેા આગળ વધે છે, કેવી રીતે વધે છે, વધવામાં તેને કેવાં સાધના મળે છે તે સ પર વિચાર કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જ્યાંસુધી ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે તેના વિચાર ખરાખર થતા નથી ત્યાંસુધી વ્યવહારની ઘણી ખાખામાં ગુંચવાડા થયા કરે છે અને અનેક વિશુદ્ધ ગુણા વ્યવહારુ રીતે અમલમાં મૂકવાનું કે આદરવાનુ રહસ્ય શું છે અને તેના આંતરહેતુ કર્યા છે તે સમજવાની આવશ્યકતા લાગતી નથી તેમ જ સમજાય ત્યાંસુધી ધડા વગરનું વર્તન થાય છે. ચૈાગ્ય ખુલાસા આ વિષયમાં થઈ જશે. તે ભાવ ન આ મામતના ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે, તેને વાસ્તવિક સુખ ક્યાં અને કેમ મળે છે, તેના હાલના સુખના ખ્યાલ કેવા ખાટા છે, તેની ઉત્ક્રાન્તિ વખતે તેનામાં આત્મીય ગુણ્ણા કેવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્રમસર વધતા જાય છે અને તેનાં પૂર્વ કારણેા અને પશ્ચાત્ સાધના કેવી ઉત્તમ રીતે ગાઠવાયલાં છે, તે પર પ્રાથમિક વિવેચન આ વિષયમાં કરવામાં આવ્યુ છે. આખા વિષય મહુ ઊંડા હેતુથી લખવામાં આવ્યે છે અને તેના દરેક વિભાગ રહસ્યથી ભરપૂર કરવા ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ વિષયમાં આઠ દૃષ્ટિ પર વધતાં ચેતનની પ્રગતિ કેમ અને કયારે થાય છે, તે પહેલાં એઘ દૃષ્ટિમાં તેની કેવી સ્થિતિ હાય છે અને પરમદશામાં તેની કેવી વતના રડે છે, એની પૂર્વ સેવામાં કયા સાધના એકઠાં કરવાં જોઇએ અને ચેગપ્રાપ્તિનાં કેટલાં અગા છે તે પર ખાસ વિવેચન કર્યું છે. ચાગના જૂદા જૂદા ભેદા, યાગીઓના ભે અને ઉત્ક્રાતિમાં પ્રત્યેકની સ્થિતિ અતાવતાં અવાંતર ખાખતા પર સહુજ વિવેચન કર્યું છે. આટલે વિષય વાંચતાં ચાગ’ ની મામત પર પ્રેમ થશે તે આગળ ગુરુસ્થાનમાં ચેતનની ઉત્ક્રાન્તિ, પ્રવચનમાતા, જ્ઞાનના અને ચારિત્રના વિષયને અંગે જૈનાનુ વક્તવ્ય અને ખાસ કરીને પાતંજલ યોગ અને જૈન યાગની સરખામણી કરવામાં આવશે. જૈન માનસશાસ્ત્ર (Psyohology) અતિ વિશાળ અને ખાસ અભ્યાસ કરવા લાયક છે. આખા વિષય ન્યાયના નિયમ પર લખાયલે છે અને ચારિત્રમાઁ Ethics ના વિષય પણ એટલે જ ઉત્તમ છે. આ જ્ઞાન અને ચારિત્રના વિષયને અંગે અનેક સવાલા ઉપસ્થિત થાય છે તે ખાસ સમજવા યોગ્ય છે અને તેને માટે જૈન ગ્રંથમાં એટલું બધુ લખાયલું છે કે તે વાંચવા માટે એક જિંદગી પણ પૂરતી ન ગણાય. ચેગના રહસ્યભૂત વિષા માટે ખીજાં પાંચસે સાતસે પાનાં લખી Page #30 -------------------------------------------------------------------------- ________________ શકાય તેટલાં સાધને હાલ એકઠાં કર્યા છે. આ પ્રાથમિક વિષય પર જિજ્ઞાસુઓને પ્રેમ થશે તે આયરે આ વિષયના બીજા ભાગમાં વેગનું રહસ્ય ચિતરવા વિચાર છે. મનને અને યોગને કે સંબંધ છે, ચિત્તને નિરાધ ક્યારે કર, કરો કે નહિ, વિશિષ્ટ દશામાં મનને કેમ પ્રવર્તાવવું, વિશિષ્ટ જ્ઞાનમાં મન કેમ પ્રવતે છે, વિગેરે અનેક અગત્યના પ્રશ્નો પર વિચાર કરવા અને મને ગુપ્તિના વિષયને અંગે જે ગેરસમજૂતી ચાલે છે તે દૂર કરવા માટે આયંદે પ્રયત્ન કરવા ઈચ્છા છે. આ વિષયમાં આઠ દષ્ટિની વિચારણાને અંગે કુતર્ક વિષમથહ પર વિચાર બહુ સંક્ષેપમાં કર્યો છે તે પણ સવિસ્તર સમજવા યોગ્ય છે. આ વિષય અગત્યને છે એમ જિજ્ઞાસુઓ ધારે છે એમ જણાતાં તે પર વિશેષ લખવા ઈછા છે. ધ્યાનના વિષય પર અહીં ખાસ વિવેચન કર્યું છે. એ વિષય વેગના મધ્યબિન્દુ જેવું છે. એ પર હજુ પણ ઘણું વિચારણું થઈ શકે તેમ છે. મારે કહેવાનો આશય એ છે કે, જરા વિચારણાથી વાંચવામાં આવે અને રોગ શબ્દનો અર્થ કે તેને ભાવ સમજવા પ્રયત્ન કરવામાં આવે તે જૈન ગ્રંથમાં વેગ ભર્યો છે. એના પર પૃથક્કરણ કરી ગ્ય વિવેચન કરવાની જરૂર છે. એક ઘણુ વિદ્વાન મહાત્મા સાથે વાત કરતાં એમની બાબતમાં તેઓએ પિતાની તદ્દન અજ્ઞતા જણાવી, પરંતુ તેઓનાં વ્યાખ્યાન-જાહેર ભાષણ સાંભળતાં તેઓ બોલતા હતા તે સર્વ ગની જ વાત હતી એમ જણાતાં માલૂમ પડયું કે હજુ લોકે યોગ શબ્દથી જ ડરે છે. વેગમાં આવું કાંઈ ડરવા જેવું નથી તેમ એ વિષય તદન બેદરકારીથી હાથ ધરવા પણ નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ વિષયને સાદી ભાષામાં મૂકવા જતાં અનેક ખલના થવી સંભવિત છે. અતિ પ્રવૃત્તિવાળા ધંધ, અભ્યાસની ઓછાશ અને ખુલાસે મળી શકે તેવા સત્સંગને અલ્પ ભાવ અથવા અભાવ અને તેવા પ્રસંગ હાથ ધરવાની ઓછી કાળજીને લઈને આ નવીન પ્રકારના વિષયમાં દોષ થવા સંભવિત છે. જે લખવામાં આવ્યું છે તે જૈનના રોગથે પૈકી હરિભદ્રસૂરિને ચગદષ્ટિસમુચ્ચય, ઉપાધ્યાયજી શ્રીમવશેવિયજીની દ્વાચિંશદ્વત્રિશિકા, શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, શ્રી શુભચંદ્રગુણિને જ્ઞાનાર્ણવ વિગેરે પરથી તારવી વિચારી સમજીને લખ્યું છે. શાસ્ત્ર અનુકરણ કરવાની દૃષ્ટિ છેડી નથી; છતાં પ્રમાદ, છદ્મસ્થ સ્થિતિ અને વિષયને અલ્પ પરિચય ધ્યાનમાં રાખી દોષ માટે ક્ષમા કરી વિષયવચનમાં પ્રવૃત્તિ કરવા અને દેષ સુધરી શકે તેવી રીતે મારી સાથે રૂબરૂ અથવા પત્ર દ્વારા ચર્ચા કરવા વિજ્ઞપ્તિ કરી આ લઘુ લેખની પ્રસ્તાવના પૂર્ણ કરું છું. છેવટે આ લેખ બહુ વિગતથી તપાસી આપવા માટે પંન્યાસ શ્રી આનંદસાગર ગણિ તથા મારા કાકાશ્રી કુંવરજી આણંદજીને આભાર માની લેવાની આ તક હાથ ધરું છું. મુંબઈ મનહર બિલ્ડિંગ ને ચાતીય ગિરધરલાલ કાપડિયા મૌન એકાદશી. સં. ૧૯૭૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષય સુખને ખ્યાલ આરાહક્રમ વિકાસક્રમમાં ન્યૂનાધિક્ય ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ એષણા સુખપ્રાપ્તિ પ્રયાસ • ચેગ ’શબ્દા ગુરુનાનની આવશ્યકતા ચેતનની ઉત્ક્રાન્તિ તેમાં તરતમતા યેાગ સબંધી ખેાટ ખ્યાલ આઠ દૃષ્ટિ-ઉન્નતિની સીડી એષષ્ટિ મિત્રાદષ્ટિ (૧) તારાષ્ટિ (૨) વિષયાનુક્રમણિકા સ્થિરાઇષ્ટિ (૫) કાન્તા દૃષ્ટિ (૬) ... ... ... ખલાષ્ટ (૩) ડીપ્રાષ્ટિ (૪) વેદાસ વેદ્ય પદ... કુતર્ક વિષમ ગ્રહ ગ્રંથિભેદ ઉત્ક્રાન્તિ અપકાન્તિવાદ ... ... ... ... ... : : : 006 .... ... ... ... ૐ ઃ ઃ ૐ : :: : : ... ... : ૐ : : : : : : 0.0 ... : : : ૐ : ... : : : : ... : : : : : :: ... ... ... : : ... : ... : ... : : : ... ... ... : : : ... ... : : ... ... ... 0.0 600 .. ... 900 ... 200 પૃષ્ઠ ૧૦ ૧૩ ૧૭ રસ ૨૩ ૨૦ ૩૧ ૪. ૪ ૪૬ re ર ૫૪ ५६ ૬. Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રભાષ્ટિ (૭) અસંગ અનુકોને.. પરાદૃષ્ટિ (૮) ચાગને અંગે મહત્ત્વના પ્રશ્નો યાગાભાસ--બાલ લેાકપ ક્તિ ક્રમ શુભાશયે અધ્યાત્મયાગ ચાર ભાવના ભાવનાયેગ બાર ભાવના ધ્યાનયેાગ સમતાયે ગ... વૃત્તિસ યયેગ છાયાગ ... માયાગ . સામર્થ્ય યાગ ... ધમ સન્યાસ ... 46. ... ... ... 900 600 ... ... ... ... ... .30 ... 200 યેાગસન્યાસ કુળયેગી પ્રવૃત્તચક્રયાગી ચાર યમનું સ્વરૂપ અવ ચકત્રયનું સ્વરૂપ યોગપ્રાપ્તિના ઉપાય અનુષ્ઠાનેાના વિભાગ... ચામનાં આઠે અંગ... યમ ( ૧ )... ... ... ... 200 ... ... કઃ ઃ : : : ... ... ... ... 800 ... ... ... ees ... ... ... :: ... ... 0.0 : : : ૧૪ : : : : ૐ ક ⠀⠀⠀⠀ ... ... 08. ... ઃઃ ... ⠀⠀⠀⠀ ... ... 442 ... ⠀⠀⠀ ૐ ૐ ૐ ... ... 934 ⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ... ... ... ... 009 ... ⠀⠀⠀ ... ... ... : : : : : : : : ⠀⠀⠀⠀ ... ... ... ૐ ૐ ૐ 600 ... ... ... 030 ... ... ૐ ૐ ૐ ૐ 804 884 19. ... ... ઃઃ ... 600 ... 100 ... ... 9.0 : : : પુ * * }} ge GR s ve ૭૯ ૮૫ ૮૭ ૯. ર ૧૧૧ ૧૧૫ ૧ ૧૨૧ ૧૨૨ ર૩ ૧૨૪ ૧૨૬ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૪૦ ૧૪૨ ૧૪૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૫૦ ૧૫૨ ૧૫૬ ૧૬૧ ૧૬૬ ૧૬૭ ૧૬૯ ૧૭૨ ૧૭૩ ૧૭૭ ૧૮૦ ૧૮૧ નિયમ (૨) • • • પચ્ચખાણરહસ્ય. ગુણ, શિક્ષાવ્રત કર્માદાન • • • સામાયિક રહસ્ય • • સ્વામીવાત્સલય • આસન (૩) .. આસન અને સ્થાનની સાધન તરીકે ઉપયોગિતા પ્રાણાયામ (૪) • સ્વરોદય • નાડી વિજ્ઞાન પ્રત્યાહાર (૫) .... ધારણા (૬) ... ધ્યાન (૭) " જ્ઞાનાર્ણવ ધ્યાન વિભાગ ૧ આર્તધ્યાન... - ૨ રૌદ્રધ્યાન .. હેમચંદ્ર ધ્યાન વિભાગ .. ધ્યાતા લક્ષણ" • ધ્યેય લક્ષણ • • ક ધર્મધ્યાન ... ... આજ્ઞાવિચય ધર્મધ્યાન અપાયવિચય ધર્મધ્યાન . વિપાકવિચય ધર્મધ્યાન સંસ્થાનવિય ધર્મધ્યાન ... નારકદુઃખ વિચારણદેવમુખ વિચારણું ૧૮૨ ૧૮૭ ૧૭ ૨૦૦ ૨૦૩ ૨૦૭ ૨૦૯ ૨૧૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૧, ૨૨૨ २३३ ૨૪૦ વિષય પિંડભ્ય ધ્યેય પદસ્થ ધ્યેય રૂપસ્થ યેય રૂપાતીત ધયેય ... ૪ શુક્રલપ્લાન પૃથફવિતર્કસપ્રવિચાર એકત્વવિતર્કઅપ્રવિચાર તીર્થકર ઋહિ ... સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ - સિહદશામાં સુખ . . સમાધિ (૮) વિચારણા અનાવશ્યક... RA ૨૪ ૨૪૫ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫e. Page #36 -------------------------------------------------------------------------- ________________ જેન દૃષ્ટિએ યોગ – – સુખને ખ્યાલ-આરેહકમ વ્યક્ત રીતે અથવા અવ્યક્ત રીતે સર્વ જીની ઈચ્છા સુખ મેળવવાની રહે છે. એના અંતર ભાગમાં સુસ્પષ્ટ રીતે જિંદગીનાં સુખે ઉત્કૃષ્ટ પ્રકારે ભેગવવાની અને પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાની ઉત્કંઠા દેખાઈ આવે છે. પ્રત્યેક પ્રાણીમાં જેટલું દરજે વિકસ્વરતા થયેલી હોય છે તેના પ્રમાણમાં તેને સુખને ખ્યાલ ફરતે રહે છે. તદન તિર્યંચાવસ્થામાં રહેલા જીવોને આ ખ્યાલ સ્થળ હોય છે, મનુષ્યત્વ પ્રાપ્ત કરેલ પ્રાણીઓમાં પણ સુખને ખ્યાલ અસરંગ જે હોય છે. કેટલાક પ્રાણીઓ ઇંદ્રિયના ભેગોમાં સર્વસ્વ માની લે છે, કેટલાક ધનપ્રાપ્તિમાં સર્વસવ માની લે છે, કેટલાક કીર્તિ વધારવાના ખ્યાલમાં રહ્યા કરે છે–આવા જ બારંગી કહી શકાય; તેથી જરા આગળ વધેલા છ વાંચન ને મનમાં આનંદ માની સ્થળ જીવેથી ઊંચી પંક્તિ પર આવે છે, તેઓને માનસિક રંગી કહી શકાય એથી સહજ આગળ વધેલા પ્રાણીઓ બાહા વસ્તુઓના ત્યાગમાં આનંદ માને છે અને આ લેકનાં દેખાતાં ધન, યૌવન, સંગને Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ અસ્થિર જાણે છે. આ સર્વ બાહ્ય આત્માઓ છે. પૌગલિક અને આત્મીય વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજીને પદ્ગલિકને ત્યાગ કરનાર અને આત્મીય ગુણેને સત્ય અવધ કરી રુચિ કરનાર પ્રાણીઓ તેથી પણ અલ્પ હોય છે. એ વર્ગને અંતરાત્મા દશામાં વર્તનાર કહેવામાં આવે છે. તેઓને કંઈ પણ કાર્ય કરતી વખતે અંતરાત્મામાંથી જવાબ વિશુદ્ધ મળે છે, અને તદનુસાર તેઓ વર્તન કરે છે. આ બન્ને પ્રકારના બાહાત્મા અને અંતરાત્માનાં સવરૂપે હવે પછી વિચારવામાં આવશે. અત્ર કહેવાનો મતલબ એ છે કે-સુખને ખ્યાલ જુદા જુદા વિકાસકામમાં જુદા જુદા પ્રકારને હેય છે અને આરેહકમમાં જેટલે અંશે ફેરફાર હોય છે એટલે દરજે તેમાં ન્યૂનાધિક્ય સ્પષ્ટ રીતે પ્રગટ થઈ આવે છે. કીડી ધાન્યસંચયમાં જ સતેષ માને છે, અશ્વ કે શ્વાન પેટપૂરતું ખાઈને કે ધણના હેતથી સુખ અનુભવે છે, તેઓને એથી વધારે પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાને વિચાર બહુ અલ્પ હોય છે, લગભગ નહિ જે હેય છે. મનુષ્યજાતિમાં એથી ઊલટી રીતે અનેક પ્રકારના વિકાસક્રમ પર સ્થિત થયેલા પ્રાણીઓ જોવામાં આવે છે. કેઈ તદ્દન સ્થળ વૃત્તિ પર આરહ કરી તેમાં જ જીવન પૂર્ણ કરનાર અને કેટલાક માનસિક અને આત્મીય વિકાસક્રમમાં ઘણા આગળ વધી જઈ સ્થળ પદાર્થોને અવગણનાર જોવામાં આવે છે. આ બીજા પ્રકારના જીનાં સુખને ખ્યાલ અને તેને પ્રાપ્ત કરવાના માર્ગો તદ્દન નવીન પ્રકારના અને બહુ અંશે વિચાર ખેંચનારા માલુમ પડી આવે છે. આથી એક વાત તે સર્વ પ્રાણુઓના સંબંધમાં નીકળી આવે છે અને તે એ છે કે-સર્વ પ્રાણીઓનું સાધ્ય પિતાની વર્ત Page #38 -------------------------------------------------------------------------- ________________ વિકાસક્રમમાં ચૂનાધિકય * ૨ ૩ : માન સ્થિતિના કરતાં વિશેષ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનું રહે છે અને તેને માટે પિતાની એગ્યતા અને પ્રકાશ અનુસાર સાધને તે એકઠાં કરવા મથે છે. વિકાસક્રમમાં ન્યૂનાધિય વિકાસકમમાં પ્રત્યેક પ્રાણીઓમાં નાધિક્ય સ્પષ્ટ જોવામાં આવે છે અને તેનું કારણ પણ તેવું જ વિચિત્ર છે. સાધ્યનું અજ્ઞાન, તેનું અકસપણું, તેને પ્રાપ્ત કરવામાં અસ્થિરતા, પ્રયત્નની ખામી, અવાંતર, આંતર અને બાહા પ્રત્યવા આવે તેની સામે થવાની અશક્તિ અને દઢ ભાવના તેમ જ વિનિયોગની ગેરહાજરી-આવાં કારણોને લીધે પ્રત્યેક પ્રાણુને વિકાસક્રમ ઓછો વધતે સ્પષ્ટ જણાય છે, છતાં એવી સ્થિતિ દરમ્યાન પણ પ્રત્યેક પ્રાણી પિતાના વિકાસ પ્રમાણે સુખને ખ્યાલ કર્યા કરે છે અને તેને પ્રાપ્ત કરવા સાધને એકત્ર કરે છે. વર્તમાન જીવનથી વિશિષ્ટ જીવન ભેગવવાની પ્રબળ ઈચ્છા તેના સ્થળ અથવા વિપુળ આકારમાં પ્રત્યેક પ્રાણમાં હોય છે એટલી વાત આટલા ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે. સુખ શું છે * વિકાસક્રમ એટલે Stages of Evolution. અહીં પ્રત્યેક પ્રાણી વિકાસમાં કેટલી હદે વધેલ છે તે પર વિચારણું છે. ઊલટી ક્રિયા કરવાથી વિકાસમાં હાનિ થવા ઉપરાંત અધઃપાત ૫શું થાય છે તે વાત ધ્યાનમાં રાખવાની છે. એકંદર વિકાસ આગળ જ વધ્યા કરે છે એમ સમજવાનું નથી. Theory of Evolution ઉદ્ધાતિવાદ અને જૈન ઉત્ક્રાન્તિવાદમાં આ માટે તફાવત છે. જેને પ્રગતિમાર્ગમાં વચ્ચે ઊલટી કિયા થાય તે પાત પણ થાય છે અને ચઢેલ સો પાન પાછા ઊતરી જવાય છે એ પાનમાં રાખવાનું છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪ : જૈન દષ્ટિએ એમ અને કયાં છે ? તેને જવાબ કેટલાકને લિસ આત્મપ્રદેશમાંથી સ્થળ આકારમાં મળે છે, કેટલાકને કંઈક શુદ્ધ આત્મપ્રદેશમાંથી મધ્યમ આકારમાં મળે છે અને કેટલાકને શુદ્ધ આત્મા તરફથી સુસ્પષ્ટ મેલ વગરને મળે છે. આવા સુખના ખ્યાલ તરફ દેરાઈને તે અનેક પ્રકારનાં સાધને આડંબર સહિત કે તે વગર મેળવતે ચાલે છે અને પોતાની માન્યતા પ્રમાણે તેમાંથી સુખ મેળવવા માટે પ્રયાસ કરે છે અને સાધ્યની સ્પષ્ટતા, ઉદ્યમ અને બીજા સંગે અનુકૂળ થાય તે પ્રમાણમાં તે સુખ પ્રાપ્ત કરે છે. બહિરાત્મા–અંતરાત્મા આવા અતિ મહત્વના વિષયને વિચાર કરતાં આપણે સર્વ પ્રાણીઓને બાદ કરી માત્ર મનુષ્યને જ વિચાર કરીએ, કારણ કે મનુષ્ય સિવાયની જાતિમાં વિકાસ બહુ અલ્પ થાય છે. અતિ સુખમાં આસક્ત દેવે અથવા અતિ દુઃખમાં રક્ત નારકીના છ વિકાસ કરવાને ખ્યાલ બહુ ઓછી કરે છે અને તિર્યંચને વિકાસક્રમ બહુ અલ્પ હોવાથી આપણે હવે પછીને વિષય મનુષ્યજીવનને અંગે જ વિચારીએ તે વિષય વધારે સ્પષ્ટ થઈ જશે અને વારંવાર વિકાસક્રમમાં તદ્દન નીચી પાયરીએ રહેલા છે સંબંધી વાત કરવાની જરૂર નહિ રહે, સાધ્યદશા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યના આત્માના બે મેટા વિભાગ પાડી શકાય. એક બહિરામા અને બીજા અંતરાત્માઓ. સાધ્યસ્થાન પ્રાપ્ત કરેલા આત્માને પરમાત્મા કહેવામાં આવે છે જે અંતરાત્માઓનું લક્ષ્યસ્થાન છે. બહિરાત્મ - દશામાં વર્તતા છ શરીરને આત્મા બહિરાત્મદશા લક્ષણ ' સમજે છે, આત્મવિશ્વમથી સ્વસવરૂપ બરાબર સમજતા નથી અને મેહમાં એટલા બધા આસક્ત Page #40 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા * : ૫ : રહે છે કે લગભગ તેની ચેતના જાણે ઊંઘી ગઈ હોય એમ સાધ્યસાધન કરનારાઓને સ્પષ્ટ જણાય છે. દેહાત્મબુદ્ધિ એનામાં એટલી બધી હેય છે કે તે પોતાના શરીરને જ આત્મા સમજે છે, શરીરને સુખ-દુઃખ થાય તે તે પિતાને થયું એમ સમજે છે, શરીરથી અન્ય પ્રાણીઓના આત્માને પર સમજે છે, પુત્ર તથા અંગનાને પિતાનાં સમજે છે, ધન વિગેરે પિતાના તાબામાં રહેલા પદાર્થ ઉપર સ્વબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તેવી બુદ્ધિને પરિણામે સંસારસ્થિતિનાં બીજ તે નિરંતર વાવ્યા કરે છે અને પછી તેનાં જે ફળ બેસે છે તે સર્વે તે સહન કરે છે. આ બહિરાત્મભાવ ત્યાગ કરી આત્મામાં આત્મબુદ્ધિ રાખી જેઓ વિકાસક્રમમાં આગળ વધેલા હોય છે તેવા આત્માઓને અંતરાત્મા કહેવામાં આવે છે. એ દશામાં વર્તતા તેનામાં “મારકન રમg”િ એવી હોય છે કે પછી તેને અંતરાત્માદશા લક્ષણ બાહ્ય રૂપ, રંગ, વૈભવવિલાસમાં આનંદ લાગતું નથી, તે સ્વસંવેદ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેને પિતાની અગાઉની બાહ્ય ક્રિયાઓમાં કેટલો ભ્રમ હતે તે જણાઈ આવે છે, આત્મસ્વરૂપ બરાબર જાણવામાં આવે છે, આત્માની અચિંત્ય શક્તિ અને તેના અનંત ગુણોને ખ્યાલ આવે છે અને તેનામાં એક એવા પ્રકારની શાંતિ આવી જાય છે કે જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ થઈ પડે. એ અંતરાત્મદશામાં વર્તતા જ વિકાસક્રમમાં ઘણું વધતા જાય છે અને તેમાં તેટલા માટે જુદા જુદા વિકાસક્રમના સંપાન પર સ્થિતિ જોવામાં આવે છે. આ અંતરાત્મદશામાં વર્તતા ચેતનેનું સાયસ્થાન પરમાત્મદશા છે. એ દશામાં વર્તતા ચેતન Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૬ : * જેન દષ્ટિએ વેગ નિર્લેપ, નિષ્કલ ( શરીર રહિત, શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત અને નિર્વિકલ્પ હોય છે. એ દશામાં વર્તતા સર્વ સદ્દગુણેને એકી વખતે આવિર્ભાવ હોય છે. એ સર્વોત્કૃષ્ટ મહાઉત્તમ દશા પ્રાપ્ત કરવાનું સાધ્ય સર્વ વિશુદ્ધ માર્ગગામી ચેતનમાં હોય છે અને તે મહાઉત્તમ આદર્શ હોવાથી સાધ્યમાર્ગ પર પ્રવાસ કરનાર સર્વ જીના શુદ્ધ લયસ્થાન પર તે સ્થિત રહે છે. આવી રીતે સાયમાગ પર પ્રવાસ કરનારા જીવોના જે બે મોટા વિભાગ પાડ્યા તેઓ પણ પ્રગતિમાં અથવા વિકાસક્રમમાં ઓછા વધારે આગળ વધેલા હોય છે. કેઈ હજુ તદ્દન પ્રથમ પગથિયે હોય છે અને કોઈ તેથી આગળ વધેલા હોય છે. પ્રાણીઓના વર્તનનું બરાબર અવલોકન કરવાથી વિકાસક્રમના ક્યા પગથિયા ઉપર તે છે તે સમજાય તેવું છે. બાહા દશા અને આંતર દશામાં પણ કેટલીક વખત માટે તફાવત માલુમ પડે છે અને તે સર્વનું બારિક અવલોકન કરવાની અતિ આવશ્યકતા છે, નહિ તે કેટલીક વાર તદ્દન સ્થળ દૃષ્ટિથી અવકન કરવા જતાં વિકાસક્રમનું હેય તેથી તદ્દન ઉલટું ભાન થાય છે. સુખપ્રાપ્તિપ્રયાસ સુખ પ્રાપ્ત કરવાની સર્વ જીવની ઈચ્છા સાથે તેના વિકાસકમમાં-ઉલ્કાતિમાં આવી રીતે જે માટે તફાવત રહે છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. સુખસાધને પ્રાપ્તવ્ય છે એ તે હવે સ્પષ્ટ જણાય તેવી હકીકત છે, અને ઉત્કૃષ્ટ સુખ સર્વ પ્રાણીઓનું સાધ્ય છે. સ્થળ સુખમાં આનંદ ધૂળ સુખના સાષ્યમાનનારા પ્રાણીઓ પિતાનું સામ્રમુખ વાળાઓના પ્રયત્નો પ્રાપ્ત કરવા માટે વ્યવહાર કરે છે પૈસા કમાવા માટે અનેક પ્રકારની ધમાધમ કરે છે, શત્રિદિવસ Page #42 -------------------------------------------------------------------------- ________________ સુખપ્રાપ્તિપ્રયાસ ઉજાગરા કરે છે, સાધારણ શક્તિવાળા પણ ફાંટાદાર મગજવાળા શેઠની ગુલામગીરી કરે છે, ધનના વિચારમાં નિરાંતે ઊંઘ પણ લેતા નથી અને તેવી રીતે શરીરચકને એક યંત્ર માફક ચલાવે છે. એવી જ રીતે વિષયસુખ પ્રાપ્ત કરવા માટે પુત્ર, સંતતિ કે સ્ત્રી આદિ મેળવવા માટે અનેક પ્રકારના વલખાં મારે છે. વિષણ, ધઔષણ અને દારેષણ એષણા આવા નું એટલું દયાન રેકે છે કે વિત્ત, ધન અને દારાને જ તે સાધ્ય અથવા પ્રાપ્ય તેમજ પુરુષાર્થનાં પરમ ફળ તરીકે માને છે અને તેની ખાતર તે પેજના કરતે ચાલ્યા જાય છે. તેઓને અને પિતાને સંબંધ વિચાર્યા વગર અને તેની સ્થિતિને ખ્યાલ કર્યા વગર તે મળે છે તેમાં આનંદ માનીને અને ન મળે તે તેને માટે અનેક પ્રકારના કલેશ, ખેદ અને દુર્યાન કરીને જીવન પૂર્ણ કરે છે અને અંતે જે સ્થિતિમાં આવ્યો હોય છે તેના જેવી અથવા બહુધા તેથી ખરાબ સ્થિતિ પ્રાપ્ત કરવા યોગ્ય કર્મને સંચય કરી ભવાટવીમાં રખડ્યા કરે છે. એનું સાધ્યસ્થાન કાલ્પનિક હોવાથી અને તેમાં તેણે જે સુખ માન્યું છે તે વાસ્તવિક સુખ ન લેવાથી કાલ્પનિક સાધ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં તે અનેકવાર પાછો પડે છે અને છેવટે જે સુખ હસ્તી ધરાવતું નથી અને વાસ્તવિક સુખ નથી તે પ્રાપ્ત કરી શકતું નથી અને કરે છે તે તેમાં તેને આનંદ આવતે નથી અને પછી સહજ મળે તે પણ તેની એષણ વિશેષ મેળવવાની થતી જાય છે તેથી તે કદિ પણ સ્થિર થઈને સુખી Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૮ : જૈન દૃષ્ટિએ ચાગ થઇને બેસતા નથી. સુખનું આવું સ્વરૂપ જે સમજી ગયા છે તેવા વિકાસક્રમમાં આગળ વધેલા સુન્ન પુરુષા તેથી વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે તેની વિચારણા કરી શેાધ કરે છે ત્યારે તેને સમજાય છે કે સ'સારમાં વાસ્તવિક સુખ છે જ નહિ અને અત્યાર સુધી પેાતાના સુખના ખ્યાલ હતા તે તદ્ન સ્થૂળ હતેા, અસત્ય હતેા, અસ્થિર હતેા. તેટલા ઉપરથી તેઓ પેાતાની વિશેષ વિવેચનશક્તિના ઉપયાગ કરી નિર્ણય કરે છે. ક્રુ-સુખ બહારથી લેવા જવાનું નથી, અન્ય પાસેથી લાવવાનું નથી, તે પાતામાં જ છે, પાતામાંથી પ્રગટ કરવાનું છે અને તે પ્રગટ કરતી વખતે, કરવાના પ્રયાસમાં અને પ્રગટ થયા પછી જે આનંદ–જે સુખ પ્રાપ્ત થાય છે તે નિરવધિ છે, નિરુપમ છે, આભોગપૂર્વ છે. આવા સુખના ખ્યાલ થયા પછી તેઓ તેને પ્રાપ્ત કરવા અને પેાતાની ઉત્ક્રાંતિમાં વધારે કરવાનાં માર્ગોની અને સાધનાની શેાધ કરે છે અને પેાતાની અનુકૂળતા પ્રમાણે તે માર્ગોને અને સાધનાને આદરી વિકાસક્રમમાં વધારો કરતા રહે છે. કોઈ ક્રિયામાં, કોઈ બાહ્ય અભ્યંતર તપમાં, કેાઈ જનહિતના વિશિષ્ટ કમ ચેાગમાં, કોઈ જ્ઞાનપ્રાપ્તિમાં અને કાઈ ભક્તિમાગ માં આત્મકલ્યાણનું સાધન છે એવી દૃષ્ટિથી આનદ્ર માની તે સર્વને સાધન બનાવી અને તેમાંથી પેાતાને અનુકૂળ પડતા માગેર્યાં ગ્રહણ કરી સાધ્યપ્રાપ્તિના રસ્તે વધારા કરતા જાય છે અને જેટલુ' અને તેટલું સાધ્યનુ સામીપ્ય થાય તેને માટે ગાઠ કરે છે. સાધના અનેક પ્રકારનાં છે અને સાધ્યને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં સાધકના સુજ્ઞ પુરુષાના સુખ માટે પ્રયત્ન. Page #44 -------------------------------------------------------------------------- ________________ “એમ” શબ્દાર્થ * : ૯: અધિકાર અને વિકાસ પ્રમાણે તે વધતે ઓછો ભાગ ભજવે છે. સાધ્ય-કલ્યાણપ્રાપ્તિનાં આવાં અનેક સુખપ્રાપ્તિનું એક આ સાધનમાં વ્યાપક તરીકે રહેલું છે. એક અગત્યનું સાધન-ગ " અતિ અગત્યનું સાધન છે. વિકાસક્રમમાં તેના અધિકારીઓ કેવી રીતે પ્રગતિ કરે છે અને તેનાં જુદાં જુદાં અંગે કેવા પ્રકારનાં છે, તે અંગ પર રહેલા જીનું વર્તન કેવા પ્રકારનું હોય છે અને તે વિકાસના માર્ગ ઉપર રહેલા જીની દષ્ટિ કેવી હોય છે તે અત્રે પ્રસ્તુત છે, તેથી સાયપ્રાપ્તિનાં અન્ય સાધનેને બાજુ પર મૂકી આપણું પ્રસ્તુત યેગના વિષય પર આવી તેને જુદી જુદી રીતે વિચાર કરીએ. અહીં સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે સાયપ્રાપ્તિ માટે એગ એ એકલું જ સાધન નથી, પણ ઘણું સાધને પૈકી એક અતિ અગત્યનું સાધન છે. આટલે ઉપદુઘાત કરી આપણે ભેગને સહજ વિચાર કરીએ. ગ' શબ્દાર્થ પ્રથમ એગના વિષયમાં પ્રવેશ કરતાં “ગ” શબ્દને અર્થ વિચારવા લાગ્યા છે. સુન્ન ધાતુ ઉપરથી આ શબ્દ નીકળે છે. એ ધાતુને અર્થ “જેવું” એમ થાય છે. જે જેડે એટલે જે સાયની સાથે ચેતનને જોડે તેનું નામ ગ કહેવાય છે. સમાધિ અર્થમાં વપરાતે એક બીજે યુન્ ધાતુ છે, તેમાંથી પણ યોગ શબ્દ બને છે. સમાધિ એ ચેગનું જ એક અંગ હોવાથી અને તેને સમાવેશ ગ શબ્દમાં થતું હોવાથી એ અર્થ અત્ર લીધે નથી. ચેતનની સ્વસ્થતા પ્રાપ્ત કરવારૂપ Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : જૈન દષ્ટિએ યોગ, સમાધિ શબ્દનો અર્થ લઇને યુજ ધાતુમાંથી તે શબ્દ નીકળે છે એમ લેવામાં હરકત નથી. એ પ્રમાણે શબ્દવિચારણા કરીએ તે યોગ એટલે “આત્માની સ્વરૂપજા સ્થિતિ કરાવી આપે તે”. એ અર્થ નીકળે છે. આ બન્ને ગુન્ ધાતુ જુદા છે. ગમાં ગુરુજ્ઞાન એ ગની બાબતમાં વિચાર કરતાં એક ઘણી અગત્યની બાબત અત્ર શરૂઆતમાં જ કહી દેવી જરૂરની છે. એગનાં અંગે, તેના સ્થાનના પ્રકાર અને તેની લગભગ સર્વ ક્રિયાઓ અને ખાસ કરીને યુગના આગળનાં અંગોને વ્યવહાર કરવામાં ગુરુની બહુ આવશ્યક્તા છે. માર્ગદર્શક ગુરુમહારાજ હોય છે તે તેઓ દ્વારા સંપ્રદાયજ્ઞાન બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે અને પોતે રોગના વિકાસમાર્ગમાં કયા અધિકારસોપાન ઉપર છે તે બરાબર જણાઈ આવે છે. ગુરુમહારાજની અનુજ્ઞા વગર અને પોતાને અધિકાર સમજ્યા વગર બહુ ઊંચી હદની પિતાની વ્યવહુતિ કરવા જતાં સપ્ત આંચક લાગી જઈ પાછા પડવાનું થાય છે અથવા ગપ્રક્રિયા ઉપર અભાવ કે અશ્રદ્ધા આવી જાય છે. વળી ગની કેટલીક મુદ્રાઓ અને આસને ગુરુશિક્ષણની ખાસ અપેક્ષા રાખે છે અને તેટલા માટે મુમુક્ષુ પ્રાણીએ ગમાર્ગ પર પ્રગતિ કરવાની ઈચ્છા હોય તે તે વિષયમાં નિષ્ણાત થયેલા ગુરુની સન્મુખ તે વિષયનાં પ્રત્યેક અંગ પ્રત્યંગને સારી રીતે અભ્યાસ કર અને અભ્યાસ કરીને પછી પણ ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે રોગમાં પ્રગતિ કરવી. આ બાબતમાં ઉપેક્ષા રાખનાર વેગને બદલે ગા Page #46 -------------------------------------------------------------------------- ________________ “ગમાં ગુરુજ્ઞાન * : ૧૧ : ભાસમાં પ્રવૃત્તિ કરી પિતાને આગળ વધેલ સમજવાની ભૂલ કરે છે, જ્યારે વસ્તુતઃ તે જરા બને બદલે ગાભાસ પણ આગળ વધેલ હેતે નથી. શ્રીમાન હેમચંદ્રાચાર્ય શ્રી રોગશાસ્ત્ર ગ્રંથની શરૂઆત કરતાં ઉદ્દઘાતમાં જ કહે છે કે રોગશાસ્ત્રની રચના તેઓ શાસ્ત્રસમુદ્રને અભ્યાસ કરીને, સદ્દગુરુથી પ્રાપ્ત થયેલ સંપ્રદાયજ્ઞાનથી અને આત્મસંવેદન પ્રમાણે કરે છે. આ સામાન્ય લાગતી હકીકત બહુ અગત્યની છે. એકલા શાસ્ત્રવાંચનથી વેગ જેવા વિષયમાં પ્રવેશ થઈ શકતું નથી એ ખાસ સમજવા લાયક હકીકત છે. આ અગત્યના વિષયમાં અન્યને છેતરનારને માટે અત્ર વિચાર કરતા નથી, કારણ કે તેઓ તે તદ્દન નકામા છે; પરંતુ ઘણી વાર આત્મવંચના પણ બહુ થાય છે અને યેગાભાસના એક પગલાને પેગની ઉચ્ચ ક્રિયા માની લેવાની ભૂલ કરતાં ઘણું સાત્વિક પણ વિમાર્ગે દોરવાઈ ગયેલા ભદ્ર લેક જવામાં આવે છે. આથી આ બાબત ઉપર શરૂઆતમાં જ ભાર મૂકવામાં આવ્યું છે. શ્રી આનંદઘનજી મહારાજ એકવીશમા શ્રી નમિનાથજીના સ્તવનમાં સમય પુરુષનાં અંગે ગણાવે છે ત્યાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, શૂર્ણિ અને વૃત્તિ સાથે પરંપરાને અનુભવ એટલે સાંપ્રદાયિક જ્ઞાનને તેઓ ગણવે છે અને એમાંના એક પણ અંગને છેદનારને દુર્ભય ગણવાનું તેઓ જણાવે છે. આ ઉપરાંત વેગને કઈ પણ ગ્રંથ વાંચતી વખત અથવા રોગના વિષયમાં સ્થિત થયેલા મહાત્માને સંગ કરતી વખત એકદમ જણાવવામાં આવે છે કે-સદ્ગુરુને રોગ કરીને તેઓની પાસે વેગને અભ્યાસ કરે. આ સંબંધમાં ઘણી Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : જેને દૃષ્ટિએ દેશ વખત ગફલતી થતી જોવામાં આવે છે તેથી આ બાબતમાં અહીં ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. કેટલાક રોગની નિષ્ઠામાં સ્થિતિ માનનારનાં મંતવ્ય આવી રીતે આત્મવંચના કરતાં જોવામાં આવ્યાં છે તેનું કારણ પરંપરાજ્ઞાનની ઉપેક્ષા અને ગાભાસમાં આસક્તિ જણાય છે. આ અગત્યના વિષયમાં શ્રી આનંદઘનજી મહારાજ પદમાં પણ વારંવાર સૂચના કરે છે. સાડત્રીશમા પદની ત્રીજી ગાથામાં આ જ વિચાર તેઓશ્રી બતાવે છે અને અન્યત્ર પણ જ્યાં જ્યાં તે વિચાર તેઓશ્રી બતાવે છે ત્યાં વિવેચનમાં તે પર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ગ' વ્યાખ્યા યોગ શબ્દનો અર્થ વિચારતાં ગુરુજ્ઞાનની બાબત આપણે વિચારી લીધી. હવે મૂળ વિષય ઉપર આવતાં ગ શબ્દની વ્યાખ્યા વિચારીએ. ત્યાં પાતંજલ યુગદર્શનકાર ગની વ્યાખ્યા કરતાં કહે છે કે-રોજ નિવૃત્તિનિરોડા એટલે ચિત્તવૃત્તિના નિરોધને અથવા ચિત્તવૃત્તિની સંસ્કારશેષ અવસ્થાને એ વ્યાખ્યા પ્રમાણે યોગ કહેવામાં આવે છે. આ વિષયમાં પતંજલિની એગ શબ્દની વ્યાખ્યા સાથે જેનની ગ શબ્દની વ્યાખ્યા મળતી થતી નથી. ચિત્તવૃત્તિના નિરોધને વેગ કહેવાને બદલે તેના મૂળ અર્થમાં ગુજરાતે તિ યોr: સાધ્ય સાથે ચેતનજીને જે જેડી દે છે તેને અહીં એગ કહેવામાં આવે છે. આ અર્થમાં જૈન પરિભાષામાં વેગ શબ્દ વપરાયે હોય એમ લાગે છે. રોગ શબ્દની સીધી સ્પષ્ટ વ્યાખ્યા મારા જેવામાં આવી નથી. એગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં વેગ શબ્દનું વર્ણન કરતાં (ગાથા Page #48 -------------------------------------------------------------------------- ________________ ચેતનની ઉત્ક્રાન્તિ : ૧૩ : ૧૧ મી) શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે-“અયોગને ગોમાં ઉત્કૃષ્ઠ રોગ કહેવામાં આવે છે અને તે મોક્ષની સાથે જોડનાર છે. “સર્વસંન્યાસ” એ તેનું સ્વરૂપ છે.” અહીં એક રીતે જોતાં વેગ શબ્દનું સ્પષ્ટ વર્ણન પ્રાપ્ત થાય છે. સર્વ ત્યાગને અર્થ એગ છે અને તે મેક્ષ સાથે પ્રાણીને જોડે છે તેથી તેને જોડનાર તરીકે રોગ કહેવામાં આવે છે. આથી પતંજલિની વ્યાખ્યા જે ઉપર જણાવવામાં આવી છે તે અત્ર ઘટતી નથી એમ સ્પષ્ટ થયું હશે. ચિત્તની તદ્દન નિરાધાવસ્થા અથવા શૂન્ય સમાધિસ્વરૂપ જૈન દષ્ટિએ કઈ પણ પ્રકારે ઉપયેગી નથી એ આગળ ઉપર સ્પષ્ટ કરવામાં આવશે. સમિતિ, ગુપ્તિનું સ્વરૂપ વિચારતાં આ સંબંધી વિશેષ નિર્ણય થશે. અત્ર યોગ શબ્દ ઉપર જણાવેલા અને અર્થમાં કઈ કઈ જગ્યા પર વપરાયે છે એટલું વિચારી પ્રસ્તુત વિષયને અંગે આપણે ચેતનની ઉત્ક્રાન્તિ બહુ સંક્ષેપમાં વિચારી જઈએ. ચેતનની ઉત્ક્રાંતિ કવૃત્ત સ્થિતિમાં નિમેદની અંદર આ જીવ અનંત કાળ રહે છે. ત્યાં નદી પાષાણુળ ન્યાયથી અકામ નિર્જરા થતાં કઈ વખત વ્યવહાર નિગોદમાં આવી સૂક્ષ્મ સ્વરૂપ છેડી બાદર સ્થિતિ પ્રાપ્ત કરે છે. એવી રીતે વધતાં વધતાં આ જીવ પૃથ્વી આદિ એકેન્દ્રિય દશામાં, ત્યારપછી બે ત્રણ ચાર ઇંદ્રિયવાળી સ્થિતિમાં અને કેમે કરીને તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિમાં * अतस्त्वयोगो योगानां, योगः पर उदाहृतः । મોહયોગનમાવેન, સંન્યાસક્ષઃ | ગદષ્ટિસમુચ્ચય (૧૧) Page #49 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ : જૈન દ્રષ્ટિએ યાગ આવે છે. કાંઈક શુભ પરિણામ થતાં કર્મનિજૅશ વ્યક્ત અવ્યક્ત રીતે કરી ઊંચા આવે છે અને વળી કોઈ કોઈ વાર પાછા નીચે ઉતરી જાય છે. આવી રીતે અથડાતાં પછડાતાં તે જ્યારે પચે દ્રિયગતિમાં આવે છે ત્યારે તે આત્મસ્વરૂપ વિચારણાની અવસ્થામાં આવે છે. પચેન્દ્રિયગતિમાં પણ મનુષ્યજાતિમાં ઉન્નતિક્રમ બહુ સારા પ્રાપ્ત થાય છે તે આપણે ઉપર જોઇ ગયા છીએ. મનુષ્યજાતિમાં આવીને પણ આ દેશની પ્રાપ્તિ, આયુષ્યની સ્થિતિ, શરીરનું સ્વાસ્થ્ય, ગુરુમહારાજના ચેાગ, ઉત્ક્રાન્તિ કરવાની ઈચ્છા, જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ, પૃથક્કરણ કરી વિવેચન કરવાની શક્તિ એ પ્રમાણે અનેક પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થાય તે જ ઉત્ક્રાન્તિક્રમમાં ચેતન આગળ વધે છે, નહિ તા મનુષ્યના લવ પૂર્ણ કરી વળી પાછે સ`સારમાં રખડી જાય છે અને ભવાંતરમાં ભટકે છે. આવી સ્થિતિ હાવાથી મનુષ્યભવની દુર્લભતા વિચારી પ્રાપ્ત થયેલ સામગ્રીઓને પૂરેપૂરા સારી રીતે લાભ લેવાની આવશ્યકતા સમજવા સાથે જીવા મનુષ્યજાતિમાં પણ ઉત્ક્રાન્તિક્રમમાં પૃથક્ પૃથક્ સેાપાન પર રહેલા હાય છે એ ધ્યાનમાં શખવાનુ છે. જુદા જુદા ઉન્નતિક્રમનાં સેાપાના પર દૃષ્ટિદ્વારા આગળ વિવેચન થશે ત્યારે જણાશે કે ઉન્નતિક્રમમાં પણ કેટલી તરતમતા હાય છે. મનુષ્યગતિમાં રહેલા જીવાનું વર્તન જોતાં ઘણી વખત મોટો ખેદ થશે. ઘણાખરા મનુષ્યો અનેક પ્રકારનાં આત્ત, રોદ્ર ધ્યાન કરી, અધમ વૃત્તિ આદરી અનેક પ્રકારની ધમાધમ કરી, આવ્યા હાય તેવા ચાલ્યા જાય છે. વ્યવહારનાં કાર્ડ્સમાં ઉન્નતિમાં તરતમતા . Page #50 -------------------------------------------------------------------------- ________________ ચેતનની ઉકાન્તિ ૪ ૧૫ ? આનંદ માની, લગ્ન વિવાહાદિ પ્રસંગમાં સુખ માની, મણ વિચગાદિ પ્રસંગમાં શેક કરી, કાં તે તદ્દન આળસુ અથવા તે તદ્દન પ્રવૃત્તિમય જીવન વહન કરી, સાય અને હેતુના નિર્ણય વગર જીવન પૂર્ણ કરે છે, ધનની એષણામાં, પુત્રપરિવારની વૃદ્ધિ કરવામાં, તેઓના ખેટા વેધ જાળવવામાં, માન કીર્તિના અચળપણાની અસ્થિરતા જાણવા છતાં તેની પ્રાપ્તિના પ્રયાસમાં અનેક પ્રકારની ધામધુમ કરી વ્યવહાર ચલાવે છે અને પ્રાપ્ત થયેલ જોગવાઈને કઈ પણ પ્રકારને ઉપચેગ કર્યા વગર અથવા બહુધા દુરુપયેગ કરીને જીવનયાત્રા પૂર્ણ કરે છે અને ઘણુંખરું અનેક પ્રકારનાં તીવ્ર કમ વિષય કષાય દ્વારા એકઠાં કરી વિશેષ ભારે થઈ ભવાંતરમાં ચાલ્ય જાય છે અને પિતાના ચેતનને અથવા સ્વને એવી કડી સ્થિતિમાં મૂકે છે કે પાછ મનુષ્યભવ અથવા તેમાં પ્રાપ્ત થયેલ સામગ્રી ફરીવાર પ્રાપ્ત કરતાં અનેક ભવે સામગ્રીનો દુરુપયોગ કરવા પડે. આ અતિ વિપરીત સ્થિતિમાં આવી રહેલા ચેતનજીના વ્યવહારને ખ્યાલ કરતાં બહુ વિચારવા લાયક સ્થિતિ પ્રાપ્ત થાય તેમ છે. એને પુત્ર નહિ હોય તે પણ ધનની પાછળ ગાંડે થઈ જશે, પુત્રસંતતિ હશે તે પુત્ર ધન મેલી જનાર પિતાને કેટલો આભાર માને છે તેને ખ્યાલ કર્યા વગર ધન પાછળ લાગી રહેશે, માન–કીર્તિ માટે અનેક પ્રયાસ કરશે અને આવી અનેક રીતે વિચિત્ર જીવનમાંથી તેને બહાર નીકળવાને કાંઈ પ્રસંગ આવશે તે તેના સગાંસંબંધીઓ તેને સંસારમાં ખેંચી રાખશે અને તેવા સંગમાં કઈ બીજે જોડાયેલ હશે તે તેને પણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ક ૧૬ ? જિન દષ્ટિએ યોગ સંસારમાં ખેંચીને લઈ જશે. આવી રીતે અનેક પ્રકારે વિચિત્ર જીવન પૂર્ણ કરી છવ સંસારને વળગતે જાય છે, ચાટતે જાય છે, તેની વિશેષ નજીક જતો જાય છે અને મનુષ્યજીવન, એક શબ્દમાં કહીએ તે, હારી જાય છે. જીવન અતરંગી છે તે આટલા ઉપરથી જણાયું હશે. હવે આવા પ્રકારની મનુષ્યજીવનની મુખ્યત્વે કરીને સ્થિતિ છે એટલું જાણ્યા પછી સાથે એટલું પણ જણાવી દેવું જોઈએ કે આવા માની લીધેલા વ્યવહારથી વિરક્ત થઈ કેટલાક શ્રેષ્ઠ છે સંસારથી ઊંચા આવતા જાય છે, મનુષ્યભવની દુર્લભતા ઉચ્ચશાહી મહાત્માએ વિચારે છે, ચેતન અને પુગળને સંગ ક્ષણિક છે એમ જાણે છે, તે સંબંધનાં કારણે અને તે કારણેને પ્રેરનાર શકિતને સંબંધ મનમાં લાવે છે, શુદ્ધ ચેતનજીનું સ્વરૂપ સમજવા યત્ન કરે છે અને તે સમજી તેને પ્રાપ્ત કરવા-તે પ્રકટ કરવા નિર્ણય કરે છે, વિચાર કરે છે અને તેને એગ્ય સામગ્રી અથવા સાધને બનતા પ્રયાસે એકઠાં કરવા નિર્ણય કરે છે. આસન્નસિદ્ધ જીવની આવી દશા હોય છે. ભવસ્થિતિ પરિપકવ થઈ હોય અને ચેતનજી ઊંચા આવવાની સામગ્રીની જ અપેક્ષા રાખતો હોય તે પ્રસંગે આવી મહા સુંદર સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તેવી સુંદર સ્થિતિને લાભ લઈ આવા મહાત્માએ પિતાની ઉન્નતિના ક્રમમાં ઘણે વધારો કરે છે. આવા જવેની જે અતિ ઉદાર સ્થિતિ ધીમે ધીમે ક્રમ પ્રમાણે થતી જાય છે તેને વિચાર હવે કરવાને છે. તેનાં સાધને સંબંધી વિચાર કરશું ત્યારે જણાશે કે આવા ઇવેનું સાધન બહુધા યોગમાર્ગ પર હોય છે અને Page #52 -------------------------------------------------------------------------- ________________ ધાગ' સબધી ખાટા ખ્યાલ* * ૧૭ : તેને અંગે તે બહુ આત્મન્નતિ ક્રમસર કરતાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે હકીકત હાવાથી આપણે આવા જીવા ઉન્નતિક્રમમાં આગળ વધે ત્યારે તેની સ્થિતિ-માનસિક અને આત્મીય-કેવી રીતે પ્રગતિ કરતી જાય છે તે પ્રથમ આઠ દૃષ્ટિદ્વારા વિચારશું અને ત્યારપછી પ્રગતિ કરવાનાં સાધના પૈકી ચાગનાં અંગે અને ખાસ કરીને ધ્યાનવિષય પર વિચાર કરશું. ૮ ચાગ 1 સબધી ખાટો ખ્યાલ અહીં એક વાત આ પ્રસંગે કહી દેવી પ્રાસગિક છે. સામાન્ય રીતે લેાકામાં ‘ચેગ ’ શબ્દની સાથે કઈ અતિ વિચિત્ર ખ્યાલ પ્રસરી રહેલા જણાય છે. તેઓ ચેાગી એટલે જોગી અને તે ઉપરથી જડીબુટ્ટી જાણનાર, મંત્રત ંત્રના સમજનાર, સિદ્ધિદ્વારા લેાહનુ' સુવણ કરનાર, વ્યાધિ મટાડનાર અને એવી અસાધારણ ચમત્કાર દેખાડનાર વૃત્તિને ખ્યાલ કર્યાં કરે છે. આથી ચાંગ શબ્દને અને તેના મૂળ હેતુના નાશ થતા હોય એમ મારું માનવું છે. જીવની અચિંત્ય શક્તિ છે અને આત્મીય શક્તિદ્વારા કુદરતની કેટલીક સામાન્ય રીતે ન જન્નુાયલી સત્તાએ વિશુદ્ધ આત્મજીવન વહન કરનારને પ્રાપ્ત થઇ શકે છે અને પ્રાપ્ત થયેલી હાય છે એમ માનવામાં આંચકા આવતા નથી અને એવી અનેક ચમત્કારની વાત સાંભળવામાં આવે છે; પરંતુ એ યોગ નથી. યોગને અંગે થતી સિદ્ધિમાં જે આ ચેતન સાઈ જાય તા વિષયવૈરાગ્ય છતાં ગુણુવૈરાગ્ય ન હાવાથી તેની પ્રગતિ થતી અટકી પડે છે, તેનું આત્મ પૌદ્ગલિક સિદ્ધિ અને પ્રગતિના સબધ Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ જૈન દષ્ટિએ યુગ દશામાં ફસાઈ જવાથી વધારે ઉન્નત થઈ શકતું નથી અને તેથી આવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તે પણ તેને ઉપગ વાસ્તવિક રીતે તેઓ કરી શક્તા નથી. એક સળી ખેંચીને સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરનાર નંદિષણને વેગ ઘણે ઉત્કૃષ્ટ હે જોઈએ, પરંતુ એમની પ્રક્રિયા કરવા જતાં પીદ્દગલિક સિદ્ધિને લાભ લેવા ગયા એટલે તે વખતે તે તદ્દન ગભ્રષ્ટ થયા ગિતમસ્વામીએ અક્ષીણમહાનસ લબ્ધિથી તાપસોને ક્ષરાન્ન જમાડ્યું તેને આશય પરનો પ્રતિબંધની તીવ્રતા કરવાનું હતું, નહિ તે તેઓ પણ ગભ્રષ્ટ જ થાત અને આપણે સનકુમાર ચક્રવર્તીના કથાનકમાં તેઓના દીક્ષા પછીના પ્રબંધમાં વાંચીએ છીએ કે તેઓને કુણાદિ વ્યાધિ હતા, શરીરે મહાવ્યથા થતી હતી અને પિતાની પાસે એવી લબ્ધિ હતી કે પિતાના ઘૂંકથી શરીરને સુવર્ણથી પણ વધારે તેજસ્વી બનાવી શકે, પરંતુ એવી લબ્ધિને ઉપયોગ તેઓએ પિતાને માટે કદિ કર્યો ન હતો. સ્થળ પૌગલિક બાબતમાં રાચી જનાર, મંત્ર યંત્રમાં રચ્યાપચ્યા રહેનારને તેટલા માટે ગી કહેવાય નહિ, તેવા ખ્યાલથી ભેગના અભ્યાસમાં અથવા તેની પ્રક્રિયામાં પ્રવેશ કરે નહિ અને તેવી ઈચ્છાને માન આપવાને જેને વિચાર થાય તેમણે સનસ્કુમારની પશ્ચાત્ અવસ્થાને સારી રીતે વિચાર કર. એગશાસ્ત્રના પ્રથમ પ્રસ્તાવની આઠમી ગાથાની ટીકા કરતાં આ વિષય પર સારો ઉલ્લેખ થયે છે. હકીકત એમ છે કે-ગની પ્રક્રિયાથી આવી અનેક પ્રકારની લબ્ધિ-સિદ્ધિઓ સહજ પ્રાપ્ત થઈ જાય છે પણ તે પ્રાપ્ત કરવા માટે અથવા પ્રાપ્ત થયેલ હોય તેના ઉપયોગ માટે ગસાધન Page #54 -------------------------------------------------------------------------- ________________ “યોગ સંબંધી ખોટો ખ્યાલ * : ૧૯ : પ્રાપ્ત કરવાની ભૂલ કદિ કેઈએ કરવી નહિ. પૌગલિક દશામાં આ જીવની આસક્તિ એટલી બધી છે કે જે આ સંબંધમાં પ્રથમથી ચગ્ય ચેતવણું ન મળે તે બહુ આગળ વધી ગયા પછી પણ ખલન થવાને બહુ સંભવ રહે છે. આટલા ઉપરથી લેમાં ગીના સંબંધમાં જે પેટે ખ્યાલ બેસી ગયું છે તે કાઢી નાખવાની ખાસ જરૂર છે. શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત કરવાની સ્થિતિમાં જોડનાર સ્થિતિને વેગ કહેવામાં આવે છે અને તે સ્થિતિમાં વધારે આગળ પ્રગતિ પામેલા પ્રાણીઓને વેગી કહેવામાં આવે છે. એમાં જેટલે અંશે પૌગલિક વાંછા હોય છે તેટલે અંશે ગભ્રષ્ટતા સમજવી. આ સંબંધી સંસારી જીના વિચારથી દેરવાઈ ન જતાં શુદ્ધ તાત્વિક દૃષ્ટિથી ખ્યાલ કરી સત્ય હકીકત સમજવાની ખાસ જરૂર છે. સિદ્ધિ અને આવી અનેક પ્રકારની અણિમા, લઘિમાદિ ગાચાર્યો સિદ્ધિઓનું વર્ણન યેગશાસ્ત્રમાં પૂ. શ્રી હેમ ચંદ્રાચાર્યું કર્યું છે અને પાતંજલ આચાર્યો ગદર્શનના તૃતીય પાદમાં કર્યું છે, પરંતુ છેવટે કહે છે કેએ સર્વ સિદ્ધિઓ પુરુષ સાક્ષાત્કાર કરાવનાર સંપ્રજ્ઞાત યેગની પ્રતિબંધક છે, કારણ કે તેઓ કહે કે મન જ્યાં સુધી વિષયથી અત્યંત વિરામને પામ્યું નથી ત્યાં સુધી તે એકાગ્ર થઈ સાય પ્રતિ સ્થિર થતું નથી અને એ સિદ્ધિને ઉપયોગ કરવા વિષય ગદ્વારા અંતઃકરણ વિહળ થાય છે, અંતઃકરણમાં પ્રાપ્ત થયેલું હૃદયબલ ક્ષીણ થઈ જાય છે અને અંતઃકરણની શુદ્ધ સાત્વિક અવસ્થા ક્રમે ક્રમે જતી રહે છે. સ્થિરતા જતી રહી ચંચળતાને સ્થાન આપે છે અને અંતે તે સાધક યુગના પરિણામી ફળને Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : જૈન દષ્ટિએ વેગ અનુભવ્યા વિના મરણ પામી ગભ્રષ્ટ થાય છે. છેવટે ત્યાં કહેવામાં આવ્યું છે કે-ચુસ્થાનદશામાં આગળ ન વધવાની ઈચ્છા રાખનારને આવી સિદ્ધિઓ કામની છે, પરંતુ જેને વિવેક ખ્યાતિના ઉદ્દેશથી યેગસાધના કરવી હોય તેમણે આ સિદ્ધિઓ ઉપેક્ષા કરવા એગ્ય છે. જૈન પરિભાષામાં આ જ વિચાર બતાવીએ તે પૌદૂગલિક દશાના લુપી ભવાભિનંદી જીવે જ સિદ્ધિમાં પરિપૂર્ણતા માની તેને લાભ લેવા વિચાર કરે છે, બાકી જેમની ઈરછા સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરી કર્મમળથી રહિત થઈ સાધ્યદશામાં સ્થિત થવાની હોય છે તેઓ આ સિદ્ધિઓના ઉપગને સંસાર વધારનાર સમજી પરભવમાં રમતા કરાવનાર તરીકે તેની અન્ય પૌગલિક વસ્તુઓની પેઠે ઉપેક્ષા કરી પોતે આગળ વધે છે. સાધક જીવને ઉન્નતિક્રમ હવે આપણે સાધક ને ઉન્નતિમ વિચારીએ. અહીં જણાવી દેવાની જરૂર છે કે આ ઉન્નતિક્રમ શ્રીહરિભદ્રસૂરિ મહારાજના બનાવેલા શ્રી એગદષ્ટિસમુચ્ચય ગ્રંથ ઉપરથી તેમજ તેના લગભગ ગુજરાતી પદ્યમય ભાષાંતરરૂપ આઠ દષ્ટિની સજઝાય, જેના બનાવનાર પ્રસિદ્ધ મહાત્મા શ્રીમાન યશોવિજય ઉપાધ્યાય છે, તેમના કથનાનુસાર સરળ રીતે સંક્ષેપમાં સૂચવ્યું છે. એ કમ બહુ વિચાર કરી સમજવા યત્ન કરે અને જેમણે બની શકે તેમણે ઉપરોક્ત મૂળ ગ્રંથે જેવા. * પાતંજલ યોગદશન પાદ ત્રીજાનું સત્ર ૩૬મું અને તે પર વાર્તિક Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન-ઉન્નતિનાં સાપાન ઃ ૧૧ : ગુણસ્થાન–ઉન્નતિનાં સાપાન જીવને ઉન્નતિક્રમ સમજાવવા માટે ચૌદ ગુણુસ્થાનરૂપ વિભાગ કરવામાં આવ્યા છે. જેમ જેમ ચેતન-આત્મા ગુ સ્થાનમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેના આત્મીય ગુણ્ણા સવિશેષપણે પ્રકટ થતા જાય છે અને છેવટે જ્યારે ચૌદમા ગુણુસ્થાનના છેડે તે પહેાંચે છે ત્યારે તેને તદન તર ક્ષણે જ સાધ્યની પૂર્ણ પ્રાપ્તિ થાય છે. એ ચૌદ ગુણુસ્થાનમાં ઉન્નતિક્રમ કેવા પ્રકારના થાય છે તે પણ બહુ સારી રીતે સમજવા ચગ્ય છે અને જૈન ગ્રંથા એ વિષયમાં બહુ સારી રીતે પ્રકાશ નાખે છે, કમ ગ્રંથ, કમ્મપયડી, પંચસ'ગ્રહ વિગેરે આ વિષયના ખાસ ગ્રંથા ઢાવા ઉપરાંત મૂળ સૂત્રામાં પણ તે વિષયનું વર્ણન મહુ ખારિક રીતે અનેક સ્થાનેા પર આપવામાં આવ્યુ છે. આવા ચેાગના વિષયમાં પ્રવેશ કરનારે ક થા િતા સારી રીતે વાંચીને સમજવા જ જોઈએ તેથી આપણે ગુરુસ્થાનના ઉન્નતિક્રમ બતાવવા માટે અહીં રાકાણુ નહિ. એટલું જ જણાવશું કે-મિથ્યાત્વ ગુણુસ્થાનથી આગળ ચાલતાં ચતુથ ગુણસ્થાને અવિરતિ સમ્યગ્દૃષ્ટિની દશા પ્રાપ્ત થાય છે, તે વખતે હુવે પછી વિવેચન કરવામાં આવનારી ચતુથ ષ્ટિથી આગળ વધવામાં આવે છે. પાંચમા ગુરુસ્થાને દેશવિરતિ થાય છે અને ત્યારપછી આગળ વધતાં ઉચ્ચ ગુણુસ્થાનની પ્રાપ્તિ થતાં અનેક આત્મીય ગુણા પ્રકટ થાય છે, કના નાશ થતા જાય છે અને છેવટે સર્વ કર્મોથી રહિત સ્થિતિ પ્રાપ્ત થાય છે. ચેાગના અભ્યાસીએ આ સ્થિતિ-ગુણસ્થાનના ક્રમ, તેમાં થતા આરાહુ અને અવરાહુ સમજી શકે તેવાં સાધના સારી રીતે પ્રાપ્ય છે. અભ્યાસ Page #57 -------------------------------------------------------------------------- ________________ : RR : જૈન દૃષ્ટિએ ચેમ કરવાની રુચિથી દૃઢ પ્રયત્ન સાથે ખંત રાખવામાં આવે તે કની વિચિત્રતા, તેનાં અધસ્થાના, તેના ઉદયકાળ, તેની સત્તામાં રહેવાની સ્થિતિ વિગેરે બહુ અગત્યની બાબતાનું સૂક્ષ્મ જ્ઞાન મળી શકે તેમ છે. અત્ર વાચ્યાર્થ એટલેા છે કે-ઉન્નતિક્રમ તાવવા માટે ગુણુસ્થાનની રચના અને તેનું સ્પષ્ટ જ્ઞાન મહુ ઉપયોગી છે, તેને માટે કથાદિ ઉપરોક્ત ગ્રંથાના આધ કરવા ભલામણ કરી આપણે એ વિષયમાં એટલુ જાણી લેશુ કે કર્મના અગત્યના વિષયને અંગે જૈન ગ્રંથામાં બહુ સારા ઉલ્લેખ થયેલા છે અને એ વિષયનું સ્પષ્ટીકરણુ બહુ સારી રીતે કરેલુ છે. પાંચમા ગુણસ્થાનની આગળ પ્રગતિ કરતી વખતે અહુ સ્પષ્ટતાથી અને સપાટાબંધ ઉન્નતિ થાય છે. એ ગુણુસ્થાનના અગત્યના વિષય સૃષ્ટિના વિષયની વિચારણામાં પ્રસંગે પ્રસંગે હવે પછી વિચારવામાં આવશે. * આઠ દૃષ્ટિ-ન્નતિની સીડી આત્માના ઉન્નતિક્રમ બતાવવા માટે આઠ દૃષ્ટિના ઉપયોગ બહુ સુંદર રીતે કરવામાં આવ્યો છે. એ ઘણી વિચારણાપૂર્વક લખાયલા વિષયના વિચાર કરતાં દરેક સાધક પુરુષ પાતે ઉન્નતિક્રમની કઈ હદ સુધી પહાંચ્યા છે તેના વિચાર કરવા. શુદ્ધ શાંત અવસ્થામાં સ્થિત થયેલા ચૈતનજીને પૂછ્યા તે તે પણ જવાબ આપશે કે ઉન્નતિક્રમમાં પાતે ક્યાં સુધી વધેલ છે. હવે આપણે દૃષ્ટિ શબ્દને અર્થ વિચારીએ. દૃષ્ટિ શબ્દની અર્થવિચારણા સશ્રદ્ધાસ`ગી મેષને ષ્ટિ કહેવામાં આવે છે. ( ચેાગિ Page #58 -------------------------------------------------------------------------- ________________ એધદષ્ટિ : ૨૩ : સમુચ્ચય ગાથા ૧૭મી). પિતાના અભિપ્રાય ઉપર આત્મતત્વને નિર્ણય કરે તે જેમ પ્રતિકૂળ છે તેમજ અંધશ્રદ્ધા રાખવી તે પણ ઉપયોગ વગરનું છે. વિચારપૂર્વક શ્રદ્ધા રાખવી, નિર્ણય કર અને સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ “દૃષ્ટિ' કહેવાય છે. એવા પ્રકારની દષ્ટિથી હલકી પ્રવૃત્તિ અટકી પડે છે અને શુભ પ્રવૃત્તિ તરફ ગમન થાય છે. જેમ જેમ દષ્ટિ ઉચ્ચ થતી જાય છે તેમ તેમ ઉન્નતિક્રમમાં ઉક્ત પ્રકારના બંધની પ્રાપ્તિ થતી જાય છે. આવા પ્રકારના દર્શનને દૃષ્ટિ કહેવામાં આવે છે. જેટલી જેટલી આત્માની વિસ્વરતા થઈ હોય એટલે એટલે જેટલે અંશે તેના ઉપર લાગેલાં કમ કાંઈક ઉદય આવીને ખરી ગયાં હોય અને કાંઈક દબાઈ ગયાં હોય તેટલે અંશે તેને સાધ્ય દર્શન સ્પષ્ટ રીતે થતું જાય છે અને તેના પ્રમાણમાં તે ઉન્નતિક્રમમાં આગળ વધતું જાય છે. આવી રીતે વિચારતાં જેટલા ભેદે ઉન્નતિસ્થાનના થઈ શકે તેટલા દષ્ટિના ભેદ થાય કારણ કે દરેક ચેતન ઉન્નતિક્રમમાં જુદી જુદી અવસ્થા પર સ્થિત થયેલ હોય છે. એ દરેકનું વર્ણન કરવું તદ્દન અશકય છે તેથી તેના મુખ્ય આઠ વિભાગ પાડી આઠ દષ્ટિદ્વારા ચેતનને ઉન્નતિક્રમ અત્ર બતાવ્યું છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એ આઠ દષ્ટિનાં આઠ નામ છે. એ.પ્રત્યેક દષ્ટિ પર સ્થિત થયેલ ચેતનજી કેટલે વિકાસ પામેલા હોય છે તે આપણે નીચે વિચારશું. એઘદૃષ્ટિ ઉપરની આઠ દષ્ટિમાં પ્રથમ મિત્રો અને તે પછીની ત્રણ Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : જૈન દષ્ટિએ યોગ દૃષ્ટિએ (તારા, બલા અને દીપા) મિથ્યાષ્ટિને પણ સંભવે છે. મિસ્યાદષ્ટિ છ ઉન્નતિક્રમમાં બહુ પછાત પ્રથમની ચાર પડેલા હોય છે. તેમાં કેટલાક અનંતમિયાદિ સંસારી અને કેટલાક તે દુર્ભવી અને અભવી પણ હોય છે. આવા જીવોમાં પણ મહાવિશુદ્ધ ચાર દષ્ટિવંત છ કેમ હોઈ શકે એ સહજ પ્રશ્ન થાય છે, કારણ કે આપણે હવે પછી જ્યારે એ પ્રથમની ચાર દૃષ્ટિનું સ્વરૂપ વિચારશું ત્યારે જણાશે કે એમાં તે ચેતનને ઉન્નતિક્રમ ઘણે વધી ગયેલ હોય છે. એ હકીકત સ્પષ્ટ કરવા માટે પ્રથમ આપણે એ દષ્ટિનું સ્વરૂપ વિચારવું પડશે. ઓઘદષ્ટિ એટલે જનસમૂહની સામાન્ય દૃષ્ટિ. વિચાર કર્યા વગર ગતાનુગતિક ન્યાયે વડિલના ધર્મને અનુસરવું, બહુજનસંમત કે પૂજ્ય ધર્મના અનુયાયી થવું, પિતાની અક્કલને ઉપયોગ ન કરે એનું નામ “ઓઘદષ્ટિ” કહેવામાં આવે છે. સપ્ત વાદળાં આકાશમાં ચઢી આવ્યાં હોય ત્યારે જેમ ચાંદનીનું દર્શન અતિ અલ્પ થાય અને વાદળાં વગરની રાત હોય ત્યારે વિશેષ દર્શન થાય, વળી બાળ જીવની, ઈદ્રિય વિકળની અને વૃદ્ધ પુરુષની દષ્ટિમાં જેમ ફેર હોય છે, તેમાં પણ વિવેકી અને અવિવેકી પ્રાણીઓનાં દર્શનમાં ફેરફાર હેય છે–એવી રીતે મેઘવાળી અથવા બાળજીવની કે અવિવેકી પ્રાણીની દૃષ્ટિથી જે સાયનું દર્શન થાય તે ઘદષ્ટિનું દર્શન સમજવું. બહુધા એવી ઘદમાં રિથતિમાં રહેલા છ સાધ્યનું દર્શન સાધ્યદર્શન કરતા જ નથી, કરવાનો વિચાર પણ કરતા નથી અને કરવાની સન્મુખ પણ થતા નથી અને શા દર્શન માં જેમ તેમ જ Page #60 -------------------------------------------------------------------------- ________________ એ દષ્ટિ * ૨૫ ? કઈ સહજ વિચાર કરે છે તે તેનું દર્શન કર્મવિચિત્રતાને લીધે આવરણવાળું હોવાથી અતિ અસ્પષ્ટ અથવા લગભગ નહિ જેવું થાય છે. અનેક દર્શને આ સંસારમાં નીકળ્યાં છે તે આ ઓઘદષ્ટિને લઈને થયેલાં છે એમ સમજવું. તેઓ એક લક્ષ્ય ધ્યાનમાં રાખી એક દષ્ટિબિન્દુથી અમુક પદાર્થ તરફ જોઈ રહે છે અને તેથી તેઓનું દર્શન કદાપિ આવરણ રહિતસ્પષ્ટ થઈ શકતું નથી. એકાંત દષ્ટિએ અમુક વસ્તુ તરફ જોવામાં આવે ત્યાં મનમાં પ્રથમથી ધારી રાખેલું પરિણામ જ આવે અને તે પ્રસંગે પિતાનાં મનમાં ધારી રાખેલા પરિ ણામથી ઊલટી કઈ બાબત જોવામાં આવે છે તે પસાર કરી દેવામાં આવે એમ સ્વાભાવિક રીતે જ બને છે. જ્યાં એકાન્ત બુદ્ધિ હોય ત્યાં આવું પરિણામ અનિવાર્ય છે અને આવી અલનાએ આ જીવે અનેક પ્રસંગે કરેલી વિવેકદૃષ્ટિવંતના જોવામાં આવે છે. આ પ્રમાણે લેવાથી આવી એઘદષ્ટિથી ઉપર કહેલી આઠ દષ્ટિએને જુદી પાડવા માટે આઠ દષ્ટિનું સમુચ્ચય નામ એગદષ્ટિ પાડવામાં આવ્યું છે. અનાદિ કાળથી મિથ્યાત્વભાવમાં તણાતે આ ચેતન જ્યારે એઘદષ્ટિ તજી દે છે ત્યારે તે ઉન્નતિક્રમમાં આગળ વધે છે. અનંત સંસારચક્રમાં ભ્રમણ કરતાં જ્યારે તેની સાધ્યસામીપ્ય દશા થાય છે અને તેની ભવસ્થિતિ પરિપકવ થાય છે ત્યારે તે અત્ર કહેવામાં આવતી ગદષ્ટિ પૈકીની પ્રથમ દષ્ટિ પ્રાપ્ત કરે છે. સંસાર અનંત છે અને ચેતને તેમાં અનંત ભવે કર્યા છે, પરંતુ ઉન્નતિક્રમમાં જ્યારે તેની સ્થિતિ આગળ વધવાની હોય છે ત્યારે તે એઘદષ્ટિ મૂકી ગદષ્ટિમાં આવે છે. જેના પરિભાષામાં કહીએ તે છેલ્લા Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : * જૈન દષ્ટિએ યોગ મુદ્દગલપરાવર્તમાં તેની આ સ્થિતિ થાય છે. અનંતાં વરસોનું એક પુદ્ગલપરાવર્ત થાય છે. અનંતાં પુદ્ગલપરાવર્ત કરી આ ચેતન ચેરાશી લક્ષ છવાયોનિમાં રખડ્યા પ્રથમ એગદષ્ટિ- કરે છે–એ પ્રમાણે રખડતાં રખડતાં જ્યારે પ્રાપિને કાળ તેને છેલ્લું પુદ્ગલપરાવર્ત પ્રાપ્ત થાય છે ત્યારે તે આ ગદષ્ટિની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે હકીકત હોવાથી જે કે પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વભાવ વર્તતે હોય છે છતાં ઓઘદષ્ટિની અપેક્ષાએ આ દૃષ્ટિવંત છને ઉન્નતિક્રમ ઘણું આગળ વધી ગયેલ હેય છે અને દૃષ્ટિ શબ્દની વ્યાખ્યામાં આપણે જોયું છે કે સશ્રદ્ધાસંગી બોધને દૃષ્ટિ કહેવામાં આવે છે એવા સત્સંગને યેગ અહીં પ્રથમની ચારે દૃષ્ટિમાં સારી રીતે થઈ શકે છે તેથી મિથ્યાભાવમાં વર્તતા છને પણ યોગદષ્ટિવાળા કહેવામાં આવ્યા છે અને તેથી તે ચાર દષ્ટિને સમાવેશ વેગદષ્ટિમાં કર્યો છે. એ ચાર દૃષ્ટિમાં વર્તતા જીની પ્રગતિ એવદષ્ટિમાં વર્તતા છ કરતાં ઘણું વધારે હોય છે અને ક્રમે * પુદગલપરાવર્તનું સ્વરૂપ જાણવા માટે પ્રવચનસારહાર ગ્રંથ જે. તેનું સ્વરૂપ અહીં લખવાથી ગ્રંથને વિસ્તાર વધી જાય. સાધારણ રીતે અનંતાં વરસે એક પુદગલપરાવર્ત થાય છે. એના સૂક્ષ્મ બાર અને પ્રત્યેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભેદ થાય છે. એવાં અનેક પુગલપરાવર્ત સુધી આ પ્રાણી સંસારમાં રખડ્યો છે. મોક્ષની સન્મુખ થાય એવા છેલ્લા પરાવર્ત સંબંધી અહીં વાત ચાલે છે. આ પરાવત સંબંધી કાંઈક હકીકત અધ્યાત્મકપદુમના દસમા પ્રસ્તાવની સાતમી ગાથાના વિવેચનમાં પણ લખી છે તે જુઓ. Page #62 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ કમે વિશેષ વધતી જાય છે એટલું ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પછવાડેની સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં મોક્ષ પ્રતિ જવા માટે જે પ્રયાણ શરૂ કર્યું હોય તે અટકતું નથી, આગળ આગળ પ્રગતિ થયા જ કરે છે, ત્યારે પ્રથમની ચાર દૃષ્ટિમાં વખતે પતન પણ થઈ જાય છે, આગળ વધેલ છવ પાછો પણ પડી જાય છે અને એમ એમ કરતાં આગળ વધે છે. જેવી રીતે પ્રયાણ કરનાર માણસ રાત્રિએ ઊંઘ લે છે, તેવી રીતે સ્થિરાદિક આગળની ચાર દૃષ્ટિવાળે જવા દેવગતિ વિગેરેમાં જઈ સુખ ભોગવી આવે છે અને વળી પાછો મનુષ્યગતિ પ્રાપ્ત કરી મોક્ષ તરફનું પ્રયાણ આગળ ચલાવે છે. આટલી હકીકત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે આપણે એ આઠે દષ્ટિમાં વર્તતા જીવની સ્થિતિ અને એને ઉન્નતિક્રમ સંક્ષેપમાં વિચારી જઈએ. ૧. મિત્રાદૃષ્ટિ પ્રથમ મિત્રાદષ્ટિમાં વેગનું પ્રથમ અંગ “યમ” પ્રાપ્ત થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવિરમણ અને અપરિ ગ્રહતા આ સુપ્રસિદ્ધ પાંચ યમ છે. એ પાંચ યમે સામાન્ય પ્રકારે અહીં પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં બોધ તૃણની અગ્નિ જે સમજવો. જેમ ખડને તાપ એકદમ થઈ ભડભડ બળી જાય તે એટલે તદ્દન સૂક્ષ્મ-સામાન્ય પ્રકારને-વિજળીના ઝબકારા જે બે અહીં થાય છે. એ દૃષ્ટિનું લક્ષણ ‘અખેદ છે. એટલે આ પ્રથમ દષ્ટિમાન જીવને શુભ કાર્ય કરતાં જરા પણ કંટાળો આવતે નથી, સારાં કામ કરતાં તે કદિ થાકી તે નથી અને શુભ પ્રવૃત્તિ કરતાં તેને થાક ચઢી જતે. Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ પાગ નથી. એ ઉન્નતિકમમાં “અષની હદ સુધી આગળ વધે છે, એટલે એને જેવી રીતે શુભ પ્રવૃત્તિ અષગુણની વિચારણા તરફ અખેદ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે અન્ય અશુભ કાર્યો કરનાર તરફ “અદ્વેષ ઉત્પન્ન થાય છે. અહીં પ્રાણીને તત્વ અને મુક્તિ તરફ અદ્વેષ ઉત્પન્ન થાય છે. અત્યાર સુધી પુદ્ગલદશામાં રાચતે પ્રાણ પુદ્ગલને તત્વ ગણત હતું અને તેના વિયેગને અતત્વ ગણ અને અર્થપત્તિથી પ્રાણીને તત્ત્વ અને મુક્તિ તરફ ટ્રેષ હતે આ તેને દ્વેષ હવે મંદ થતું જાય છે અને તેથી જ આગળ પ્રગતિ કરતા હવે પછી તેને તવજિજ્ઞાસા ઉત્પન્ન થશે. આ હકીક્ત બહુ સૂક્ષ્મ વિચારથી સમજવા યોગ્ય છે. એમાં તત્ત્વરુચિ કેમ પ્રગટે છે અને વધે છે તે દરેક દષ્ટિમાં ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. આ ઉપરાંત એને અહીં કરુણાને અંશ ઉત્પન્ન થાય છે તેથી તે સમજે છે કે અન્ય જીવે જે કુદેવ અને કુગુરુ પર દેવગુરુબુદ્ધિ રાખે છે અથવા અશુભ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે તેઓ બાપડા દયાને પાત્ર છે, તેઓ ઉપર દ્વેષ કર અકુચિત છે. કર્મને પરવશ રહી જેઓ એવી અધમ દશા ભગવે તેઓ ઉપર દ્વેષ કરવો એ મરેલાને મારવા તુલ્ય છે. આવા પ્રકારની કરુણા ભાવનાનું બીજ તેનામાં પ્રગટ થાય છે. કરુણાને અંગે આવા પ્રકારને ૮ અઠેષ”. ગુણ અહીં પ્રાણીને પ્રાપ્ત થાય છે. ઘણુંખરું તે દૃષ્ટિમાં વર્તતા જ અન્યનાં કાર્યની ચિંતા રાખતા જ નથી, પણ કદાચ રાખે છે તે તેનામાં કરુણાને અંશ ઉત્પન્ન થવાથી જ રાખે છે, પણ તેઓ નકામી વાતે અથવા નિરર્થક હઠ-કાગ્રહમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ર૯ : પડી જતા નથી. પ્રાણ સાધ્યની સમીપ આવતું હોવાથી તેને કાંઈક સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી તે ઘષ્ટિ મૂકી દઈ ઉન્નતિકમમાં આગળ વધે છે એટલે તેનામાં ઉપરોક્ત અષ ગુણસ્થાન આવે છે. એ ભાવને બતાવનારે શબ્દ Toleration (પરમસહિષ્ણુતા) છે. આવી સ્થિતિમાં રહેલા પ્રાણીઓ પરમત આદરતા નથી, પણ પરમતમાં આસક્ત પ્રાણુઓનું ભવાભિનંદીપણું તેમને ખેદ કરાવે છે, છતાં તેને તેના ઉપર દ્વેષ આવતું નથી. અહીં દર્શન તદ્દન મંદ હોય છે એ તે તૃણાગ્નિના સાટશ્યથી સમજાયું હશે. આ દષ્ટિમાં વર્તતે પ્રાણી * “પરમત સહિષ્ણુતા' શબ્દનો અર્થ ખાસ વિચારવા યોગ્ય છે. કોઈ પણ પ્રાણીને ખેટે માર્ગે દોરા અથવા અન્યને દરવતે જોઈને તેના ઉપર દયા લાવવી અને બોધદ્વારા તેના ઉદ્ધારની વિચારણા કરવી અને તે માર્ગ લે એ સહિમણુતા છે અને તેનું નામ અદ્દેષ છે. જોરજુલમ કરી-મારીને મુસલમાન કરવાનો માર્ગ અયોગ્ય છે, પરંતુ બોધ આપીને સમજાવવાને માર્ગ પ્રશસ્ય છે. એ એગ્ય માર્ગ લઈ બોધ આપવા છતાં પણ પ્રાણી માર્ગ ઉપર ન આવે તે પછી પ્રયત્ન કરનાર વિચારે છે કે બિચારા પ્રાણીની કર્મપરિકૃતિ હજી પરિપકવ થઈ નથી. આવા વિચારથી તેના ઉપર કરણ લાવે, પણ તેના ઉપર દેષ કરે નહિ-એનું નામ “ સહિષ્ણુતા” કહેવાય છે. કોઈ પણ પ્રાણુ અન્યનો હિંસા કરતો હેય તેને હિંસા કરતા અટકાવવા અને તેની પોતાની હિંસા પણ થવા ન દેવી એ માર્ગ જેમ આદરણીય ગણાય છે તેમ કે પ્રાણીને સુધારવાને પ્રયત્ન કરતાં કોઈને નુકશાન થાય તેવે માર્ગ લેવો તે અયોગ્ય છે, કેઈને નુકશાન ન થાય તે માર્ગ લે તે આદરણીય છે. આવી ધારણા રાખીને ગ્ય પ્રવૃત્તિ કરવી. સહિષ્ણુતા રાખવામાં આવે તે ઇતિહાસમાં જે અનેક સંહાર થયા છે તે કદિ બને નીહ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ જેની દષ્ટિએ યોગ એગબીજની વાવણી કરે છે. વીતરાગ સર્વજ્ઞ ભગવાન તરફ અદ્વેષયુક્ત કુશળ ચિત્ત રાખી તેઓને નમસ્કાર-પ્રણામ કરી તેઓની ભાવના હદયમાં રાખી તેમના જેવા થવાના સાધ્યને ગબીજ' કહેવામાં આવે છે. એવા પ્રકારના ગબીજની આ દૃષ્ટિમાં વાવણી થાય છે અને તેનું ફળ ઉત્તરોત્તર દષ્ટિમાં પ્રગતિ કરતાં પ્રાપ્ત થતું જાય છે. અહીં સ્થિત થયેલ આત્મા જે શુભ કાર્ય કરે છે તે ઉપાદેય બુદ્ધિથી કરે છે, સંજ્ઞાની પેઠે ક્ષયપશમની વિચિત્રતાથી ઉત્પન્ન થયેલા ભાવયુક્ત કરે છે અને ફળની અપેક્ષા રાખ્યા વગર કાર્યના શુદ્ધત્વની ખાતર જ તે કામ કરે છે. આવી રીતે અર્પણબુદ્ધિ માફક કરાયેલા કામમાં નિષ્કામ વૃત્તિ હોવાથી તેની પ્રગતિ આગળ વધતી જાય છે તે પણ હજુ તે બાહ્ય દશામાં વર્તતે હોય છે, છતાં તેનાં કાર્યનું ફળ આગળ જતાં મેક્ષપ્રાપ્તિરૂપ થાય છે તેથી મેક્ષનું પ્રયાણું તેનું વાસ્તવિક રીતે અહીંથી શરૂ થઈ મિક્ષપ્રયાણની જાય છે. ધર્મને ઉપદેશ કરનાર અને શરૂઆત સન્માર્ગ બતાવનાર વિશુદ્ધ ગીનું વૈયા વૃત્ય આ પ્રાણી ઉપકારબુદ્ધિથી સારી રીતે કરે છે અને તેમાં પણ તે દ્રવ્ય આચાર્ય અથવા દ્રવ્ય યોગી તરફ ખેંચાઈ જતા નથી. આ દષ્ટિમાં રહેલા પ્રાણીને ભવ તરફસંસાર તરફ સ્વાભાવિક રીતે જ ઉદ્વેગ આવે છે. એને આ સંસારના ભેગે તથા ધમાધમ પ્રવૃત્તિ તથા ધનોપાર્જન, કીર્તિપાલન અને વ્યવહારકાર્યકરણ સર્વમાં એક પ્રકારની લૂખાશ લાગે, છે, એમાં તે અસ્થિરતા, અકસપણું અને નીરસપણે જોઈ શકે છે અને તેથી જેમ ઘણું કામ કરીને થાકી ગયેલા માણસને Page #66 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ૩૧ : કામ તરફ અપ્રીતિ થાય અથવા વૃદ્ધાવસ્થા થયા પછી સ્ત્રી ઉપર ઉદ્વેગ થાય તે ઉદ્દેશ સાંસારિક સર્વ કા તરફ સાધારણ રીતે તેને થાય છે. એ ઉદ્વેગ પ્રથમ દષ્ટિમાં એવા પ્રકારને થઈ જતું નથી કે જેથી પ્રાણીનું વતન તે સર્વસ્વ ત્યાગ કરી દે, પરંતુ તેને હવે સંસાર ઉપર કંટાળે આવવા માંડે છે, મતલબ તેને અહીં સંસારથી આગળ વધી જવાના માર્ગ પર ચઢવાની દિશાનું દર્શન થાય છે. અહીં તે દ્રવ્યથી કેટલાંક વ્રત-નિયમે પણ લે છે. હજુ તેનું મન તે વ્રતાદિકમાં બહુ પ્રવેશ કરતું નથી, પણ સામાન્ય રીતે ઉપર ઉપરથી દ્રવ્યવ્રતપાલન કરી સામાન્ય પ્રકારે આ દિશામાં વર્તતે પ્રાણ ત્યાગ વૈરાગ્ય તરફ રુચિભાવ બતાવે છે. સારાં સારાં શુદ્ધ ધર્મનાં પુસ્તકો લખાવવાં, પુષ્પ વસ્ત્રાદિથી તેની પૂજા કરવી, પુસ્તક વિગેરેનું પાત્રને દાન દેવું, પોતે સારાં સારાં પુસ્તકનું વાંચન કરવું, પુસ્તકો સારાં મેળવવા માટે પ્રયત્ન કરે, પુસ્તકમાં બતાવેલી સારી સારી રહસ્યની વાતે યોગ્ય પુરુષ પાસે સમજીને પ્રકાશવી, પુસ્તકોનાં સ્વાધ્યાય, મનન, નિદિધ્યાસનાદિ કરવા–એવી રીતે જુદે જુદે પ્રકારે જ્ઞાનપ્રાપ્તિ તરફ તેને સ્વાભાવિક રીતે આકર્ષણ થાય છે અને તેને માટે જુદી જુદી દિશામાં તે પ્રયત્ન કરે છે, વ્યવસાય આદરે છે અને તે તરફ અનેક રીતે રુચિ દર્શાવે છે. તે અનેક મોટાં કાર્યો કેમના, દેશના અથવા જગતના હિતનાં કરે છે. પણ તે મન વગરનાં કરતું નથી. સારી રીતે પિતાની ચેતનાને વ્યક્ત રાખી આત્મિક ગુણવૃદ્ધિ માટે મહાન કાર્યો કરે છે, તે પણ સત્કર્ષ દર્શાવવા અભિ Page #67 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : જૈન દૃષ્ટિએ યાગ માનવૃત્તિથી બહુધા કરતા નથી. વળી તેને દુઃખી જીવ ઉપર દયા આવે છે, ગુણવાન ઉપર અદ્વેષ થાય છે, મત્સરના ત્યાગ થાય છે અને સર્વે ઉચિત રીતે વર્તન કરવાની ટેવ પડતી જાય છે અને તે વૃત્તિમાં ધીમે ધીમે પણ મક્કમપણે સુધારા થતા જાય છે. અનેક પ્રકારના અવચક યોગા અહીં તેને પ્રાપ્ત થાય છે. વંચકપણુ' ત્રણ પ્રકારનુ છે: ચેાગાવચક, ક્રિયાવાંચક, અને ફળાવચક. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે ચાગાવ'ચક, વચન અને કાયાને યાગ્ય રીતે શાસ્ત્રવિહિત રીત્યા પ્રવર્તાવવાં તે ક્રિયાવ ચક્ર અને આ બે અવ થય અવ'ચકપણાને યાગે મિથ્યાત્વ કષાયાદિના ત્યાગથી શુભ ગતિ પ્રાપ્ત કરે તે ફળાવહેંચક; અથવા સત્પુરુષોના યાગ . તે ચગાવ ચક, સત્પુરુષોને નમસ્કારાદિ કરવા તે ક્રિયાવંચક અને સત્પુરુષોથી ધર્મસિદ્ધિ કરવી તે ફળાવ'ચક. આ ત્રણે અવચકભાવ ભદ્રભૂત્તિ મહાત્માને આ સૃષ્ટિમાં વત્તા પ્રાપ્ત થાય છે અને તેને લઈને સર્વ શુભ સચેગા મળતા જાય છે. આવી સ્થિતિ આ પ્રથમ દૃષ્ટિમાં થાય છે તેનુ કારણ એ છે કે આ દશામાં વત્તા પ્રાણીનાં ભાવમળ અલ્પ થયાં હાય છે અને આવા પ્રાણીના આશય અતિ ઉત્કૃષ્ટ–સાયપ્રાપ્તિના હોય છે. જેવી રીતે રત્નાદિ શુભ દ્રવ્ય ઉપર મળ હોય તે દૂર કરવાથી તેમાંથી ચૈાના મહાર આવે છે તેવી રીતે આવા પ્રાણીના ભાવમળની અપતા થવાથી તે જરૂર પેાતાનું સત્યસ્વરૂપ સવિશેષપણે પ્રગટ કરતા આગળ વધતા જાય છે. જો કે આવા પ્રાણીને હજી મળ રહ્યો હાય છે પણ તે અપ હોય છે તેથી જેમ સાધારણ વ્યાધિવાળા Page #68 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ ': ૩૩ : પ્રાણુઓને વિશેષ હેરાનગતિ વ્યવહારમાં પણ થતી નથી તેવી રીતે આવા અલ્પ ભાવમળવાળા પ્રાણીઓ ઈષ્ટસિદ્ધિ માટે આગળ વધ્યા જાય છે. અહીં સાધારણ રીતે એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે-આવા અવંચકત્રય જેવા મહાવિમળ ગુણને પ્રાપ્ત કરનાર પ્રાણી પણ જે પ્રથમ દૃષ્ટિમાં હેય તે પછી કણિવાન પાણી પર ઘણાખરા પ્રાણીઓને ઉપરનાં ગુણસ્થાનકે વિચારણા કેમ પ્રાપ્ત થાય ? ધર્મનાં બીજ વાવનાર, સંસારથી ઉદ્વેગ પામનાર અને ઉત્તમ સંગે પ્રાપ્ત કરનાર પ્રાણી પણ હજુ પ્રથમ દષ્ટિમાં હોય અથવા પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે જ વર્તતે હેય (અહીં જણાવી દેવાની જરૂર છે કે-આ પ્રથમ દૃષ્ટિમાં વર્તતા જીવે મિથ્યાત્વ ગુણસ્થાનકે વર્તતા હોય છે. ) તે પછી ઘણાખરા પ્રાણીઓને તે ઊભા રહેવાનું સ્થાન આ દ્રષ્ટિમાં જ મળે નહિ, પછી સમ્યકત્વપ્રાપ્તિ અને ચતુર્થ કે પંચમ ગુણસ્થાનકની વાત તે શી કરવી? આ પ્રશ્ન સાધારણ છે અને ખરેખર વિચારમાં નાખે તેવે છે, પરંતુ એનો જવાબ એ જ છે કેવસ્તુસ્થિતિ છે. સાધારણ બાહ્ય ક્રિયા માત્ર કરવાથી પોતાનીજાતને ઉન્નત થયેલી માનનાર ઘણુંખરું આત્મવંચના કરે છે, અતિ વિશાળ વિચાર કરીને જ્ઞાની મહારાજે અહીં દષ્ટિરચના અને તેની સંકલના બતાવી છે, તે ઉપરથી પોતાની જાતે વિચાર કરવાને છે કે આપણે ઉન્નતિક્રમમાં કઈ દશામાં વર્તીએ છીએ! પિતે ઉન્નત થયેલા હેય એમ માનનાર કદાચ Page #69 -------------------------------------------------------------------------- ________________ * ૩૪ જૈન દષ્ટિએ યોગ આ દીર્ઘ વિચારથી લખાયેલા દષ્ટિભેદના સૂત્રજ્ઞાનથી પિતાને તેટલી હદે વધેલા ન જોઈ શકે તે તેમાં અન્ય દેષ નથી. ભૂલભરેલી ભ્રમણામાં રહેવું અથવા દાંભિક અવસ્થા ધારણ કરવા કરતાં મૂળ સ્થિતિ સમજી તે હદ સુધી ચેતનજીને ઉન્નત કરવા વિચાર કર એ જ સાધ્ય છે અને એને અંગે કદાચ બેટી ભ્રમણું ચાલતી હોય તે તે ખાસ દૂર કરવા ગ્ય છે. ઘણાખરા ઓઘદૃષ્ટિવાળા જ પિતાને “સમકિતી માની લેવાની ભૂલ કરે છે તે હવે પછીની ત્રણ દષ્ટિનું અને આ દષ્ટિમાં રહેલા છે સંબંધી વિવેચન વાંચવાથી પિતાની ખલના સમજી જશે અને વિચારશે કે મહાવિમલા સમ્યકત્વ જેવી શુદ્ધ દશાએ પહોંચવા માટે બહુ કરવાની-ઘણું સાધને એકઠાં કરવાની જરૂર છે. જ્યાં પિતાને પગ મૂકવાને પણ અધિકાર ન હોય ત્યાં એકદમ પ્રથમને બદલે પાંચમી દષ્ટિની વાત કરવી એ એક રીતે ઉદ્ધતપણું છે. પ્રસંગવશાત્ આપણે અન્ય વાત ઉપર ઉતરી ગયા, પરંતુ વેગને અંગે આવી અનેક પ્રકારની ભ્રમણ થતી જેવામાં આવે છે તે દૂર કરવાની ખાસ જરૂર હોવાથી આટલે વિષયાંતર પ્રાસંગિક ગણવામાં આવેલ છે. આ પ્રથમ મિત્રાદષ્ટિમાં વર્તતા ને બીજકથા સાંભળીને ને મનમાં બહુ આનંદ આવી જાય છે, એ તે સવેગ ભાવની, અનુકંપાની, સામ્યતાન, ઔદાર્ય શૈર્ય ગાંભીર્યની કથા સાંભળી રાજીરાજી થઈ જાય છે, એને એવી વાત ઉપર એટલે આનંદ ઉપજે છે કે તેનું વર્ણન કરી શકાય નહિ. બીજી દષ્ટિ પર વિવેચન કરવા પહેલાં અહીં જણાવવું ઠીક Page #70 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : ૩પ : થઈ પડશે કે ઘણાખરા જ ઓઘદષ્ટિ પર જ હોય છે, તેઓ ગદષ્ટિ પર આવ્યા જ હોતા નથી. બહેનતાએ જીવની ઉન્નતિક્રમમાં અથવા ઉત્ક્રાતિમાં જ્યારે દષ્ટિ ઘણે વધારો થાય, ભવસ્થિતિ બહુ અલ૫ રહે અને સંસારને છેડે નજીક આવે ત્યારે જ આ યોગદષ્ટિમાં અવાય છે. જેના ઉપર માટી મેટી વાત કરનારા, હઠાગાદિના પ્રયોગ કરનારા અને સમાધિ સુધીને દેખાવ કરનારા પ્રાણીઓ ઘણીખરી વખત ઓઘદષ્ટિમાં જ હોય છે, કારણ કે જ્યાં સુધી વસ્તુતત્વને શુદ્ધ શ્રદ્ધાયુક્ત બંધ થતું નથી ત્યાં સુધી શરીરકઈ કે માનસિક બુદ્ધિવૈભવથી કાંઈ ખાસ લાભ થતું નથી. સાધારણ રીતે શરીરસ્વાચ્ય અથવા કીર્તિપ્રસારને લાભ થાય તેને અત્ર કાંઈ ગણતરીમાં ગણવામાં આવતું નથી; વસ્તુતઃ તે સ્થિતિમાં કઈ પણ પ્રકારને આત્િમક લાભ થતો નથી. આ પ્રમાણે હકીકત હોવાથી દ્રવ્યોગી અને ભાવગીની વચ્ચે તફાવત બરાબર ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. કેવળ બાહા ક્રિયા કરનાર એગીઓ અથવા સાધુઓ અથવા જતિ ગમે તે હોય તેને દ્રવ્યયેગી કહેવામાં આવે છે. ઉન્નતિકમમાં તેઓ પ્રથમ દૃષ્ટિમાં પણ આવેલા નથી એમ સમજવું. જ્યારે તdબેધપૂર્વક ચર્ચા કરવામાં આવે અને સાથે ઉપર જણાવેલા અવંચક યોગ, ભવઉદ્વેગ વિગેરે ગુણે પ્રગટ થાય ત્યારે ભાવગીપણાની માત્ર શરૂઆત થાય છે. ૨. તારાદૃષ્ટિ બીજી તારાદષ્ટિમાં વેગનું દ્વિતીય અંગ “નિયમ પ્રાપ્ત થાય છે. નિયમ પાંચ છે-રૌદસંતોષત:વાટાઘેશ્વ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : જેની દષ્ટિએ યોગ પાનાનિ નામા શરીરની અને મનની શુદ્ધિ તે શૌચ, પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની અસ્પૃહા તે સંતેષ, અનેક પ્રકારના તપ તેમજ સાથે પાંચ નિયમ સુધા પિપાસાદિ પરિષહ, સૂત્ર ગ્રંથ વિગેરે નું અધ્યયન તે સ્વાધ્યાય અને દેવગુરુને નમસ્કાર કરવા અને આત્મતત્વનું ચિંતવન કરવું તે ઈશ્વરપ્રણિધાન. આ પાંચ નિયમે અહીં પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં બધ ગોમયના અગ્નિના કણ જે હોય છે એટલે છાણના અગ્નિને કણ જેમ ગરમીમાં વધતું જાય છે અને તે વખત ટકે છે તેવા પ્રકારને બેધ અહીં થાય છે. પ્રથમ દૃષ્ટિમાં તૃણના ભડકા જેવો બેધ કહ્યો તેનાથી અહીં વધારે બંધ થાય છે, પરંતુ તે લાંબા કાળ સુધી ટકી રહે તેવો થતો નથી. પ્રથમ દૃષ્ટિમાં જેમ અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે તેમ અહીં જિજ્ઞાસા' ગુણ પ્રાપ્ત થાય છે, એટલે તત્વજ્ઞાન મેળવવાને માટે લાલસા અથત મનમાં અભિલાષા ઉત્પન્ન થાય છે. જેવી રીતે બાળકને સારાં સારાં રમકડાં, ઘડિયાળ વિગેરે લેવાની બહુ હોંશ થાય છે અને નવું નવું જાણવાની પ્રબળ ઈચ્છા થાય છે તેવી રીતે અહીં પ્રાણીને તત્વબોધ પ્રાપ્ત કરવાની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. પ્રથમ દષ્ટિમાં જે શુભ કાર્યો કરવામાં અનુદ્વેગ થતું હતું તે અહીં વિશેષ સ્પષ્ટ રીતે થાય છે અને તે તે કાર્ય સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના નિયમે આદરે છે. મનની એક સરખી સ્થિતિ સર્વ અવસ્થામાં ટકી શકતી નથી. શુભ ઉપદેશના શ્રવણ વખતે જે શુભ વિચારે ઉત્પન્ન થાય છે તેવા સર્વદા બની રહેતા નથી; તેટલા માટે એવા શુભ Page #72 -------------------------------------------------------------------------- ________________ તારષ્ટિ પ્રસંગે થયેલા વિચારોને કાયમ ટકાવી રાખવા માટે ખાસ જરૂરનું છે કે એવા વખતે થયેલા વિચારોને અંગે કરેલા નિર્ણને નિયમના આકારમાં ફેરવી નાખવા. જેને નવીન લેકે અમુક “પ્રીન્સીપલ” કર્યા કહે છે તે આ નિયમ છે, માત્ર તે કરેલા નિયમથી અવિશ્રુતિ થાય-યવન ન થાય, તે માટે તેના ઉપર દેવગુરુનું સીલ મારવામાં આવે છે. પ્રથમ દષ્ટિવાળા જીવને પણ નિયમ હોઈ શકે છે, પણ તેના કરતાં અહીં સુસ્પષ્ટ રીતે નિયમ હોય છે. વળી પાંચમી દષ્ટિએ જે ત્યાગપૂર્વક વિરતિભાવના સમ્યજ્ઞાનપૂર્વક નિયમ કરવામાં આવે છે તેવા અહીં દેતા નથી, પરંતુ દ્રવ્ય નિયમ બહુ સારી રીતે અહીં પણ કરવામાં આવે છે અને તેથી વેગનું એક અતિ સુંદર અંગ અહીં પ્રાપ્ત થાય ગથા પ્રેમ છે. આ દષ્ટિમાં વર્તતા પ્રાણીને વેગકથા ઉપર બહુ પ્રેમ આવે છે. એને રાજ્યદ્વારી કે સંસારી વાત ઉપર આનંદ આવતું નથી, પણ કઈ મનવચનકાયાના પેગેને કેવી રીતે વશ કરવા, કણે વશ કર્યા, શા ઉપાયથી વશ કર્યા એવી એવી વાત કરે છે ત્યારે તે સાંભળ વાની આ પ્રાણુને બહુ રુચિ થાય છે. જેવી રીતે પ્રાકૃત ને સંકીર્ણ કથામાં અથવા બહુધા તે તદ્દન વિષયાનંદની કથામાં આનંદ આવે છે તેવી જ રીતે એવી કથાઓ ઉપર વિરાગ આવવા સાથે સમતાની, વૈરાગ્યની, રાગદ્વેષના જયની, મહિના નાશની અને એવી એવી વેગકથાઓ ઉપર આ પ્રાણીને બહુ આનંદ આવે છે અને એવી કથા કરનાર જે ખરેખરા ગીઓ હોય છે તેના તરફ તેને બહુમાન પેદા થાય છે. પ્રથમ Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : જૈન દષ્ટિએ ધોગ. જેને તે લંગટા કે સાધુડા કહીને તિરસ્કાર કરતે હતે તેના તરફ હવે બહુ જ માનની લાગણીથી તે જુએ છે. વળી એવા ગીઓને યથાશક્તિ અન્નદાનાદિવડે ઉપચાર કરે છે, તેઓને પિતાની ઉપર પરમ ઉપકાર છે એ વાત મનમાં બહુ સારી રીતે સમજે છે અને તેઓને ઉપચાર કરે તે પોતાની ફરજ સમજે છે. આવી રીતે ઉપચાર કરવાની ટેવથી તેને પિતાને અનેક પ્રકારનાં લાભાન્તરાય કર્મો પૂર્વબદ્ધ હોય છે તે ખસી જાય છે અને તેના હિતનો ઉદય થાય છે તેમજ તેના વ્યાધિ વિગેરેને નાશ વભાવતઃ જ થઈ જાય છે અને તે પ્રાણી શિષ્ટ પુરુષોમાં ચગ્ય સન્માનને પાત્ર થાય છે. આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને સંસાર ઉપર સવિશેષ ખેદ પ્રાપ્ત થાય છે, ઉચિત કાર્ય કરવામાં તે કદિ પાછું વાળીને જેતે નથી અને અજાણપણે પણ કદિ અનુચિત કિયા તે કરતો નથી. તેને મનમાં એમ થાય છે કે આ સંસારની વિચિત્રતા ભારે જબરી છે અને જ્યાં જઈએ ત્યાં એવા અનુભવ થાય છે કે તેને વિચાર કરતાં કાંઈ નિરાકરણ થતું નથી, શા અનેક છે, તેને પાર પામ મુશ્કેલ છે અને આપણું આયુષ્ય અને બુદ્ધિવૈભવ શેડાં છે તેથી શિષ્ટ પુરુષે કહે તે પ્રમાણભૂત છે. શિષ્ટ એનું નામ કહેવાય કે જેમણે સંપૂર્ણ વિચાર કરીને પરસ્પર વિરોધ ન આવે તેવી વાત કરી હોય અથવા તેવી શિષ્ટ પ્રામાય વાત કરતા હોય. એ લક્ષણ પ્રમાણેના શિષ્ટ પુરુષોને શેધી કાઢી તેઓ જે વચન કહે તે પ્રમાણ કરે છે. એનામાં સરળપણું એટલું બધું આવી જાય છે કે જેવી રીતે શુદ્ધ સેતું હોય તે તેને જેમ વાળીએ Page #74 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : ૩૯ : તેમ વળે છે તેવી રીતે આની પાસે કઈ પણ હિતશિખામણ કહે તે તે બહુ સરળપણે આદરે છે અને તે વાત જે શિષ્ટસમ્મત હોય તે તે પિતાને લાભ કરનાર જાણે આદરે છે. આ દૃષ્ટિમાં વર્તતે પ્રાણી હઠ-કદાગ્રહ છેડી દે છે, તેનામાં પરમતસહિષ્ણુતા આવી જાય છે, પિતે શિષ્ટસખ્ખત માર્ગે ચાલે છે, પણ પિતાથી વિપરીત માર્ગે ચાલનાર ઉપર દ્વેષ ન રાખતાં તેઓને બનતી રીતે સુમાર્ગ પર લાવવા પ્રયત્ન કરે છે અને તેમ કરતાં જે તે વળી ન શકે તે તેના કર્મ ગાઢ છે એમ વિચાર કરી પોતે વિરમી જાય છે, પણ તેને સાંસારિક કે શારીરિક નુકશાન કરવાને વિચાર કરતા નથી. વળી તે સત્ય માર્ગની શેધ માટે પિતાની જાતને ઉઘાડી રાખે છે અને પિતાનું તે સારું એ વાતને બાજુ ઉપર રાખી કેઈ પણ પ્રકારના હઠ-કદાગ્રહને ત્યાગી સારાની–સત્યની-કલ્યાણમાર્ગની શોધમાં આગળ વધતું જાય છે. વળી એ ઉપરાંત આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને ઉન્નતિક્રમ એટલે વધી જાય છે કે એ પ્રાણી પિતામાં ન હોય તેવા ગુણ હેવાને દેખાવ કદિ પણ કરતા નથી. અછતા ગુણ માટે માન લેવાની દાંભિક વૃત્તિ આ કાળમાં કેટલી વધી ગયેલી છે તેને ખ્યાલ કરનાર આ ઉન્નતિમાર્ગ પર પોતાની કેટલી પ્રગતિ થાય છે તેને વિચાર કરી શકશે. પ્રથમ દૃષ્ટિ કરતાં આ બીજી દૃષ્ટિમાં ઉન્નત દશા કેટલી આગળ વધે છે તે જોવામાં આવ્યું હશે. અહીં તત્વજિજ્ઞાસા થવા ઉપરાંત સપાટી ઉપરને ખ્યાલ કરતાં સહજ ઊંડાણમાં ઉતરાય છે અને તેટલા પૂરતી આત્મજાગ્રતિ વિશેષ થાય છે. એટલે દરજજે આત્મજાગૃતિ વિશેષ થાય તેટલે અંશે ઉન્નતિક્રમમાં વધારે થ સમજ. Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : * જૈન દૃષ્ટિએ યાગ ૩. અલાદ્રષ્ટિ ત્રીજી ખલાષ્ટિમાં સાધ્યનુ દન કાંઈક વિશેષ દૃઢ થાય છે. અહીં સુધીમાં ગ્રંથીભેદની નજીક ચેતન આવી જાય છે તેથી હવે તેની ઉત્ક્રાન્તિ બહુ સારી રીતે થાય છે. સંસારચક્રનાં અનેક પરાવતનામાં તેને જે ખ્યાલ થયા ન હાય, જે વિચારા આવ્યા ન હાય, જેવું આત્મિક ખળ પ્રગટ થયેલુ અનુભવ્યું ન હોય, તેવા તેવા પ્રગટ ભાવા તે સ્વમાં અહીં સ્પષ્ટ રીતે જુએ છે. આ દૃષ્ટિમાં પ્રાણી જ્યારે વર્તતા હાય છે ત્યારે તેનામાં એક એવા પ્રકારની સ્થિરતા આવી જાય છે કે તેથી તેને અસત્ વસ્તુ ઉપર તૃષ્ણા થતી અટકી જાય છે. સામાન્ય રીતે પૌદ્ગલિક પદાર્થી પ્રાપ્ત કરવા માટે આ જીવને બહુ તૃષ્ણા હાય છે અને તે તૃષ્ણાને લઈને તે અનેક પ્રકારનાં દુઃખા સહન કરીને પણ વસ્તુપ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યાં કરે છે. પ્રાપ્તિ તા કર્માંધીન છે. પણ તૃષ્ણાને લીધે તે અનેક રીતે વલખાં મારે છે—આવા પ્રકારની તૃષ્ણા જેનું સ્વરૂપ અન્યત્ર બહુ વિસ્તારથી વિચાયુ" છે તે અહીં નિવૃત્તિ પામી જાય છે અને તેથી તેનામાં પ્રકૃતિસૌમ્યતા એવી સારી આવી જાય છે કે તેને ' આસન નામના ત્રીજા યાગાંગની પ્રાપ્તિ થાય છે. એ સવ ચાંગાંગનું સ્વરૂપ હવે પછી વિચારવાનું છે. પ્રથમની એ દૃષ્ટિમાં જેમ અદ્વેષ અને જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે અહીં ‘શુશ્રૂષા’ શ્રવણુની ઈચ્છા-તત્ત્વશ્રવણે છા ષા ગુણુ અતિ સુંદર ઉત્પન્ન થાય છે. એની તત્ત્વશ્રવણેચ્છા કેવી પ્રબળ હાય છે તેનું વ્યાવહારિક દૃષ્ટાંત આપતાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે-મહુ સુંદર 1 Page #76 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ ૨ ૪૧ ર યુવાન પત્નીની સાથે પરિપૂર્ણ સામગ્રીવાળે સુખી પ્રાણ જેમ દિવ્ય ગાયન સાંભળવાની ઈચ્છા રાખે અને તેના શ્રવણમાં તેને જેમ મજા પડે તેમ આ દષ્ટિમાં વર્તતા જીવને તત્વશ્રવણની ઈરછા પ્રબળ થાય છે અને તેમાં તેને મજા પડે છે. બીજી દષ્ટિમાં જે તત્વની જિજ્ઞાસા થઈ હતી તે આગળ વધીને અહીં શ્રવણેછા બહુ સારી રીતે થાય છે. વિલાસભેગ સ્વાધીન રાજ્યસંપત્તિવાળે રાજા નવપરિણીત રાણી સાથે જ્યારે સુંદર વાતાયનમાં બેસી ગીત શ્રવણ કરે, ઉસ્તાદ ગાયકે હાવભાવ યુક્ત નાટક કરે અને સાથે અભિનય-મુજરા કરતા જાય–આવા પ્રકારનું ગાન સાંભળવાની અને નૃત્ય જેવાની જેમ સર્વ પ્રાણીને તીવ્ર ઈચ્છા થાય છે તેમ આ દષ્ટિને પ્રાપ્ત થયેલા જીવને તત્વશ્રવણની અતિ પ્રબળ ઈચ્છા થાય છે. એને તત્ત્વશ્રવણમાં એ આનંદ આવે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ. ઉપરનું દૃષ્ટાન્ત તે માત્ર એ હકીકત સમજાવવા માટે આપવામાં આવ્યું છે, બાકી એના મનમાં જે ઈરછા થાય છે તે તે અતિ વિશાળ. સદિત અને નિરંતર વૃદ્ધિ પામતી હોય છે. આ દષ્ટિમાં બોધ કાષ્ઠ અગ્નિના કણ જે હોય છે. એ બધ છાણાના અગ્નિથી વિશેષ છે. એટલા વિશિષ્ટ બોધને લીધે તેના ઉપર વિશેષ સ્થિતિ થાય છે અને તેથી સ્મૃતિ પણ સાધારણ રીતે વધારે રહે છે, અર્થપ્રયોગ ઉપર ધ્યાન વિશેષ રહે છે અને તેથી આત્મસાધન તરફ કાંઈક વધારે યત્ન થાય છે. અહીં જે કે તેને મિથ્યાજ્ઞાન હોય છે તે પણ તે સમ્યોધની નજીક આવતે જાય છે તેથી અન્ય દેવાદિના કરેલા ચમત્કાર વિગેરે દેખીને તે લલચાઈ જતું નથી. આવી રીતે લલચાઈ જવું તેને Page #77 -------------------------------------------------------------------------- ________________ * કર : * જૈન દષ્ટિએ યોગ ક્ષેપ દેષ' કહેવામાં આવે છે તે દેષ અહીં નાશ પામે છે. તેનું કારણ એ છે કે પ્રથમ દૃષ્ટિમાં પ્રાણીને ક્ષેપ છેષ શુભ કાર્ય કરવામાં જે અનુદ્દેગરૂ૫ ગુણ પ્રાપ્ત થયો હોય છે તે અહીં સુધીમાં સારી રીતે વિકસવાર થાય છે. ઉદ્વેગને લીધે જ ક્ષેપ થાય છે અને તેને પ્રતિસ્પધી અનુક્રેગ ગુણ અહીં વિશેષ વિકસ્વર થતે હેવાથી ક્ષેપ દોષ દૂર થાય છે. અત્યાર સુધી દેવદર્શન અને શુભ કૃત્ય કરતાં આ પ્રાણીને સામાન્ય રીતે બહુ ત્વરા હેય છે, એવા શુભ કાર્યો જેમ બને તેમ જલદી આપી દેવાની વૃત્તિ રહે છે, પરંતુ અહીં આ જીવને એટલી સ્થિરતા પ્રાપ્ત થાય છે કે જેથી દરેક શુભ કાર્યમાં વરા-ઉતાવળ કરવાની પદ્ધતિ હોય છે તે ખસી જાય છે અને તેનાં દરેક શુભ કાર્યમાં એક પ્રકારની શાંતિ–સૌમ્યતા દેખાય છે, તેની વૃત્તિમાં રાજસી ભાવ ઓછો થતું જાય છે અને કાંઈક સાવિક ભાવ પ્રગટ થાય છે. આ દષ્ટિનું ખાસ લક્ષણ ઉપર જણાવ્યું તેમ તત્વશ્રવણની ઈરછા (શુશ્રષા) છે. જેવી રીતે એક કૂવે ભેદવામાં આવે પણ જે તેમાં પાણીની શેર આવતી ન હોય તે કૂવે નકામે થઈ પડે છે, પાણીની સારી આવક હોય તે જ કૂવાની ઉપયોગિતા થાય છે તેવી રીતે આ પ્રાણીને જે તત્ત્વશ્રવણુઈરછા અહીં થાય છે તે બેધરૂપ ઉદકપ્રવાહની સિરા બધપ્રવાહ સિરા તુલ્ય સમજવી. આ શુશ્રષા ગુણને લાભ એટલે બધે છે કે કદાચ એ પ્રાણીને તશ્રવણને લાભ ન મળે તે પણ શુશ્રુષા ગુણથી જ તેનાં Page #78 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : ૪૩ ? અનેક કર્મને ક્ષય થાય છે અને એવા પ્રકારના કર્મક્ષય થો તે ઉત્કૃષ્ટ બોધનું કારણ છે. શ્રાવણ વગર આ લાભ કેવી રીતે થાય એ સહજ પ્રશ્ન થશે, પરંતુ તેને ઉત્તર તદ્દન સાદ છે. શ્રવણની ઈચ્છા કરવાથી શુભ પ્રવૃત્તિ જરૂર થાય છે અને તેથી શ્રવણ પ્રાપ્ત થવામાં અંતરાય કરનાર કર્મને નાશ થાય છે; એને પરિણામે ઉત્ક્રાન્તિમાં આગળ વધતાં જરૂર શ્રવણ પ્રાપ્ત થાય છે. એ અતિ અગત્યની સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ શુશ્રષા ગુણ હોવાથી તે પિતે જ મહલાભ કરનાર છે એમ કારણમાં કાર્યારેપ કરવાથી કહી શકાય. સાધારણ રીતે તે ઘણું વ્યાખ્યાને સાંભળવામાં આવે છે, ભાષણે શ્રવણ કરવામાં આવે છે, ઉપદેશ કર્ણ પથ પર આવી પહોંચે છે, પરંતુ તે શ્રવણથી જ્યાં સુધી મનમાં અસર ન થાય અને શરીર ઉલ્લાસ પામે નહિ ત્યાંસુધી બહેરા આગળ ગાન કરવા જેવું થાય છે તેથી અહીં શુશ્રષા-શ્રવણેચ્છા ઉત્પન્ન થાય છે તે મહાલાભ કરનારી છે અને તે ઉન્નતિક્રમમાં આ જીવને બહુ સારી રીતે આગળ વધારનારી થઈ પડે છે. આ દ્રષ્ટિમાં એક ખાસ હકીકત જાણવા જેવી ઉન્નતિક્રમમાં બને છે અને તે એ છે કે-શુભ કાર્ય કરતાં બહુધા એમાં વિન થતાં નથી એટલે આરંભ કરેલ શુભ કાર્યો સારી રીતે પાર પડી જાય છે. ઘણા માણસે શુભ કાર્ય આદરીને જરા પ્રત્યવાય આવતાં અટકી પડે છે, પરંતુ અહીં બહુધા અંતરાય થતું જ નથી અને કદિ થાય છે તે તેનું નિવારણ કરવાનું ઉપાયકૌશલ્ય પ્રાપ્ત થઈ જાય છે તેથી વિઘને પણ લાભના રૂપમાં તે ફેરવી નાખે છે. અહીં કેઈ પણ પ્રકારને ઈરછા પ્રતિબન્ધ થતું નથી એટલે ઉપકરણ કે એવી કઈ વસ્તુઓમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ પ્રતિબન્ધ થતું નથી અને આવી રીતે સાવઘત્યાગથી અને ઈચછાપ્રતિબધના અભાવથી અથવા અટકાવથી ઉન્નતિ કમ બહુ સારી રીતે પ્રગતિમાં મૂકાય છે અને એ દષ્ટિમાં વર્તતા પ્રાણુને મહેદય થતું જાય છે. બીજી દષ્ટિ કરતાં અહીં ઉન્નતિકમમાં સવિશેષ પ્રગતિ થાય છે અને એટલે વધારે થાય છે કે સમ્યગબોધનું સામીપ્ય સ્પષ્ટ જણાય છે. સાધારણ રીતે અમુક વિચાર માત્રની ઉત્પત્તિથી પોતાની જાતને સમ્યક્ત્વવાનું અથવા સમકિતી માનનારને તે અહીં ઊભા રહેવાનું સ્થાન જ નથી, એ સ્પષ્ટ રીતે આ દષ્ટિમાં વર્તતા છનાં લક્ષણે ઉપરથી સમજાયું હશે. ૪. દીપ્રાદષ્ટિ ચથી દીપ્રાદષ્ટિમાં યોગના ચતુર્થ અંગ પ્રાણાયામને લાભ પ્રાપ્ત થાય છે. એ પ્રાણાયામ અંગ પ્રાણાયામ ચતુર્થ સંબંધી વિવેચન હવે પછી થશે. પરંતુ અગ અહીં એટલું જણાવી દેવું જોઈએ કે અહીં પ્રાણાયામને લાભ થાય છે તેને અર્થ એ સમજવાને છે કે બાહ્ય ભાવને અહીં રેચક થાય છે, અંતર ભાવને પૂરક થાય છે અને સ્થિરતા ભાવને કુંભક થાય છેઃ એટલે કે રેચક, પૂરક અને કુંભક નામના પ્રાણને જે આયામ થાય છે તે આ અર્થમાં સમજવાનું છે. આગળ કહેવામાં આવશે ત્યારે સ્પષ્ટ સમજાશે કે બાહ્ય અથવા સ્થળ અર્થમાં જે પ્રાણાયામ શબ્દ વપરાય છે તેવા પ્રકારના પ્રાણાયામથી આત્મિક ઉન્નતિમાં બહુ લાભ થતું નથી. અહીં પ્રાણાયામ શબ્દ આ પ્રમાણે યૌગિક અર્થમાં સમજવાને છે અને આવા પ્રકારના પ્રાણાયામથી ગ્રંથભેદ Page #80 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ તુરત થાય છે તે હવે પછી જણાશે. આવા પ્રકારના પ્રાણાયામથી પ્રશાંતવાહિતાને લાભ થાય છે. અહીં બોધ દીપપ્રભા જે થાય છે, એટલે પ્રથમ ત્રણ દષ્ટિમાં જે પ્રશાંતવાહિતા તદન સાધારણ તૃણ, ગોમય કે કાષ્ઠાશિના કણ જે બેધ હેય છે તેના કરતાં અહીં વિશિષ્ટ બંધ થાય છે, પ્રયોગ વખતે સ્મૃતિ પણ સારી રહે છે, અને જે કે રોગનું ઉત્થાન અહીં થતું નથી પણ ઉન્નતિ એટલી બધી થાય છે કે તેને લીધે પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને જીવ વિશિષ્ટ ઉન્નતિ કરવાની બહુ નજીક આવી જાય છે અને તેને લઈને ઉત્થાન છેષના ક્ષય થવાની બહુ નજીક તે આવી જાય છે. અહીં “શ્રવણુ ગુણ પ્રાપ્ત થાય છે, અત્યાર સુધી સાંભળવાની ઈચ્છા (શુષા) થઈ હતી તે હવે શ્રવણ કરે છે તેથી બેધ વધારે સ્પષ્ટ વ્યક્ત થાય છે અને અહીં તેના પ્રથમ કહેલા ધર્મપ્રીતિની બીજના અંકુર ફળરૂપે સહજ ઊગવા વિપુલતા માંડે છે. એ દશામાં વર્તતા પ્રાણીને ધર્મ ઉપર એટલી બધી પ્રીતિ થાય છે અને વ્યવહારનાં કાર્ય ઉપર એટલી બધી અરુચિ થઈ જાય છે કે તે ધર્મને માટે પ્રાણ છોડે પણ ધર્મને ત્યાગ કરતું નથી, કેઈ તેના પ્રાણ લે તે કબૂલ કરે પણ ધર્મ છોડવાની અથવા ધર્મના નિયમ ઉલ્લંઘવાની હા પાડે નહિ એવું દઢ વર્તન તેનું થઈ જાય છે. એ પિતે સમજી જાય છે કે પ્રાણ જશે તે ભવાન્તરમાં પણ ભાઈની પેઠે ધર્મ સાથે આવનાર છે અને ધર્મ જશે તે શરીર કાંઈ કામ આવવાનું નથી તેમ ભવાંતરમાં સાથે આવવાનું Page #81 -------------------------------------------------------------------------- ________________ ઃ ૪૬ ઃ જૈન દૃષ્ટિએ ચાગ પણ નથી, તેથી શરીર કરતાં પણ ધર્મની તે વિશેષ દરકાર કરે છે. તત્ત્વશ્રવણુ કરવા ઉપર તેને પ્રીતિ થાય છે તેથી જેમ ખારા પાણીનો ત્યાગ કરી મધુર જળ ગ્રહણ કરવાથી ખીજતું વાવેતર થઈ જાય છે તેવી રીતે ચેાગાત્થાન વગર જ તેનામાં બીજ ૨ાપાઈ જાય છે અને તે ઉત્ક્રાન્તિમાં ઘણા આગળ વધી જાય છે. ખારા પાણીના જેવા અહીં ભવયેાગ સમજવા અને તત્ત્વશ્રવણુને મધુર જળ તુલ્ય સમજવું, અહીં ખીજના ક્ષેપણને લીધે ચેતનની ઉન્નતિ બહુ સ્પષ્ટ થાય છે, તેનું કલ્યાણ થાય છે અને તે આગળ વધવા માંડે છે, જો કે હજુ તેને સમ્યજ્ઞાન ગ્રંથીભેદપૂર્વક થયું નથી તેથી તેને સૂક્ષ્મ એધ હાતા નથી તા પણ ગુરુભક્તિના સામર્થ્ય થી તેને તીર્થંકરદન ઈષ્ટ લાગે છે અને તેની તેને સમાપત્તિ થતાં તે સાધ્યપ્રાપ્તિનું કારણુ થઈ જાય છે અને ઉત્તરાત્તર પેાતાની સ્થિતિ બહુ સારી થતી જાય એવા સયાગામાં પેાતાની જાતને ચેતન મૂકી દે છે. સૂક્ષ્મ આધ તા વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિથી થાય છે. અત્ર અવેદ્યસંવેદ્ય પદ હોવાથી સૂક્ષ્મ આધ થતા નથી, છતાં શ્રવણેચ્છાનું ફળ અહીં સ્પષ્ટ રીતે પ્રાપ્ત થાય છે. આ વેદ્યસ'વેદ્ય પદ પર નીચે વિચાર કરવામાં આવ્યા છે તે ખાસ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. વેધસ વેધ પદ * પ્રથમની ચાર દૃષ્ટિમાં અવેધસવધ પદ હાય છે એનુ લક્ષણુ શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં બહુ વિસ્તારથી ચર્યું છે. બાકીની હવે પછી વિચાર કરવાની ચાર ષ્ટિમાં વેસવેધ પદ હાય છે. અહીં આપણે સંક્ષેપથી એ પદ પર વિચાર કરીએ, કારણુ કે ચતુર્થ દ્ધિને છેડે . Page #82 -------------------------------------------------------------------------- ________________ વેદ્યસંવેદ્ય પદ : ૭ : મેટો બનાવ બને છે તેને આ સંવેદ્ય પદ સાથે સંબંધ છે. આ વિચારણાથી બને પદની ઉત્કાન્તિમાં અતઃપર્યત પ્રાણીની કેટલો મટે તફાવત છે તે જણાશે. અદ્યવતના સંવેદ્ય પદમાં મિથ્યાત્વ છે, બધ ઉપર ઉપર છે, સંસાર ઉપર રુચિ છે, પાપમાં આસક્તિ છે, ભવાભિનંદીપણું છે, સમારે પયુક્તતા છે. એ પ્રથમની ચાર દષ્ટિમાં વર્તતે પ્રાણી ક્ષુદ્ર(કૃપણ, યાંચાશીળ, દીન (ભવિષ્યમાં અકલ્યાણ થશે એવું બોલનારો), મત્સરી, બીકણું, માયાવી, મૂર્ણ અને સંસારમાં આસક્ત હોય છે અને એવાં ઘણું કાર્યો કરે છે કે જેનું વાસ્તવિક ફળ કાંઈ મળે નહિ. આવા પ્રકારના પ્રાણીને કદાચ બંધ થઈ જાય છે તે પણ તે સુંદર થતો નથી. જેવી રીતે વિષને સ્પર્શ કરેલું અન્ન નકામું થઈ જાય છે તેમ પુદ્ગલાસક્ત પ્રાણુને બંધ થાય છે તે પણ તે નકામે થઈ જાય છે. આ પદમાં રહેલે પ્રાણી વિપર્યાસ કર્યા કરે છે, હિતાહિત બરાબર સમજ નથી, નકામે ખેદ પામે છે અને વર્તમાનદશી હે દીર્ઘ દૃષ્ટિથી પિતાને લાભ કેમ, કેવી રીતે અને શાથી થાય તે જોઈ શકતું નથી. આવી સ્થિતિ હેવાથી જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રેગ, શોક વિગેરે ઉપદ્રવથી ભરપૂર સંસારને જોઈને પણ તેનાથી તે ઉદ્વેગ પામતે નથી. ઊલટે સંસારને ચુંટતે જાય છે, તે અકૃત્યને કૃત્ય સમજે છે, કૃત્યને કરતું નથી અને દુઃખને સુખની ઈરછાથી વહેરી લે છે. ખસ-ખરજ થઈ હોય તેને ખણવાથી શાંતિ થતી નથી પણ તેના નાશથી શાંતિ થાય છે, ખણવાથી તે ખરજ વધે છે, પરંતુ આ વાત પ્રથમની ચાર દષ્ટિમાં બરાબર સમજાતી નથી Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : જૈન દષ્ટિએ યોગ તેથી ખરજને તેડવા માટે ખણવાને ઈલાજ શોધે છે પણ ખરજ ન જ આવે તે ઉપાય શોધવાને વિચાર સમ્યગ બોધ વગર તેને થતું નથી. અનેક પ્રકારની પાપચેષ્ટા કરીને અનેક પ્રકારનું કર્મમાલિન્ય અવેવસંવેદ્ય પદમાં વર્તતે પ્રાણી એકઠું કરે છે અને મનુષ્યજન્મને લાભ લેવાને બદલે સંસાર વધારી મૂકે છે. જેમ માછલું આંકડામાં રહેલ માંસ ખાવાના લેથી પ્રાણ ઈ બેસે છે તેવી રીતે અલ્પદષ્ટિવંત પ્રાણી અંધતામાં આસક્ત થઈ સંસારમાં રખડ્યા કરે છે. વિષયલેગ સેવવા ઈચ્છા રાખે છે, પણ મહાભયંકર ફળ આપનાર કર્મને જોઈ શક્ત નથી. આવા અવેવસંવેદ્ય પદને સત્સંગ અને આગમના વેગથી જીતી લેવું. આ ભૂમિકા પ્રાપ્ત કરીને જરૂર અદ્યસંવેદ્ય પદ પર વિજય મેળવી લે, નહિ તે તેના પર જય થતું નથી અને પાછે સંસારમાં અધઃપાત થાય છે. યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને ઘણા જ પાછા સંસારમાં . પડી જાય છે અને સંસારમાં રખડ્યા કરે છે તેથી આ ચતુર્થ ભૂમિકા પ્રાપ્ત થતાં જ અઘસવેદ્ય પદ પર વિજય મેળવવાને વિચાર જરૂર રાખો અને તે માટે આત્મવીર્યની ફુરણ ન કરવી. આ પદ પર વિજય મેળવવાથી કુતક વિષમ ગ્રહ અનેક કુતરૂપ વિષમ ગ્રહ પર વિજય મળે છે. કુતર્કને શહ આ પ્રાણીને એટલે આકરે લાગેલે છે અને ખાસ કરીને આ વર્તમાન સમયમાં તેનાથી બચવાની એટલી બધી જરૂર છે કે તેને માટે ખાસ ચેતવણી આપવી એ અપ્રાસંગિક નહિ ગણાય. ઘણી વખત શાબ્દિક લડાઈ એટલી ચાલે છે કે મૂળ હેતુને નાશ થત Page #84 -------------------------------------------------------------------------- ________________ વેદ્યસંવેદ્ય પદ જોવામાં આવે છે. જેને શાસ્ત્રકાર કહે છે કે “તમે સર્વ વાત લયપૂર્વક સમજીને વિચાર પણ કુતર્ક કરશે નહિ. તમે પ્રથમ પરીક્ષા કરે કે તમારા ગુરુ સુજ્ઞ છે કે નહિ, તેઓએ બતાવેલ માર્ગ તમને ન્યાયષ્ટિથી–નૈતિકદષ્ટિથી ઉચિત લાગે છે કે નહિ, તેઓના કહેલા દ્રવ્યાનુયોગના સ્વરૂપમાં કઈ પણે જગ્યાએ વિરોધ છે કે નહિ. આ પ્રમાણે શોધ કરી, તેઓના શિષ્ટત્વને નિર્ણય કરી પછી તમે તેઓના બતાવેલા માર્ગને આદર કરે. જ્યાં તમારી નજર ન પહોંચી શકે, તમારું જ્ઞાન પ્રવેશ ન કરી શકે તેવા અતીન્દ્રિય વિષમાં તમારે થોડું ઘણું તે તેઓનું વચનપ્રામાણ્ય માનવું પડશે, પરંતુ જે વાત તેઓ જણાવે તે તમારા તર્કમાં ઉતરતી ન હોય તે તપાસે, પૂછે, મનન કરે, સમજવા યત્ન કરે. નકામા કુતર્કો કરી, સત્યનું નિકંદન કરવાને અતિ લિષ્ટ માર્ગ પસંદ કરશે નહિ.” કુતર્કો કેવા કેવા થાય છે તે સંબંધી શ્રી હરિભદ્રસૂરિએ ઉક્ત ગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં અનેક દૃષ્ટાને આપ્યાં છે, અત્ર તે પ્રસ્તુત નથી અથવા લખવાની જરૂર નથી. નવીન સંસ્કારવાળાઓ કુતર્ક કેને કહે છે અને તે કેમ ઉત્પન્ન થાય છે તે તુરત સમજી શકાય તેવી બાબત છે. કુતર્કગ્રહના પેટામાં ચેતનછના અનેક ભાવશત્રુઓ છે. બધાગ, શમમાં અપાય, શ્રદ્ધાભંગ, મિથ્યાભિમાન વિગેરે. આવા સર્વ ભાવશત્રુઓને ત્યાગ કરે ઉચિત છે, કારણ કે તેઓ ઉન્નતિને એકદમ રેકનાર છે અને સંસારમાં પાત કરાવનાર છે. અતીન્દ્રિય વિષયમાં શુષ્ક તર્કથી કામ થતું નથી, એને માટે અનુમાન કરવાની શક્તિ, Page #85 -------------------------------------------------------------------------- ________________ ત્રિત ન કહેવાય છે * ૫૦ ? જેન દષ્ટિએ યોગ આગમને સારી રીતે અભ્યાસ અને ગાભ્યાસમાં રસ એ ત્રણ મુદ્દાની બાબતેની ખાસ જરૂર છે. એ ત્રણ બાબતની જ્યાં સંપ્રાપ્તિ થાય છે ત્યાં સ્થળ દષ્ટિથી ન સમજાય તેવા પદાર્થોને પણ બંધ થાય છે, પણ એકાન્ત દષ્ટિથી માત્ર શુષ્ક તર્ક કQામાં આવે તે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ એવા વિષયમાં થતી નથી. વિશિષ્ટ આગમનું જ્ઞાન કરવા માટે સર્વસની ભક્તિ ચિત્ર પ્રકારથી કરવાની આવશ્યકતા છે. જેમ ચિત્રા ભક્તિ રાજાના આશ્રિત દર અથવા નજીક વસ નારા સવ તેના દાસ કહેવાય છે તેમ સર્વજ્ઞ શાસ્ત્રને બતાવનાર સર્વજ્ઞના દાસ કહેવાય છે. અનેક સાંસારિક દેવેની વિચિત્ર વ્યક્તિને માર્ગ મૂકીને સર્વજ્ઞની શમપ્રધાન ચિત્ર ભક્તિ કરવાથી તેમણે બતાવેલા અતીન્દ્રિય વિષયનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે અને તેમ થાય છે ત્યારે વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે. વિચિત્ર પ્રકારની સેવામાં અનુષ્ઠાન તે લગભગ સરખું જ છેષ છે. તેમાં ઈચ્છા પૂર્ણ વિગેરે જે ભેદથી ભક્તિ કરવામાં આવે છે તેવી જ ચિત્રભક્તિ સર્વજ્ઞની થાય છે પણ આશય જૂદા પ્રકારને હવાથી ફળમાં મેટે તફાવત રહે છે. જેમ એક જ જાતના પાણીથી જાર, બાજરો, નાળીએર અને જૂદા જૂદા પદાર્થો ઊગે છે તેમ અનુસંધાનમાં ફેર હોવાથી સરખા પ્રકારની સેવા પણ ફળમાં ભિન્નપણે પરિણમે છે. અહીં જૂદા જૂદા આશય બતાવ્યા તેના પણ પ્રકારના આશય મુખ્ય ત્રણ ભેદ થઈ શકે છે. બુદ્ધિ, જ્ઞાન અને અસમેહ, ઇઢિયાર્થને ગ્રહણ કરીને બંધ થાય તદાશયા વૃત્તિ તે બુદ્ધિજન્ય, આગમાનુસાર બંધ થાય તે જ્ઞાનજન્ય વૃત્તિ અને સદનુષ્ઠાનવત્ વૃત્તિ તે અસંહ Page #86 -------------------------------------------------------------------------- ________________ વેદસંવેદ્ય ૫૮ : પ૧ : જન્ય આશય. જેમ કે પાનની પ્રાપ્તિ તે બુદ્ધિને વિષય છે, તેનું જ્ઞાન તે જ્ઞાનજન્ય છે અને જ્ઞાનાનુસાર તેની પ્રાપ્તિ થયા પછી વ્યવસ્થા કરવી, કિંમત આંકવી અને તે ભાવે વેચવું વિગેરે તે અસંહજન્ય છે. શુભ કિયા તરફ આદર, કરવામાં પ્રીતિ, વિઘને નાશ, તેને જાણવાની જિજ્ઞાસા અને તચ્ચે એ શુભ અનુષ્ઠાન કહેવાય છે. આમાં પ્રથમ ભેદ-બુદ્ધિપૂર્વક કર્મ કરવામાં આવે છે તે સંસારફળ આપનાર થાય છે, જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે મુક્તિનું અંગ છે, માર્ગ પર લઈ આવી મિક્ષ તરફ પ્રયાણ કરાવનાર છે અને અસંમેહ વૃત્તિથી કમ થાય છે તે અતિ વિશુદ્ધ હોવાથી તત્કાળ નિર્વાણ-સાધ્યસ્થાન પ્રાપ્ત કરાવનાર થાય છે. પ્રથમની ચાર દષ્ટિમાં વર્તતા પ્રાણીઓ અતી. પ્રિય વિષયમાં સત્ય હકીકત બતાવી શકતા નથી, એવી બાબતનું જ્ઞાન ગજ્ઞાન વગર થઈ શકતું નથી. ભર્તૃહરિ જેવા વિદ્વાને પણ કહી ગયા છે કે-એવા અતીંદ્રિય વિષયમાં એકલે શુષ્કવાદ ચાલતું નથી, હેતુવાદપૂર્વક દીર્ઘ કાળ સુધી વિચાર કરે ત્યારે કાંઈક નિશ્ચયાત્મક જ્ઞાન થઈ શકે છે. આ પ્રમાણે હેવાથી એકલા કુતર્ક ઉપર આધાર રાખી અતીન્દ્રિય વિષયમાં ચર્ચા કરવા કરતાં સારી રીતે બંધ કરવું અને કાંઈક વિશેષ જ્ઞાન થાય ત્યારે હેતુવાદની સુંદર ચર્ચા કરવી કે જેથી તેનું કાંઈ યેય ફળ બેસે. - આ ચાર દૃષ્ટિ સુધી એ છે વધતે દરજે અભિનિવેશ હેય. છે, કાં તો પોતાની માન્યતા સત્ય છે એમ ચાર દષ્ટિમાં બાપના માનીને ચાલવામાં આવે છે, કાં તે શિષ્ટ પ્રકાર પુરુષની ચેય પરીક્ષા કર્યા વગર ગમે તેને અનુસરવામાં આવે છે, કાં તે સૂક્ષ્મ બોધ વગર એકલા Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૫ર : જૈન દષ્ટિએ યોગ તર્કથી અનાસ્થા ઉત્પન્ન કરવામાં આવે છે. આવા અવેવસંવેદ્ય પદમાં વર્તતા છે જ્યારે પિતાની ભાવસ્થિતિ પરિપકવ થાય છે ત્યારે સૂક્ષ્મ બેધ પ્રાપ્ત કરી વેવસંવેદ્ય પદ પામે છે. ગ્રંથભેદ-સમ્યકૃત્વ અહીં જરા પારિભાષિક વાત પણ કહી દઈએ. આ વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે તે પહેલાં અપૂર્વકરણવડ ગ્રંથીભેદ કરી જીવ સમકિત પામે છે. આ સર્વ જૈન પરિભાષામાં વાત થઈ. તે એટલી સૂમ હકીકત છે કે તે પર આ લેખ લખી શકાય અને ખાસ કરીને તે વિષયના જાણકાર પાસે આ અતિ અગત્યની ઉત્ક્રાન્તિ વખતે થતી સ્થિતિ જે જીવનપ્રવાહમાં મટે ફેરફાર કરનારી છે તેને અભ્યાસ કરીને સમજવા ગ્ય છે. ટૂંકમાં કહીએ તે અહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મની અનુક્રમે ત્રીશ, ત્રીશ, ત્રીશ, સીત્તેર, વીશ, વિશ અને ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે તેમાંથી સર્વ સ્થિતિ ખપાવી દઈ બાકી એક ક્રોડક્રોડી સાગરોપમની સ્થિતિમાંથી કાંઈક ઓછી રાખે એવા ઉદાસી પરિણામને “યથાપ્રવૃત્તિ કરણ કહેવામાં આવે છે. આવી સ્થિતિ મિથ્યાત્વ દશામાં વર્તતા જીવ અનંત વાર કરે છે. ત્યાર પછી અનંતાનુબંધી કષાયની ચેકડી ખપાવવા, જ્ઞાનને આદરવા અને અજ્ઞાનને ત્યાગવા જે પ્રયાસ થાય છે તે સ્થિતિને અપૂર્વકરણ કહે છે. એ અંતમુહૂર્ત સ્થિતિને ખપાવી દે તે વખતે મહાતીવ્ર કષાય( અનન્તાનુબંધી)ની ચાકડીને નાશ થાય છે અને તે સ્થિતિને ગ્રંથભેદ કર્યો કહે Page #88 -------------------------------------------------------------------------- ________________ છે તેની થીભેદ-સમ્યકત્વ છે વામાં આવે છે. આ ગ્રંથી તે અનાદિ મિથ્યાત્વની ગાંઠને છેઠવા સમાજ અને તે સ્થિતિ પ્રાપ્ત થતાં જ ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે અને પછી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, સાધ્યનું સ્પષ્ટ દર્શન થાય છે અને તે સ્થિતિ પ્રાપ્ત થયા પછી સંસારની મર્યાદા બંધાઈ જાય છે. પ્રથમની ચાર દષ્ટિમાં વર્તતા જીવને આ સ્થિતિ પ્રાપ્ત થવાની ભજના છે, પાંચમી સિરાષ્ટિ જેના પર હવે વિવેચન કરવાનું છે તે પ્રાપ્ત થાય ત્યારે એકકસ સમ્યગ બધ થાય છે. પ્રથમની ચાર દષ્ટિમાં કેવા ઉત્કૃષ્ટ પરિણામ વર્તતા હોય છે તે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. એવા અતિ ઉદાત્ત સમ્યકત્વસામીપ્ય દશામાં આવવાની જો પિતાની ચોગ્યતા થઈ છે એમ લાગતું હોય તે જ પિતામાં સમ્યક્ત્વ હેવાને સંભવ પણે માની શકાય. ઘણાખરા પિતામાં સમ્યકત્વ હેવાને ખ્યાલ કરે છે તેને સમ્યકત્વને તદ્દન સામાન્ય વિચાર હોવાથી તેઓ બહુધા આત્મવંચના કરે છે એ ચાર દષ્ટિનું સ્વરૂપે વાંચવાથી જ સમજાઈ ગયું થથીભેદનું મહત્વ હશે. આ ગ્રંથભેદ એ જીવનપર્યટનમાં અથવા સંસારયાત્રામાં અતિ અગત્યને વિષય છે તેથી તેને આંતરભાવ સમજવા બહુ પ્રયાસ કરવાની જરૂર છે. સામાન્ય રીતે એ અતિ પરિવર્તન કરાવનાર સ્થિતિને ખ્યાલ પણ આવા મુશ્કેલ છે. ગ્રંથભેદ કરીને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી આ જીવની વર્તનામાં એટલે મેટે ફેરફાર થઈ જાય છે કે તેનું વિવેચન કરવું હવે આવશ્યક ગણાશે અને તે પર હવે વિચાર થશે. ચરમ પુદ્દગળપરાવર્તમાં જ્યારે ચેતન વર્તતે હોય છે ત્યારે તેને પ્રથમની ચાર દૃષ્ટિ પ્રાપ્ત થાય જ સાતમ Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : જૈન દષ્ટિએ યોગ છે અને ગ્રંથભેટ કર્યા પછી તે અર્ધપુદ્ગલપરાવર્તન કાળની અંદર જરૂર મુકિત થાય છે, સર્વ મહાયાતનાથી નિવૃત્તિ થાય છે અને પરમ આત્માનંદમાં વિકાસ થાય છે. આ ગ્રંથભેદ કર્યા પછી કેટલાક ઉન્નત આત્માઓની ઉન્નતિ તે એટલી જલ્દી થાય છે કે અન્તર્મુહૂર્ત જેટલા વખતમાં તેઓ સાધ્ય પ્રાપ્ત કરે છે અને કેટલાકની મંદ પ્રગતિ થાય છે, પરંતુ એટલું તે ચેકકસ છે કે એક વાર ગ્રંથભેદ થયો એટલે વહેલું મોડું છેવટ અર્ધપુદ્ગલપરાવર્તની અંદર તે સાધ્યસ્થાન પ્રાપ્ત થવાનું ખરું જ. આ પ્રમાણે હોવાથી ગ્રંથીભેદ એ અતિ અગત્યની બાબત ગણવામાં આવી છે. ગ્રંથભેદ થયા પછી સમ્યફ થાય તેને કેટલાક જ વમી પણ નાખે છે અને પાછા અપક્રાતિ પામી સંસારમાં ઉતરી જાય છે, પરંતુ આટલી દશા પ્રાપ્ત કરી પાછો પડી ગયેલે ચેતન. કેટલીક મુદતે વળી પાછો ઉન્નત થઈ પૂર્વ સ્થિતિ પર જરૂર આવી જાય છે અને પ્રગતિ કરે છે. જૈનના ઉત્કાન્તિમાર્ગ Theory of Evolutionમાં એક ખાસ બેંધી લેવા જેવી બાબત એ છે કે ઉત્ક્રાન્તિ પામેલે જીવ તે જ દશામાં રહે છે અથવા તેથી આગળ વધે જાય છે એટલું જ નહિ પણ અધમ આચરણ કરે છે તે પાછે નીચે પણ ઉતરી જાય છે. દ્રકામાં એને ઉકાન્તિ અપકાતિવાદ અથવા Theory of Evolution and Involution of Soul કહી શકાય. આ અતિ અગત્યની પ્રસ્તુત બાબત ઉપર વિચાર કરી હવે આપણે પાંચમી દષ્ટિ પર વિચાર કરીએ. અહીં એટલું જણાવવું અગત્યનું થઈ પડશે કે-આ દષ્ટિ પ્રાપ્ત કરનાર જીવન Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રેણીભેદ-સમ્યત્વ : પ૫ : ચેકસ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેથી તેની મને ભાવના અને વર્તનમાં અને પ્રાકૃત પ્રાણીઓના દહિમાન જીવનું વર્તન વર્તનમાં, વિચારમાં અને ઉરચારમાં મેટે તફાવત પડી જાય છે. એ વર્તનના ઊંચામાં ઊંચા ગુણે–જેવા કે ન્યાયસંપન્ન વિભવ, દાક્ષિણ્ય, દયા, વડીલને માન વિગેરે તે તેનામાં પ્રથમની ચાર દૃષ્ટિમાં આવી જાય છે એટલે કે નીતિનાં ઊંચામાં ઊંચા તર અથવા સગુણે તે તેનામાં જ્યારે તે માર્ગાનુસારી થાય છે ત્યારે જ આવી જાય છે. તેથી ઊંચામાં ઊંચા સદ્દગુણવાળો તે હવે જ જોઈએ એમ કહેવાની જરૂર નથી, છતાં એટલું જણાવવું જોઈએ કે એવા સદૂગુણેને તેનામાં સદ્ભાવ હોય છતાં તે સમ્યકૃત્વવાન હોય કિંવા ન હોય, પણ જેઓ નીતિના ઊંચામાં ઊંચા નિયમ પાળતા ન હોય તેનામાં સર્વજ્ઞકથિત સમ્યક્ત્વને સદ્ભાવ હે અસંભવિત છે. જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તેનામાં ઉરચ સદ્ગુણે અવશ્ય લેવા જોઈએ. અતિ ઉચ્ચ નીતિના નિયમ પાળનાર પ્રાણુ જ ભગવાનના સમ્યકત્વને અધિકારી થઈ શકે છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે શ્રદ્ધાનને અંગે વર્તનને નિયમ થઈ જાય છે. પિતાનામાં સમ્યક્ત્વનું અસ્તિત્વ માનનારનું ઢંગધડા વગરનું વર્તન જોઈ તેઓની માન્યતા ઉપર ખેદ થાય છે તેમાં આશ્ચર્ય જેવું નથી. સમ્યકત્વ ઉચ્ચ સદ્દગુણ વગર હોઈ શકે અથવા ટકી શકે એમ માનવું એ ધૃષ્ટતા છે. જો કે સમ્યકત્વ તે શુદ્ધ શ્રદ્ધાન છે પરંતુ ત્યાં ઉત્તમ ગુણેને બહુધા સદ્દભાવ હોવાનો સંભવ છે. તેમ હોય તે જ સમ્યકત્વ વિશેષ ટકી પણ શકે છે, નહીં તે સમકિતથી ચુત થતાં વાર લાગતી નથી, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૬ : જેની દષ્ટિએ યોગ ચતુર્થ દષ્ટિને છેડે “ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. એ ધર્મસંન્યાસ સામગને એક ભેદ છે અને તેના પર હવે પછી વિચાર કરવામાં આવશે. અત્ર તે ધર્મસંન્યાસપ્રાપ્તિ બાબત ઉપર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે. તવથી ધર્મસંન્યાસ તે આઠમા ગુણસ્થાનકના કાળમાં અને સામાન્ય રીતે છઠ્ઠા ગુણસ્થાનકની શરૂઆતમાં લબ્ધ થાય છે. અહીં ધર્મસંન્યાસની ઉપલબ્ધિ થાય છે તે અજ્ઞાનાવરણના ક્ષયોપશમને ઉપલક્ષીને થવી સંભવે છે. પ. સ્થિરાદૃષ્ટિ પાંચમી સ્થિરાદષ્ટિમાં તત્વબોધ રત્નપ્રભા તુલ્ય હેય છે. એટલે બોધ થાય છે તેટલે દીર્ઘ કાળ બ બ જ રહે છે. જો કે તે તદ્દન શુદ્ધ હોઈ શકતું નથી. રત્નમાં જેમ કાંઈ એબ હોય છે તેમ હજુ તેમાં એકાન્ત શુદ્ધિ હેતી નથી, પણ પ્રથમની ચાર દષ્ટિમાં જે ઉપર ઉપરને બેધ હવે તે કરતાં અહીં બહરિથર બંધ થાય છે અને અજ્ઞાનગ્રંથીને ભેદ થવાથી ચેતનને અહીં સાધ્યને સાક્ષાત્કાર થાય છે. વળી અત્યાર સુધી એને તત્વજ્ઞાનમાં તેમ જ સર્વજ્ઞની શિષ્ટતા વિગેરેમાં કાંઈક શંકા થયા કરતી હતી તે અત્ર વિરમી જાય છે અને બધ સમ્યફ પ્રકારને અને સૂક્ષમ થાય છે. અત્યાર સુધી આ ચેતનની પ્રવૃત્તિ ક્રિયાઈમાં પશુપાય હતી, વિષયમાં તેને આસક્તિ હતી અને પુગળમાં લુપતા હતી તે અત્ર ઘટી જાય છે અને તેની દેવી પ્રકૃતિને વિજય થાય છે. વિષયવિકારમાં ઈદ્રિયને ન જડવારૂપ પ્રત્યાહાર નામનું રોગનું Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : ૫૭ : અંગ અહીં પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષય છે તેમાં ઇંદ્રિને ન જોડતાં સવચિત્ત સ્વરૂપાનુસારી ઇન્દ્રિયવિષય તેને બનાવી દેવી તેનું નામ પ્રત્યાહાર, પર વિજય એ તેને મૂળ અર્થ છે અને તે ગાંગ અહીં ચેતનને પ્રાપ્ત થાય છે. ચેતન અહીં સૂક્ષ્મ બોધ ગુણ પ્રાપ્ત કરે છે એટલે ચતુર્થી દષ્ટિ સુધી અષ, જિજ્ઞાસા, શુશ્રુષા અને શ્રવણ થયું હતું, તેને અંગે અહીં સૂમ બધ ઉત્પન્ન થાય છે. વેદસંવેદ્ય પદ પ્રાપ્ત થવાથી આવું સુંદર પરિણામ આવે છે એમ સમજી લેવું. સામાન્ય રીતે એની ચર્ચા પણ એવા પ્રકારની થઈ જાય છે કે તેને અતિચારદોષ બહુ અલ્પ લાગે છે વિચાર કરીને ચાલનારની ચર્ચા પ્રાયઃ પાપ વગરની હોય છે. જેમ નાનાં બાળકો ધૂળનાં ઘર બનાવે અથવા ગંજીપાનાં નાનાં ઘર બનાવે તેવી આ સંસારની દિડા તેને લાગે છે. તેને એમ જણાય છે કે સંસારચક્રમાં ફરતાં આ પ્રાણી ભવભવમાં નવાં નવાં ઘર માંડે છે, તેમાં અનેક પ્રકારની રચનાઓ કરે છે અને તેને ઘરનું ઘર માને છે–એ સર્વ બાળકની કીડા જેવું છે, બાળચપળતા છે, વિચારતાં મનમાં હાસ્ય આવે તેવી તે બાબત છે. અહીં તેની ભવવાસના ઊડી ગયેલી હોવાથી અને તેને ચૈતન્ય બાહા ભાવ પર ગુણ પ્રગતિ પામેલ હોવાથી તેને અનેક વિચારણું અદ્ધિ-સિદ્ધિઓ મળી આવે છે, પરંતુ આ જીવ સમજે છે કે તે સર્વ પીદ્દગલિક છે, અનામીય છે, સંસારને વધારનાર છે અથવા સંસારમાં ફસાવનાર છે. એ શુદ્ધ આત્મભાવમાં રમણ કરતાં બાહ્ય ભાવે Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : જૈન દષ્ટિએ એ મૃગતૃષ્ણ અથવા ગંધર્વ નગર જેવા અસ્થિર ઍક્રાલિક છે એમ સમજીને તેના ઉપર જરા પણ આસક્તિ વગર તે નિજ સવભાવના ગુણે શેધે છે અને તેમાં શાંતિ પામે છે, તેમાં મણ કરે છે અને તેમાં રંજિત થાય છે. તે સમજે છે કેઆંતર જોતિ જે અમૂર્ત હોવાથી બાધા કરનાર નથી અને પીડા વગરની છે તે જ લેકમાં પરમ તરવ છે અને બાકી સર્વ હેરાન કરનાર દુઃખમય છે અને વસ્તુતઃ ત્યાજ્ય છે. આવી રીતે વિજ્ઞાન પ્રાપ્ત થવાથી સુજ્ઞ થયેલ ચેતન પ્રત્યાહારમાં ચિત્તને પરોવીને ધર્મમાં બાધા કરનાર બાબતેને પરિત્યાગ કરવા માટે પ્રયત્ન કરે છે. તે સમજે છે કે ધનલક્ષ્મી એ વસ્તુતઃ લક્ષમી નથી અને બુદ્ધિમાનને તેમાં આનંદ આવતો પણ નથી અને ભેગને વિસ્તાર તે પાપી મિત્ર છે, સુજ્ઞ મિત્ર તરીકે સાચી સલાહ આપી સુખ અપાવનાર નથી. તેનામાં ઉન્નત દશા એટલી વધી ગયેલી હોય છે કે તે સમજે છે કે ધર્મથી જે ભેગપ્રાપ્તિ થાય છે તેને ભેગ ભેગાવતાં તે પણ સંસારવૃદ્ધિ માટે જ થાય છે. તે સમજે છે કે પુણ્ય સુવર્ણ શંખલા છે અને તેથી ચંદન જેવા શીતળ પદાર્થથી ઉત્પન્ન થયેલ અગ્નિ જેમ આખા વનને બાળી નાખે છે તેમ ધર્મજનિત સુખ પણ જો તેમાં આસકત થવાય તે સંસાર વધારી કર્મક્ષેત્રને વિસ્તારી મૂકે છે. આ પ્રમાણે તે સમજતા હોવાથી ધર્મજનિત ભેગની પણ તે ઈચ્છા રાખતા નથી અને આવા વિશુદ્ધ વિચારોને લીધે તે ધાર્મિક કાર્ય કરે છે તેમાં પણ બીલકુલ ફળની ઈચ્છા રાખતા નથી. આવી તે નિસશી ભાવે કરેલ શુભ કાર્યો કર્મની મહાનિર્જસનું કારણ થાય છે. આવી Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : ૫૭ : રીતે ભેગની ઈચ્છાથી વિરતિ થાય છે અને ત્યાગ સુસ્પષ્ટ રીતે સમજણપૂર્વક થાય છે. અહીંથી તેના અવિનાશી ભાવપ્રાકટ્યની શરૂઆત થાય છે અને હજુ છે કે તેનામાં તે ગુણની વ્યક્તિના થવાની શરૂઆત જ થયેલી હોય છે છતાં તેનું અસ્તિત્વ બહુ સૂક્ષમ દૃષ્ટિથી અવકન કરનાર સારી રીતે જોઈ શકે છે. વળી આ દૃષ્ટિમાં વેગીઓ જે કેટલાક સુંદર યૌગિક ગુણપ્રાણિ ગુણે કહે છે તે સર્વને ચેતન એવધતે અંશે જરૂર પ્રાપ્ત કરે છે. જેમકે તેનામાં ચપળતાને નાશ થાય છે, સ્થિરતા ગુણ વૃદ્ધિ પામે છે, રાગ રહિત શરીર પ્રાપ્ત કરે છે, હદયની કઠોરતા દૂર થાય છે, તેમ જ તેના શરીરના મળાદિક અલ્પ થઈ જાય છે, તેના શરીરમાં સુગંધી પ્રસરે છે, તેનામાં ભવ્યતા સારી રીતે દેખાય છે, તેની ભવ્ય પ્રસન્ન મૂર્તિ સર્વને આકર્ષક થઈ પડે છે, તેના સ્વર સુંદર થઈ જાય છે, તે અનેક પ્રકારે ધર્મને પ્રભાવ પ્રકટ કરે એવી સારી સ્થિતિમાં મૂકાઈ જાય છે, જનપ્રિય થઈ જાય છે અને તેનામાં મહાબુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિગેરે વિગેરે અનેક શુભ ગુણે અથવા સગે તેને પ્રાપ્ત થઈ આવે છે. ઉરતિક્રમ પર ચઢેલી તેની ચેતનામાં આવા શુભ સંયોગો સ્વાભાવિક રીતે જ જાગ્રત થઈ જાય છે. તે કાંઈ કરવાની ઈરછા સખતે જ નથી, પરંતુ શુભ વર્તન કરનારના વિકસિત આત્માએ આવા શુભ સોની મહાન સામ્રાજ્યમાં ઉયન કરે ત્યારે તેને સ્વતઃ પ્રાપ્તિ કઈ પણ પ્રકારની ઈચ્છા વગર પણ શુભ અનુકૂળ સંગે જરૂર પ્રાપ્ત થઈ જાય છે. પાંચમી દષ્ટિમાં ચેતન એટલે વિકાસ પામી જાય છે કે Page #95 -------------------------------------------------------------------------- ________________ 8 ૬૦ + જેન દષ્ટિએ પણ ચથી દષ્ટિમાં અને એના વિકાસમાં મેટે આંતરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે અહીં ભેદજ્ઞાનની પ્રાપ્તિ થવાથી, ગ્રંથીને ભેદ થવાથી અને શુભ વાસનાનાં સાધને પ્રાપ્ત થયેલાં હેવાથી જે તે પ્રાપ્ત થયેલી જોગવાઈને લાભ લઈ ચેતનજીને પ્રગતિ કરાવે તે તેને માર્ગ સરીયામ સીધે છે અને જે વળી વિષયકષાયાદિ વિભામાં ફસાઈ લપસી પડે તે વળી રખડી પડે છે. આવી રીતે જે પ્રાણ સાંસારિક ભાગમાં આસક્ત ન થતાં ચેતનને વિકસ્વર રાખે છે અને આગળ વૃદ્ધિ કરે છે તેઓ છઠ્ઠી દષ્ટિ પ્રાપ્ત કરે છે. એ છઠ્ઠી દષ્ટિમાં ચેતનના ભાવ કેવા થાય છે અને તેની પ્રગતિમાં છે અને કેટલું વધારે થાય છે તે હવે વિચારીએ. ૬, કાન્તાદૃષ્ટિ. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં ચેતન આવે છે તે પહેલાં તેનામાં વેગની સિદ્ધિઓ સારી રીતે પ્રાપ્ત થઈ ગઈ હોય છે, પણ તેમાં પ્રાણી શચી ન જતાં આગળ પ્રગતિ કરે છે. અહીં પ્રાણીને ધારણ નામનું વેગનું અંગ પ્રાપ્ત થાય છે. અમુક વસ્તુના એક વિભાગ ઉપર ચિત્તની સ્થિરતા કરવી તેને ધારણ કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–આ દષ્ટિ પ્રાપ્ત થતાં ચેતનના ચિત્તની ચપળતા ઓછી થાય છે અને તે મનને વિશેષ સ્થિર કરી શકે છે. મનને જ્યાં ત્યાં રખડવાની ટેવ હોય છે તે દૂર થઈ જઈ એકાગ્ર થવા માંડે છે. ચિત્તની અસ્વસ્થ અવસ્થા અતિ વિષમ છે અને મહા અશુભ કર્મને એકઠી કરનાર છે તે હવે નવું જાણવાનું રહ્યું નથી. જેટલાં કર્મો મન અસ્વસ્થ અવસ્થામાં હોવાથી ગ્રહણ કરાય છે તેટલાં કાયાથી થતાં નથી, કારણ કે કમની ચીકણાશ-રસને મ ગ ઉપર બહુ આધાર છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ કાન્તાદૃષ્ટિ વળી અહીં ચેતનને મીમાંસા ગુણ પ્રાપ્ત થાય છે અને સદ્ધિ ચારશ્રેણિ બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે મીમાંસા ગુણ અને તેથી નકામા અસ્વસ્થ વિચારે ઉપર અંકુશ આવી જાય છે. આ મીમાંસા ગુણ બહુ લાભ કરનાર થાય છે કારણ કે તવશ્રવણને અંગે થયેલ સ્થિરતા ગુણ સાથે જ્યારે શુભ વિચારશ્રેણિ ચાલવા માંડે છે ત્યારે પછી પ્રગતિમાં એકદમ બહુ સારી રીતે વધારે થતું જાય છે. આ દષ્ટિમાં બધા તારાની પ્રભા જેવો હોય છે એટલે તારાની પ્રભા જેમ એકસરખે પ્રકાશ આપે છે તેમ આ દૃષ્ટિમાન પ્રાણને બંધને પ્રકાશ સ્થિર હેય છે; જેમ તૃણમય આદિને પ્રકાશ ઝમક ઝબક થાય છે તેવું આ પ્રકાશમાં અસ્થિરત્વ નથી, પણ એકસરખે સ્થિર પ્રકાશ ચાલ્યા આવે છે. અલબત, એ પ્રકાશ ચંદ્ર કે સૂર્યના પ્રકાશ જેટલો તેજસ્વી નથી પણ તે સંપૂર્ણ પ્રકાશ પામવાના આદિ સ્વરૂપે આ સ્થિર પ્રકાશ નાના રૂપમાં પ્રાપ્ત થાય છે. અહીં તારાને પ્રકાશ કે થાય છે તેનું સ્વરૂપ બતાવતાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીનું પ્રકૃતિથી જ નિરતિચાર ચારિત્ર હોય છે, અનુષ્ઠાન શુદ્ધ હોય છે, પ્રમાદ રહિત વર્તન હેય છે, ચેતનને શુભ વસ્તુમાં વિનિગ થાય છે અને આશય ઉદાર અને ગભીર થાય છે. આ દૃષ્ટિમાં કેટલે બધો વધારો થઈ જાય છે તે આથી જણાયું હશે.” અતિ ઉદાર આશયમાં વર્તતા ચેતનની માનસિક સ્થિતિ અહીં કેવી થાય છે તે હવે આપણે વિચારીએ છીએ, પરંતુ એ પહેલાં એક વાત જરા સ્પષ્ટ કરી નાખીએ. તે વાત એ છે કે-આ દષ્ટિમાં ચેતન વર્તતા હોય Page #97 -------------------------------------------------------------------------- ________________ : ૬૨ : * જૈન દષ્ટિએ યોગ છે ત્યારે તેનામાં પ્રમાદ હેતે નથી તેથી આપણે એમ અનુમાન કરી શકીએ કે બહુધા આ દૃષ્ટિમાં વર્તતે જીવ સર્વવિરતિ ગુણ પ્રાપ્ત કરી સક્ષમ ગુણસ્થાનક સુધી પહોંચેલે. હેય છે. આપણે વેવસંવેદ્ય પદની પ્રાપ્તિ વખતે જોઈ ગયા છીએ કે ત્યાં સમ્યગ બોધ થવા ઉપરાંત પ્રાણું આગળ પ્રગતિ કરતો જાય છે. આ સમ્યગ બોધ થયા પછી તે યમનિયમ કરે છે અને પ્રથમ દેશથી તેને આદર કરે છે અને પછી સર્વથી આચરણ કરી વિશુદ્ધ થાય છે. યમને દેશથી આદરવા તેને દેશવિરતિ ગુણ અને સર્વથા આદરવા તેને સર્વવિરતિ ગુણ કહે છે. પ્રથમ અને દ્વિતીય દષ્ટિ જે યમનિયમમાં થાય છે તે આઘે સમજવા. અહીં પંચમ દષ્ટિમાં સમ્યગૂ જ્ઞાનપૂર્વક જે યમનિયમ થાય છે તે અતિ વિશુદ્ધ સમજવા. એ યમનિયમના આચરણથી જે પ્રાણીને દેશવિરતિ, સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે તેને પંચમ અને છઠ્ઠ ગુણસ્થાનક અનુક્રમે હોય છે અને જ્યારે તેને સર્વવિરતિ ભાવમાં વર્તતા અપ્રમાદ ગુણ પ્રાપ્ત થાય છે એટલે ઇદ્રિયસંયમ આદિ વિશિષ્ટ ગુણેમાં સર્વથા તત્પરતા થાય છે ત્યારે સપ્તમ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં જ્યારે પ્રાણ આવે છે ત્યારે તે સાતમા ગુણસ્થાનકમાં વર્તે છે. આ દૃષ્ટિમાં વર્તતા પુદંગલસંગને બહુ વિશિષ્ટ રીતે ત્યાગ થાય છે અને ચેતનને બહુધા પૌગલિક બાબતમાં હર્ષ આવતે જ નથી. એને મીમાંસા–સદ્વિચારણાને વેગ સારી રીતે થયેલ હોવાથી એને આત્મીય બાબતની જ ચિંતવના થયા કરે છે અને એ સ્થળ-પૌગલિક બાબતને જરા પણ વિચાર બહુધા કરતું નથી. તાત્પર્ય એ છે કે એને મોટે ભાગે આધ્યાત્મિક Page #98 -------------------------------------------------------------------------- ________________ કાન્તાદષ્ટિ બાબતના જ વિચાર આવ્યા કરે છે. એની શુભ વૃત્તિ એટલી બધી સારી થઈ જાય છે અને એનાં બાહ્ય આચાર અને ક્રિયાઅનુષ્ઠાન પણ એવાં શુદ્ધ થઈ જાય છે કે એ સ્વાભાવિક રીતે જ સર્વ પ્રાણીઓને પ્રિય થઈ જાય છે, તેના ઉપર સર્વને બહુ પ્રેમ આવે છે અને તેના તરફ કુદરતી રીતે જ બહુ રાગ થઈ આવે છે. એનું પિતાનું મન તે ધર્મની બાબતમાં જ એકાગ્ર થઈ જાય છે અને તે ધર્મની જ અથવા તે સંબંધની જ વાતે કરે છે. તે હજુ ભેગને સર્વથા ત્યાગ કરતા નથી અને કેટલીક શ્વર પંચમ ગુણસ્થાનકે શ્રાદ્ધ અવસ્થામાં પણ વર્તતે હોય છે છતાં તેના સાધ્યની નિર્મળતા હોવાને લીધે અને ભેગસેવનમાં ગુદ્ધિભાવ ન હોવાને લીધે તે કદાચ ભેગે ભગવે છે તે પણ તેને લીધે તેને સંસાર વૃદ્ધિ પામતું નથી. શુભ ક્રિયાના ફળ તરીકે તેની ઈચ્છા વગર પણ કેટલીક વાર પુણ્યકર્મને ઉદય તેને પ્રાપ્ત થઈ જાય તેનાં ફળ ભેગવવાં પડે છે તે સર્વે તે ભગવે છે, પણ તેમાં આસક્તિ રાખતું ન હોવાથી ભેગસેવનમાં સામાન્ય રીતે પ્રાપ્ત થતું ઝેર તેના સંબંધમાં આવતું નથી અને તેથી તે ભેગસેવન કરતાં છતાં પણ નિમિત્તને લાભ પ્રગતિ કરતે જાય છે. શુભ પુર્યોદયજન્ય ભોગેના આસેવન વખતે વળી તે શુભ ક્રિયાઓ કરી વિશુદ્ધ નિમિત્તે એકઠાં કરી તે સાધનને ઈષ્ટ સાધ્યપ્રાપ્તિમાં પ્રગતિ કરાવનાર તરીકે ફેરવી નાખે છે. આવી રીતે શુભ પુર્યોદય વખતે પ્રાકૃત મનુષ્યો જ્યારે આકરાં કર્મ બાંધે છે ત્યારે આ પ્રજ્ઞાવાન દષ્ટિમાન મહાત્મા કર્મની નિરા કરી આગળ પ્રગતિ કરે છે. એક ને એક જ ક્રિયા આવી રીતે Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ ગ. જૂદા જૂદા મનુષ્ય પરત્વે સારા અને ખરાબ ફળ આપનારી થઈ શકે છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવાની છે. કર્મને બંધ ચિત્તની વૃત્તિ ઉપર-આત્મીય વર્તાના ઉપર આધાર રાખે છે. શાસ્ત્રકાર સદાચારને વિધેય એટલા માટે બતાવે છે કે એ ચિત્તવૃત્તિને નિર્મળ કરનાર છે. દરેક કાર્યનું આત્મિક પ્રગતિને અંગે કેવું પરિણામ થાય છે તે પર સાધ્ય રહે છે તેથી સદાચારને પણ તેને અંગે જ ઉપયોગી ગણવામાં આવે છે. શ્રતધર્મ ઉપર એને એ રાગ હોય છે કે જેમ ગૃહિણી ઘરનું સર્વ કામ કરે પણ લાગ મળે ત્યારે કામથી ફારેગ થઈ પિતાના હદયવલ્લભ પતિને મળવાનું તેનું મન રહ્યા કરે છે તેમ આ દશામાં વર્તતે પ્રાણી કદાચ સાંસારિક કાર્યો કરે તે પણ તેનું મન શ્રતવાંચન, શ્રવણ અને મનન તરફ સર્વદા દેરાયેલું રહે છે. આ સુંદર સ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ જ્ઞાન ઉપરને તેને આદરભાવ અને તેને પ્રાપ્ત થયેલ મીમાંસા ગુણ છે એમ સમજવું. વળી આ દષ્ટિમાં વર્તતે પ્રાણું માયાજળને દેખી તેથી જરા પણ મુંઝાઈ ન જતાં તેના ઉપર પગ દઈને ચાલે છે, તેને તરી જાય છે અને તેના ગમે ભાગ માયા મમતા તેટલા કલેલે પિતાના ઉપર આવે તે તેથી પર વિજયની ડરી જઈ તેમાં ડુબી જતું નથી. ભેગને શરૂઆત તે સ્વરૂપથી માદક જેવા અસાર સમજે છે અને તેમાં આસક્ત ન થતાં તેને ભગવે તે પણ અસગ દશામાં રહી પોતે આત્મિક ઉન્નતિમાં આગળ વધતું જાય છે. એ દશામાં વર્તતે પ્રાણી સાંસારિક ભેગને તત્વ માનતા નથી અને તેથી તેમાં કદિ પણ આસક્ત થત Page #100 -------------------------------------------------------------------------- ________________ કાનનાદષ્ટિ : ૬૫ ઃ નથી. મીમાંસા ભાવને લીધે એને સર્વદા મેહ વર્તતે નથી અને માયા મમતા આ ચેતનને સંસારમાં રખડાવનાર, ફસાવનાર અને ભૂલે પાડનાર છે એમ સમજે છે તેથી તે તેને અસર કરતા નથી અને કદિ કરે છે તે બહુ ઓછી અસર કરે છે, તેથી આ દૃષ્ટિમાં આવ્યા પછી આત્મિક ઉન્નતિ બહુ સારી થઈ જાય છે અને ચેતન આગળ આગળ વિકાસ પામતે જાય છે. અહીં ભવઉઠેગ બહુ સારી રીતે થઈ જાય છે અને સંસાર પરને રાગ લગભગ નાશ પામી જવાની સ્થિતિ પર આવી જાય છે. માયા મમતા કેવી રીતે પ્રાણુને હેરાન કરે છે તે શ્રી આનંદઘનજીનાં પદમાં અને તે પરનાં વિવેચનમાં વારંવાર જોવામાં આવશે, કારણ કે એનું વર્ણન કરવામાં શ્રી આનંદઘનજી મહારાજે પોતાની શક્તિને વારંવાર ઉપયોગ કર્યો છે અને તેને તસ્વરૂપે બતાવવા અન્યત્ર પ્રયાસ કર્યો છે તેથી તે પર વિવેચન કરવા ન રોકાતાં અત્ર એટલું જ બતાવીએ છીએ કે તે માયા મમતા ઉપર આ પ્રાણીને અહીં અંતઃકરણપૂર્વક વિરાગ ઉત્પન્ન થાય છે. શ્રતધર્મમાં આ દશામાં વર્તતા પ્રાણીનું મન બહુ આસક્ત રહે છે તે બતાવવા ઉપર હદયવલ્લભ સ્ત્રીનું દૃષ્ટાંત આપ્યું છે, તે ઉપરાંત શ્રી આનંદઘનજી મહારાજે પંચાણુંમા પદમાં ઘણાં દષ્ટાંત આપ્યાં છે તે સર્વ વિચારવાં. આવી રીતે કૃતધર્મ ઉપર આક્ષેપક ચિત્તવૃત્તિવાળા સદષ્ટિમાન ચેતન આ કાન્તા દષ્ટિમાં રહી બહુ સારી રીતે પ્રગતિ કરે છે અને સાધ્ય પ્રાપ્તિનાં સાધનને બહુ સારી રીતે લાભ લે છે. એનાં કર્મની પ્રચુરતા ધીમે ધીમે ઘટતી જાય છે. કારણ આવી Page #101 -------------------------------------------------------------------------- ________________ જેન દષ્ટિએ યોગ દશામાં વર્તતાં ક્લિષ્ટ કમપત્તિ થતી નથી અને અગાઉ થયેલી હેય છે તેને ભેગ અથવા પરિશાટ થઈ જાય છે એટલે તેને નાશ થતું જાય છે. આવી રીતે કર્મની આવક ઓછી અને નાશ વધારે થવાને લીધે ચેતનને ભાર ઘટતું જાય છે અને હલકે પદાર્થ જેમ પાણીમાં તરીને ઉપર આવે છે તેમ તે સંસારસમુદ્રમાં ઉપર ઉપર આવતો જાય છે અને સાધ્યની નજીક જ જાય છે. આ દિશામાં વર્તતે પ્રાણ વિષયાદિકમાં મનને જોડવાના કામને અતિ અધમ માને છે, માયા મમતા ઉપર તેને એટલે વિરાગ આવી જાય છે કે તેનાથી તે બીતે રહે છે અને તેનાથી જરા પણ આકુળવ્યાકુળ થઈ જતું નથી. ૭. પ્રભાષ્ટિ સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જે થાય છે. સૂર્યની પ્રજા જેમ લાંબા વખત સુધી ધ-ધ્યાનાંગ પ્રાપ્ત સ્થિરપણે એકસરખો પ્રકાશ આપે છે તેમ આ દૃષ્ટિમાં બંધ થાય છે તે મહાલાભનું કારણ થાય છે. એ બધ ધ્યાનનું નિમિત્ત બને છે, કારણ કે ધ્યાનમાં જે ચિત્તની એકાગ્રતા થવી જોઈએ તે આવા એકસરખા ચાલુ બેધથી થઈ શકે છે; વળી આવા તીવ્ર રિયર બેધથી અન્ય ધર્મનાં શાસ્ત્ર વાંચે તો પણ તેની વાંચનારના મન ઉપર જરા પણ વિપરીત અસર થતી નથી, અનુષ્ઠાન બહુ ઉત્તમ પ્રકારનું અને અસંગ થઈ જાય છે જે પર હવે પછી વિવેચન થશે. વળી એ ઉપરાંત આવા સુંદર બોધથી તેનામાં પાંચ યમની એવી સુંદર પ્રતિષ્ઠા થઈ જાય છે કે તે પિતે તે વૈર Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ કઈ ઉપર રાખતું જ નથી, પણ તેની પાડોશમાં તેની આજુ બાજુમાં પણ તેના વૈરત્યાગભાવનું વાતાવરણ એટલું દઢ ફેલાય છે કે તેની નજીકમાં રહેતા અન્ય પ્રાણુઓ પણ પિતાનું કુદરતી વૈર ભૂલી જઈ અરસ્પરસ હળીમળીને રહે છે. આવી જ રીતે બીજા યમનું પણ સમજી લેવું. વળી એવા બેધથી અહીં સંકલ્પવિકલ્પને ત્યાગ થાય છે અને પ્રશમ સુખ પ્રવર્તે છે. આ પ્રમાણે આ સૂર્યપ્રભા સદશ બેધનું ફળ થાય છે એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે અને તેનું કેવું વિશિષ્ટ પરિણામ આવે છે તે આપણે હવે પછી વિચારીએ છીએ. આ દષ્ટિમાં શાન નામનું સાતમું ભેગનું અંગ પ્રાપ્ત થાય છે. અન્તર્યું. હુ સુધી એક વસ્તુ ઉપર ચિત્તની સર્વથા એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે, તે પર વિવેચન આગળ કરવામાં આવશે. યેય વસ્તુમાં એકાકાર વૃત્તિને પ્રવાહ તેનું નામ ધ્યાન કહેવામાં આવે છે. ધારણામાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી દયેય વસ્તુનું સવરૂપ રચવામાં આવે છે અને તે સિદ્ધ થવાથી તે વસ્તુમાં જે વૃત્તિને એકાકાર પ્રવાહ ચાલે છે તે ધ્યાન છે. આ ધ્યાનમાં જે પ્રવાહ ચાલે છે તે સતત ધારારૂપ હેતે નથી પણ મધ્યે વિUદવાળે હોય છે. એ વિચ્છેદ દૂર થવાથી જ્યારે અવિચ્છિન્ન પ્રવાહ સતતરૂપે ચાલ્યા કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે. આવી રીતે ધારણું, ધ્યાન અને સમાધિમાં શું તફાવત છે તે આ ઉપરથી સ્પષ્ટ થયું હશે. સમાધિ શબ્દ જે અર્થમાં અત્ર વાપર્યો છે તેની પ્રાપ્તિ આઠમી દૃષ્ટિમાં થવાની છે તે હવે પછી જણાશે. અહીં તત્વમેઘને અંગે પ્રતિપત્તિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે એટલે અહીં તત્વની આદરણા ૧ રચનામનું એક શા નામ યાન તે વરતુમ Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૬૮: જેને દષ્ટિએ યોગ બહુ સૂક્ષ્મ રીતે થાય છે. અગાઉ જે વિચારણા થઈ હોય છે તે આ દૃષ્ટિમાં આદરણારૂપે વૃદ્ધિ પામે પ્રતિપત્તિ ગુણાતિ છે. કાર્યક્રમ કે છે તે આ ઉપરથી વિચારણા જ સમજાશે. પ્રથમ કઈ પણ બાબત વિચારક્ષેત્રમાં આવે છે અને પછી કાર્ય ક્ષેત્રમાં આવે છે. છઠ્ઠી દૃષ્ટિમાં મીમાંસા એટલે વિચારણા તત્વની થઈ તે અહીં પ્રતિપત્તિ એટલે આદરણુરૂપે થાય છે. વળી યેગમાં વૃદ્ધિ થવા ઉપરાંત સર્વ વ્યાધિઓને અહીં બહુધા ઉચછેદ થાય છે એટલે બાહ્ય અને અન્યત્ર આધિ, વ્યાધિ કે ઉપાધિ અહીં થતી નથી. અહીં શમસુખ-ચિત્તની અપૂર્વ સ્થિરતા પ્રાપ્ત થાય છે તેનું ફળ એટલું વિશિષ્ટ થાય છે કેતેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અહીં શમસુખ પ્રાપ્ત થાય છે તેનું મુખ્ય કારણ ધ્યાન-ચિત્તની એકાગ્રતા છે, કારણ કે એ ધ્યાનથી થતાં સુખમાં વિષયસાધન પર જીત થાય છે અને તેમાં વિવેકનું બળ એટલું બધું હોય છે કે સ્વાભાવિક રીતે એ દયાનને પરિણામે શમભાવ પ્રગટી નીકળે. શમસુખ-સુખસ્વરૂપ એક બાજુએ ધ્યાનની એકાગ્રતા, બીજી બાજુએ તત્વબેધની પ્રતિપત્તિ અને વળી તેની સાથે વિવેકજ્ઞાન-એને લઈને જે સુખ થાય તે અપરિમિત અને પૂર્વ અનનુભૂત થાય એમાં જરા પણ આશ્ચર્ય જેવું નથી. સુખને અત્યાર સુધી પ્રાણીને જે ખ્યાલ થયે હોય છે તે અહીં બરાબર સ્પષ્ટ વ્યક્ત થાય છે. સમ્યગ બોધ થયા પછી સ્થળ સુખમાં કાંઈ સાર નથી એમ તે તે જાતે જ હોય છે, પરંતુ એને અહીં અનુભવ થતાં સમજાય છે કે સુખદુઃખનું લક્ષણ Page #104 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકમાં જાણી હતી તે અનુભવ થાય છે પર છે અને લાગતું નથી થતા અનેક સાર પ્રભાષ્ટિ વિચારતાં વવશ એટલું સુખ અને પરવશ એટલું દુઃખ એ જ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી આ વાત તેણે પુસ્તકમાં વાંચી હતી કે અનુમાનરૂપે જાણ હતી તેને હવે એને અહીં અનુભવ થાય છે અને તે વાત તેનામાં બરાબર દઢ થાય છે. તે સમજે છે કે પુણ્યગથી કેટલીકવાર પ્રાણી સુખ માને હતે પણ વાસ્તવિક રીતે તે પરવશ હેવાથી દુઃખરૂપ છે, કારણ કે પુણ્ય એ પણ કર્મ છે અને તે આત્મીય ન હોવાથી પર છે અને પારકાને વશ સુખ હેય જ નહિ તેથી પુણ્યથી થતું અથવા લાગતું સુખ પણ દુઃખ જ છે. આ વાત તેના મનમાં સ્પષ્ટ થવાથી ધ્યાનથી થતા શમસુખની બરાબર શોધમાં તે પડી જાય છે અને તેની પ્રાપ્તિ માટે અનેક સાધને એકઠાં મેળવી તે પ્રાપ્ત કરવા તે મંડ્યો રહે છે અને ઘણે અંશે શમસુખ અહીં તે પ્રાપ્ત કરે છે. જેમ સુકોમળ શય્યામાં પતિસહવાસથી થતું પૌદ્ગલિક સુખ કુમારી કન્યા સમજી ન શકે અને શહેરવાસીનાં સુખ ગામડી સમજી ન શકે તેમ અગાઉની દૃષ્ટિવાળા જીવે આ દૃષ્ટિમાં ધ્યાનથી અનુભવાતાં સુખને ખ્યાલ કરી શક્તા નથી. અહીં જે સુખ થાય છે તે સ્વવશ હેવાથી અપરિમિત આનંદ આપે છે. અહીં કર્મમળ ક્ષીણપ્રાય થઈ જાય છે. અહીં જે ધ્યાનમાં પ્રાણી વર્તે છે તે ધર્મધ્યાન અથવા શુક્લધ્યાનના ભેદમાં આવી શકે તેવું દયાન હોય છે. ધર્મધ્યાનના પ્રથમ પાયાથી આગળ વધી તે ધ્યાનમાં આગળ વધતું જાય છે અને શુકલધ્યાનની હદ સુધી આવી જાય છે. વળી અહીં અસંગ અનુષ્ઠાન વર્તે છે. કઈ જાતિનાં ફળની ઈચ્છા વગર શાસ્ત્રમાં–આગમમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ : હe : જૈન દષ્ટિએ યોગ બતાવેલી વિધિયુક્ત અનુષ્ઠાન સ્વાભાવિક રીતે થાય, તેથી ક્રિયાને અસંગત અનુષ્ઠાન કહેવામાં આવે અસંગ અનુષ્ઠાન છે. એનું વિશેષ વિવેચન શ્રીપાળ રાજાના રાસમાં મયણાસુંદરીના સંબંધમાં પતિમેળાપપ્રસંગે ઉપાધ્યાયજી મહારાજે બહુ યુક્તિપુરસર બતાવ્યું છે ત્યાંથી વિષ, ગરલ, તબ્ધતુ અને અમૃત અનુષનેની હકીક્ત વાંચી લેવી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ શ્રી ષડશક ગ્રંથમાં ચાર પ્રકારનાં અનુષ્કાને બતાવે છે. પ્રીતિ, ભકિત, વચન અને અસંગ અનુષ્ઠાન. સ્ત્રીનું ભરણપોષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી–રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિ અનુષ્ઠાન વિભાગમાં આવે છે. માતાનું ભરણપોષણ ભકિતથી થાય છે તેવી રીતે ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવાં તે ભક્તિ અનુષ્ઠાન. શાસ્ત્ર અથવા શિષ્ટ પુરુષોની આજ્ઞા પ્રમાણે અનુષાને કરવાં તે વચનાનુષ્ઠાન. સ્વાભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર વર્તન થઈ જાય તે અસંગ અનુષ્ઠાન. આ ચેથા પ્રકારના અસંગ અનુષ્ઠાન પર અહીં સ્થિતિ થાય છે એમ બતાવવાનો આશય હોય એમ મારું માનવું છે. આવી રીતે સાતમી દષ્ટિમાં અસંગ અનુકાનની પ્રાપ્તિ થાય છે. જેમ દંડના પૂર્વ પ્રયોગથી ચકનું ભ્રમણ થયા કરે છે તેમ અસંગ અનુષ્ઠાનમાં સ્વાભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર અનુષ્ઠાન થાય છે એમ સમજવું. એ બહુ ઉપયોગી વિષય પર વિવેચન કરવા જતાં બહુ લંબાણ થઈ જાય તેમ હોવાથી અત્ર તે પર વિશેષ ઉલ્લેખ કર્યો નથી. વક્તવ્ય એટલું છે કે અહીં જે ઉપરોક્ત અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે તેને લીધે પ્રાણની પ્રવૃત્તિ બહુ સારી થઈ જાય છે, મહાપથ (મોક્ષ) Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ : ૭૧ : તરફ તેનું પ્રયાણ બહુ સારી રીતે આગળ વધે છે અને તે નિત્યપદનું પ્રાપક થઈ પડે છે. આ અસંગ અનુષ્ઠાન તે સાંખ્યની પ્રશાંતવાહિતા, બૌધને વિસભાગ પરિક્ષય, શૈવને શિવવાર્મ અને ભેગીઓ જેને યુવાધ્યા (ધ્રુવ માર્ગ) કહે છે તેને મળતું પરિણામ ઉપજાવે છે, પરંતુ તેમાં તફાવત એટલે છે કે-જ્યારે અન્ય માર્ગમાં સમ્યગ ધ ન હોવાથી ગદષ્ટિ વર્તતી હતી નથી ત્યારે અહીં અસંગ ક્રિયામાં મહાઉત્કૃષ્ટ આત્મદશ વર્તતી હોય છે. પ્રશાન્તવાહિતા વિગેરે અપુનબંધકની સ્થિતિને અંગે છે. અગાઉ તેની અલ્પ માત્રા હતી તે અત્ર ઉચ દશાને લઈને ઘણુ તીવ્ર થાય છે. આટલા ફેર ધ્યાનમાં રાખી માનસિક પરિવર્તનને અંગે આ અસંગ અનુકાનને ઉપરની બાબતે સાથે સરખાવી શકાય. નિષેધ સંસ્કારની વૃદ્ધિ અથવા પ્રાબલ્ય અને વ્યુત્થાન સંસ્કારની ન્યૂનતાને પાતંજલગદર્શનકાર પ્રશાન્તવાહિતા કહે છે. એનાથી સમાધિ થઈ એકાગ્રતા થાય છે અને છેવટે સંસ્કારશેષ દશા પ્રાપ્ત થાય છે, જે લગભગ આત્માના નાશ જેવી હેવાથી જૈનની ભેદભેદ દષ્ટિએ ઉપકારી નથી. અહીં વક્તવ્ય એ છે કે-અન્ય ગદર્શનકારોએ પ્રશાન્તવાહિતામાં જે સ્થિતિ વર્ણવી છે તેવી સ્થિતિ અસંગ અનુષ્ઠાનથી થાય છે અને તેમાં સમ્યમ્ બેધથી યયેલ ઉચ્ચ દશાની વિશેષતા છે. અહીં અપ્રમત્ત અવસ્થામાં વર્તતા ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ થતી હોવાથી આ દષ્ટિ આત્મન્નતિમાં બહુ વિકાસ બતાવે છે. અહીં સાધ્ય તદ્દન સ્પષ્ટ રીતે સમીપ દેખાય છે અને ત્યાં પહોંચી જવા માટે એટલી દઢ, ભાવના થાય છે કે તેનાં સુખની કલ્પના પાસે દેવલોકનાં અથવા Page #107 -------------------------------------------------------------------------- ________________ * R : જૈન દૃષ્ટિએ ચેમ અનુત્તર વિમાનમાં સુખ પણ કિંમત વગરનાં લાગે છે. આ દૃષ્ટિ બહુ ઉન્નત દશા પ્રાપ્ત કરેલ સ*સારવિરક્ત સર્વવિરતિભાવ ધારણ કરેલા અપ્રમત્ત યુતિને જ હાવી સભવે છે અને એ દશામાં અપ્રમત્ત યતિ ઘણા જલ્દી સાધ્ય પ્રાપ્ત કરી શકે એવી સુદર સ્થિતિમાં મૂકાઈ જાય છે. ૮. પરાષ્ટિ આઠમી પરાષ્ટિમાં સમાધિ નામનુ ચોગનું આઠમુ અંગ પ્રાપ્ત થાય છે. અહીં જૈન દૃષ્ટિએ સમાધિ કાને કહેવામાં આવે છે તે વિચારવું પ્રાસંગિક ગણાશે, કારણ કે જેને પતજલિ સમાધિ કહે છે તે તે આત્મલય કરનાર હાવાથી તેના અન્ન ઉપયાગ નથી. આ ખાખતમાં વિસ્તારથી ખુલાસા કરતાં શ્રીમઘશેાવિજયજી મહારાજ શાસ્રવાŕસમુચ્ચયની વૃત્તિમાં હે છે કે—એક દ્રશ્યમાં એકાગ્રતા કરવી તેનું નામ સમાધિ છે. મ્યાનમાં વિક્ષેપ કરનાર કારણેાના અભિભવ થાય છે, અહીં તેના સર્વથા અભિભવ થાય છે તે એટલી હદ સુધી થાય છે કે પછી પૂર્વ માગમાં પાછી ગતિ થતી નથી. તાત્પ એ છે કે— પૂર્વ અવસ્થામાં જે વિક્ષેપના ક્ષાપશમ થયેા હાય છે એટલે કાંઈક શાંત થયા હોય છે અને કાંઈક અંદર ગુપ્ત રહ્યા હાય છે તેને અહીં સર્વથા અભિભવ થાય છે. જેમ માટી પિંડરૂપ ધર્મના ત્યાગ કરીને ઘટરૂપ ધર્મના સ્વીકાર કરે છે તેવી રીતે અહીં સમજવું. આ દૃષ્ટિમાં ચન્દ્રની ચદ્રિકા જેવા સૂક્ષ્મ આધ થાય છે જે બેષ સતત ચાલુ રહે છે અને સૂર્યની ક્રાંતિ પેઠે આંખને આંજી દેનાર થતા નથી, પરંતુ શાંતિ Page #108 -------------------------------------------------------------------------- ________________ પસદષ્ટિ કે હ૩ : આપનાર અને અંતરંગ પર અસર કરનાર થાય છે. એવા સૂક્ષમ બોધને લઈને ચિત્તની એકાગ્રતા શકિકા જે બાધ, બહુ સારી રીતે થવા ઉપરાંત વિકલ્પને તેની વિચારણા નાશ થાય છે અને ઉત્ક્રાન્તિ બહુ જલી થતી જાય છે. અહીં તવબેધને અંગે પ્રવૃત્તિ” ગુણ પ્રાપ્ત થાય છે તેને લઈને આત્મગુણમાં સંપૂર્ણ પણે પ્રવર્તન થાય છે. અગાઉની દષ્ટિમાં જે પ્રતિપત્તિ તત્ત્વબેધને અંગે થઈ હતી તે અહીં પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા પામે છે. એને લઈને એ પ્રાણ જે ક્રિયા કરે છે તેમાં તેને કઈ પણ પ્રકારનું દૂષણ લાગતું નથી અને તેને ક્રિયામાં એટલો રસ આવે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ. અહીં ક્રિયા આત્મીય ગુણમાં પ્રવૃત્તિરૂપ સમજવી, બાહ્ય ક્રિયાઓને અહીં ઉપયોગ નથી, કારણ કે અંતરંગ પ્રવૃત્તિ થતી હોય ત્યાં બાહ્યાચારની વિચારણની જરૂર રહેતી નથી. એ દશામાં વર્તતે પ્રાણુ જે જે ક્રિયાઓ કરે છે તેમાં માનસિક દૂષણ લાગતાં નથી. જેમ ઉપશમણ, ક્ષપકશ્રેણી વિગેરે ઉપર આરોહણ કરવામાં આવે છે તેમ અહીં પ્રાણી એક ગુણણી પર પ્રકારની ગુણશ્રેણી ઉપર આરોહણ કરે છે આરહણ અને અનેક આત્મીય ગુણે પ્રાપ્ત કરે છે. આ ઉત્કૃષ્ટ દૃષ્ટિમાં વર્તતા તેના વચનને વિલાસ, તેના શરીરને ગંધ અને તેનું સર્વ વર્તન ચંદનની સુગંધની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે એટલે તેની આજુબાજુનું વાતાવરણ પણ તેના ગુણને વિસ્તારનાર થઈ પડે છે. તેનામાં ક્ષમાદિક ધર્મો એટલા ઊંડી અસર કરનાર થઈ Page #109 -------------------------------------------------------------------------- ________________ • ૭૪ ૩ જૈન દૃષ્ટિએ યાગ પડે છે કે તેનુ વણુન સામાન્ય રીતે કરવુ મુશ્કેલ પડે, અહીં તદ્ન નિરાશીભાવ પ્રાપ્ત થાય છે, કારણ કે એને આત્મીય દ્રવ્યની એટલી કિંમત સ્ક્રુટ રીતે આવે છે કે તે અન્ય કોઈની ઈચ્છા કરે એવી સ્થિતિ અહીં રહેતી નથી. અહીં ખેદાદ્ધિ આઠ દૂષણા પૈકી છેલ્લા દોષ જે સ’સાર પર આસંગ છે તેના નાશ થાય છે, આત્મીય હિતમાં જ પ્રવૃત્તિ થાય છે અને ઈષ્ટની પ્રાપ્તિ તરફ એકદમ ગતિ થાય છે. એના વતનમાં સમિતિ, ગુપ્તિ, સંયમ વિગેરે મૂળ ઉત્તર ગુણે એટલા પ્રગટ દેખાઈ આવે છે અને એ આત્મીય શુષુપ્રાપ્તિમાં એટલેા અપ્રમત્ત રહે છે કે એની ઉત્ક્રાન્તિ બહુ જલ્દી થઈ જાય છે. અહીં પશુ તેનુ વતન જોઈએ તે કેટલીક વાર સામાન્ય મુનિ જેવું લાગે પણ ફળમાં બહુ ભેદ છે, આત્મીય વસ્તુસ્થિતિ સમજી ક્રિયા કરનારને અને ગતાનુગતિક રીતે કરનારને ફળ મળવામાં માટુ અંતર હાય છે. અત્યાર સુધી તેની ક્રિયાથી સૌંપરાયિક કર્મના ક્ષય થતા હતા તે હવે ભવાષગ્રાહી કાઁના ક્ષય થવા માંડે છે. મતલબ તેના કર્મક્ષય અહીં એટલે મજબૂત થાય છે કે ફરી વાર એને સ'સારમાં આવવું ન પડે એવી રીતે તેને છેવટને માટે દૂર ફેંકી ઢે છે. અહીં ધર્મ સન્યાસ પ્રાપ્ત થયા હોય છે તે પરાકાષ્ઠાને પામે છે, સવ ઢાષા ક્ષીણ થઈ જાય છે, અનેક * સંવરાય: બાય: તેન નિવૃત્તઃ સાંવરાયજઃ પ્રથમ સમયે બંધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે તૂટી જાય તેને ઇર્ષ્યાપથકમ કહેવામાં આવે છે. તેવી રીતે આ ક્રમ સંસાર વધારનાર હાવાથી અકષાયનાં ક્રમથી જૂદાં પડે છે અને તેથી તેને સાંપરાયિક કમ એવુ નામ આપવામાં આવે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પરાષ્ટ : ૭૫ : લબ્ધિ પ્રાપ્ત થાય છે અને ક્રરાજ-માહનીય ક્રમ ઉપર મોટા ઘેરા ઘાલવામાં આવે છે. આઠમા અપૂવ કરણ ગુણસ્થાનકથી ધર્મ સન્યાસની પ્રાપ્તિ થાય છે અને પછી તેમાં એકદમ એટલે વધારા થઇ જાય છે કે ચેતનજી અનેક ઉદાર આશયાદિ ગુણ્ણાને લઇને એકદમ ઉત્ક્રાન્તિ કરી અનેક કર્મી પર વિજય મેળવી સચેાગી ગુણસ્થાનક પ્રાપ્ત કરવા તૈયાર થાય છે તે વખતે તેનાં ઘનઘાતી ચાર કર્યાં-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય તેના સર્વથા ક્ષય થઈ જાય છે. મનાયેાગ તેને અહીં રહે છે અને સામાન્ય કર્યાં પણ રહે છે. ત્યાર પછી વિશેષ પરાપકાર કરી તે પેાતાના સર્વ સત્વને અંગે અનેક પ્રાણીઓના અંધકારતમસ્ને છેદી નાખે છે અને પાતે આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા અનુભવે છે. એવી ઉત્કૃષ્ટ દશામાં કેટલાક વખત પૃથ્વીતળને પાવન કરી છેવટે મનાયેગ આદિ પર પૂર્ણ જય મેળવી શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી સ કાં પર વિજય મેળવી બાકીનાં ચાર અઘાતી કમે–િવેદનીય, નામ, ગોત્ર અને આયુષ્નના પણુ ક્ષય કરી અચેગી અવસ્થા પ્રાપ્ત કરી નિવૃત્તિસ્થાન પ્રાપ્ત કરે છે, સાધ્યસ્થાન પ્રાપ્ત કરે છે અને ત્યાં સદા કાળ રહે છે. એ સ્થિતિમાંથી વિસ્મ્રુતિ નથી, ક઼ી કમ કલેશમય સંસારમાં આવવાનું નથી, જન્મમરણુવિયેાગનું દુ:ખ નથી, અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરવારૂપ ચારિત્રના અતિ ઉત્કૃષ્ટ આત્મીય આનંદમાં મસ્ત રહી આ સાધ્યદશામાં અનંત આનંદ અનુભવવાના છે અને સપૂણ તાત્ત્વિક સુખના રસને નિર'તર આસ્વાદવાના છેઆ સ્થિતિ પ્રાપ્ત કરવી એ આપણુ' સર્વનું સામ્ય છે અને એને માટે આ સર્વ પ્રયત્ન Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૬ : જૈન દષ્ટિએ પણ છે. એ સ્થિતિમાં જે આનંદ છે તે કાગળ પર લખી શકાય તેમ નથી, સ્થળ આનંદને અને એને કઈ પણ પ્રકારને સંબંધ નથી અને એવા સ્થળ આનંદને આનંદ માનનારને આ અંતર આત્મદશામાં વર્તતા આનંદને અને પરમાત્મભાવને પૂર્ણ પ્રકાશ કે સુંદર છે, આકર્ષક છે, ભક્તવ્ય છે તે સમજાય તેમ પણ નથી. આવા ઉત્કૃષ્ટ આનંદની ભૂમિકારૂપ આઠ દષ્ટિનું વિવેચન ચગદષ્ટિની વિચારણા માટે કર્યું. હવે મને અંગે ઉપસ્થિત થતા કેટલાક અગત્યના પ્રકને આપણે વિચારીએ. ગને અગે પ્રાપ્ત થતા કેટલાક મહત્વના પ્રશ્ન વેગનું લક્ષણ બતાવતાં શ્રીમાન વિજયજી ઉપાધ્યાય કહે છે કે-મોક્ષમાં અથવા મોક્ષ સાથે ગલક્ષણ જોડનાર હોવાથી તેને વેગ કહેવામાં આવે છે. મેક્ષ મુખ્ય હેતુને ધ્યાનમાં રાખી જે વ્યાપાર કરવામાં આવે તે મેક્ષ સાથે જનાર હેવાથી તેને વેગ કહેવામાં આવે છે. આ કાંઈ તેની વ્યાખ્યા નથી પણ અત્ર જે યોગ શબ્દનું લક્ષણ બતાવ્યું છે તે બહુ ગ્ય છે એમ લાગે છે. ચિત્તવૃત્તિને નિરોધ એટલે લેગ એમ જે પત જલિ વેગનું લક્ષણ આપે છે તે ઉચિત નથી, તે વાત આગળ સ્પષ્ટ રીતે રીતે જણાશે. ગભૂમિકા પર કરેલા વિવેચનથી જાણવામાં આવ્યું હશે કે ઓઘદષ્ટિ તજી ગષ્ટિમાં પ્રાણી જ અહીં મૂળ લેક વિચારવા લાગ્યા છે. मोक्षेण योजनादेव, योगो ह्यत्र निरुच्यते, लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ઠાત્રિશદ્વાર્નાિશિકા-દશમી બત્રીશી-બ્લેક પ્રથમ. Page #112 -------------------------------------------------------------------------- ________________ ધોગને અને પ્રશ્નો * ૨ ૭૭ ૨ આવે તે પહેલાં તે અનંત જુગલપરાવર્ત કર્યા કરતું હોય છે અને જ્યારે તે અંતિમ પુદ્ગલપરાવર્તમાં ગરાસિને સમય આવે છે ત્યારે જ તેને ગષ્ટિ પ્રાપ્ત થાય છે. એનું કારણ એ છે કે-ચોગ અંતરંગને વિષય છે એથી બાહ્ય દૃષ્ટિથી લેકપંક્તિ અનુસાર કદાચ ગમે તેટલી ક્રિયા કરવામાં આવે અને દેખાવથી ત્યાગ વૈરાગ્ય પણું બતાવવામાં આવે તેથી ગપ્રાપ્તિ થતી નથી. માગનુસારીપણું પણ અંતિમ આવર્તમાં જ પ્રાપ્ત થાય છે તેથી સંસારરસિક ભવાભિનંદી પ્રાણને ગજ્ઞાન અથવા રોગપ્રક્રિયા સંભવતી નથી. ઉપર ચતુર્થ ભૂમિકા પ્રાપ્ત થયા પછી વેવસંવેદ્ય પદનું લક્ષણ બતાવતાં ભવાભિનંદી જીવનું સ્વરૂપ બતાવ્યું છે તે ઉપરથી તે જણાયું હશે. અતઃપર્યત પ્રાણ શુદ્ર, ચાંચાશીલ, દીન, મત્સરી, ભયવાન, માયાવી, અજ્ઞ અને વંધ્ય ક્રિયા કરનાર હોય છે. એ ઉત્કૃષ્ટ ભૂમિકાની પહેલા અવેદ્યસંવેદ્ય પદમાં જેવી સ્થિતિ હોય છે તેથી પણ વધારે ખરાબ સ્થિતિ એવ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીની હેચ છે. કેન પ્રીતિ પ્રાપ્ત કરવાના હેતુથી અથવા પોતાની માનપૂજા વધારવાના હેતુથી અંતઃકરણની મલિનતા સાથે જે બાહ્ય દષ્ટિથી શુભ ક્રિયા કરવામાં આવે તેને પણ લેકપંક્તિ કહેવામાં આવે છે અને તે અંતિમ પહેલાંના સર્વ પુદ્ગલાવર્તમાં પ્રાણીને વર્તતી હોય છે. આથી ઉપર ઉપરથી શુભ ક્રિયા કરનાર પણ એગભૂમિકામાં આવ્યા વગરને હોય છે એ ખાસ સમજવા જેવું છે. ઘણા દંભી પ્રાણીઓ પોતે ભૂમિકારૂઢ છે એમ બતાવી લેકેને છેતરવા પ્રયત્ન કરે છે તેનાથી બચી જવાની ખાસ Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : જૈન દૃષ્ટિએ વેગ જરૂર છે. જ્યાં સુધી અંતઃકરણપૂર્વક અંતરંગ દૃષ્ટિથી વિશિષ્ટ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી ત્યાં સુધી ગભૂમિકા પ્રાપ્ત થાય એ અસંભવિત છે. મહાન ધર્મની બાબતમાં પણ બની અ૫તા હોય અને મોટી મોટી ક્રિયાઓ કે તેના આડંબરે કરવામાં આવે તે તેથી લાભ થતું નથી એટલું જ નહિ પણ તે સર્વ ક્રિયાઓ વિપરીત ફળ આપનાર થાય છે. ક્રિયા મટી છે તેથી ખેંચાઈ જવાનું નથી, તે ક્રિયાથી લાભ પ્રાપ્ત કરવા કેવા વિચાર ઉરચારની સાથે જરૂર રહેલી છે એ ખાસ વિચા૨વા ગ્ય છે અને એને અંગે લક્ષ્યમાં રાખવાની ખાસ હકીક્ત એ છે. કાચારને અનુસરવાને બદલે અંતરંગ વૃત્તિ ભેદાય તેના ઉપર બહુ આધાર રહે છે. આથી આ લેકપંક્તિને સમજવાની બહુ જરૂર છે. બાહ્ય લેપંક્તિ-ચગાભાસ બાહા દષ્ટિથી લેકપંક્તિ અનુસાર દાન, સંભાષણ, સન્માન વિગેરે શુભ ફળ આપે છે પણ જે વિશિષ્ટ ધર્મપ્રાપ્તિના હેતુથી તે ક્રિયાઓ કરવામાં આવે છે તે હેતુ તેથી જરા પણ સિદ્ધ થતું નથી. મતલબ, જેમ કેટલીક વખત ધનપ્રાપ્તિ માટે કલેશ કરવામાં આવે છે પણ યથાયોગ્ય પ્રવૃત્તિના અભાવે કલેશને પરિણામે પણ ધનની પ્રાપ્તિ થતી નથી પણ કલેશ થાય છે, તેમ લેકપંક્તિ અનુસાર બાહ્ય ક્રિયા કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે પણ ગદષ્ટિએ મનકામના અધમ-પૌગલિક હેવાથી નિયાણ વાળા સાધુઓની સંયમક્રિયા માફક ધર્મપ્રાપ્તિ જરા પણ થતી નથી, તેથી જેની પ્રાપ્તિને અંગે એ ક્રિયાઓ કરવામાં Page #114 -------------------------------------------------------------------------- ________________ કમશુભાશયા ૭૯ : આવી હોય છે તેની અપેક્ષાએ તે તદન નિષ્ફળ નીવડે છે. તદ્દન મૂર્ણ પ્રાણી સંમૂરિષ્ઠમની પેઠે અનાગથી ક્રિયા કરે તેના કરતા આ ક્રિયા કાંઈક સારી ગણાય, પણ તત્વદૃષ્ટિએ તેમાં કર્મશુભાશયની પ્રાપ્તિ ન હોવાથી એ દિયા તદ્દન નકામી છે. કર્મશુભાશ કર્મશુભાશયે જે ક્રિયાશુદ્ધિના હેતુ છે તે પાંચ છે. ગને અંગે કેટલી પ્રગતિ થઈ છે તેના દર્શક તરીકે તેની ઘણી અગત્યતા હોવાથી તે પર ખાસ વિચાર કરવાની જરૂર છે. એનાથી ક્રિયાશુદ્ધિ કેટલી થઈ છે એ બહુ સારી રીતે જણાય છે અને તેને અંગે યુગમાં પ્રગતિ કેટલી થઈ તે પર ખાસ ધ્યાન રહે છે. એ પાંચ કર્મ શુભાશયે આ પ્રમાણે છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ. પ્રણિધાન એટલે ક્રિયાનિકપણું. તે એટલું સુંદર હોય છે કે વિહિત રીતે જે જે ક્રિયાઓ બતાવવામાં આવેલી હોય છે તે કરવામાં આવે છે અને ધર્મસ્થાનથી અવિચલિત વાવ પ્રાપ્ત થાય છે, તેની સાથે આ પ્રણિધાન આશયમાં પોતાના ધર્મસ્થાનથી નીચેના સ્થાનમાં વર્તતા પ્રાણ ઉપર તેને દ્વેષ આવતો નથી, પણ કરુણ આવે છે. તેને સંસારભાવ અથવા ગુણહાનિ જોઈને તેઓ ઉપર દયા આવે છે, પણ તેના ઉપર વૈરબુદ્ધિ થતી નથી, પરેપકારનાં કાર્યને તે બહુ સુંદર માને છે અને તેનું મન સાવદ્ય વસ્તુના ત્યાગપૂર્વક નિરવઘને આચરનાર હોવાથી પાપથી રહિત થાય છે. આવી રીતે પ્રથમ “પ્રણિધાન ” આશયને અંગે આવા સુંદર આશય પ્રાપ્ત થાય છે. બીજા પ્રવૃત્તિ આશયમાં અધિ Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૮૦ : જેન દષ્ટિએ યોગ કૃત ધર્મવિષયમાં બરાબર પ્રવૃત્તિ થાય છે. તેમાં એટલું ખાસ ધ્યાન ખેંચનારું છે કે-ધર્મવિષયમાં પિતે જે પ્રયત્ન કરતે હોય છે તેનાથી અધિક અધિક પ્રયત્ન કર્યા કરે છે, અને તેને તેમાં જરા પણ ખેદ આવતું નથી. વળી એ પ્રવૃત્તિ એવી સ્થિર થાય છે કે એને અન્ય અભિલાષ કદાપિ થતું નથી. એટલે પિતાના અધિકૃત વિષયમાં તે એક મનથી કામ ચલાવ્યા કરે છે અને તેમાં જ તેને આનંદ આવે છે. તે એક વિષય. માંથી બીજા વિષયમાં માથું નાખ્યા કરતા નથી પણ સ્થિર તાથી એક સાધ્ય વિષયને ખંતથી સાયા કરે છે અને તેના મનની પરિણતિ સ્થિર હોય છે એટલે પોતે જે વિષય ઉપર સાધના માંડે છે તેમાં એકાગ્ર સ્થિરતા રહે છે. આવા શુભ આશયને “પ્રવૃત્તિ” કહેવામાં આવે છે. ત્રીજા વિબ્રજયાશયમાં બાહ્ય અંતર વ્યાધિ અને મિથ્યાત્વ પર જ્ય મેળવવા માટે યત્ન થાય છે. જેમ અમુક માર્ગે પ્રવૃત્તિ કરતાં રસ્તામાં કાંટા હેય તે દૂર કરવામાં આવે છે તેમ બાહ્ય વ્યાધિઓ અને શીત, ઉષ્ણદિક પર જય મેળવવામાં આવે છે. વર વિગેરે અંદરના વ્યાધિનો નાશ કરવો તે અંતર વ્યાધિજય કહેવાય છે અને મેહદિશાશૂન્યત્વરૂપ મિથ્યાત્વ પર જય મેળવે તે તૃતીય મિથ્યાત્વજય કહેવાય છે. બાહ્ય અને આંતર વ્યાધિ તથા મિથ્યાત્વરૂપ વિદને પ્રગતિ કરવામાં બહુ અડચણ કરનાર થાય છે તે પર જય મેળવવાથી મહાન લાભ થાય છે એ તૃતીય ‘વિઘજય રૂ૫ શુભાશય સમજ ચોથા સિદ્ધિરૂ૫ આશયમાં * આ વિઘજય આશયને જરા વધારે સ્પષ્ટ કરીને સમજવાની જરૂર છે. ષડશક ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કેઈ ઇષ્ટ નગર તરફ Page #116 -------------------------------------------------------------------------- ________________ કર્મશુભાશય તાવિક અભ્યાસથી થયેલા ધર્મની પ્રાપ્તિ થાય છે. અભ્યાસ કરનારને થતી ધર્મપ્રાપ્તિ અહીં ઉપયોગી નથી પણ અભ્યાસ થયા પછી થયેલી પ્રાપ્તિ કામની છે. એનું લક્ષણ એ છે કે-એમાં સાક્ષાત્ અનુભવ થાય છે. એટલે આત્માનું આત્માવડે આત્મામાં જ્ઞાન થાય એને અનુભવ કહેવામાં આવે છે, તે તેની પ્રાપ્તિ થાય છે અથવા પ્રાપ્તિમાં અનુભવ સાથે સહચારી હોય છે. પિતાથી હીન ઉપર કૃપા-દયા ગમન કરતાં મનુષ્ય ત્રણ પ્રકારના ભયથી સાવચેત રહેવાની જરૂર પડે છે. ૧. માર્ગમાં કાંટા હોય તેની પીડા દૂર કરવા માટે પગમાં જોડા પહેરી લેવા કે જેથી તેને નકામી માર્ગની પીડા ન થાય. ૨. રસ્તે પ્રયાણ કરતાં જે તેને જવરાદિ વ્યાધિ થઈ આવે તો તેનું પ્રયાણ આગળ ચાલી શકતું નથી, શરીરની અસ્તવ્યસ્ત સ્થિતિ થઈ જાય છે અને ધારેલી ગતિ અટકી પડે છે. જવરાદિ વ્યાધિને જ્યારે સર્વથા નાશ થાય ત્યારે જ તેનું પ્રયાણ આગળ થઈ શકે છે. ૩. પ્રથમના બે પ્રકારનાં વિદ્ગોને દૂર કરવા છતાં પણ તેણે ખાસ સંભાળવાની એક ત્રીજી બાબત રહે છે અને તે એ છે કે-દિગમોહથી પિતે ખોટી દિશાએ અથવા કુમાર્ગે ચાલ્યો જતો ન હોય. આથી પિતાના સાથ નગરનું સત્ય અગ્યાહત હેવું જોઈએ અને ગમે તેટલા પ્રયત્નથી પણ તે દિશા ભૂલાય નહિ એવી તેની પ્રવૃત્તિ હોવી જોઈએ. જો આ બાબતમાં ખલના થાય તો પ્રથમના બે વિઘન કર્યા હોય તે પણ નકામા થઈ પડે છે. તેવી રીતે ગપ્રગતિ કરતાં ત્રણ વિઘો અહીં બતાવવામાં આવ્યાં છે તેના પર વિજય મેળવવાની આવશ્યકતા બતાવવારૂપ આ ત્રીજે આશય છે. અહીં ત્રણ પ્રકારનાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘો થાય છે. તે આ પ્રમાણે શીત, આતપ વિગેરેથી ધર્માચારમાં જે ક્ષતિ થાય તે પ્રથમ જઘન્ય વિઘ, કુટુંબ ધન ધાન્યને અંગે ધર્માચારમાં ક્ષતિ થાય તે મધ્યમવિઘ અને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪ ૮૨ : જૈન દૃષ્ટિએ પાગ આવે છે, મધ્યમ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ રહે છે અને પિતાથી ઉત્તમ પ્રાણીઓ તરફ વિનય કરવા રુચિ રહે છે. આ “સિદ્ધિરૂપ ચતુર્થ આશય સમજ. પાંચમા વિનિમય શુભ આશયમાં પિતાથી વ્યતિરિક્ત પ્રાણીને ધર્મમાં જેઠવાની બુદ્ધિ અને તે માટે દઢ પ્રયત્નને “વિનિયોગ'રૂપ શુભ આશય કહેવામાં આવે છે. આ પાંચ પ્રકારના આશય વગર ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તે ધર્મપ્રાપ્તિ માટે મિથ્યાત્વ-સાધદશાના અખલિત બંધના અભાવને અંગે ચિરપરિથતિને ધ્યાઘાત થાય અને પોતાની પ્રવૃત્તિ અટકે તે ઉત્કૃષ્ટ વિઘ. આ ત્રણે પ્રકારનાં માર્ગના વિધનો પર જય મેળવવો એ ઉપરોકત ત્રણ પ્રકારને વિઘજય સમજ. આ ત્રણ પ્રકારના વિઘજયરૂ૫ આશય હોય તે જ પરિણતિ સુધરતી જાય અને પ્રવૃત્તિની પવિત્રતા સાવશેષપણે પ્રાપ્ત થતી જાય છે. અહીં ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે આશયભેદોના વર્ણન પ્રસંગે પ્રવૃત્તિ, વિઘવિજય વિગેરે પર વિચારણા છે. એક સામાન્ય વિચાર હેય, એક અમુક પ્રવૃત્તિને વિચાર હોય અને પ્રારબ્ધ પ્રવૃત્તિને ઠેઠ સુધી ગમે તેવાં વિદને આવે તે પણ તેને દૂર કરી પહોંચાડવી અને તેને નિર્વાહ કર એ ત્રણ આશા અને હવે પછી કહેવામાં આવશે તે સિદ્ધિ અને વ્યવસ્થા સંબંધમાં એક અમુક વર્તન લઈ તેને અંગે કે અનુભવ થાય છે, તે કરવાની પ્રવૃતિ, તેના વિઘ વિગેરે પર કેવી પ્રવૃત્તિ થાય છે અને તેમાં કેટલી વિચારણશુદ્ધિ થાય છે તે વિચારવાથી જણાઈ આવશે. આ પાંચે આશયનો વિષય કેગના દષ્ટિબિન્દુથી ખાસ સમજવા યોગ્ય છે અને ખાસ કરીને તેને સમજવા માટે અમુક પ્રમાણિકપણાનું, સત્ય બલવાનું કે એવું કઈ વતન મન ૫ર લઈ તેને અમલમાં મૂકવાને અંગે આ પાંચે આશ કેવી રીતે કામ કરે છે તે લક્ષ્મપૂર્વક વિચારવાથી તેનું મહત્ત્વ અને પ્રત્યેકનું વિવક્ષિત કાર્ય લયમાં આવી જશે. Page #118 -------------------------------------------------------------------------- ________________ કશુભાશય થતી નથી અને કેટલીક વખત ઊલટી નુકશાન કરનાર પણ થાય છે. આવી કિયાએ નુકશાન કરનારી કેવી રીતે થાય છે તે પણ સમજવા યોગ્ય છે. જ્યાં શુભ આશય ન હોય ત્યાં પ્રાણ પિતાની જાતને છેતરી અજ્ઞાનતાથી અથવા દંભથી એમ માને છે કે પોતે ઉન્નતિક્રમમાં આવેલ છે; હવે જ્યારે તેનામાં તે કાંઈ હેય નહિ ત્યારે તે ઊલટાં તીવ્ર કમેં બાંધી સંસાર વધારી મૂકે છે. કેઈ પણ પ્રાણી ગભૂમિકા પામ્યું છે કે નહિ તેને નિર્ણય કરવા માટે જેમ પ્રથમની ભૂમિકાઓમાં વિવેચન બતાવ્યું છે તેમ આ પાંચ આશયે દર્શક તરીકે બહુ પગી છે. યોગી, વેશધારી વિગેરેના સંબંધમાં વિચાર કરતાં આ આશયે કેટલે દરજે પૂર્ણ થાય છે અથવા તેમાં તેમાંનું કાંઈ પણ છે કે નહિ તે ખાસ વિચારવાનું છે. હકીકત એમ છે કે જ્યાં સુધી અંતરંગ આશય જેને “ભાવ” કહેવામાં આવે છે તે જાગ્રત થતું નથી ત્યાંસુધી ઉલ્કાન્તિ થતી નથી અને એ ભાવ અંતિમ પુદ્ગલપરાવર્તમાં સાધ્યની નજીક પ્રાણી આવે ત્યારે જ થાય છે. જેમ રસધથી લેહનું સુવર્ણ થાય છે તેમ ભાવથી ક્રિયાનું મોક્ષહેતુત્વ થાય છે. એક કૂવે ખેદ હેય તે ખનનના કાર્યને ક્રિયા સાથે સરખાવી શકાય, પરંતુ અંદર પાણીની શિરાઓ ઉત્પન્ન થવી તેને ભાવ સાથે સરખાવી શકાય. મતલબ જળપ્રવાહનું આગમન તે ભાવથી જ થાય છે, ખાલી કૂપ ખણવાથી કાંઈ લાભ થતું નથી. જેમ તૃણની અંદર ઘીને ભાવ શે તેમ ક્રિયામાં યોગ શેધ એ બરાબર છે. તૃણ જંગલમાં હોય તેમાં ઘી નથી, પરંતુ ગાય તેને ખાય, પચાવે, તેનું દૂધ થાય, તેનું દહીં થાય, તેને વાવવામાં પણ તારંગ આ ઉકાલિની છ માસ Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૮૪ : જૈન દષ્ટિએ યોગ આવે, તેનું માખણ થાય, તેને તાવવામાં આવે, ત્યારે ઘી થાય છે, તેવી જ રીતે અંતિમ પહેલાના આવર્તમાં પ્રાણીમાં મેગ્યતા હેય છે તે પણ તે અંદર પડી રહે છે, વ્યક્ત થઈ શકતી નથી. આ સાથે એટલું પણ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે ગાય જેમ ઘાસ ખાધા વગર જીવી શકતી નથી અને ઘાસ ન ખાય તે દૂધની પ્રાપ્તિ પણ થતી નથી તેમ શુભ અધ્યવસાય પણ ક્રિયાની શુદ્ધિ અને શુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિ વગર ટકી શકતા નથી અને તે વગર ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી. ગૃહસ્થલિગે કૈવલ્યદશા પ્રાપ્ત કરનાર અથવા અન્ય લિંગે તે દશા પામનારનું આયુષ્ય બે ઘડીથી વધારે હોય તે જરૂર તે સાધુપ્રવૃત્તિ અને સાધુવેશ ધારણ કરે છે એમ શાસ્ત્રકાર કહે છે તેનું આ કારણ છે. પ્રવૃત્તિ અને પરિણતિ બનેને અરસ્પરસ આવી રીતે સાપેક્ષભાવ રહે છે એ વાત બહુ લક્ષ્યમાં રાખવા એગ્ય છે. સાથે એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે પરિણતિની શુદ્ધિ સાધ્ય છે અને ક્રિયાફળને આધાર તેના ઉપર જ રહે છે. ઘાસ ગમે તેટલું સારું હોય તે પણ રોગી કે મડદા જેવી ગાય તે ખાય તે તેનાથી દૂધની પ્રાપ્તિ થતી નથી. આથી ગાયની સારી સ્થિતિ દૂધને અંગે જેટલી જરૂરી છે તેવી જ રીતે અને શુભ અધ્યવસાય-સ્થિતિ સમજવી. આવી રીતે આપણે વેગનું લક્ષણ અને તેની પ્રાપ્તિને સમય અને તેને બતાવનારા આશયે વિચાર્યા. હવે આપણે ભેગના ભેદો સંબંધી વિચાર કરીએ. ગના ભેદ ગની પ્રાપ્તિને અને અનેક ગુણો ઉત્પન્ન થાય છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ : ૮૫: અનુક્રમ પ્રમાણે ચારિત્રના ભેદે પ્રાપ્ત થાય છે અને ભૂમિકા પ્રમાણે ઉન્નતિમાં વધારે થતું જાય છે અને કમસર પ્રગતિ થતી જાય છે. રોગનું સ્વરૂપ સમજવા માટે યોગના કેટલાક વિભાગો પાડી તેનું સ્વરૂપ બતાવવા ગવિજ્ઞાનીઓએ પ્રયાસ કર્યો છે તેના જુદી જુદી રીતે પડેલા ભેદ પર આપણે હવે વિચાર કરીએ. ત્યાં ખાસ કરીને સમ્યમ્ શ્રદ્ધા અને બોધ થયા પછી દેશથી અથવા સર્વથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે તે ચેગને અંગે બહુ અગત્યની છે. ચારિત્રના જેટલા લે છે તે એક દૃષ્ટિએ ગના ભેદે છે એમ સમજી લેવું. સદરહુ ચારિત્રની ભિન્નતાનાં કારણ બીજા દષ્ટિબિન્દુથી જોતાં વેગના પાંચ વિભાગ કરવામાં આવ્યા છે તે આપણે વિચારીએ. તે પાંચ ભેદ આ પ્રમાણે છેઃ અધ્યામ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય, ૧. અધ્યાત્મ વેગ વૃત્તિયુક્ત પ્રાણું ઔચિત્ય જાળવીને મૈગ્યાદિ ભાવ સંયુક્ત શિષ્ટવચનાનુસાર તત્વચિંતવન કરે તે ચિંતવનને રોગીઓ અધ્યાત્મ કહે છે. અધ્યાત્મ સંબંધી ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવે છે, આ લેખકે તેના સંબંધમાં અધ્યાત્મકલ્પદ્રુમના ઉદ્દઘાતમાં એક લેખ લખ્યો છે, પરંતુ અધ્યાત્મ શબ્દની જે વ્યાખ્યા અહીં આપવામાં આવી છે તે કંઈક નૂતન છે. એ વ્યાખ્યા શ્રીમાન યશોવિજયજી મહારાજે ગભેદકાત્રિશિકામાં આપી છે. તેના દરેકેદરેક - * ઠા. દ્વા. અઢારમી બત્રીશી-બ્લેક ૨. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ પણ શબ્દ પર વિચાર કરે એગ્ય છે. વૃત્તિયુક્ત પ્રાણી એમ જે અધ્યાત્મ શબ્દની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે તે સમ્યગબોધપૂર્વક અણુવ્રત અથવા મહાવ્રતરૂપ યમને ધારણ કરનાર પ્રાણીને વ્યપદેશીને લખાયું છે એમ સમજવું. અહીં અધ્યાત્મ શદ મેક્ષના કારણ તરીકે સિદ્ધિ પામેલ વેગન ભેદ તરીકે જણાવેલ છે. તેની એગ્યતા સમ્યકત્વ થયા પછી જ પ્રાપ્ત થાય છે એમ આ વ્યાખ્યા ઉપરથી સિદ્ધ થાય છે. એ પહેલાની પ્રથમની ચાર ભૂમિકામાં પણ સામાન્ય પ્રકારનો વેગ હોય છે તેને અત્ર સમાવેશ થતો નથી અને તેને માટે આગળ ઈચ્છારોગ વિગેરે ભેદ પાડવામાં આવશે તેના પરના વિવેચનથી આ વાત વધારે સ્પષ્ટ થશે. યુગમાં તદ્દન નીચી ભૂમિકાએ રહેલાને વેગ એટલે સામાન્ય છે કે તેના સંબંધમાં વક્તવ્યતા બહુ અલ્પ છે. અહીં જે અધ્યાત્મની વાત કરી છે તે પંચમ ભૂમિકા-દૃષ્ટિ પર આરૂઢ થયેલા પ્રાણીની છે એમ વ્યાખ્યા ઉપરથી જણાય છે. આ પ્રાણ ઔચિત્યપૂર્વક કરે એમ કહ્યું તે ઉચિત પ્રવૃત્તિ કરે એમ સમજવું. આવા રોગમાં પ્રગત પ્રાણની પ્રવૃત્તિ પિતાના આગળ વધેલા ગુણને અનુરૂપ જ હોય છે. આ પ્રાણું મિથ્યાદિ ભાવ જેના પર હવે પછી વિચાર કરવામાં આવશે તેથી સંયુક્ત થઈ મહાઋષિઓએ બતાવેલ આગમાનુસાર તત્ત્વચિંતવન કરે તેનું નામ અધ્યાત્મ છે. જીવ, અછવાદિ તત્વ, કર્મસ્વરૂપ, ચેતનને સંબંધ વિગેરે અનેક આત્મિક બાબતેને શારીતિ અનુસાર વિચાર-ચિંતવન તેનું નામ અધ્યાત્મ છે. આ તત્વચિંતવનને અગે ઔચિત્ય, વ્રતસમતત્વ, આગમાનુસારિત્વ અને મૈથ્યાદિ ભાવ સંયુક્તત્વ એ Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ : ૮૭ : ચારે વિશેષણ એટલાં અગત્યનાં છે કે એના પર વિચાર કરવાથી મહાન સત્ય દૃષ્ટિ સમીપ ખડાં થઈ જશે. આ ચારે વિશેષ અધ્યાત્મ યેગની ઉપર જણાવેલી વ્યાખ્યાને અગે પ્રાપ્ત થાય છે, તે સદરહુ વ્યાખ્યા ફરી વાર વાંચી જવાથી સમજાશે. અહીં મૈથ્યાદિ ભાવ સંયુક્ત એવું જે વિશેષણ તત્વચિંતવનને અંગે આપવામાં આવ્યું તે મૈત્રી, પ્રમાદ, મુદિતા અને કરુણું એ ચાર ભાવના સમજવી. એ ચાર ભાવનાનું સ્વરૂપ અધ્યાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતાધિકારમાં સારી રીતે ચણ્યું છે તેનાથી તદ્દન જુદી રીતે બહુ સંક્ષેપમાં અત્ર તે પર વિચાર કરશું. સુખચિંતા એટલે મૈત્રીભાવ. કેનું સુખ ઈચછવું અથવા ચિંતવવું તેના ચાર ભેદ પડે છે. જેણે આપણું ઉપર ઉપકાર કર્યો હોય તેનું સુખ ઈચ્છવું તે ઉપકારી સુખચિંતા, જે પિતાના નેહી સંબંધી મિત્રતા કે સગપણ સંબંધથી થયેલા હોય તેનું સુખ ઈરછવું તે સ્વજનસુખચિંતા, જે પ્રાણીઓને પોતે પિતાને ગણ્યા હોય અથવા જેને પિતાના પૂર્વ પુરુષોએ પિતાના ગણ્યા છે તેવા આશ્રિતના સુખનું ચિંતવન તે સવપ્રતિપન્નસુખચિંતા અને ઉપકાર સંબંધ કે આશ્રયને ખ્યાલ કર્યા વગર સર્વ પ્રાણીઓનું સુખ ઈછવું તે સામાન્યસુખચિંતા. આ મૈત્રીચિંતવન જેના સુખને વિચાર કરવામાં આવે તેને અંગે કરવામાં આવે છે અને તેના ભેદને અંગે અહીં ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. તેના વિષય-સુખને વિચાર કરીએ તે લૌકિક, કુતીર્થિક, પૌગલિક, ઐહિક, પારલૌકિક, આત્મીય આદિ અનેક પ્રકારે પ્રચલિત સુખના ભેદે કરી શકાય અને તેવા પ્રકારનાં સુખના ભેદે લેકેમાં પ્રચલિત છે. ચિંતવન અને ઉપર તે સામા આવે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : જૈન દષ્ટિએ એમ કરનાર પરમ દશાને પ્રાપ્ત થનાર હોવાથી આત્મીય સુખની વિચારણું અત્ર સમજવી. સ્વજનાદિને વિભાગ એવા પ્રસંગમાં લેક રૂઢિને અનુસરીને બતાવવામાં આવેલ હોય એમ જણાય છે અથવા પરમ દશા પ્રાપ્ત કરનાર મહાપુરુષની ચિત્તપરિણતિ કેવી વિશાળ હોય છે તેને ખ્યાલ આપવા સારુ તેવા ભેદ બતાવ્યા હોય એમ જણાય છે. તેને આશય એવા સુખના ઉપાસે જવા તરફ પ્રયત્ન કરવાનું સાધ્ય લક્ષ્યમાં રાખવાનું નિદર્શન હોય એમ લાગે છે. - બીજા કરુણુભાવમાં દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય છે તે ચાર પ્રકારની છે. અજ્ઞાનથી વ્યાધિગ્રસ્ત પ્રાણી દયા ઉશ્કેરે તેવા ગળગળતા શબ્દથી અપથ્ય ભોજન ખાવા માગે તેના પર ખાટી દયા લાવી તેને ભેજન આપવું તે મોહજન્યા કરુણા, બીજી દુઃખી પ્રાણુને જોઈને તેને આહાર, ઔષધિ વિગેરે જોઈતી વસ્તુ, ધન, ધાન્યાદિ આપવાં તે દુખિતદર્શન જન્યા કરુણા, સુખી પ્રાણુઓને જોઈને તેઓનાં સુખ ઉપર દયા આવે અને તેઓ કેવી રીતે એવા બાહ્ય સુખના બેટા ખ્યાલથી બચી અપરિમિત આત્મીય સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય એવી ઈરછા તે સંવેગજન્યા કરુણા અને કુદરતી રીતે અન્ય ઉપર કરુણ આવે જેમ ભગવાનને “સવિ જીવ કરું શાસનરસી” એ ભાવ થાય તે સ્વાભાવિક–અન્યહિતયુતા કરુણ. ત્રીજે મુદિતા ભાવ પ્રાણીઓનાં સુખને જોઈ રાજી થવા રૂપ છે. એના પણ ચાર પ્રકાર છે. દેખાવમાં સુંદર પણ પરિણામે અત્યંત અહિત કરનાર રોગીને અપથ્ય ભજનની પેઠે જે વિષય સુખની પ્રાપ્તિ બીજાને થઈ હોય તેમાં સંતેષ થવે તે Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ સુખમાત્ર મુદિતા ભાવ, બીજે સારા હેતુભૂત સુખમાં સંતુષ્ટ વૃત્તિ જેમ કે આ ભવનાં સુખ થાય તેવી રીતે મિતાહારાદિપણથી શરીરસ્વાશ્ય થાય વિગેરે રીતે થતાં ઐહિક સુખમાં આનંદ માનવે તે સહેતુ મુદિતાભાવ, ત્રીજે આ ભવ અને પરભવ બન્નેમાં સુખ થાય તેવા અનુબંધ કરાવનાર શુભ કાર્યો કરનારને તજજનિત સુખપ્રાપ્તિ થાય તેમાં સંતોષ પામે તે સદનુબંધયુતા મુદિતા અને એથે મોહનીય કમદિ મહાતીવ કર્મના નાશથી પ્રાપ્ત થતાં અવ્યાબાધ સુખમાં જે સંતોષવૃત્તિ થવી તે પરા મુદિતાભાવ. આવા પ્રકારનાં સુખે કંઈ પણ પ્રાણીઓ પ્રાપ્ત કરે, અન્ય કોઈને તે પ્રાપ્ત થાય તે જોઈ જાણી મનમાં સંતોષ થાય, અતિ આનંદ થાય અને જરા પણ અસૂયા ન થાય એ ત્રીજે મુદિતા ભાવ. ચેથે ઉપેક્ષા ભાવ માયશ્ચયુક્ત હોય છે. એ પણ કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તવસારથી એમ ચાર પ્રકારે થાય છે. જેમ કેઈ અપગ્ય ખાનાર રેગી ઉપર કરુણું આવવાથી તેને અપશ્ય સેવતાં અટકાવી શકાશે નહિ એમ ધારીને અથવા તેમ કરવાને પિતાને અધિકાર નથી એવા ખ્યાલમાં તેને અપગ્યા સેવવાના કાર્યથી નિવારણ કરવામાં ઉપેક્ષા કરે તે કરુણુજન્યા ઉપેક્ષા ભવિષ્યમાં શું પરિણામ થવું સંભવિત છે એમ વિચાર કરી કેઈ અમુક પ્રવૃત્તિ કરે તેને અટકાવવામાં યત્ન ન કરતાં તે જેમ કરે તેમ કરવા દે તે અનુબન્યાલચકારી ઉપેક્ષા સર્વ સુખ ભેગવી શકે તેવા સંગમાં હેય છતાં નિર્વેદથી તેનું પરિણામ જોઈ તે સુખની ઉપેક્ષા કરે તે નિર્વેદજન્યા ઉપેક્ષા અને સુખ દુખ કેવી રીતે થાય છે તેને વિચાર કરી પિતાથી અન્ય Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ પગ સર્વ પ્રાણીઓને કાંઈ પણ સુખ દુઃખ ન થાઓ એવી ઈચ્છાથી થયેલી ભાવના તે તત્વસારા ઉપેક્ષા. નિષ્પન્ન યોગી આ ચાર ભાવનાને અનુલક્ષીને સુખીની ઈર્ષાને ત્યાગ કરે છે (મૈત્રી), દુઃખીની ઉપેક્ષાને ત્યાગ કરે છે (કરુણા), પુણ્યવાન પ્રાણી ઉપર દ્વેષ છોડી દે છે (મુદિતા) અને અધર્મી પ્રાણી ઉપર રાગદ્વેષ બને તજી દે છે (ઉપેક્ષા). ઉપર જે વ્યાખ્યા આપેલી છે તેવા પ્રકારના અધ્યાત્મગથી કર્મ પ્રકૃતિને અને ખાસ કરીને પાપપ્રકૃતિને ક્ષય થાય છે, વીર્યને ઉત્કર્ષ થાય છે, ચિત્તની સમાધિ થાય છે, વસ્તુસ્વરૂપને બંધ થાય છે અને અનુભવની જાગૃતિ થાય છે. આ પ્રથમ અધ્યાત્મ ગનું સ્વરૂપ આ પ્રમાણે વિચારવું. એને માટે ગ્રંથાન્તરમાં બહુ વિવેચન છે તે પર અત્રે ઉલ્લેખ કરવાનો અવકાશ નથી, પરંતુ એ કે મહત્વને વિષય છે તે આટલી હકીકત ઉપરથી સમજવામાં આવી ગયું હશે. આવી રીતે ભેગના સર્વ વિષયે પર વિવેચન કરવું જરૂરનું છે. અત્ર તે સંક્ષેપથી તેને નામનિર્દેશ કરી તે પર બહુ ટૂંક વિવેચન થશે. પ્રસંગે વળી તે સંબંધી વિવેચને ભવિષ્યમાં કરવામાં આવશે. વાચકે પિતાની મેળે સૂચવેલા ગ્રંથ ગીતાર્થ પાસે બરાબર સમજશે તે આ વિષય બહુ સારી રીતે સમજાશે. એગ્ય પ્રયત્ન કરવાથી વિષય ગ્રાહામાં અને પ્રક્રિયામાં આવી શકે તેવે છે. ૨. ભાવના એગ. ભાવના રોગના સંબંધમાં અત્ર લંબાણથી વિવેચન કરવાની જરૂર નથી. જે અધ્યાત્મના વિષયમાં નિષ્ણાત થયેલ હોય તેણે Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાવના સાગ : 21: દરાજ વધારે વધારે અભ્યાસ કરી વિચારણાપૂર્વક આત્મતત્ત્વનું' ચિંતવન કરવું અને અશુભ વિચારના ત્યાગ કરવ એનુ નામ ભાવના કહેવામાં આવે છે. અભ્યાસના સંબંધમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનુ છે કે એ દીર્ઘ કાળ સુધી, આંતરા વગર અને આદરપૂર્વક સેવન કરવામાં આવે છે ત્યારે તે અધ્યાત્મને હૃદયમાં સ્થિર કરે છે. અહીં અભ્યાસ માટે ત્રણુ વિશેષણા બતાવ્યાં જે ખાસ વિચારવાયાગ્ય છે અને ત્રણે એક સરખી રીતે ઉપયાગી છે. દીર્ઘકાળ સુધી ભાવના કરવાનું કહેવાનું કારણ એ છે કે-વિભાવ...સ્કારા આ જીવને અનાદિ કાળથી એવા લાગી રહેલા છે કે જ્યાંસુધી તેના અભિભવ શુભ સ'સ્કારાથી દીર્ઘ કાળ સુધી થાય નહિ ત્યાંસુધી ઉક્ત વિભાવસંસ્કારો વારવાર પ્રાદુર્ભાવ થતા રહે છે. વળી અભ્યાસમાં આંતરા ન પાડવા, દશ વર્ષ અભ્યાસ કરી અધ્યાત્મબળ પ્રાપ્ત કરે અને પાછા બે વરસ મૂકી દે વભાવસ સ્કારે તરત જોરમાં આવી જાય છે અને આદર વગર કરેલ ચેાગક્રિયા અંધ પણ ફળ આપતી નથી અથવા નહિવત્ ફળ આપે છે એ સ્પષ્ટ ગમ્ય હાવાથી આ અભ્યાસ દ્વી કાળ સુધી કરવા, આંતર રહિત ચાલુ રાખવા અને તે દરમ્યાન અધ્યાત્મ ઉપર અંતઃકરણથી આદર રાખવા. ભાવના અનેક પ્રકારની છે પણ નિષ્પન્ન ચેાગીને માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય એ પાંચ વિષયની ભાવના કરવા માટે શિષ્ટ પુરુષા ફરમાવી ગયા છે. એ ભાવનાથી અભ્યાસ વધે છે, વિભાવ સંસ્કારા મર્દ થાય છે અને એક ભાવના મીજી વિશિષ્ટ ભાવનાઓને જન્મ માપે છે અને એમ ઉત્તરાત્તર પ્રગતિ થતી જાય છે. અહીં ભાવનાચેમાં તે Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ આર ભાવના બતાવી છે તેનું સંક્ષિપ્ત સવરૂપ વિચારી જવું પ્રાસંગિક ગણાશે. ભાવના રોગમાં બાર ભાવના ઉપર જણાવ્યું તેમ ખાસ અગત્યને ભાગ ભજવે છે. જ્યાં સુધી ચિત્તમાં ભાવના આવતી નથી ત્યાંસુધી શાંતરસની રેલછેલ થતી બાર ભાવનાનું રહસ્ય નથી અને સાત્વિક ભાવ પ્રગટ થતું નથી. હૃદયને અસર કરનાર હોવાથી ભાવનાઓ ચેગમાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે. અનેક પ્રકારના મેહથી ચિત્તમાં વ્યાકુળતા રહ્યા કરે છે, એવી વિષાદગ્રસ્ત અવસ્થામાંથી ચિત્તને દૂર રાખનાર અને શાંત ભાવ પમાડનાર ભાવનાઓ વ્યાકુળતા દૂર કરે છે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. આર્ત અને રૌદ્ર ધ્યાનમાં આસક્ત પ્રાણીઓ જ્યાં સુધી આ ભાવનાઓને અભ્યાસ પાડતા નથી, વારંવાર તેને આદરતા નથી, નિરંતર તેમાં આસક્ત થતા નથી, ત્યાં સુધી વિભાવમાં આસક્ત ચિત્ત વારંવાર સંસાર તરફ ઘસડાઈ જાય છે, સંસારના ઉપર ઉપરથી ઊજળા લાગતા ભાવમાં લપટાઈ જાય છે અને પરભાવમાં સ્વબુદ્ધિ કરી તદ્રસિક થઈ પડે છે. શાંતરસ અતિ અદ્દભુત છે, મોક્ષસુખની વાનકી છે, સુખની પરાકાષ્ઠા છે, સ્થિરતાનું કેંદ્ર છે, શમનું સરોવર છે. એ સંસાર ભાવનું વિરપણું શાંત પણ ચોક્કસ રીતે બતાવી ચેતનને ઉદાત્ત બનાવે છે, પ્રગતિમાં મૂકે છે અને તેને પણ પ્રગતિમાં પાછો ન હઠે એવી મજબૂત પીઠિકા આપે છે. એ શાંત ભાવ બતાવવા સારુ બાર ભાવના પર વિચાર કરવાનું છે. બહુ સંક્ષેપમાં તેનું સ્વરૂ૫ આપણે અહીં શું છે તે પરથી તેની મહત્તા અતિ વિશિષ્ટ છે તે જણાશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાવના યોગ પ્રથમ અનિત્ય ભાવનામાં પ્રાણી વિચારે છે કે આ સંસારમાં પ્રાણી સંપત્તિ ઉપર રાચેમાગે છે પણ એ તે ચિર કાળ ટકતી નથી, અનેકને સંપત્તિ છોડી ૧. અનિત્ય ભાવના ચાલી જાય છે તે નજરે જોયું છે, ઘણા પ્રાણીઓ મોટી સંપત્તિના માલીક હેય તેને ભીખ માગતા જોયા છે ત્યારે એવી અસ્થિર સંપત્તિ ઉપર આધાર કેમ રખાય? પ્રાણી પિતાના યૌવનમાં મસ્ત રહે તે પણ તે કાયમ ટકતું નથી, વૃદ્ધાવસ્થા જરૂર પ્રાપ્ત થાય છે ત્યારે અથવા તે પહેલાં વ્યાધિથી શરીર ખરાબ થાય છે, શરીર પિતે અનિત્ય છે, અંતે પડવાનું છે અને કેઈને અમરપટે અત્રે છે જ નહિ. આકાશમાં વિજળીને ચમકારો થાય તેટલે વખત જ ટકે તેવી સંપત્તિ અથવા યૌવન ઉપર આધાર કેવી રીતે રાખી શકાય? ધર્મશાળાને ઘરનું ઘર માની તેમાં આસક્ત રહેનાર પ્રાણી વસ્તુસ્વરૂપ સમજાતું નથી; પિતાની સાધારણ પંછના સરવાળા કર્યા કરનાર, સરવૈયાના આંકડા જોઈ રાજી થનાર પિતાનું શું છે તે તપાસવા ઊભું રહેતું નથી, પૃથ્વી કેઈની થઈ નથી, કેઈ સાથે ગઈ નથી અને અત્યાર સુધીમાં તેણે અનેક પતિઓ કર્યા છે. આ પ્રમાણે દરેક વસ્તુ માટે વિચારવું. વસ્તુ પિતે નિત્ય નથી અને નિત્ય સંબંધ ન હોય તે નકામે છે, જે સંબંધને પરિણામે અંતે વિગ જરૂર થાય તે કેવી રીતે કરવા યોગ્ય ગણી શકાય? અનુત્તર વિમાનનાં અપૂર્વ સુખ ભેગવનાર દેવને અંતે ત્યાંથી પાત થાય છે અને થાય છે ત્યારે સુખ ભેગવેલું હોય છે તે પણ કડવું થઈ જાય છે અને પાછા ફરી દુઃખમાં અવતરવું પડે છે. વીજળી અને Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : જૈન દષ્ટિએ યોગ સંધ્યાના રંગનાં દષ્ટાંતે બહુ વિચાર કરીને સમજવા ગ્ય છે. એ જેટલો વખત ઝબકારે કરે છે કે રંગ આપે છે તેટલું વખત ઉપર ઉપરથી આનંદ આપે છે પણ તે ટક્તા નથી. આમ સાંસારિક સર્વ વસ્તુઓમાં, વિષયમાં અને તેની પ્રવૃત્તિમાં જણાય છે એ બહુ સૂક્ષ્મ રીતે સમજવું. મિત્ર, સ્ત્રી, વજન વિગેરે સર્વને સંબંધ આવે અનિત્ય છે, અંતે જરૂર વિયેગા થનાર છે અને આલંકારિક ભાષામાં કહીએ તે તે સ્વમ અથવા ઇજાળ જેવું છે. સ્વધામાં ગમે તેટલું સુખ ભગવાય, ઇજાળમાં ગમે તેટલી દ્ધિ ખડી થઈ જાય પણ તે સર્વ બેટાં છે, તેવી રીતે સ્વજનસંબંધ અંતે ઊડી જનાર છે અને ઊડી જાય ત્યારે મનમાં અનેક પ્રકારનાં દુઃખ આપનાર થઈ પડે છે. સનસ્કુમાર ચક્રવતીને શરીરપ્રેમ વિચારતાં આ વાત દૃઢ થાય છે અને કઈ પણ સુંદર સ્ત્રીની વૃદ્ધાવસ્થામાં શારીરિક સ્થિતિ જોતાં એ વાતનું રહસ્ય સમજાય છે. આયુષ્ય અસ્થિર છે, જળના પરપોટા જેવું છે અને મોટા માંધાતા જેવા રાજ પણ અંતે સર્વ છોડીને ચાલ્યા ગયા છે એ વાત વારંવાર વિચારવા ગ્ય છે, વિચારીને એના અંતરમાં રહેલ સંબંધનું અનિત્યત્વ સમજવા છે અને એવી રીતે વારંવાર વિચારવાથી ચેતનના પરવસ્તુ સાથેના સંબંધનું અનિત્યત્વ હૃદયમાં ઉતરી જાય તેમ છે. ચિદાનંદઘન સ્વરૂપ આત્મા માત્ર નિત્ય છે અને તેમાંથી જે સુખ મળે, જેને માટે અન્ય પર આધાર રાખ ન પડે, તે જ માત્ર નિત્ય છે અને તેની પ્રાપ્તિને લગતે ઉદ્યમ કર્તવ્ય છે. બીજી અશરણ ભાવનામાં પ્રાણી વિચાર કરે છે કે આ સંસામ્રાં ચેતતને ક્રેઇનું શરણ નથી. તે ગમે તેની ગમે તેટલી Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાવના મેગ પરિચર્યાં ઉઠાવે, ગમે તેટલાં નમન કરે પણ કોઈ તેને જી આપનાર થતુ નથી. તે ગમે તે વા ૨. અશરણ ભાવના પિંજરમાં પેસે અથવા ગમે તેના આશ્રય લે, મુખમાં તૃણુ લઈ જનાવરની પેઠે દીનવા તાવે, પરંતુ જ્યારે તેના સમય પૂરા થાય છે ત્યારે યમના તાબામાં તેને ગયા વગર છૂટકા થા નથી. મોટા ચક્રવતી કે દેવતાઓ પણ યમના ઢોર અટકાવી શકતા નથી અને ગમે તેટલુ કરે તા પણુ અંતે મરણુ કાઇને છેતું નથી. ક્રમ પરાશ્રીના વૃત્તિ જ્યાંસુધી તે સંસારમાં રહે છે ત્યાંસુધી એટલી મખી રહે છે કે ગમે તેટલા સ્વજન સબધીઓ, સ્નેહીઓ, સ્ત્રી, પુત્ર કે માતા હાય તે કોઈ કર્મની આડે આવી શકતું નથી. કમ તેની અનેક પ્રકારે અસર જણાવ્યા જ કરે છે. આવા વખતમાં પ્રાણીને જો કાંઇ પણ આધાર હાય, કાઇનું પણું શરણુ થઈ શકતુ હાય તે તે માત્ર ધર્મનું જ છે, જે કમના ભાગકાળ થાય ત્યારે તેમાં શાંતિ રખાવે છે, નવીન બંધ આછે કરાવે છે અને એકંદરે પ્રાણીને પ્રગતિમાં ટેકા આપે છે. સાધારણ રીતે વૃદ્ધાવસ્થાનું ચાલ્યું જતુ. જોર, સંપત્તિ ચાલી જવાના ભય, શારીરિક સ્થિતિ પર ચાલ્યા આવતા વ્યાધિએ અને સંબંધીઓના થવાના વિસ્પ્રંગ પ્રથમ વિચારમાં જ પ્રાણીને સુઝવી નાખે છે, થાય છે ત્યારે મહાક્ટ આપે છે અને થા પછી એ પ્રકારની અતિ કિલષ્ટ લાગણી પછવાડે મૂકી જાય છે એવા વખતમાં પ્રાણીને ટેકા ધર્મ જ આપે છે. એવી વિશિષ્ટ લાગણી જે દેશમાં નથી ત્યાં અનેક આત્મઘાતના બનાવા અને છે. આ એક જુદી વાત છે. અહીં પ્રાણી વિચાર કરે છે કે આ :24: Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ પ્રાણીને બહારની કઈ વસ્તુનું શરણ નથી, ટેકો નથી, તેને તેનાં પિતાનાં કર્મ પ્રમાણે આવવાનું, જવાનું અને સ્થિર થવાનું બને છે અને કર્મ તેનાં અનેક પ્રકારના સારાં માઠાં ફળ આપ્યા જ કરે છે. જે વખતે દ્વીપાયન ઋષિએ દ્વારિકાને સળગાવી તે વખતે જે પ્રાણીઓએ શ્રી નેમિનાથ ભગવંતનું શરણ કર્યું તે સર્વ બચી ગયા, બીજા બળી ગયા. એ પ્રમાણે આ સંસાર દાવાનળમાં અન્યનું શરણ મળી શકતું નથી. જેઓ ધર્મનુંજિનવચનનું શરણું કરે છે તે ભવિષ્યમાં લાભ મેળવી શકે છે. આ અશરણ ભાવના આત્માને પિતાના ઉપર આધાર રાખતાં શીખવે છે. મોટા મોટા નવ નંદ વિગેરે રાજાએ ચાલ્યા ગયા, પણ તેની કરેલી સુવર્ણની ડુંગરીએ તે અહીં જ રહી ગઈ, ચક્રવતીએ ગયા પણ તેણે સાધેલા છ ખંડ ને ચૌદ રત્નાદિ અહીં જ રહ્યાં. એ સર્વ જોતાં બહારથી કેઈનું શરણ આવી શકતું નથી એ વાત સ્પષ્ટ થાય છે. - ત્રીજી સંસાર ભાવનામાં સંસારનું સ્વરૂપ વિચારે છે. આ પ્રાણી કર્મને વશ પડીને સંસારમાં કેવા કેવા નાચે નાચે છે તેને વિચાર જરા અવલોકનદૃષ્ટિથી ૩. સંસાર ભાવના કરવા એગ્ય છે. ત્યાં આ જીવનાં ભ્રમાણે જુએ છે તે અનેક કુગતિમાં-દુર્ગતિમાં ગયે છે. કેઈ વાર પૃથ્વી, અપ, અગ્નિ, વાયુમાં રખડ્યો, વનસ્પતિમાં ફર્યો, ટકાને ત્રણ શેર વેચા, બે ત્રણ ચાર ઇંદ્રિવાળા જીવમાં ગયે, તિર્યંચના અનેક વેશો લીધા, ઉપર ગયે, નીચે આવ્ય, મનુષ્યગતિમાં અનેક નાટકે ખેલ્યા, નારકીમાં રેંસા, દેવતામાં હાસ્યામા-એવી રીતે અરઘટ્ટ Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાવનાથ ક ૦૭ : ઘકિન્યા ઉપર ગયે, નીચે ગયે, અફળા, કૂટાય અને અનેક રીતે હેરાન થયે, દરેક ગતિમાં અનેક પ્રકારનાં દુખે પામે, અનેક પ્રકારની ઉપાધિઓ કરી, અનેક પ્રકારના વિકારે અનુભવ્યાં પણ એક પર્ણ જગ્યાએ પ્રાણ કરીને બેઠે નહિ. એણે તૃષ્ણાખાતર અનેક પાપકાર્યો કર્યા, અનેકને છતાં, અનેકના પ્રાણ લીધા, પણ એની મનેરથભટ્ટની ખાઈ પૂરાણી નહિ. એણે અનેક પ્રાણ પર કોલ કર્યો, અનેક પ્રકારે અભિમાન કર્યા, દરેક પ્રકારની હલકાઈ કરી, તુચ્છતા વાપરી અને મનેવિકારને વશ થઈ બહુ બહુ પ્રકારનાં નાટકે કેળવ્યાં. દરેક ગતિમાં અને જાતિમાં એણે નવા નવા વેશ ધારણ કર્યા અને પિતાને પાઠ ભજવ્યો. એના પ્રત્યેક ભવનાં ચરિત્રે જોઈએ તે તેમાં વળી તેણે અનેક રંગ જમાવ્યા હોય એમ દેખાઈ આવશે. પ્રાણીએ કર્મને વશ થઈ કેટલા નિસાસાઓ મૂકયા હશે, આનંદ માન્યા હશે અને ધક્કા ખાધા હશે એને વિચાર કરતાં ત્રાસ ઊપજે તેમ છે. પ્રાણને આ સંસારમાં એક ચિંતા મટે છે ત્યાં બીજી ઊભી થાય છે, એક બાબત પર જરા પગ સ્થિર થાય છે ત્યાં બીજી ત્રણ ઉપાધિઓ વધે છે. આવી રીતે સાચાખેટા વ્યવહારમાં, બહારના દેખાવમાં, ધામધૂમમાં, ગપાટા મારવામાં, બડાશે હાંકવામાં અને એવી અનેક ક્ષુલ્લક બાબતમાં ભવના ભાવ ચાલ્યા જાય છે અને પ્રાણી આડોઅવળે પડતઆખડત સંસારના ચિત્રવિચિત્ર પવનને અનુભવ કર્યા કરે છે. આ સંસાર ભાવના ભાવવી એટલે આખા સંસારનું ચિત્ર આત્મા પાસે રજૂ કરવું. એમ કરવા માટે લેખની જરૂર નથી, Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ જરા આજુબાજુ-આગળ પાછળ જુઓ-આખી સંસાર ભાવના રજૂ કરી શકાશે. માત્ર ઉદાસીન ભાવે વસ્તુ સ્વરૂપ ઓળખવાના વિશુદ્ધ ઈરાદાથી એમાં પ્રયાણ કરતાં બહુ સત્ય સમજાશે, રહસ્યજ્ઞાન પ્રાપ્ત થશે અને પોતાનું સ્થાન શું છે તેને ખ્યાલ આવશે. સંસારમાં ગતિ આગતિ, સંબંધની વિચિત્રતા, પિતાનું પુત્ર થવું, પુત્રનું પિતા થવું, માતાનું સ્ત્રી થવું, સ્ત્રીનું માતા થવું ઈત્યાદિ ફેરફારે, સુખને અપૂર્ણ ખ્યાલ, બાળબુદ્ધિનાં કાર્યો વિગેરે તથા ઇદ્રિનું જોર, વિકારેનું સામ્રાજ્ય અને સાથે પ્રગતિનાં સર્વ તો આ ભાવનામાં જણાશે. વિચારણપૂર્વક વિશાળ અવલોકન કરવાથી આ ભાવનાનું રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે. ચેથી એકત્વ ભાવનામાં પ્રાણી વિચારે છે કે-અત્ર સંબંધ થયા છે તે પર છે, તેની સાથે વાસ્તવિક રીતે પ્રાણીને સંબંધ નથી. સર્વ સંબંધ જ સંબંધ વગરના ૪. એકત્વ ભાવના છે. ચેતન પતે એકલે છે, એકલે આ છે અને એકલો જવાનો છે. એનું કઈ નથી, એ કેઈને નથી, બીજા તેને પિતાને કહે છે, તે બીજાને પિતાના માને છે, તે સર્વ બેટું છે, તેમ જ કઈ વસ્તુ પણ તેની નથી. આ રીતને વિચાર તે જરા પણ દીન થયા વગર કરે છે. જંગલમાં સિંહ એક જ હોય છે. તેને એમ થતું નથી કે હું એકલે છું, તેને એમ થાય છે ? હું રાજા છું. તેમ પ્રાણું એકત્વ ભાવના ભાવે ત્યારે તે એમ થાય છે કે-કમને લીધે પ્રાપ્ત થયેલ સંબંધ માત્ર અનિ છે, પોતાને તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. મેં Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાવનાગ મોટા ચક્રવર્તીએ પણ આખરે એકલા ગયા છે, કેઈ અથવા કઈ તેઓની સાથે ગયું નથી. સચ્ચિદાનંદઘન સ્વરૂપ જ્ઞાન-દર્શનચારિત્રમય અનેક સદ્દગુણોનું ધામ અંતરાત્મદશામાં રમણ કરનાર ચેતન એકલે છે, એક છે, અપર છે. એને પર સંબંધ થયે છે તે બહારને છે, ઉપર ઉપરને છે, પરકૂત છે અને પરભાવ છે. એને એના સ્વભાવમાં આણુતા તે વસ્તુસ્વરૂપમાં રમણ કરશે, પરભાવને ત્યાગી દેશે અને અખંડ આનંદ ધામ બની એકલે નીકળી જશે. અહીં સંબંધ કરે છે ત્યારે પણ તેમાં તેને એકત્વ ભાવ તે સંબંધના અસ્થિરપણને અંગે પણ સ્પષ્ટ જણાય છે. ચેતનની એકતા વિચારવાની આ ભાવનામાં પુરુષાર્થને બહુ માર્ગ મળે છે, ચેતન અત્યંત ઉદાત્ત દશાને અનુભવ કરે છે અને એનું સાધ્ય-પ્રાપ્તવ્ય સ્થાન એને સ્પષ્ટ દર્શન આપે છે અને ત્યાં યોગસિંહાસન પર અત્યંત આનંદ વર્ષાવનાર શુદ્ધ કાંચનસ્વરૂપી રત્નત્રયધારી ચેતનરાજને-પિતાને મૂળ સ્વરૂપે બિરાજમાન થયેલ તે જુએ છે. એકથી વધારે મળે ત્યાં કલહ થાય છે, એ દાંત બતાવનાર દાહન્વરપીડિત નમિ રાજર્ષિની પાંચ સો સ્ત્રીઓ જ્યારે કંકણુ કાઢી નાખે છે ત્યારે જે બોધ થાય છે તે જીવનના પ્રત્યેક બનાવો બતાવી આપે તેમ છે, આંખ ઊઘાડી હદયચક્ષુદ્વારા તેની વિચારણા કરી જેવા ગ્ય છે અને કરવાથી સત્ય રહસ્ય સમજાય તેમ છે. એવી રીતે વિચારણા કરનાર ચેતનરાજને એકત્વભાવ બહુ સારી રીતે સમજી વિચારી શકે તેમ છે. પાંચમી અન્યત્વ ભાવનામાં સંબંધનું પરપણું વિચારવાનું છે. ઉપર ચેતનની એકતા કહી તેની સાથે તેનાથી પર સર્વ Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : જૈન દષ્ટિએ યોગ પ્રાણીઓનું અને સંબંધનું પરપણું વિચારવાનું અન્ન સ્થાન છે. પરમાં આસક્ત, પરભાવમાં રમણ કરનાર પ. અન્યત્વ ભાવના ચેતન અનેક પ્રકારના સ્વાર્થમાં જોડાઈ જાય છે અને પરને સ્વ માની બેસે છે, જેને માટે અનેક હેશ થાય છે, જેને માટે અનેક આશા બાંધવામાં આવે છે, જેની હોંશથી ઈચ્છા કરવામાં આવે છે, જેની બીક રહે છે, જેને દેખવાથી આનંદ થાય છે, જેને માટે અનેક પ્રકારના શાચ થાય છે એ સર્વ પર છે, પારકા છે, અનેરા છે, એમાં તારા કેઈ નથી અને એની ખાતર એટલે અંશે તું તારી જાતને ભારે કરે છે તેટલે અંશે તું ભૂલ કરે છે. તીર્થસ્થાનમાં મેળ મળે, નાટકમાં જેનારા મળે અને જેમ મેળે કે ખેલ પૂરા થતા સર્વ વીખરાઈ જાય તેમ અહીંને મેળાપ પણ છૂટે પડી જવાને એ નિર્ણત હકીકત છે. આપણે અનેકને ચાલ્યા જતા નજરે જોયા છે. જેની સાથે રમ્યા, પેલ્યા, હસ્યા, બોલ્યા તેને ચાલ્યા જતાં આપણે જોયા છે. પૃથ્વીને કંપાવનાર અને અનેક પ્રકારના પછાડા મારનાર ચાલ્યા ગયા. જેને આપણું માનતા હતા તેનું શું થયું તે પણ આપણે જાણતા નથી. નજીકના પ્રેમી પણ સ્વાર્થને સંઘટ્ટ થતાં કેવા શત્રુ થઈ બેસે છે, ભાઈઓ પરસ્પર કેવા એક બીજાના ગેળાનાં પાનું હરામ કરે છે, મિત્રે કેવા દુશમન થઈ જાય છે એ અનુભવને વિષય છે. વાત એક જ છે કે જે પોતાના નથી તેને પોતાના માનવાથી છેટા પાયા ઉપર રચેલ ઈમારત ટકતી નથી અને આખરે પસ્તા કરાવે છે. અન્યભાવ વિચારી, અનુભવને આશ્રય કરી શ્વમાં રહેલ સુખ પ્રગટ કરી સમજવા છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાવનાયાગ : ૧૦૧ વિચારવા ચેાગ્ય છે, અનુભવવા માન્ય છે. શ્રી ગતિમસ્વામી, મરુદેવા માતા આ ભાવનાના વિચારને અંગે વૈરાગ્યવાસિત થઈ ચાગની ઉત્કૃષ્ટ દશાએ પહોંચ્યા હતા, એ પ્રત્યેક ભાવનાનુ ચાગસ્વરૂપ બતાવે છે. તેની કૈવલ્ય સમયની નજીકની દશા વિચારી સમજવા ચાગ્ય છે. તેઓ ખરાખર સબધતું રહસ્ય સમજી ગયા અને સમજીને હૃદયમાં એ ભાવ આતપ્રેત દાખલ કર્યો કે એની તાત્કાલિક અસર થઈ. આ સંસારમાં · તારું ફાઈ નથી અને તું કાઇનેા નથી' એ ભાવ ખરાખર વિચારવા. સવ પર છે, પારકા છે, એ ભાવ સમજવા અને તેના પરિણામે સૌંબધના નિર્ણય કરી પરમાં લપટાવુ નહિ એટલે રાગના માટે ભાગ ઘટી જશે અને આત્માની પ્રગતિ એક્દમ થશે. 6 છઠ્ઠી અચિ ભાવનામાં શરીરની અપવિત્રતા વિચારવાની છે. બહારથી બહુ સુંદર લાગતા શરીરમાં અનેક દુંગધી પદાર્થોં ભરેલા છે. એના બંધારણમાં માંસ, લેાહી, ૬. અશુચિ ભાવના ચરખી, હાડકાં વગેરે પદ્માર્થાંના ઉપયોગ થયા છે અને તે એવી વસ્તુ છે કે એના પર વિચાર કરવાથી શરીર પર જે નકામા પ્રેમ થતા હાય, એને વારવાર ૫ પાળવાની ટેવ પડી હાય, એ જરા માં પડી જતાં એના પર વિચારણા ચાલે એવી સ્થિતિ થઈ પડી હાય, તેના પર ચગ્ય અંકુશ આવી જાય છે. મલ્લિકું વરીએ મિત્રાને આધ આપવા જે કનકકુવરીની ચાજના કરી હતી તે શરીરની શુચિના અચૂક પુરાવા આપે છે અને એ સબધમાં જે વિચારણા કરતા નથી તે શરીર પરના માહથી કેવા હેશન થાય છે તે પર લક્ષ્ય ખેંચે છે. ધમ સાધનમાં મદદ કરનાર તરીકે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦૨ : જેન દષ્ટિએ વેગ તેને સાધારણ રીતે પિષણ થાય તેટલા પૂરતું ખાનપાન આપવું, પણ તેના પર મમત્વ કરી, તેની ખાતર અભક્ષ્ય ભક્ષણ કરી કે અપેયનું પાન કરી સંસાર વધારે એ અયોગ્ય છે. ખાવાના પદાર્થની શોધમાં, તેને સમારવામાં, તૈયારીમાં, પરીક્ષામાં અને ખાવામાં કાળક્ષેપ કરી શરીરપષણા કરવી અને મનુષ્યભવને અત્યંત અગત્યને વખત આવી ક્ષુલ્લક બાબતમાં ગાળે તે અત્યંત નાપસંદ કરવા યોગ્ય છે. આ બાબતમાં ભૂલ કરનાર ઘણું પ્રાણીઓ જેવામાં આવે છે. શરીરની અશુચિની આવી અનેક રીતે વિચારણું કરી, તેમાં રહેલ બીભત્સતા યાદ લાવી તેના પર રાગ દૂર કરવાની ભાવના અગત્યને ભાગ ભજવે છે. સાતમી આશ્રવ ભાવના પ્રાણીને દ્રવ્યાનુયોગના એક અતિ અગત્યના વિભાગમાં પ્રવેશ કરાવે છે. પ્રાણી અનેક પ્રકારે કર્મ બંધ કરી પોતાની જાતને ભારે કરે છે ૭. આશ્રવ બાવના અને સંસારમાં રખડે છે. આ આશ્રવરૂપ ગરનાળા'ના સ્વરૂપને જાણવાની ખાસ જરૂર છે અને તેને ઓળખવાથી કર્મપ્રણાલિકા કેવી મજબૂત છે અને તે કેવી રીતે પ્રાણીને ત્રાસ આપે છે તેને ખ્યાલ આવે છે. ત્યાં પાંચ ઇદ્ધિ અનેક પ્રકારના વિષયોની લાલચ બતાવી પ્રાણીનું સંસારમાં આકર્ષણ કરે છે, પરભાવમાં રખડાવે છે અને નિજ ભાવથી દૂર કરે છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શ્રવણ આ પાંચ ઇન્દ્રિયે પિતાનું કામ બહુ જોરથી કર્યા કરે છે. એને વશ પડ્યા પછી ઉપર આવવું બહુ મુશ્કેલ થઈ પડે છે. તેવી જ રીતે જીવવધ, અસત્ય વચને રચાર, પરવસ્તુ લઈ લેવાની બુદ્ધિ, સરમણ અને ધન ધાન્યાદિ ઉપર સ્વયપણાની બુદ્ધિ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાવના યોગ છે. ૧૦૩ સાથે તેને એકઠા કરવારૂપ પરિગ્રહ–આ પાંચે અવતે પણ અનેક પ્રકારે કમેને ખેંચી લાવે છે. ક્રોધ, માન, માયા, લેભચારે મને વિકારે અનેક કમેને લઈ આવે છે અને પ્રાણીને સંસારમાં ભટકાવે છે અને એ સર્વને પ્રવર્તાવનાર મન, વચન અને કાયાના ગે બહુ રીતે પ્રાણીને ફસાવે છે. આવી રીતે ઇધિ, અવ્રત, કષા અને ગો તેમજ ક્રિયાઓના પ્રકાર પર વિસ્તારથી વિચાર કર, તેના અનેક ભે, દેના ભેદે, તેઓની સ્થિતિ અને ચેતનજી પર તેની અસર કેવી, કેમ, શામાટે અને કેટલા પૂરતી થાય છે તે પર વિચાર કરે, તેઓનાં ફળને નિરધાર કરો અને તેમાંથી થતી અતિ કિલષ્ટ ભવસંતતિ સમજવી એ આશ્રવ ભાવનાનું કેન્દ્ર છે. પ્રથમની છ ભાવના કરતાં જુદી રીતે આ ભાવના તવરમણતા કરાવે છે અને બહુ અગત્યની વિચારશ્રેણી પૂરી પાડી પ્રાણીને વરતુસ્વરૂપ તેના યથાસ્થિત આકારમાં સમજાવે છે. ઈદ્રિયેના પ્રત્યેક વિષયે કે કષાયના વિભાગે બહુ વિચાર કરવાનું વિશાળ ક્ષેત્ર પૂરું પાડે છે. પચીશ ક્રિયાઓ એવી યોગ્ય રીતે ગોઠવી છે કે આ પ્રવૃત્તિના જમાનામાં તેને વિચાર બહુ લાભ કરે, વસ્તસ્વરૂપ સમજાવે અને પ્રાણીને શુદ્ધ ઉપયોગમાં રાખે. એવી અનેક વિચાર કરવા ગ્ય બાબતે તે સમજાવે છે. હિંસાદિનું વરૂપ, તેના ભેદ, દરેક વ્રતના પાંચ પાંચ અતિચારો, દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ, મન વચન કાયાના યુગના પંદર ભેદ વિગેરે બાબતે બહુ વિચારવા ગ્ય છે. એ સર્વ કેવી રીતે કર્મસમૂહને ખેંચી લાવીને ચેતનને કે ભારે કરે છે તે બહુ બહુ પ્રકારે વિચારી ભાવનાને વિષય કરવા ગ્યા છે. ત્યાં મુખ્યત્વે કરીને પાંચ ઈદ્રિય, પાંચ અવત; Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : * જૈન દૃષ્ટિએ યોગ ચાર કષાય, ત્રણ વેગ અને પચીશ ક્રિયા એમ બેંતાલીશ આશ્રવના ભેદ પડે છે. આ ભાવનામાં તે પર વિસ્તારથી વિચાર કરવાને છે. - આઠમી સંવર ભાવનામાં કર્મને આવવાનાં દ્વાર રેકવાની વિચારણા છે. આશ્રવરૂપ ગરનાળાની આડા દ્વાર બંધ કરી દેવાથી જીવરૂપ તળાવમાં કર્મક્ષ નવીન ૮. સંવર ભાવના જળ આવતું બંધ થાય છે. તે દ્વારે વિચારવારૂપ તત્વચિંતવન આ ભાવના પૂરું પાડે છે. એને માટે અનેક માર્ગો બતાવ્યા છે. સત્તર પ્રકારે સંયમ કરવાથી આશ્રદ્વાર બંધ થાય છે. પાંચ ઇદ્રિ પર જય કરે, પાંચ મહાવ્રત આદરવાં, ચાર કષાયનો જય કરે અને મન, વચન, કાયાના એગો પર અંકુશ લાવ-એ સત્તર પ્રકારે સંયમ છે. દશ યતિધર્મો પણ એ જ રીતે સંવરદ્વાર બતાવે છે. ક્ષમા, માનત્યાગ (માર્દવ ), માયાત્યાગ ( આર્જવ), સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચર્ય એ દશ યતિધર્મો છે, સાધુધર્મને ખાસ વિષય છે અને કર્મને રોકનાર છે. પાંચ સમિતિમાં હાલતાં ચાલતાં, લેતાંમૂકતાં ઉપયોગ રાખવાનું સૂચવે છે અને ત્રણ ગુણિમાં મન વચન કાયાના ગે પર અંકુશ આવે છે. એ પાંચ સમિતિ ને ત્રણ ગુણિને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવે છે. એ પણ સંવર છે. આ બાર ભાવનાઓ પણ સંવરને વિષય છે. બાવીશ પ્રકારના પરિષહે સહન કરવા એથી પણ સંવર થાય છે. પિતાના ગુણ બની રહે તેટલા માટે વધારે આગળના ગુણને વિચાર કરે, તેની ભાવના ભાવવી અને તેને આદર્શ ચિંતવે-એ ગુણપ્રાપ્તિ માટે ખાસ જરૂરને વિષય છે. માર્ગનુસારી શ્રાદ્ધગુણ કયારે મળશે? Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાવનાગ ૧ ૧૫ એમ વિચારે છે, શ્રાદ્ધ સાધુજીવનની ભાવના કરે છે, સાથે પ્રતિભાવહનને વિચાર કરે છે અને એવી રીતે ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણેની ભાવના ચાલે છે. આ સંવર ભાવનાના વિષયે ચેતનને શાંત બનાવી તેની પ્રગતિ બહુ સારી રીતે વધારી મૂકે છે અને તેના વિષે એટલા વિશાળ અને અગત્યના છે કે જેમ જેમ તેના પર ઊહાપોહ કરવામાં આવે તેમ તેમ તે ઘણુ નવી નવી હકીકત પર પ્રકાશ પાડતા જાય છે. અહીં ઈરાદાપૂર્વક તેના લેના સ્વરૂપ પર વિચારણા કરી નથી, તેમ કરવા જતાં વિષય ઘણે લાંબે થઈ જાય. પરંતુ એની પ્રત્યેક હકીકત બહુ વિચા રવા ગ્ય હકીકત પૂરી પાડે છે. શાસ્ત્રમાં એ પર બહુ વિવેચન છે અને તે સર્વ સમજીને ખાસ વિચારવા ગ્ય છે. પિતાના જીવનના પ્રત્યેક વિભાગને આ ભાવનાઓના વિષયે અસર કરનાર છે તેથી તેને માટે જેટલે વિચાર કરવામાં આવે તેટલે એગ્ય છે, પ્રયત્ન સ્થાને છે એ લયમાં રાખવું. જીવરૂ૫ તળાવમાં આશ્રવરૂપ ગરનાળા દ્વારા કર્મ રૂપ નવીન જળ આવતું આથી ઘણું ઓછું થઈ જાય છે અથવા આવતું જ નથી એટલી વાત બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે. નવમી નિર્જરા ભાવનામાં કર્મને કેવી રીતે વિખેરી નાખવાં એની વિચારણા ચાલે છે. સંવરથી નવીન કર્મ જળ આવતું અટકે છે, પણ અગાઉ જે કર્મ જળ તળાવહ. નિર્જરા ભાવના માં ભરાઈ ગયું હોય છે તેને શેષવા માટે-પંપ કરવા માટે યંત્રની જરૂર છે અને તે નિર્જરા ભાવના પૂરું પાડે છે. નિકાચિત કર્મોને પણ ખેરવી નાખનાર આ ભાવનામાં તપને મહિમા ખાસ વિચા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૦૬ જેમ દષ્ટિએ યોગ રવા યોગ્ય છે. જેમ કપડા ઉપર મેલ લાગે છેય તે ઝાપટવાથી ખરી પડે છે તેમ તપના પ્રભાવથી આત્મા સાથે લાગેલાં કર્મો ખરી પડે છે અને તેથી તપ બહુ અગત્યને વિષય છે. એકઠાં કરેલાં કમેને દૂર કરવાને તપ સિવાય અન્ય માર્ગ નથી અને ભારે થયેલ આત્માને હલકે કરવાને તે સિવાય અન્ય ઉપાય નથી. આ તપના વિષયના બે મુખ્ય વિભાગ છે. બાહ્યા અને અત્યંતર. ઉપવાસાદિ તપ કર તે અનશન, ઓછું ખાવું તે ઊદરિકા, દ્રવ્યને સંક્ષેપ કરે તે વૃત્તિક્ષેપ, રસવાળી વસ્તુઓને ત્યાગ તે રસત્યાગ, ચાદિ કષ્ટ સહન કરવાં તે કાયકલેશ અને શરીરનાં અંગે પાંગ સંકોચી રાખવાં તે સંસીનતા-આ છ બાહા તપ છે. એ શરીરને સીધી અને આડકતરી અસર કરે છે અને રજોગુણ, તમોગુણ અલપ કરી સત્વગુણ વધારે છે તેટલા માટે મનેયેગમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને એથી ઇતિ પર સંયમ સારી રીતે આવી જાય છે. અત્યંતર તપ એથી વધારે અગત્યને વિષય છે. કરેલ પાપ માટે પશ્ચાત્તાપપૂર્વક પ્રાયશ્ચિત્ત અધિકારી વડીલ પાસે લેવું એ પ્રાયશ્ચિત્ત, વડીલને ગ્ય માન આપવું તે વિનય, બાલ વૃદ્ધ ગ્લાનની સેવા કરવી તે વૈયાવચ્ચ, પુસ્તક અધ્યયન, પુનરાવર્તન, ચર્ચા, કથા આદિ કરવા તે સ્વાધ્યાય, ધર્મ શુકલ દયાન થાવવાં તે ધ્યાન અને કર્મક્ષય માટે કાયત્સર્ગ કરવો તે ઉત્સર્ગ. આવી રીતે બાહ્ય અને અત્યંતર તપથી અનેક કી બળી જાય છે, ખરી જાય છે, ચાલ્યાં જાય છે. એ બાર પ્રકારનાં તપના સંબંધમાં બહુ વિસ્તારથી વિચાર કર એ આ ભાવનામાં આવે છે. દઢપ્રહારી જેવા મહાપાપી Page #142 -------------------------------------------------------------------------- ________________ NSGરા GIES ભાવના * ૧૦૭. આ ભાવનાના આશયથી પિતાનું કાર્ય સાધી ગયા એવાં છતે આ ભાવનાનું રહસ્ય બતાવી આપે છે. તપ ( બાહ્યા) કેવી રીતે કરે તે માટે શાસ્ત્રમાં વિધિ બતાવી છે, એ સર્વની ભાવના થઈ શકે છે. અત્યંતર તપ વધારે અગત્યને છે અને ખાસ વિચારવા છે. એના અનેક ભેદપભેદ થાય છે. એ સર્વને આ ભાવનામાં વિચાર કરવાને છે. દશમી લેક સ્વરૂપ ભાવનામાં લેકનું વરૂપ વિચારવામાં આવે છે. નીચે એક બીજાથી નીચે નીચે સાત નારકપૃથ્વી છે, વરચે તિય લેક છે તેમાં મનુષ્ય ૧૦ લકસ્વરૂપ ભાવના અને જ્યોતિષી છે અને ઉપર બાર દેવ લેક, રૈવેયક અને અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર લેકને છેડે સિદ્ધસ્થાન છે. આ સર્વે મળીને ચૌદ રાજલક થાય છે, તેને કડે હાથ દઈ ઊભેલ પુરુષ જેવો આકાર છે. કટિની નીચે સાત નારકીએ છે, કદરાસ્થાને તિર્યમ્ લેક છે, પેટના ભાગે દેવલેકે છે અને મુખ ઉપર અનુત્તર વિમાન અને કપાળસ્થાને સિદ્ધસ્થાન છે. સાત રાજ નીચે પહોળાઈ છે, તિર્યફ લેક એક રાજપ્રમાણુ પહોળો લાંબે છે. પાંચ રાજપ્રમાણુ દેવલેકેવાળા ભાગમાં વચ્ચે પહોળાઈ છે, અનુત્તર વિમાન પાસે એક રાજ પહોળાઈ છે અને ૪૫ લાખ જન વિસ્તારવાળી સિદ્ધશિલા છે. સર્વથી નીચે પહોળાઈમાં સાત રાજ પ્રમાણ સસમ નારકસ્થાન છે, પછી એક એક રાજ ઘટતું જાય છે, તિર્યંગ લેક એક રાજ પહોળો છે. આ ચૌદ રાજકમાં ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવ એમ છ દ્રવ્ય રહેલાં છે. આનાથી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦૮ : જૈન દષ્ટિએ યોગ આગળ અલેકમાં માત્ર એક આકાશ કવ્ય જ છે. જીવ અને પુગળનું ચૌદ રાજલક નાટ્યસ્થાન છે, રંગભૂમિ છે. એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાણ ને પુગળ ભમ્યા કરે છે. નારકસ્થાનેમાં મહાદુઃખ છે, સુરાલયમાં બહુ સુખ છે, એમાં અનેક પ્રકારના રંગ નિરંતર જામ્યા કરે છે, લેકમાં મહાઅધમ પ્રાણીઓ અને ઉગ્ર ધ્યાન કરનાર મહાત્માએ સર્વ હોય છે અને જેટલી જાતનાં આનંદ અને દુઃખ પ્રાણી જાણ, અનુભવી કે કલ્પી શકે એ સર્વ તેમાં હોય છે. મનુષ્યલેકમાં તિર્યંચ ને મનુષ્ય હોય છે. નારકભૂમિમાં નારકી જીવે અને અસુરે હોય છે. ઉપર દેવકમાં સુરે આનંદ કરે છે. સર્વ કર્મ રહિત પ્રાણી થાય છે ત્યારે સિદ્ધશિલા પર જઈ અનંત આનંદમાં અનંત કાળ નિવાસ કરે છે. અનેક પ્રકારના અનુભવનું સ્થાન આ ચોદ રાજપ્રમાણ ઊંચે લેક છે, તે અનેક પ્રકારના વિચારનું સ્થાન પૂરું પાડે છે. એના સ્વરૂપને, એમાં રહેલા પ્રાણી અને બીજા પ્રત્યેના સ્વરૂપને, તેઓના અનેક સ્થળ અને તિરહિત ભાવને વિચારતાં આખી વિશ્વવ્યવસ્થાનું ભાન થાય છે, એને અકૃત્રિમ ભાવ સ્પષ્ટ થાય છે અને એનું અનાદિ અનંત સ્વરૂપ ઝળકે છે. એ પર અનેક પ્રકારની વિચારણા આ ભાવનામાં થાય છે અને સંસાર અઘટ્ટ પર ખરેખર ખેદ આવે છે, અવલોકન વિશાળ થાય છે અને વિશાળ વિશ્વમાં પિતાનું સ્થાન કર્યું છે અને કેવા સ્થાનને પ્રાપ્ત કરવાની પિતામાં શક્તિ છે તેને ખરે ખ્યાલ આવે છે. અગિયારમી બોધિ ભાવનામાં પ્રાણી વિચારે છે કે નિદમાંથી નીકળીને ઊંચા આવવું તે પ્રથમ તે પ્રાણીને બહુ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાવનાગ : ૧૯ : દુર્લભ છે. અકામ નિર્જરા થઈ જતાં નદીગળપાષાણુન્યાયથી વ્યવહારરાશિમાં આવી અનેક રીતે અથ ૧૧ બેધિ ભાવના ડા-પછડાતે પ્રાણી બાદર એકેદ્રિયમાં આવી, વિલેંદ્રિયમાં થઈ, તિર્યંચ ગતિમાં ભમ ભમતે મનુષ્યગતિમાં આવે છે. અહીં સુધી પહોંચવું જ પ્રથમ દરજે ઘણું મુશ્કેલ છે. આવી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્યભવ પણ ઘણા પ્રાણીઓ કેવી રીતે ગુમાવી નાખે છે અથવા નકામે બનાવી મૂકે છે તે વિચારવા લાગ્યા છે. જે અનાર્ય કુળમાં જન્મ થાય તે નકામી રીતે ભવ પૂર્ણ થાય છે, સુંદર દેશ કે ઉરચ કુળ પ્રાપ્ત થાય તે પણ ત્યાં સદ્દગુરુને એગ થ, ધર્મ ઉપર શ્રદ્ધા થવી, શરીરનું વાક્ય. રહેવું, યોગ્ય સામગ્રી મળવી એ સર્વ દુર્લભ છે. ખાવાપીવાની મજે ઉડાવવામાં, નકામી કુથળી કરવામાં, રાજદ્વારી વાતેના ગપ્પા મારવામાં, પારકી નિંદા કરવામાં, ખાવા-પીવાનાં સાધને જવામાં, તેવાં સાધનેને લાભ લેવામાં અને એવી અનેક બાબતમાં ભાવ પૂર્ણ થાય છે, સંસારના કલહ, નકામી ખટપટ વિગેરેમાં આયુષ્ય ચાલ્યું જાય છે, ધર્મની વાત ચાલે ત્યાં કાં આવે છે, ધમ કરવાના પ્રસંગ આવે ત્યાં મન સંસારમાં ચાલ્યું જાય છે–આવી રીતે ઘણાખરા પ્રાણીઓ પિતાનું કર્તવ્ય શું છે તે વિચારી શકતા નથી, મનુષ્યભવની કિંમત સમજતા નથી અને પ્રાપ્ત થયેલા ધર્મનું દુર્લભપણું જાણી શકતા નથી. આ બોધિરત્નનું સ્વરૂપ વિચારવું અને ખાસ કરીને એનું મુશ્કેલીથી પ્રાપ્ત થવાપણું વિચારવું એ આ ભાવનાનું ખાસ વરૂપ છે. ખાસ કરીને વર્તમાન યુગ એ વતે છે કે એમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : જેન દષ્ટિએ યોગ જીવનલહ વિશેષ છે, બાહા ભાવમાં ખેંચાણ વધારે થાય તેવા પ્રસંગે છે અને જીવનનાં હેતુઓ અને સાથે પાશ્ચાત્ય સંસર્ગથી ફરી ગયાં છે–તેવા વખતમાં બધિરત્નની પ્રાપ્તિ વિશેષ દુર્લભ છે, એ આ ભાવનામાં ખાસ વિચારવાનું છે. બારમી ધર્મે ભાવનામાં ધર્મથી પ્રાણીને કેટલું હિત થાય છે તે પર વિચારણા ચાલે છે. દુર્ગતિમાં પડતાં ધારણ કરી રાખનાર ધર્મ દુખીને આશ્રય છે, દીનને ૧૨. ધમ ભાવના બંધુ છે, આપત્તિમાં મિત્ર છે, સુખમાં સાથી છે અને એકંદરે મહાસુખ આપનાર છે. જે જે સામગ્રીશ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ હય, શરીર, સ્ત્રી, પુત્ર, ધનાદિની વિપુલતા થઈ હય, સ્વરૂપ સમજવા યોગ્ય મગજ મળ્યું હેય-એ સર્વ એને પ્રભાવ છે. ધર્મ એ કલ્પવૃક્ષ છે, એનાથી સર્વ પ્રકારનાં વાંછિત ફળે છે અને એનાથી સર્વ સંપત્તિ આવી મળે છે. દાન, શીલ, તપ અને ભાવ૫, ક્ષમા આદિ દશ યતિધર્મરૂપ અથવા બીજા અનેક ગુણરૂપ આ ધર્મનું સવરૂપ વિચારતાં મનમાં એક એવા પ્રકારને આનંદ આવે છે કે જે આનંદ સ્થળ વિષયના અનુભવમાં કદિ પણ આવી શકતું નથી. ધર્મને પ્રભાવ અચૂક છે, એના રસ્તા સીધા છે અને એના પ્રસંગ આંતર રસોત્પાદક છે, એને સેવતાં અતિ આનંદ આવે છે અને ફળ અતિ ઉત્તમ થાય છે. આ ધર્મભાવનાને વિચાર કરતાં અનેક પ્રાણીઓને બહુ લાભ થ છે. આ બાર પૈકી દરેકે દરેક ભાવના અતિ વિશાળ છે, ખાસ વિચારવા એગ્ય છે, પ્રત્યેકથી મહાલાભ થાય છે, આત્મિક Page #146 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનયોગ : ૧૧૧ : ઉન્નતિ થાય છે અને એને ઉત્કૃષ્ટ સવરૂપમાં વિચારવામાં આવે તે વિચારમાં ને વિચારમાં કૈવલ્ય જ્ઞાનદર્શન પ્રાપ્તિ કરાવી છેવટે સિદ્ધદશા સુધી લઈ જાય એવું તેમાં સામર્થ્ય છે. મન ઉપર કર્મબંધને આધાર લેવાથી અને ભાવના મનને અને તે દ્વારા આત્માને સીધી અસર કરનાર હોવાથી એ યુગમાં બહુ અગત્યનું સ્થાન ભોગવે છે અને તેટલા માટે ભાવના ભેગ એક જુદો ગ ગણવામાં આવ્યું છે તે યથાયોગ્ય હેય, એમ આપણને સાધારણ બુદ્ધિથી પણ જણાય છે. આ ભાવનાઓના સંબંધમાં અનેક દષ્ટાન્ત શાસ્ત્રમાં આપવામાં આવ્યાં છે, પ્રત્યેક ભાવનાથી પ્રાણીઓ સાથે પામી ગયાં છે તે ખાસ વિચારવા ચોગ્ય છે. વિચાર કરતાં તેમાંથી બહ રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે. ૩. ધ્યાનગ. યાન નામને ગ ભાવનાથી પણ આગળ પ્રગતિ બતાવે છે. સ્થિર પ્રદીપ સદશ જ્ઞાનમાં પિતાથી વિપરીત બાબતને ટાળી દઈને લય બાબતને જ ઉદેશીને જે થાનગ. પ્રશસ્ત અર્થ એ થાય અને સૂક્ષમ બેધથી સહિત હોય તેને ધ્યાનાગ કહેવામાં આવે છે. એનું તાત્પર્ય એ છે કે-ધ્યાનયોગમાં એક બાબતમાં એકાગ્રતા એટલી બધી થાય છે કે પછી તેને અન્ય બાબત પર વિચાર થતું નથી અને બંધ ઘણે ઊંડે થઈ જાય છે. ચિત્તના આઠ દેને અહીં અનુક્રમે નાશ થત જાય છે તેથી ધ્યાનાગ ક્રમે ક્રમે બહુ વૃદ્ધિ પામતે જાય છે. એ આઠ દેષ નીચે પ્રમાણે છેઃ ૧. ખેદ-પ્રવૃત્તિ કરવાથી થાક લાગે તે ખેદ. આ ખેદ જેને થયા કરે છે તેને પ્રણિધાનમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨ : જેની દષ્ટિએ યોગ ચિત્તની એકાગ્રતા થતી નથી તેથી ખેદને અત્ર ત્યાગ થવાનું સૂચવન કર્યું છે. ૨. ઉદ્વેગ-પ્રાણીઓને યોગના ઉપર અનાદર થાય તેને ઉગ કહેવામાં આવે છે. શ્રીમાન કુટુંબમાં જન્મ થવે વગેરે વેગને બાધા કરવાના નિમિત્તભૂત થાય છે. ઉગથી પ્રવૃત્તિ ન કરી શકે. ૩. શ્રમ-મનમાં વિપર્યય થવું તે, શક્તિમાં રૂપાનું જ્ઞાન, રજજુમાં સપનું જ્ઞાન વિગેરે. આ કામ મેં કર્યું છે કે નહિ, ક્યારે કર્યું વિગેરે શંકાની વાસના થવી તે. ચોગ્ય સંસ્કાર વગર વેગ કરવા માંડે અને મનમાં સમજે કે મેં ચોગ કર્યો છે એવી વિચારણને ભ્રમ કહેવામાં આવે છે. ૪. ઉત્થાન-પ્રશાન્તવાહિતા જેનું ઉપર વર્ણન આપવામાં આવ્યું છે તેને અત્ર અભાવ હોવાથી મનને ઉદ્રક થવાથી જેમ અભિમાની પુરુષ વર્તન કરે તે ત્યાગને મળતા અત્યાગ-ત્યાગને અભાવ અહીં પ્રાપ્ત થાય છે. અહીં વર્તન શાસ્ત્રવિહિત રીતે કરે છે પણ એકાકાર વૃત્તિના અભાવથી તેને ત્યાગ નકામા જે થઈ પડે છે. ૫. ક્ષેપ-ક્રિયા કરતાં કરતાં વચ્ચે બીજી ક્રિયા કરવા તરફ દેરવાઈ જવું, એક બાબતમાં ચિત્તને સ્થિર કરવું નહિ. શુભ ક્રિયામાં પણ જે વખતે અમુક ક્રિયા ચાલતી હોય તેમાં જ એકાગ્રતા કરવાની કહી છે. જે અન્યચિત્ત અથવા એકાગ્રતા વગર બીજી ક્રિયામાં પણ માથું મારવામાં આવે તે દયાનભ્રષ્ટ થવાય છે. એવી અન્ય બાબતમાં ચિત્તવૃત્તિ ખેંચી જનારને વારંવાર ઉખેડેલ શાલિના ડુંડાની પેઠે રોગને અંગે કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ૬. આસંગ-આદરેલ અનુષ્ઠાનમાં જ તત્પરતા રહે, આગળ પરિણામ અને પ્રવૃત્તિમાં પ્રગતિ કરવાનું લક્ષ્ય રહે નહિ તેને Page #148 -------------------------------------------------------------------------- ________________ * ૧૧૩ ? ધ્યાનમ આસંગ કહે છે. અહીં અનાત્મમાં આત્મબુદ્ધિ થવાથી અસંગયિા અનુષ્ઠાન થતું નથી. એ અનુષ્ઠાન જેને અમૃતક્રિયા કહે વામાં આવે છે અને જે પર ગભૂમિકામાં પહેલાં વિવેચન થઈ ગયું છે તેથી ઉલટું છે અને જ્યાં સુધી અમૃતક્રિયા ન થાય ત્યાંસુધી મેહને નાશ થતું ન હોવાથી પ્રગતિ થતી નથી, માત્ર સામાન્ય લાભ થાય છે, પણ જે ગુણસ્થાનકમાં પ્રાણી વર્તતે હોય છે ત્યાં જ તે રહે છે, આગળ વધતું નથી. ૭. અન્યમુદ-જે વિહિત ક્રિયા યથાવસર બતાવી હોય તેનાથી અન્ય ક્રિયાઓ ઉપર રાગ; એટલે શિષ્ટ પુરુષોએ પ્રતિક્રમણ, પડિલેહણ, ચૈત્યવંદન, સ્વાધ્યાય વિગેરે ક્રિયાઓ બતાવી છે. તેમાંથી જે કરાતી હોય તેના ઉપર રાગ ન થતાં તેથી આગળ ની બીજી ક્રિયા કરવાની વૃત્તિ અને કરાતી ક્રિયા ઉપર અનાદર અથવા અબહુમાન ૮. રૂજ-સમ્યમ્ અનુષ્ઠાનને સર્વથા ઉછેર કરે, તે લાભ કરનાર હોઈ શકે જ નહિ એ નિર્ણય * જે વખતે જે ક્રિયા કરવામાં આવતી હોય તે કરવામાં મન અવ્યવસ્થિત રહે અને તે સિવાયની અથવા ત્યાર પછી કરવાની ક્રિયામાં મન ચાલ્યું જાય તે માટે દોષ છે. દાખલા તરીકે પ્રતિક્રમણ કરતી વખત પડિલેહણમાં મન રહે અને પડિલેહણ કરતી વખત સ્વાધ્યાયમાં મન રહે અને સ્વાધ્યાય કરતી વખત વૈયાવચમાં મન રહે અને વૈયાવચ્ચ કરતી વખત વિનયમાં મન રહે. આવું સાધારણ રીતે ઘણીખરી વખત બને છે. એનું પરિણામ એ આવે છે કે એક પણ ક્રિયામાં મન ચુંટતું નથી. આ દેષ અને ક્ષેપ દોષ જે ઉપર બતાવ્યો છે તેમાં તફાવત એ છે કે-પ દેશને અંગે ક્રિયા પૂરી કર્યા વગર જ વચ્ચે વચ્ચે જ્યાં ત્યાં અન્યત્ર માથું મારવાની ટેવ પડે છે અને આ અન્યમુદ્ દેશમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૧૪ : રેન દષ્ટિએ યોગ કર અને અન્યને તે ઉપદેશ આપ. આ આઠ પ્રકારની મનની સ્થિતિ જ્યાં સુધી વર્તતી હોય છે ત્યાં સુધી કદિ પણ કયાનયોગની પ્રાપ્તિ થતી નથી. જે શાંત ઉદાત્ત પ્રાણી ચિત્તના આ આઠ દલિન જ છે કે રાત્રી પણ સ્પર્શ ન થઈ જાય એવી ભાવના બરાબર વિચારપૂર્વક રાખે છે તેને જ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. આ ધ્યાનયોગનાં ત્રણ મોટાં ફળ છે. એ ખાસ ધ્યાન ખેંચનારાં હેવાથી અત્ર તેનાં નામનિર્દેશ કરી આ ધ્યાનયેગને વિષય પૂર્ણ કરીએ. ત્યાં ધ્યાનનું પ્રથમ ફળ સર્વ ઇઢિયાદિ પર સંયમ થઈ જવાથી પરતંત્રતા મટી જઈ સ્વાયત્તતા આવે છે એટલે અત્યારસુધી પ્રાણીને સર્વ બાબતમાં ઇદ્રિ ઉપર અથવા અન્ય મનુષ્યની કૃપા, દયા કે પ્રેમ ઉપર આધાર રાખ ક્રિયા તે ચાલતી હોય તે જ કરવામાં આવે છે પરંતુ ચિત્તની પરિણતિ આગલી આગલી ક્રિયામાં લાગે છે. આ દોષ બહુ સારી રીતે દરેક વાંચનારે સમજીને વિચારવા યોગ્ય છે. અનેક પ્રકારની ધર્મક્રિયા કરવા છતાં તેના દઢ સરકારે અંદર પડતા નથી તેનું કારણ તે ક્રિયામાં એકાગ્રતા ન થતાં અન્ય કરવાની ઈચ્છા થયા કરે છે તે જ છે અને તેને લઈને સંસ્કાર દઢ ન થવાથી ભવાન્તરમાં તે સંસ્કારને ઉદય થવાની આશા રાખવી એ પણ ન બનવાજોગ છે. પોતે દરેક ક્રિયા કરવામાં ક્ષેપ અને અન્યમુદ્ દોષો ખાસ કરીને કેટલી વાર કરે છે તેને વિચાર કરવાથી આ બાબત બરાબર લક્ષ્યમાં આવશે. પં. આ. * આ આઠ દેશનું વિસ્તારથી સ્વરૂપ ચૌદમા છેડશકમાં જેવું. સદરહુ ગ્રંથ દે, લા. ગ્રંથમાળામાં છપાયે છે. શ્રીમદ્ હરિભદ્રસૂરિ તેના કર્તા છે અને તેના પર ઉપાધ્યાયજી તથા યશોભદ્રસૂરિનો બે ટીકા છે. બને ટીકા પણ છપાઈ ગઈ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સમતાયાગ ૧૧૫ : પડતા હાય છે તે સર્વ મટી જઈ પેાતાને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે અને તેને અન્ય પ્રાણીની કે પુદ્ગલની ગરજ પડતી નથી. અહીં તાત્પર્ય એમ નથી કે-એ સર્વ પુદ્ગલસ બંધ છેાડી કે છે, પણ વાત એમ છે કે-પુગલ ઉપર ગૃદ્ધિ ન હેાવાથી અને આશીભાવના ત્યાગ થવાથી તેને પૂર્ણ સ્વતતંત્રતા, સ્વવશતા, આત્માયત્તતા પ્રાપ્ત થાય છે. આ ધ્યાનયેાગના બીજા ફળ તરીકે અતઃકરણના પરિણામનું નિશ્ચળપણ. પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી જે મન ડામાડોળ ફર્યાં કરતું હતું, મનના ઘોડા દોડ્યા કરતા હતા તે હવે બધ થઈ જાય છે, અને ચિત્તની શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે, કારણ કે એકાગ્રતા, એ યાનના ખાસ વિષય છે અને એકાગ્રતાને પરિણામે ચિત્તની નિશ્રળતા થાય છે. એ ધ્યાનચેગનું ત્રીજું ફળ. અનુબંધના વ્યચ્છેદ થાય છે એટલે સ`સારને વધારનાર કર્માંના ગ્રહણના તેથી અંત આવે છે. જ્યાંસુધી ધ્યાનચેગ રહે છે ત્યાંસુધી બહુ ઉચ્ચ દશા વર્તે છે અને કર્મની નિર્જરા થાય છે અને તેથી વિચારણા એવી સુંદર થાય છે કે-કર્માંર્જન થાય એવી સ્થિતિથી દૂર રહેવાના નિશ્ચય થઈ જાય છે. આટલા માટે શાસ્ત્રકાર અપાયવિચય અને વિપાકવિચય ધ્યાને જેનું સ્વરૂપ હવે પછી વિસ્તારથી વિચારવામાં આવશે તે બતાવે છે. તેથી ઇંદ્રિય, આશ્રવ, દંડ વિગેરેના અનર્થાંનું સ્વરૂપ ચિંતવું, તેનાં ફળ વિચારવાં—એથી ઉપર જણાવેલી સ્થિતિ સ્વતઃ પ્રાપ્ત થાય છે, તેની અસર પણ સારી થાય છે અને પાપથી નિવૃત્તિ રહ્યા કરે છે, ૪. સમતાયાગ. વ્યાવહારિક દૃષ્ટિથી અમુક વસ્તુ đષ્ટ અને અમુક Page #151 -------------------------------------------------------------------------- ________________ - - - - - : ૧૧૬ : જૈન દષ્ટિએ પણ અનિષ્ટ થઈ પડે છે તેવી કલ્પના પર વિવેકપૂર્વક તત્વનિર્ણય બુદ્ધિથી રાગદ્વેષપરિહારકું નામ સમાગ કહેવામાં આવે છે. આ જીવને અનાદિ કાળથી અમુક વસ્તુને ઈષ્ટ માનવાની અને અમુકને અનિષ્ટ માનવાની ટેવ પડી ગઈ છે. એને લઈને એ કેટલીક વસ્તુ ઉપર રાગ કરે છે, કેટલીક પર દ્વેષ કરે છે. તેને એમ શા માટે થાય છે તે તે પિતે પણ સમજ નથી. માન્યતાનાં સુખની ખાતર, સ્થળ ઈચ્છાઓની તૃપ્તિ ખાતર અને કપાયેના પિષણ માટે તે મનમાં ઈષ્ટ અનિષ્ટને નિર્ણય કરવા તત્પર થઈ જાય છે. આવા અનાદિ સંસ્કારને “અવિદ્યા” નામ આપવામાં આવે છે. જ્યાં સુધી નયાપેક્ષિત પ્રમાણે પત જ્ઞાન થયું ન હોય ત્યાંસુધી આવી કુટેવને સાધ્ય તરીકે માનવાનું રહે છે. આવા તેના મનમાં માની લીધેલા અમેદને આપનાર અને ન આપનાર વસ્તુ પરના ભાવને તજી દઈને જ્યારે તેના મનમાં નિશ્ચય થાય છે કે જે પદાર્થોને પોતે એક વખતે તિરસ્કારે છે તે જ પદાર્થોને વળી પાછે અન્ય વખતે રાગથી ચાહે છે, તેથી ખરેખરી રીતે તે કઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી-આવા પ્રકારની સમબુદ્ધિ થવી, વસ્તુને વસ્તુ તરીકે ઓળખવાને વિવેક પ્રાપ્ત થ અને તેના સંબંધી તવચિંતવન કરવું, વિશાળ બુદ્ધિથી તે પર વિચાર કરે, અવલોકન કરવું અને બરાબર વિચારને પરિણામે તેનું સત્ય સ્વરૂપ સમજી તેના પર તુલ્ય દષ્ટિ રાખવી, સમભાવ રાખવે અથવા ઉપેક્ષા ભાવ રાખવે અને પિતાના ઈષ્ટ અનિષ્ટના બેટા ખ્યાલને અથવા કલ્પનાજાળને દૂર કરવા તેનું નામ સમતાગ કહેવામાં આવે છે. આ સમાગમાં અવ્યાનુગના ફળરૂપ Page #152 -------------------------------------------------------------------------- ________________ સમાચાર ચરણકરણતુગને સંપૂર્ણ સમાવેશ થાય છે અને તે એટલે વિશાળ છે કે-તે પર જેમ જેમ વિચાર કરવામાં આવે તેમ તેમ તેમાંથી અનેક નવીન સત્ય નજર આગળ તરી આવે છે, મનને પ્રમોદ આપે છે અને અંતરાત્મા પ્રસન્ન થાય છે. સમતા શબ્દ માત્ર જીવો ઉપર જ કષાયત્યાગ જેટલા સંકુચિત અર્થમાં વપરાય છે તે અર્થમાં અહીં સમજવાને નથી. તે અર્થમાં વપરાતા સમતા શબ્દ પર અધ્યાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતા અધિકારમાં વિવેચન કર્યું છે. અહીં તે વિવેકપૂર્વક તત્વવિચારણાના વિશાળ અર્થમાં સમતા શબ્દ વપરાય છે અને તે એટલે વિસ્તૃત શબ્દ છે કે-તેમાં આખા જૈન અને જૈનેતર તત્વજ્ઞાનને સમાવેશ થઈ જાય છે. કહેવાની જરૂર નથી કે સંકુચિત અર્થમાં સમતા શબ્દને જે ઉપગ અન્યત્ર થયો છે તે અર્થને પણ અત્ર નિર્દિષ્ટ કરેલા વિશાળ ભાવમાં સમાવેશ થઈ જાય છે. એક ખાસ મુદ્દાની વાત એ છે કેઅયાન વગર સમતાગ સંભવ નથી અને સમતાગ વગર ધ્યાન સંભવતું નથી અને બને જ્યારે સાથે હેય છે ત્યારે એક બીજાને વધારી વધારે સારી સ્થિતિમાં મૂકી પરસ્પર કારણભાવ પામે છે. આથી ધ્યાનગ સાધનારને આ સમતારોગની પૂરેપૂરી જરૂરીઆત છે. આ સમતાગમાં જે પ્રાણ આચરણ કરતે હોય છે તેને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે પણ તેની તત્વબુદ્ધિ એટલી સ્થિર થયેલી હોય છે કે તેવી લબ્ધિઓ અથવા અસાધારણ શક્તિઓને તે કદિ ઉપગ કરતું નથી, તે તેનું સ્થળ સ્વરૂપ સમજે છે અને તેમાં કદિ પણ લલચાઈ જતું નથી અને તેનાં સૂક્ષમ કર્મને પણ આ Page #153 -------------------------------------------------------------------------- ________________ ક ૧૧૮ : જૈન દષ્ટિએ ગ યોગમાં ક્ષય થઈ જાય છે તેથી વિશિષ્ટ ચારિત્ર જેને “યથા ખ્યાત ચારિત્ર” કહેવામાં આવે છે તેને આવરણ કરનાર અને કેવલ્યજ્ઞાનદર્શનને આવરણ કરનાર કર્મોને પણ આ રોગથી ક્ષય થઈ જાય છે અને સંસારઅપેક્ષારૂપ તંતુને વિચ્છેદ થઈ જાય છે એટલે સંસારમાંથી કઈ પણ પ્રકારનું સુખ મેળવવાની કાંઈ પણ અપેક્ષા તેને રહેતી હતી તે સર્વને આ સમતાયોગથી છેદ થઈ જાય છે. આવી રીતે આ સમતાગનાં ત્રણ ફળ બતાવ્યાં તે સમજવામાં આવી ગયાં હશે. લબ્ધિમાં અપ્રવર્તન, સૂકમ કર્મને ક્ષય અને અપેક્ષાતંતુને વિચ્છેદએ ત્રણે આ સમતાગનાં ફળ છે એ નિર્દિષ્ટ થયું. પ, વૃત્તિસંક્ષયગ. અન્યકૃત વિકલ્પનાજાળરૂપ વૃત્તિઓને ફરી વખત ઉદ્દભવ ન થાય તેવી રીતે રોધ કરે તેનું નામ “વૃત્તિસંક્ષયગ” કહેવામાં આવે છે. આ આત્મા મોટા સમુદ્ર જે છે પણ તેનામાં તરંગ નથી, બહારથી જ્યારે પવન આવે છે ત્યારે તેનામાં સંકલ્પરૂપ તરંગો ઉત્પન્ન થાય છે. મન અને શરીરના સગરૂપે પવનથી તેનામાં અનેક વિકલ્પ ઊઠે છે. એ અન્યકૃત વિકલ્પજાળનો એવી રીતે નાશ કર કે ફરી વખત તેની ઉત્પત્તિ જ ન થાય, ફરી વાર કલ્પનાજાળ ઊઠે જ નહિ એવા પ્રકારના સર્વથા રોધને વૃત્તિસંક્ષયરોગ કહે છે. આ ચુંગ કૈવલ્યજ્ઞાનદર્શન પ્રાપ્તિ વખતે અને નિવૃત્તિપ્રાપ્તિ વખતે લભ્ય છે, કારણ કે અગાઉ પણ વૃત્તિને નિરોધ તે થયા કરે છે, પરંતુ તેમાં સર્વથા રાધ થતું નથી. આ યુગનાં ત્રણ ફળ છે : કેવળજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશીકરણ અને મોક્ષની પ્રાપ્તિ. વૃત્તિ Page #154 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિસંક્ષય યોગ = ૧૧૯ રાધને અંગે અહીં મનને રાધ કેવી રીતે અને શા માટે કરે તે સંબંધી મહાન પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અન્ય એગીઓ ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે તેવી રીતે મનને મારી નાખવાથી-દાબી દેવાથી કાંઈ લાભ થતું નથી; તેટલા માટે શાસ્ત્રકારે એવી સુંદર વ્યવસ્થા બતાવી છે કે તેથી અમુક અવસ્થા સુધી મનને શુભ ઉપયોગ થાય અને જ્યારે તેનાથી કેવલભાસ થઈ જાય અને તેને ખપ જ ન રહે ત્યારે તેને સ્વાભાવિક રીતે જ રાધ થઈ જાય. અહીં એટલું યાદ રાખવાની જરૂર છે કે ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનમાં મનદ્વારા વિચાર થાય છે અને જ્યારે પછીનાં ત્રણ શાને થાય છે ત્યારે આત્મા પોતે જ જાણી શકે છે, તે જ્ઞાનમાં મનની જરૂરીઆત રહેતી નથી. આથી મને ગુપ્તિની વ્યવસ્થા બતાવતાં શાસ્ત્રકારે બતાવ્યું છે કેપ્રથમના અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાગમાં મનની શુભ પ્રવૃત્તિરૂપ મને ગુપ્તિ પ્રાપ્ત થાય છે, મનને તે યુગે વખતે કેવી રીતે શુભ બાબતમાં જેડી દેવું એનાં સાધને અનેક રીતે બતાવ્યાં છે અને નકામી બાબતેમાંથી મનને નિવૃત્ત કરી સ્થિર કરવારૂપ-એકાગ્ર કરવારૂપ ગુપ્તિ થાય છે અને પાંચમા વૃત્તિસંક્ષયગમાં મનને તદ્દન ધ થાય છે. આથી મને ગુપ્તિના પ્રવૃત્તિ અને સ્થિરતાપ વિભાગ પાડ્યા છે તે બહુ વિચારવા ચિગ્ય છે અને તેને લઈને જે ગૂંચવણ રોગના લક્ષણમાં અન્યથા પ્રાપ્તવ્ય છે તેને જૈનગરમાં નિકાલ થઈ જાય છે. પ્રથમના ચાર યુગમાં ઉત્તરોત્તર ગપ્રાપ્તિ સવિશેષ થતી જાય છે અને બહુ ઉત્ક્રાન્તિ થતી જાય છે. પાંચમા વેગમાં * અવધિ, મન:પર્યવ, કેવળ. Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : જૈન દૃષ્ટિએ ચામ તેની પાકાા પ્રાપ્ત થાય છે. મનેાગુપ્તિને અંગે ત્રણ વિષય પ્રાપ્ત થાય છે: કલ્પનાજાળથી વિમુક્ત, સમભાવમાં સુપ્રતિષ્ઠિત અને આત્મભાવમાં પ્રતિખદ્ધ. આ ત્રણ સુંદર ભાવા પ્રાપ્ત થાય * મનેાગુપ્તિના આ ભાવ ઉપરાક્ત પાંચે યાગથી જ પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક ચેાગની વ્યાખ્યા વિચારવાથી સમજાશે. આવી જ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેનું સ્વરૂપ વિચારવા અત્ર સ્થળસ કાચથી અવકાશ લીધા નથી તેની ઉપર્યુક્તતા પણુ યોગને અંગે બહુ છે અને વાસ્તવિક રીતે તે ચેાગ જ છે. અન્યત્ર તે પ્રસગની અનુકૂળતા હશે તે હવે પછી અષ્ટ પ્રવચનમાતાને `ગે વિચાર કરશું. અત્ર જણાવવાનું એટલું છે કે- મા પૈકી અતિ અગત્યની મનાશ્રુતિ છે તેની ખાખતમાં બહુ સભાળપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગ તેનાથી પ્રાપ્ત થાય છે અને સમ્યક્ત્વપ્રાપ્તિ થતાં જ તે ચેતનને પ્રાપ્ત થાય છે. મતલબ આખા ચાગના પ્રકરણમાં મનેતિ ઘણા અગત્યના ભાગ ભજવે છે. અષ્ટ પ્રવચનમાતા એ ઉત્કૃષ્ટ ચાગ હાવાથી તેનું સ્વરૂપ સમજી લેવું જરૂરનુ` છે. અતિ વિસ્તારથી તે કહેવાના અત્ર પ્રસંગ તેમ જ અવકાશ નથી, પણુ સંક્ષેપમાં કહીએ તેા વસ્તુ લેવા મૂકવામાં, ખેલવામાં, ચાલવામાં, ગમનાગમનમાં અને વિચાર વિગેરેમાં યથાચિત ચાગ્ય પ્રવૃત્તિ અથવા સ્થિરતા એ સમિતિ ગુપ્તિથી પ્રાપ્ત થાય છે. ચાગના અતિ અગત્યના પાંચ વિભાગ પર આપણે સક્ષેપથી વિચાર કર્યાં. એ ભેદો બહુ જરૂરના છે અને ખાસ સમજવા ચેગ્ય છે. એનુ વિસ્તારથી સ્વરૂપ સમજવા માટે જૈનના યોગદૃષ્ટિસમુચ્ચય, ચેબિન્દુ, ચેાગવીશી, ચેગખત્રીશી વગેરે યાગથી જોવા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ચામના ખીજા સેઢા : ૧૧૧ : ચાગના બીજા ભેદો અત્યાર સુખીમાં વિષયની ચર્ચા કરવામાં મેક્ષમાં પ્રામ થતી અવ્યાખાધ સ્થિતિના વિચાર કર્યાં. એને અંગે ક ક્ષયનાં સાધના અથવા મોક્ષપ્રાપ્તિ માટે થતી પરિણતિને અંગે ચાગના ભેદના અત્યાર સુધી વિચાર કર્યાં. સવ પ્રયત્નના સાધ્ય મેક્ષમાં રહેલ અતિ આનદજનક આત્મીય સુખને અગે ચેાગના ભેદો આપણે વિચાર્યું. હવે તે સુખપ્રાપ્તિને અંગે થતી પ્રવૃત્તિને લક્ષ્યમાં લઇ તેને અંગે ચેાગના ભેટ્ઠાની કાંઈક વિચારણા કરીએ, આ જુદા દૃષ્ટિબિન્દુથી હવે આપણે યાગના બીજા સેઢા જરા સક્ષેપમાં વિચારી જઈએ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ચેાગષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ચેાગના ત્રણ વિભાગ પાડ્યા છે અને તે પર સહેજ વિવેચન કરી તેઓએ આપણે ઉપર બતાવી તે ચેાગની આઠ ભૂમિકા ઉપર અતિ વિસ્તારથી ઉલ્લેખ કર્યાં છે. આ ભે પણ સમજવા ચાગ્ય હાવાથી આપણે તે પર પણ દૃષ્ટિપાત કરી જઇએ, એ ભેદો ઉપર જણાયું તેમ પ્રવૃત્તિને અંગે પડે છે. જે પ્રાણીએ અનેક શાસ્ત્રા સાંભળ્યાં હાય, જાતે પ્રમાદી હાય, તેને સંપૂર્ણ કરવાની ઈચ્છા છતાં પૂર્ણ વ્યાપાર ન થાય તેને ઈચ્છાયાગ' કહેવામાં આવે છે. ' ઈચ્છાયાગ અહીં પ્રાણીએ શાસ્ત્ર સાંભળ્યાં હાય તેથી તેને ઈચ્છાએ બહુ પ્રકારની થયા કરે, પશુ પેાતાને આળસ એટલું બધું હોય કે તે જ્યારે ત્યારે વિકાદિક કરવામાં અથવા વિષયકષાયમાં પડી જઈ કાંઈ શુભ પ્રવૃત્તિ કરતા ન હાય, છતાં તેના મનમાં શુભ ક્રિયા કરવાની હાંશ બહુ રહે અને જ્યારે બની આવે ત્યારે તે કરવા અભિલાષા Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨: જૈન દષ્ટિએ યોગ રહે, તેવા પ્રાણ વખતે કવખતે કદાચ કોઈ ચૈત્યવંદનાદિ કરે તે પણ તેમાં યથાકથિત વિધિને ઢંગધડે ન હેય-આવા પ્રાણીના વેગને શાસ્ત્રકાર “ઈરછાયેગ” એવું નામ આપે છે. જયાં લાંબા કાળ સુધી એગ કરવાનું હોય તેમાં પ્રમાદ કરી પૂર્ણ યોગસાધન કરવામાં ન આવે, પણ કરવાની ઈચ્છા રહે તેને ઈરછાવેગ કહેવામાં આવે છે. તેમાં સાધારણ વંદન, નમસ્કાર વિગેરે ક્રિયાએ સંપૂર્ણ થઈ જાય છે તેથી ઈચ્છાગની વ્યાખ્યામાં કઈ વિરોધ પ્રાપ્ત થતું નથી. ઇરછાયેગમાં જે વિકળતા હોય છે તે અહીં દૂર થાય છે. શાસ્ત્રમાં બતાવેલી રીત પ્રમાણે આસ્તિકતાપૂર્વક અભ્યાસ સાથે અપ્રમાદી પ્રાણી યથાશક્તિ ક્રિયાઓ શાશ્વગ કરે તેને શાસ્ત્રોગ કહેવામાં આવે છે. ઈરછાયેગમાં જે પ્રમાદ હોય છે તે અહીં રહેતો નથી, તેમ જ અહીં આગળ ઉપરની તીવ્ર શ્રદ્ધા સારી રીતે જાગ્રત થાય છે અને જે ક્રિયા કરે છે તે સંપૂર્ણ કરે છે. ઈરછાયેગમાં સારી સારી ઈચ્છાઓ થાય છે અને પ્રવૃત્તિ કરવામાં આવે છે પણ વેગશુદ્ધિ થતી નથી, કારણ કે તેમાં યથાવત્ પ્રવૃત્તિની ખામી રહે છે. જ્યારે યથાવત્ પ્રવૃત્તિ થાય છે ત્યારે શાસગ કહેવાય છે. ઈચ્છાગ અને શાસ્ત્રયોગ વચ્ચે તફાવત આટલા ઉપરથી સમજાયે હશે. ઈરછાયેગ કરતાં શાસચાગમાં પ્રગતિ વધારે હોય છે અને બહુધા તેની ભૂમિકા પણ વધારે સારી હોય છે. શાસ્ત્રોગમાં ત્યાગ-વૈરાગ્ય પણ વધારે સારો હોય છે. આ શાગ પંચમ ભૂમિકામાં રહેલ શ્રાદ્ધ અથવા તે જ ભૂમિકામાં રહેલા સવવિરતિ ગુણવાનને હે Page #158 -------------------------------------------------------------------------- ________________ પગના બીજા લે છે સંભવે છે. ત્રીજા સામર્થ્યગની વિચારણા પછી આ બાબત બાબર સ્પષ્ટ થઈ જશે. શાસ્ત્રમાં યોગસિદ્ધિના હેતુઓ બતાવ્યા હોય તે ઉપરાંત વધારે સાક્ષાત્કાર થયેલ અને થતે જાતે લેવાથી શક્તિના ઉકપણાથી (વૃદ્ધિથી) વિશેષ હેતુઓ સામગ પુરુષાર્થ વાપરીને શોધવા અને કરવા તેને સામર્થગ કહેવામાં આવે છે. સિદ્ધિ પ્રાપ્તિ માટે શાસ્ત્રકારે અનેક ઉપાય બતાવેલા છે પણ તે તદ્દન સંપૂર્ણ હોઈ શકે જ નહિ, તેમ હોય તે શાસ્ત્ર વાંચવાથી જ સર્વજ્ઞપદ પ્રાપ્ત થઈ જાય. આ પ્રમાણે હોવાથી અને વ્યક્તિગત સાયસાધનમાં ઊઘાડી રીતે વ્યક્તિ પરત્વે ફેરફાર રહેતું હોવાથી આવા હેતુઓ શેથી તેને અમલમાં મૂકવા માટે પુરુષાર્થ કરવે-સ્વવીર્યકુરણા કરવી એનું નામ સામર્થ્યાગ કહેવામાં આવે છે. આવી અતિ ઉત્કૃષ્ટ જ્ઞાનદશા અને ચારિત્રમાર્ગ પ્રાતિજ્ઞાનને વિષય છે. એ પ્રાતિજજ્ઞાન પાંચ જ્ઞાનમાંનું જ એક જ્ઞાન છે. જેમ સૂર્યોદય થયા પહેલાં અરુદય થાય છે તેમ કેવળજ્ઞાનરૂપ સૂર્યને ઉદય થયા પહેલાં આ જ્ઞાન થાય છે. એ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેની મહાન સ્થિતિનું સૂચક તીવ્ર તવધ પ્રગટપણે બતાવનાર અને તેવા બોધને સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન છે. એ અનુભવથી વેદ્ય જ્ઞાન હોવાથી એનું વર્ણન સામાન્ય રીતે ખ્યાલમાં આવવું મુશ્કેલ છે, પરંતુ એમાં સાધ્યનું દર્શન સ્પષ્ટ થાય છે અને પોતે તેની નજીક જતે હેય તેમ સ્પષ્ટ દેખાય છે. આ મહાઉત્કૃષ્ટ દશા બે પ્રકારની છે. ધર્મસચાસ અને ચેગસન્યાસ. તેમાંની Page #159 -------------------------------------------------------------------------- ________________ જેમ હૃષ્ણુિએ પોગ પ્રથમ ધર્મસંન્યાસ દશા અપ્રમત્ત સંયતી જ્યારે આમ ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી આદરે ત્યારે થાય છે. આ બીજ અપૂર્વ કરણ વખતે જે મહા આત્મારામત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને શાસકાર ધર્મસંન્યાસ સામર્થ્યગને પ્રથમ ભાગ જણાવે છે. આ વખતે આત્મપુરણા તીવ્ર થાય છે, પરપરિણતિ થતી નથી અને થવાનો ભય પણ રહેતા નથી. એ અતિ સુંદર દશાને જ્ઞાનીએ પણ વર્ણવી શકે તેમ નથી એમ તેઓ કહે છે. અતિ આનંદજનક આ ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય વેગગ્રંથકારે “ત્રતંભરા? શાદથી બોલાવે છે, એને જૈન ચોગકારો પ્રતિભાન કહે છે. વ્યાસજી પણ કહે છે કે-આગમથી, અનુમાનથી અને ગાભ્યાસના રસથી એ ઉત્કૃષ્ટ ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. એવી ઉત્કૃષ્ટ પ્રજ્ઞા જે કૈવલ્યજ્ઞાનની પહેલાં પ્રાપ્ત થાય છે તે વખતે ચારિત્ર પણ ઉત્કૃષ્ટ વતે છે. એ ચારિત્રને યથાખ્યાત ચારિત્ર એવું અભિધાન આપવામાં આવે છે. આ અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર અને જ્ઞાનદશામાં વર્તતા ચેતનનાં ઘનઘાતી કમેને એકદમ નાશ થવા માંડે છે અને તે શ્રેણું ઉપર આરૂઢ થઈ બહુ અલ્પ કાળમાં અનેક ચીકણું કર્મોને ભસ્મ કરી નાખે છે. અહીં આત્મપરિણામની નિર્મળતા એટલી બધી થાય છે કે તેના સામર્થ્યથી જગતના અનંત જીનાં તમામ કર્મને બે ઘડીમાં પિતે એકલે આત્મસામર્થ્યથી બાળી નાખી શકે, પણ કમનું પાર્થક્ય છે અને તેની એ ખાસી અત છે કે પિતાના આશયને તપાવ્યા વગર તે છોડતા નથી. આ સામર્થ્યાગના બે મોટા વિભાગ કરવામાં આવેલા છે: ધર્મસચાણા અને ગરાસ ક્ષમા વિગેરે ધમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ રામના ખીજા મેદા : ૧૨૫ : મર્યાપશસ્રભાવ તજીને અદ્યુિતપણે ( ક્ષાયિક ભાવે) પ્રાસ ચાય તેને ધમ સન્યાસ કહેવામાં આવે છે; એટલે ક્ષમા, માદવ, આાજવ, àાભત્યાગ, તપ, સયમ, સત્ય, શોચ, કિચના અને બ્રહ્મચર્ય એ દૃશ ધર્યાં અને બીજા સર્વ ત્યાગભાવના સચમા અહીં એવી સારી રીતે પ્રાપ્ત થાય છે કે-તે પ્રાપ્ત થયા પછી જતા નથી. મતલખ એમ છે કે-અત્યાર સુધી તે ધર્માં કોઈ વાર આવે, કાઈ વાર ચાલ્યા જાય એમ થતું હતું (એવા ભાવને ક્ષાયેપશમિક ભાવ કહેવામાં આવે છે); હવે તે ધમ માં સ્થિતિ કાયમ રહે છે એમ થાય છે (એ ભાવને ક્ષાયિક ભાવ કહે છે) અને ખીજા ચેંગસન્યાસમાં શરીરાદિ વ્યાપાર ઉપર અંકુશ આવી જાય છે અને યથાસ્વરૂપે ચાંગની પ્રાપ્તિ થાય છે. ધર્મસંન્યાસ ચૈાગ આઠમા નિવૃત્તિ ગુણુસ્થાનકે ખીજી વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે, એટલે અપ્રમત્ત યતિ જ્યારે ક્ષપકશ્રેણી આદરે છે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મ સન્યાસ પ્રાપ્ત થાય છે. તાવિક રીતે યથાસ્થિત ધમસન્યાસ આ સ્થિતિમાં જ પ્રાપ્ત થાય છે એનું કારણ એમ છે કે એ પહેલાં ધર્મ સન્યાસ થાય છે પણ તે અતાત્ત્વિક હાય છે, જ્યારે પ્રાણી ક્ષપકશ્રેણી ઉપર આરાઢણુ કરે છે ત્યારે જ તેને ક્ષાયિક ભાવે તે ધર્મો પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે તે પ્રત્રજ્યા ગ્રહણુ કરે ત્યારે પણ ધર્મપ્રાપ્તિ થાય છે પરંતુ તે સાધારણ છે. આ ધર્મસંન્યાસની યોગ્યતા તે ભવિરક્તને જ શક્ય છે. શાસ્ત્રકાર દીક્ષાને ચેાગ્ય કાણુ હાઈ શકે તેનુ સ્વરૂપ બતાવતાં કહે છે કે• આ દેશમાં ઉત્પન્ન થયેલ હાય, વિશિષ્ટ જાતિ અને કુળવાળા હાય, ક મળબુદ્ધિ જેની લગભગ ક્ષીણ થઈ ગઈ હાય તેવા, Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : જૈન દષ્ટિએ ચાગ જે પિતાના મનમાં વિચારતે હોય કે મનુષ્યભવ દુર્લભ છે, જન્મ મરણ નિમિત્ત માત્ર છે, ધનસંપત્તિ ચળ છે, વિષ દુઃખના હેતુ છે, એગ માત્રને વિયેગમાં અંત આવે છે, પ્રતિક્ષણે મરણ થયા જ કરે છે અને તેને સંભવ પણ તેટલે જ રહે છે, ભેગને વિપાક અતિ ભયંકર છે-આવા આવા સુંદર વિચારે જે પ્રાણી કરતા હોય અને એવા વિચારથી જે સંસારથી વિરક્ત રહેતું હોય, જેના કષાયે અ૫ હેય, જેને હાસ્ય વિગેરે અ૫ હય, જે ઉપકારને જાણકાર હેય, જે વિનયવાન હય, જે પ્રવજ્યા ગ્રહણ કરવા પહેલાં પણ રાજ્ય, પ્રધાન, નગરવાસી વિગેરેમાં બહુમાન પામેલ હોય, જે કેઈને દ્રોહ કરનાર ન હય, પરનું કલ્યાણ કરનાર હેય, શ્રાદ્ધગુણ સંપન્ન હોય-આવી સ્થિતિને જે પ્રાણી ઉન્નતિક્રમમાં વધેલ હોય તે પ્રવજ્યાને રેગ્ય ગણાય છે, અને તે વાસ્તવિક રીતે ધર્મસંન્યાસવાન થઈ શકે છે, કારણ કે અહીં જ્ઞાનગની પ્રતિપત્તિ થાય છે. એ પ્રાણી ન હોય તે જ્ઞાનયેગને આરાધી શકતું નથી અને જે આવે હોય છે તે આરાધ જ નથી એમ બને પણ નહિ એમ વિચારવું. આટલા ઉપરથી સમજાયું હશે કે ઉપર ઉપરને બાહ્ય ધર્મસંન્યાસ તે છટ્ટ ગુણસ્થાનકે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તાવિક ધર્મસંન્યાસની પ્રાપ્તિ તે આઠમા ગુણસ્થાનકે જ શક્ય છે. એ વખતે પ્રાણીની ઉત્કૃષ્ટ બંધ થવાની યેગ્યતા થાય છે અને તેના ક્ષાપશમિક ભાવે નાશ પામી જાય છે. આ ધર્મસંન્યાસના વેગના વધારાથી મહ વિગેરે ઘનઘાતી કર્મોને નાશ થતું જાય છે અને પ્રાણું એકદમ પ્રગતિ કરી આગળ વધતું જાય છે. આ બીજા અપૂર્વકરણ વખતે પ્રાણી Page #162 -------------------------------------------------------------------------- ________________ યોગના બીજા ભેદો * : ૧૭ : ક્ષપકશ્રેણી માંડે છે. પ્રથમ અપૂર્વકરણ વખતે ગ્રંથિભેદ કરે છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. તેરમા ગુણસ્થાનકના અંતમાં દરેક કેવળી આજીકરણ કરે છે અને તે પછીના મુહુર્તમાં અગી સ્થિતિ પ્રાપ્ત કરે છે. શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતાં જે મહાઉત્કૃષ્ટ યુગ પ્રાપ્ત થાય, શરીર પર તદ્દન અંકુશ આવી જાય તેવા ભેગને-અગી ગુણસ્થાનક (ચૌદમા)ની અવસ્થાને ચગસંન્યાસ કહેવામાં આવે છે. રોગને અગ તે એગ એવી જે વેગની વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરી છે તે આ ઉત્કૃષ્ટ યોગસંન્યાસમાં મનેગના ત્યાગરૂપ અથવા ગ ઉપર અંકુશરૂ૫ સમજવી. એ વેગસંન્યાસયોગમાં ગો નિરુદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે અને છેવટે અગીભાવ પ્રાપ્ત કરી, શુક્લધ્યાનના ચતુર્થ પાદ પર પંચ હૃસ્વાક્ષર કાળસ્થિતિ કરી સાધ્યપ્રાપ્તિ થાય છે. આ યંગસંન્યાસ અંતિમ ગભૂમિકા (આઠમી)ની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે. ધર્મસંન્યાસ તાવિક અને અતાત્વિક છે, તેમાં અતાત્વિક બાહ્યાચારરૂપે છે તે પંચમ ભૂમિકાએ લભ્ય છે, તારિક ધર્મસંન્યાસ ગની પરા ભૂમિકા(આઠમી)માં જ પ્રાપ્ય છે, પરંતુ તે આ ભૂમિકાની શરૂઆતમાં પ્રાપ્ય છે અને તેની પરાકાષ્ઠાએ ગસંન્યાસ થાય છે અને છેવટે અષ્ટમ ભૂમિકાથી પણ આગળ ગતિ કરી ચેતન પર માત્મભાવ પામે છે. યોગના આ ઈછાયેગ, શાસ્ત્રોગ અને સામર્થ્યવેગ એવા ત્રણ ભેદ પાડ્યા છે તે બહુ વિચારવા એગ્ય છે. એ સંબંધી વિશેષ વિવેચન કરવાની જરૂર છે, પણ તે માટે વધારે શાસાવગાહનની આવશ્યકતા છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુરચયમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮ : જેન દષ્ટિએ યોગ તે સંબંધી જે વાત કરી છે તદનુસાર અહીં કાંઈક સંક્ષેપથી વસ્તુનિદેશ કરેલ છે. હવે આપણે ભેગીના ભેદે કેટલા હાઈ શકે તે વિચારી જઈએ. ગીઓના ભેદઃ ૧. કુળયેગી. જે લેગીના કુળમાં ઉત્પન્ન થયેલા હોય અને તેને કુળધર્મને અનુસરનાર હોય તેને કુળયોગી કહેવામાં આવે છે. આ લક્ષણ દ્રવ્યથી સમજવું. ભાવથી કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ ભવ્ય જીને આ વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે છે. આ કુળગીની અત્ર જે વ્યાખ્યા આપવામાં આવી છે તે જરા અwણ લાગે છે. મતલબ કે-દ્રવ્યથી જે વ્યાખ્યા આપવામાં આવે તે આવા જ પ્રકારની હાવી સંભવિત છે. એને વિશેષ ખ્યાલ એવા ગીના સ્વરૂપ ઉપરથી આવી શકશે. જેઓ કેઈના ઉપર દ્વેષ રાખનાર ન હય, જેઓ ધર્મપ્રભાવના કરનાર ગુરુ અને સાધુવર્ગ ઉપર પ્રેમ રાખનાર હોય અને જેઓ પ્રકૃતિથી જ દયાળુ હોય તેમ જ જેઓ કુશળ હોય અને બેધવાળા હોય તેઓ કુળગી કહેવાય છે. આ ગુણ ઉપરાંત તેઓ જિતેંદ્રિય પણ હેવા જોઈએ, કારણ કે તેમાં ચારિત્રને સદ્દભાવ છે. આ વ્યાખ્યા પ્રમાણે જેઓ શ્રાદ્ધપણાની સ્થિતિમાં રહ્યા હોય તેઓને દ્રવ્યથી કુળયોગી કહી શકાય. કુશળતા, દયાળુતા અને દેવ, ગુરુ અને ધર્મ ઉપર પ્રતિભાવ આ પંચમ ભૂમિકામાં જ પ્રાપ્ય છે. અહીં કેટલીક વાર દ્રવ્યથી શ્રાદ્ધગુણે જેનામાં હોય તેને પણ કુળગી ગણી લેવામાં આવે છે તેથી એની વ્યાખ્યા પણ તેમને સામેલ ગણી શકાય તેમ રાખી છે. આ કુળયોગીઓની વ્યાખ્યામાં ઘણે વિચાર કરવાનું છે, કારણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ચેગીના ભેરા ૧૨૯ : કે તેમાં કેટલીક વખત ખાદ્ય વર્તનને સ્થાન મળી જાય તેમ છે, પણ તેથી કાઈ પણ પ્રકારની સિદ્ધિ નથી તેથી કદાચ બાહ્યસૃષ્ટિ શ્રધ્ધાના એમાં સમાવેશ ગણ્યા હાય અને વ્યાખ્યા જોતાં ગણ્યા છે એમ જણાય છે તે તેમાં કાંઈ વાંધા જેવું નથી, ર.પ્રવૃત્તચક્રયાગી યમ ચાર પ્રકારના છે: ઇચ્છાયમ, પ્રવ્રુત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ ચાર યમ પૈકી પ્રથમના એ યમ જેને પ્રાપ્ત થયા હાય અને બાકીના એ યમ પ્રાપ્ત કરવાની જેમને ઈચ્છા હાય અને જેનામાં શુશ્રુષા વિગેરે ગુણ્ણા હાય તેને પ્રવૃત્તચક્રયાગી કહેવામાં આવે છે. જેને ત્રણ અવ'ચક ભાવે પૈકી પ્રથમ યાગાવચક ભાવ પ્રાપ્ત થયા હોય અને જેને ખીજા એ ક્રિયાઅવચક અને ફળાવચક ભાવની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હાય તે આ વ્યાખ્યામાં આવે છે. આ પ્રવૃત્તચક્રયાગી તે સ'વિજ્ઞપક્ષીના નામથી જૈન આગમમાં ઓળખાય છે. આ પ્રવૃત્તચઢઅગીઓનું સ્વરૂપ ખાસ વિચારવા ચેાગ્ય છે. પાંચ યમ આપણે સારી રીતે જાણીએ છીએ : અહિંસા, સત્ય, અચોય, બ્રહ્મચર્ય અને અકિંચનત્વ. એના પર હવે પછી સહજ વિવેચન પણ થશે, કારણ કે તે ચાગનું પ્રથમ અંગ છે. બીજી રીતે યમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. જેનાં નામ ઉપર આપવામાં આવ્યાં છે. જે પ્રાણીઓએ યમ કરેલા હાય તેની કથા સાંભળવામાં આનંદ આવે ચાર યમસ્વરૂપ અને તેવા યમ કરવાની ઇચ્છા થાય તેને ઈચ્છાયમ કહેવામાં આવે છે. ઉપશમભાવપૂર્વક ચમનું પાલન Page #165 -------------------------------------------------------------------------- ________________ કે ૧૦૦ જેને દષ્ટિએ યોગ કરવું તે બીજે પ્રવૃત્તિયમ કહેવાય છે. ઈચ્છાથી આગળ વધીને અહીં પ્રવૃત્તિ થાય છે. ક્ષપશમ ભાવથી અતિચારની ચિંતારહિતપણે જે યમનું પાલન કરવામાં આવે તેને ત્રીજે સ્થિરથમ કહેવામાં આવે છે. અહીં ઉપશમ ભાવને બદલે ક્ષાપશમિક ભાવ પ્રાપ્ત થાય છે. આ સ્થિરયમવાળે પ્રાણુ જે ગપ્રક્રિયા કરે છે તે પ્રકૃતિથી જ અતિચાર રહિત થાય છે. શુદ્ધ અંતરાત્મામાં ઉત્કૃષ્ટ સિદ્ધિસાધક યુગની અચિંત્ય વિલાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે તેને એથે સિદ્ધિયમ કહેવામાં આવે છે. આ સિદ્ધિયમમાં એટલી ઉત્કૃષ્ટ યમપ્રાપ્તિ થાય છે કે તેની સાથે જ વૈરત્યાગ થઈ જાય છે. આવી રીતે જે ચાર યમની અહીં વ્યાખ્યા કરી તે પૈકીના પ્રથમના બે યમ-ઈરછાયમ અને પ્રવૃત્તિયમ-જેને હેય અને બાકીના બે યમે પ્રાપ્ત કરવાની અત્યંત ઈરછા હોય તેને પ્રવૃત્તચગી કહેવામાં આવે છે. આ સાથે આપણે ત્રણ અવંચકનું સ્વરૂપ પણ અવંચકાયનું સ્વરૂપ વિચારી જઈએ. જેઓના દર્શનથી પણ પવિત્રતા થાય એવા પુણ્યવાન મહાત્મા એની સાથે સંબંધ થ તે ગાવંચક કહેવાય છે. ઘણાખરા પ્રાણીઓને તે આવા મહાત્માઓને સંબંધ થવે જ અશક્ય છે અને ગુણવાન સાથે મેળાપ થાય તે તેઓને તેવા ગુણવાન તરીકે ઓળખવા એ પણ બહુ મુશ્કેલ છે, તેથી આઘ અવંચક ભાવ તરીકે ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકે ઓળખાણપૂર્વક તેઓ સાથે ચેડ-સંબંધને ગણવામાં આવ્યું છે. સત્સંગની કેટલી જરૂરીઆત છે તે આ ઉપરથી જણાશે અને તે વાતને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને પણ Page #166 -------------------------------------------------------------------------- ________________ યોગીઓના લેટા : ૧૩ : આટલા ઉપરથી વિચાર થશે. જ્યાં સુધી આવા મહાત્માઓ સાથે ચોગ થતું નથી ત્યાં સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બંધ થત નથી અને બેધ વગર–વસ્તુગત ધર્મોના ભાન વગર વસ્તુની ઓળખાણ થતી નથી તેથી પરિણામે અનેક પ્રકારનાં લાભ થવાને સંભવ પ્રાપ્ત થતું નથી. મહાત્માઓને વેગ તેટલા માટે અતિ ઉપગી છે અને તેની સાથે તેમનું તથારૂપે (ગુણવાન તરીકે) દર્શન થાય ત્યારે બહુ લાભ થાય છે. આવા મહાત્મા પુરુષને યથાગ્ય પ્રણામ, નમસ્કારાદિ કરવાં અને તે માટે અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ રાખવી એ બીજે ક્રિયાઅવંચક ભાવ કહેવાય છે. વસ્તરવરૂપના બેધ પછી જે ક્રિયા થાય છે તે અતિ આહૂલાદજનક અને સવરૂપદર્શક હેવાથી બહુ લાભ થાય છે, મહાઅનિષ્ટ કમેને નાશ કરનાર હોય છે અને સિદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર હોય છે. ચગાવંચકત્વ પ્રાપ્ત થયા પછી જે ક્રિયાવંચકત્વ પ્રાપ્ત થાય તે જ તે લાભ કરનાર થવાને સંભવ છે, કારણ કે એગ વગર સ&િયાને સંભવ જ નથી. આ ગાવંચક અને યિાવંચપણથી શુભ અનુબંધારૂપ ફળની પ્રાપ્તિ થાય તેને ફળાવંચક ભાવ કહે છે. મહાત્માઓની સાથે સંગ થવાથી તેઓએ આપેલા ઉપદેશને અનુસારે જે ક્રિયા કરવામાં આવે તેના પરિણામ તરીકે મહાઉત્તમ ફલાવાપ્તિ થાય તે આ ત્રીજો અવંચકભાવ છે. સાધ્યપ્રાપ્તિરૂપ મહાઉત્તમ ફળાવંચકભાવ તે બહુ ઉરચ દશાએ પ્રાપ્ત થાય છે, પણ સાધનધર્મોની પ્રાપ્તિરૂપ ફળ અવાંતરદશામાં પણ પ્રાપ્ત થાય છે. આપણે ગભૂમિકાના નિરૂપણ પ્રસંગે જોઈ ગયા છીએ કે આ ચગાવંચકભાવરૂપ પ્રથમ યુગ પ્રથમ ભૂમિકાએ પ્રાપ્ત થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર : * જૈન દષ્ટિએ યોગ અત્ર વક્તવ્યતા એ છે કે પ્રવૃત્તચગીને પ્રથમના બે યમ હોય છે એટલે તેઓને ઈરછાયમ અને પ્રવૃત્તિયમ પ્રાપ્ત થયેલા હોય છે અને બાકીના સ્થિરયમ અને સિદ્ધિયમ પ્રાપ્ત કરવાની તેઓને ઇરછા હોય છે તેમજ પ્રથમ ગાવંચક ભાવ તેઓને પ્રાપ્ત થયેલ હોય છે અને બાકીના બે અવંચક પેગ પ્રાપ્ત કરવાની ઈચ્છા તેઓને હોય છે. આ સંવિપક્ષીના નામથી ઓળખાતા પ્રવૃત્તચકગીઓ બહુધા પંચમ ભૂમિકા ઉપર અથવા તેથી આગળ સ્થિત થયેલા હોય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગગ્રંથના અધિકારી તરીકે આ કુળગી અને પ્રવૃત્તચગીઓનું સવરૂપ યોગદષ્ટિસમુચ્ચય માં બતાવ્યું છે તે આપણે વિવેચનપૂર્વક વિચારી ગયા. એ અધૂરા ગવાળા પુરુષો પોતાને યોગ પૂરો કરવાની ભાવનાવાળા હોય છે. એ ઉપરંત આપણે યોગીઓના અનેક ભેદ પાડી શકીએ. ગ્રંથિભેદ થયા પછી અવિરતિ દશામાં રહેનાર જીને આવતી કહી શકાય, દેશથી વ્રત લીધેલ યમી શ્રાદ્ધને દેશવિરતિ કહી શકાય, સર્વથા પંચ યમ કરનાર મહાત્માને સર્વવિરતિ કહેવાય છે. એ સર્વવિરતિ વેગીઓમાં પણ જેઓ અપ્રમત્ત દશામાં હોય છે તેમાંના કેટલાક શ્રેણી આરૂઢ અને શ્રેણું અનારૂઢ અવસ્થામાં હોય છે, શ્રેણીગત ગીઓમાં પણ કેટલાક સગી કેવળી અને કેટલાક ઈતર હોય છે અને સર્વોપરી અયોગી છે. આવી રીતે થેગીઓના અનેક ભેદ પાડી શકાય છે તે શાસ્ત્રથી વિચારી લેવા. અત્ર તે વિષય પર વધારે વિવેચન કરવાની આવશ્યકતા નથી. હવે એ ગપ્રાપ્તિના ઉપાય માટે પ્રથમ શું કરવું જોઈએ Page #168 -------------------------------------------------------------------------- ________________ થાળખાસિના ઉપાય : ૧૩૩ : તે ખાસ વિચારવા ગ્ય છે, (કારણ કે જેને ગપ્રાપ્તિ થઈ ન હોય તેણે એ બાબતનાં બહુ લક્ષ્ય આપવાની જરૂર છે.) એ વિચારી આપણે વેગનાં સુપ્રસિદ્ધ આઠ અંગો પર વિચાર કરી આ વિષય પૂર્ણ કરશું. તે કરવા પહેલાં ચગદર્શનકાર ભગવાન પતંજલિ યેગનું સ્વરૂપ શું બતાવે છે તેમાં કયાં ન્યૂનતા છે? તે પર વિવેચન કરવું પ્રાસંગિક ગણાય પણ તેમ કરવા જતાં વિષય બહુ લંબાય છે તેથી આગળ ઉપર અન્ય પ્રસંગે વિચાર કરવાનું રાખી હાલ ગપ્રાપ્તિના ઉપાયો વિચારીએ. એગપ્રાપ્તિના ઉપાય અત્ર જે વેગનું વર્ણન કર્યું છે તેની પ્રાપ્તિ માટે યેગ્યતા પ્રાપ્ત કરવા સારુ કેટલાક ઉપાયો ભેગાચાર્યોએ બતાવ્યા છે જેને સેવવાથી રોગપ્રાપ્તિ થાય છે. એને માટે ચાર મુખ્ય ઉપાય બતાવવામાં આવ્યા છે તે પર આપણે જરા વિચાર કરી જઈએ જેથી એ ઉપાય તરફ ખાસ ધ્યાન રહે અને તે લક્ષ્યમાં હોય તે તેની પ્રક્રિયા કરવાને ઉદ્યોગ થાય. આ ઉપાયે વિચારવાથી જણાશે કે તે પ્રત્યેક પ્રાથમિક છે અને ખાસ જરૂરના છે. વ્યવહારમાં ફત્તેહ મેળવવા માટે પણ એ ઉપાયને અમલમાં મૂકવાની જરૂરીઆત જણાઈ આવશે. ૧ દેવગુરુપૂજન-ગુરુ એટલે વૃદ્ધ માતા, પિતા, વિવાચાર્ય, વયેવૃદ્ધ, શ્રુતવૃદ્ધ વિગેરે જે ગુરુજન હેય તેની રીતે માનસન્માન-દાનથી પૂજા કરવી, તેઓનાં વય, જ્ઞાન *ગને અંગે આવા ઘણા વિષે વિચારવાના છે તે આ પુસ્તક ના બીજા ભાગમાં વિચારવામાં આવશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : - જૈન દષ્ટિએ પણ અને ઉપકારને અનુરૂપ તેઓને માન આપવું અને તેઓના તરફ વિનીતભાવ રાખે. દેવપૂજન દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે બને છે. વિશિષ્ટ વરતુઉપચારથી તેઓની પૂજા કરવી તે દ્રવ્ય પૂજન કહેવાય છે અને ભાવપૂર્વક મનમાં તેઓને સ્થાન આપવું તે ભાવપૂજન કહેવાય છે. પોતાની સારામાં સારી વસ્તુ તેઓને અર્પણ કરવી અને બની શકે તેટલી તેમની ભકિત કરવી એ દેવપૂજનમાં આવે છે. ધનને તીર્થાદિક શુભ સ્થાનમાં વ્યય કરે, દેવા માટે સુંદર મંદિર કરાવવાં, બિંબસ્થાપના કરવી વિગેરે અનેક રીતે દેવપૂજન થાય છે. જો અમુક દેવમાં દેવના ગુણ છે કે નહિ એને નિર્ણય ન થઈ શકે છે તે પ્રશસ્ત આશયવાળા ગૃહસ્થ સર્વે દેવની પૂજા કરવી. સત્ય દેવની પરીક્ષા વિના અમુક એક જ દેવને નમસ્કાર કરવાની આગ્રહબુદ્ધિ કરતાં આવી ઓઘ દૃષ્ટિથી સર્વ દેવોને નમસ્કાર કરવા તે અપેક્ષાએ સારું છે. એને માટે શાસ્ત્રકાર ચારિસંછવિની ચાર ન્યાય બતાવે છે. બળદરૂપ થયેલ પતિને વિદ્યાધરના આદેશથી અમુક વૃક્ષ નીચેની સર્વ વનસ્પતિને આહાર કરાવવાથી પણ છેવટે તેનું મનુષ્યરૂપ કરનાર નવ વધૂની પેઠે જે એક દેવના દેવત્વ માટે નિર્ણય થયે ન હોય તે સર્વ દેવને નમસ્કાર કરે એ માટે અત્રે આ ન્યાય છે. એથી ઓઘ દૃષ્ટિમાં લાભ થાય છે, કારણ કે માર્ગદશીપણું તેથી પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી વિશેષ ધ થતાં વિશેષ દેવત્વને નિર્ણય થાય છે એટલે તેને સ્વીકાર કરી શકાય છે, પણ જે હઠ, કદાગ્રહ કે અજ્ઞાનથી અમુક દેવને આદરેલ હોય તે મર્કટમુષ્ટિની પેઠે તેને ત્યાગ થઈ શક્તા નથી. આવી રીતે દેવપૂજન કરવું તે ગપ્રાપ્તિને એક ઉપાય છે. તેવી જ Page #170 -------------------------------------------------------------------------- ________________ યોગપ્રાપ્તિના ઉપાય જ : ૧૩૫ ? રીતે વૃદ્ધ પુરુષોની સેવા કરવી તે પણ માર્ગદર્શકપણું પ્રાપ્ત કરવામાં અતિ ઉપયોગી હેવાથી બહુ લાભ કરનાર છે. ગુણવાનની સંગતિથી, તેઓના સંપર્કથી અને તેઓની પર્યપાસનાથી ગુણની ઓળખાણ થાય છે, ગુણ ઉપર રાગ થાય છે અને તે પ્રાપ્ત કરવા પ્રયાસ થાય છે. વળી માતા-પિતા વિગેરેને ઉપકાર એટલે બધે છે કે તેને બદલે કઈ રીતે વળી શકે તેમ નથી. તેના તરફ પૂજ્યબુદ્ધિ બતાવીને તેનું યોગ્ય આદરાતિથ્ય કરવું તે તેઓના ઉપકારને માટે ઘટે છે. દેવના સંબંધમાં એટલું ખાસ યાદ રાખવા યોગ્ય છે કે પોતે સવિશેષ દૃષ્ટિએ દેવતત્વને યોગ્ય નિર્ણય કર્યો હોય તે પણ અન્ય દેવ ઉપર દ્વેષ તે કદિ કરે જ નહિ. પરમસહિષ્ણુતા રાખવાની ખાસ જરૂર છે અને તેને માટે એગ્ય શબ્દમાં ગગ્રંથકારે વારંવાર ઉલ્લેખ કરી ગયા છે. ૨. દાન-પાત્રને વખતે યોગ્ય રીતે સન્માનપૂર્વક ઉચિત દાન આપવું. આ સિવાય કીર્તિદાન પિતાની સ્થિતિને યોગ્ય આપવું ઘટે છે. દયાને પાત્ર પ્રાણુ ઉપર અનુકંપા લાવી વસ્ત્ર, ધન પ્રમુખનું દાન આપવું તેને અનુકંપાદાન કહેવામાં આવે છે. દાન આપવામાં વિવેક રાખવાની જરૂર છે. રેગીને અપથ્ય વસ્તુનું દાન આપવું તે મૂર્ખાઈ છે તેમ જ દીન અનાથને દાન આપતી વખતે પોતાનાં માતા, પિતા, સી, પુત્ર વિગેરે જેના ભરણપોષણને આધાર દાન આપનાર ઉપર હોય તેવા પિષ્ય વર્ગની વૃત્તિને વિરોધ ન આવે તેવી રીતે દાન આપવું. ખાસ કરીને જેઓ દીન, અંધ, કૃપાપાત્ર હોય, શરીરે અપંગ હેય, તેઓને વિવેકપૂર્વક દાન આપવું યેગ્ય Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : જેન દષ્ટિએ યોગ છે. દાનના સંબંધમાં કેગના પૂર્વ ઉપાય તરીકે જના બતાવવાનું કારણ એમ જણાય છે કે એથી ત્યાગધર્મની શરૂઆત થાય છે. પિતાની વરતુ પરને આપી દેવાને માર્ચ સુલભ નથી તેથી તેને જેને અભ્યાસ પડે તે વસ્તુને ત્યાગ કેમ કરે તે સારી રીતે સમજે છે અને તેને પરિણામે ગભૂમિકામાં જે પૌગલિક સર્વ વસ્તુઓને અને સંબંધોને ત્યાગ કરે પડે છે તેની અત્ર શરૂઆત થાય છે. આને સમાવેશ સદાચાર જે પર હવે વિવેચન કરીએ છીએ તેના પેટમાં થાય છે. સદાચાર–નીતિના ઉત્તમ નિયમને અનુસરવાનું નામ સદાચાર કહેવામાં આવે છે. માર્ગદર્શક તરીકે એ અતિ ઉપયોગી છે. અનેક ગુણને અત્ર સમાવેશ થાય છે અને તેને વિસ્તારથી નામનિર્દેશ કરીએ તે પણ વિવેચન ઘણું લાંબુ થઈ જાય. બહુ અગત્યના સદાચાર આપણે વિચારી જઈએ. ગંભીર ધીર પ્રાણ પ્રકૃતિથી જ પારકાનું મન રાખી તેનું કામ કરવા તત્પરતા બતાવે તે સુદાક્ષિણ્ય, અન્યનું દુઃખ દૂર કરવાની ઈચ્છા તે દયાળુતાદુઃખી પ્રાણી ઉપર દયા લાવી તેને ઉદ્ધાર કરવા યત્ન કરે તે દીદ્ધાર અન્ય મનુષ્ય પિતા ઉપર ઉપકાર કરે તેની બૂઝ જાણવી તે કૃતજ્ઞતા; લેકમાં પિતાની અપકીર્તિ થાય તે તે માટે મરણથી પણ વિશેષ ભય લાગે તે જનાપવાદભીરુત્વ, ગુણવાન પ્રાણી ઉપર સ્વાભાવિક રીતે રાગ રાખ તે ગુણીરાગ ઉત્તમ, મધ્યમ કે અધમ મનુષ્યની નિદાને ત્યાગ કરે તે નિદાત્યાગ; ગમે તેવી વિપત્તિ આવે તે તેમાં રાંકડ-દીન ન થઈ જવું, ગભરાઈ ન જવું અને જાણે પિતામાં કોઈ પુરુષાર્થ જ નથી એમ જાણવા ન દેવું એ Page #172 -------------------------------------------------------------------------- ________________ પગપ્રાપ્તિના ઉપાય * : ૧૭૭૬ અન્ય; કેઈને આપેલ વચન અથવા પોતે કરેલ નિયમને ગમે તેટલા ભેગે નિર્વહવા એ સત્પતિત્વ, ગમે તેવી અથલ તેટલી સંપત્તિ, ભેગ, વૈભવ પ્રાપ્ત થાય તે પણ જરા પણ અભિમાન થવા ન દેવું એ નમ્રતા; પિતાનાં વ્રત-નિયમાદિ ધને અડચણ ન કરે એવા કુળાચારને અનુસરવું તે સુમુલ્યત્વ; કારણ વગર નકામું ન બોલવું, પરનું હિત થાય તેવું બેલિવું, પરને પ્રિય લાગે તેવું બેલિવું તે મિતભાષિતા પિતાના પ્રાણ કંઠે આવે તે પણ નિંધ આચરણ સેવવું નહિ એ સિંઘત્યાગ; સારાં કામ માટે દઢ આગ્રહ શુભ માર્ગચાં ધનને થય; લેકરુચિને અનુસરવાનો નિર્ણય પ્રમાદત્યાગ વિગેરે વિગેરે અનેક પ્રકારના સદાચારે છે. જે વર્તનથી વ્યવહારુ રીતે ઉપયોગી મનુષ્યમાં ગણના થાય, જે વર્તનથી એક નીતિમાન અને સારો સદ્ગુણી મનુષ્ય ગણાય, જે વર્તનથી ઊંચામાં ઊંચા પ્રમાણિકતાના અને સૌજન્યના ગુણે પ્રાપ્ત થાય તે સર્વને સદાચારમાં સમાવેશ થાય છે. નીતિના ઊંચામાં ઊંચા નિયમોનું પાલન કરવું અને અત્યારે જેને નૈતિક બિંદુ (Moral Point of view) કહેવામાં આવે છે તે બિંદુથી ઉત્કૃષ્ટ ચારિત્રગુણ બતાવે તે સર્વને આ વેગની પૂર્વસેવામાં સમાવેશ થાય છે. ગધર્મને અધિકારી નૈતિક દૃષ્ટિએ જરા પણ ઉતરતે હિઈ શકે એ વાત તદ્દન અસંભવિત છે. પ્રમાણિકપણામાં પણ ઉત્કૃષ્ટ વ્યાપારી, મુત્સદ્દી કે નેકર જેવું વર્તન રાખે અથવ્ય હાઇકોર્ટના જજની પાસેથી જે પ્રકારના વર્તનની આશા રાખી શકાય તેનાથી ઊંચું નૈતિક બળ આ માર્ગગામી પ્રાણીઓ અતાવવાનું છે અને એવા વર્તન વગર ગ્રંથિભેદ થાય કે એગ Page #173 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : જૈન દષ્ટિએ ાિગે ભૂમિકાની પ્રાપ્તિ થઈ શકે એમ માનવું એ તદ્દન ધૃષ્ટતા જ છે. આવી ધૃષ્ટતા બતાવનારા અને ધર્મને વગેવનારા પ્રાણીઓ ઘણું હોય છે પણ તે બાહ્યાચારી જ છે એમ સમજવું. ગની વ્યાખ્યા અને આશયે ઉપર અગાઉ જે વર્ણન કર્યું છે તે પરથી પણ આ વાત સ્પષ્ટ રીતે સમજાઈ જાય તેવી છે. સદાચાર શબ્દ એટલે વિસ્તૃત છે કે ઘણા નૈતિક નિયમોને સમાવેશ થવા ઉપરાંત તેમાં વર્તન અને પ્રક્રિયાને પણ સમાવેશ થઈ જાય છે. ૩. તપ-અનેક પ્રકારનાં તપ કરવાથી ઈન્દ્રિય પર સંયમ થાય છે. બાહ્ય અત્યંતર તપને અનેક પ્રકારે વિધિ બતાવેલ છે તેમાં અત્ર બહુધા બાહ્ય તપ માટે સૂચવન હેય એમ જણાય છે. બાહ્ય તપને અહીં ગપ્રાપ્તિની પૂર્વાવસ્થામાં આટલું મહત્વનું સ્થાન આપવાનું કારણ એ જણાય છે કે એથી સ્થળ શક્તિઓ ઉપર અંકુશ આવવા ઉપરાંત તદુદ્વારા માનસિક વૃત્તિઓ ઉપર પણ એક પ્રકારને કાબૂ આવી જાય છે. ગભૂમિકા ઉપર આરૂઢ થવા માટે આવા તપની પૂર્વસેવા તરીકે ખાસ અગત્ય છે. ચાંદ્રાયણ વિગેરે તપને વિધિ વિહિતશાસ્ત્રમાં બતાવેલ છે તે અનુસારે તેની પ્રક્રિયા કરવી. ૪. મેક્ષ અષ–આ અતિ અગત્યને માનસિક ઉપાય છે. એગપ્રાપ્તિને અંગે એની બહુ જ આવશ્યક્તા છે. કેટલાક ભવાભિનન્દી પ્રાણીઓને સંસાર ઉપર એટલે રાગ હોય છે કે તેઓ સંસારમાં રાચતા જાય છે–તેવા રાગને આ સ્થિતિમાં ત્યાગ થતું નથી, પરંતુ તેના મનમાં મક્ષ ઉપર અભાવ ન હેવો જોઈએ. આવા યેગારૂઢ થવાની ઈરછાવાળા પ્રાણને મનમાં એમ થવું ન જોઈએ કે મેક્ષમાં જઈને શું કરવું? ત્યાં કેમ Page #174 -------------------------------------------------------------------------- ________________ યોગપ્રાપ્તિના ઉપાય ૪ ૧૩૯ રહેવાશે? ત્યાં રહેવું પસંદ આવશે કે નહિ? અત્યંત વિશિષ્ટ આત્મારામપણનાં સુખને ખ્યાલ ન હોવાથી મોક્ષસુખને ખ્યાલ તે આ દિશામાં આવા મુશ્કેલ છે પણ તેને મિક્ષ ઉપર અભાવ ન હે જોઈએ. એક ઋષિ એવું લખી ગયા છે કે “ જ્યાં મદવિહળ મદિરાક્ષી સ્ત્રીઓ ન હોય એવા મેક્ષને કરવું છે?” આવા તુરછ વિષયવાંછાજનક ઉદ્ગારે સાંભળીને લેકમત ઉપર કે કુશાસા ઉપર પ્રેમ આવી જાય અથવા તદનુસાર વર્તન કરવાનો વિચાર થઈ જાય તે મોક્ષ તરફ તિરસ્કાર આવી જાય છે. એવી જ રીતે વર્તમાન કાળમાં અનેક પ્રકારની જડ સુખની વ્યાખ્યાઓ વાંચી મન ભ્રમિત થઈ જાય તે મક્ષ ઉપર ઠેષ આવી જાય છે. કેટલાકે ઈન્દ્રિયપષણને સુખ માને છે, કેટલાક હેતુ સમજ્યા વગર સાધ્યની અપેક્ષા વગર નીતિના નિયમપાલનમાં સુખ માને છે. આવાં ઢંગધડા વગરના ખોટા સુખના ખાલી અભ્યાસથી અથવા ખાઓ પીઓ આનંદ ભેગ (Utilitarianism) જેવા જડવાદના વિચારોથી ભ્રમિત થઈ મિક્ષ ઉપર દ્વેષ ન લાવ, તેનું વરૂ૫ સમજવા નિર્ણય કર, ન સમજાય તે સમજેલ હોય તેની પાસે સમજવા શિષ્યવૃત્તિ ધારણ કરવી અને મતિમંદતાથી ન સમજાય તે પણ તેના ઉપર દ્વેષ ન લાવ એ આ ગપ્રાપ્તિને ખાસ ઉપાય છે. એગપ્રાપ્તિ મેડી વહેલી થાય તે વાત બાજુ ઉપર રાખીએ, પણ મોક્ષ ઉપર દ્વેષ આવી જાય તે તે અનંત સંસાર–પરિભ્રમણમાં પણ પાછે તેને ઉદય થાય નહિ એ વાત ખાસ લક્ષયમાં રાખવાની જરૂર છે. આવા દ્વેષથી તે મહાન અનર્થ થાય છે. એ વાત બહુ વિચાર કરીને હદયમાં ઉતારવાની છે. આ બાબત Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪૦ : જૈન દષ્ટિએ યોગ બહુ ભાર મૂકીને કહેવાનું કારણ એ છે કે આગળ ઉન્નતિકમાં જે ભકૅગ થવાની વાત કહી છે તેની શરૂઆત આ મેક્ષ અદ્વેષથી થાય છે. જે મક્ષ અદ્વેષ હોય તે જ સંસાર પર નિર્વેદ થાય છે અને પરંપરાએ તે મહાવૈરાગ્યનું કારણ બને છે. આવી રીતે આપણે ગપ્રાપ્તિના ઉપાયનું ચિંતવન કરી ગયા. અમૃતઅનુષ્ઠાન સ્વરૂપ જે જે અનુષ્કાને મોક્ષપ્રાપ્તિ માટે કરવામાં આવે તે સર્વમાં ખાસ કરીને તત્વધની બહુ જરૂરીઆત છે તે ગસિદ્ધિના ઉપાયને અંગે જાણી લેવું જરૂરનું છે. શાસ્ત્રકારતેટલા માટે અનુષ્કાનેના પાંચ મેટા વિભાગ પાડ્યા છે અને તેમ કરીને બતાવી આપ્યું છે કે-જેમ એક અબે (કેરી) હોય તે રેગી માણસ ખાય છે તેથી તેના વ્યાધિની વૃદ્ધિ થાય છે અને બીજા માણસને તે બળની વૃદ્ધિ કરે છે તેવી રીતે વ્યક્તિ પર એક સરખાં જ અનુષ્ઠાને જુદા જુદા પ્રકારનાં ફળ આપે છે. ફળાવાપ્તિને આધાર આંતર આશય અને તરવાવબોધ પર રહે હવાથી અમુક અનુષ્ઠાન કેવું છે તેને બાહ્ય દષ્ટિએ વિચાર કરવાનું નથી. આ ભવમાં અમુક લબ્ધિની અથવા શક્તિની પ્રાપ્તિ થાય અથવા કીર્તિ થાય એવી કોઈ અપેક્ષાથી અનુષ્ઠાન કરવા તેને વિષ અનુષ્ઠાન કહેવામાં આવે છે. વિષ ખાવાથી તરત જ પ્રાણુને નાશ કરે છે એ જાણીતી વાત છે. વિશ્વની પેઠે આવું અનુષ્ઠાન ત્યાજ્ય છે. ગમે તેવી ક્રિયા આવા ઐહિક સુખની ઈચ્છાથી કરવામાં આવે તેથી લાભ થતું નથી. તેવી જ રીતે પરલકમાં દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી પણાનાં સુખની પ્રાપ્તિની ઈરછાથી જે અનુષ્ઠાન કરવામાં આવે એટલે Page #176 -------------------------------------------------------------------------- ________________ અમ્રુત અનુષ્ઠાન સ્વરૂપ ૨૧૪૧ : અમુક ક્રિયાના ફળ તરીકે એવી સ*પત્તિ અથવા ખીજું કાંઈ પણ પરલેાકમાં પ્રાપ્ત થવાનું નિયાણું કરવામાં આવે તે ગરલ અનુષ્ઠાન કહેવાય છે, અનેક ઝેરી દવાના મિશ્રણથી ગરા નામનું ઝેરી દ્રવ્ય થાય છે, તે પીવાથી પ્રાણી ધીમે બીમે મરણ પામે છે; તેના વિષના વિકાર કાળાન્તરે ઉદ્ભવે છે. કોઈ પ્રકારના પાલૌકિક સુખાતિની ઈચ્છાથી જે ત્યાજ્ય અનુષ્ઠાન થાય તે પશુ નકામુ' જ છે. ઠેકાણા વગરના પ્રાણી સન્નિપાતવાળાની પેઠે અથવા અજ્ઞાનીની પેઠે વ્યગ્ર ચિત્તે અનુષ્ઠાન કરે તેને અનનુષ્ઠાન કહેવામાં આવે છે. આવા પ્રકારનુ' અનુષ્ઠાન પણું નકામું છે. તુતિ, સ્તવન, ધ્યાન વગેરે પાતાથી બની શકે તેવાં અનુષ્ઠાને પૂછ્યું રાગથી કરવામાં આવે તેને તદ્વેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. આવાં અનુષ્ઠાનથી મુક્તિ ઉપર રાગ થાય છે અથવા અદ્વેષ થાય છે અને વિશિષ્ટ સનુષ્ઠાન અમૃત નામનુ છે તેનું તે કારણરૂપ હોવાથી એ પ્રશસ્ય ગણવામાં આવે છે. એમાં ક્રિયા બાહ્ય થાય છે પણ મેક્ષ ઉપર અદ્વેષ હાવાથી તે પ્રશસ્ય છે. એમાં રાગના ભાગ છે તે મેહમૂલક છે તેથી તેટલા પૂરતું તે વિશિષ્ટ અનુષ્ઠાનથી આછું પડે છે, પણ એમાં પ્રીતિ–ાગ શુભ વસ્તુ અને શુભ ક્રિયા ઉપર છે તેથી તે આદરણીય ગણાય છે. તત્ત્વાધપૂર્વક શ્રદ્ધા સહિત જે અનુષ્ઠાન થાય તેને અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે છે. એ અનુષ્ઠાનની અંદર વસ્તુખાધ યથાસ્થિત હાવાથી તેમ જ શુદ્ધ તત્ત્વની ઓળખાણ થયેલી હાવાથી ત્યાં સંવેગના રંગ જામે છે. આ સ્થિતિમાં જે અનુષ્ઠાન થાય તે ઇચ્છિત ફળ અતિ શીઘ્ર આપે છે. મુમુક્ષુ પ્રાણીએ તેટલા માટે જે જે અનુષ્ઠાના કરવાં Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : જૈન દૃષ્ટિએ યાગ તે આ હકીકત ધ્યાનમાં લઈ અમૃત અનુષ્ઠાનની કોટિમાં આવે તેવાં કરવાં, કારણ કે અમુક અનુષ્ઠાન કરવામાં પિરપૂણ તા થઈ જતી નથી, પરં'તુ વિહિત રીતે એધપૂર્વક અને રાગાહિંના ત્યાગ કરીને આત્માથે જ કરવામાં આવે ત્યારે જ તેમાં માનદ આવે છે અને તે અભિષિત ફળ આપનાર પણ ત્યારે જ થાય છે; છતાં અહીં યાદ રાખવાનું છે કે-અમુક બાહ્ય ફળની અપેક્ષાએ જો અનુષ્ઠાન કર્યુ” હાય તા તે તુરત જ વિષ કે ગરલના વિભાગમાં ચાલ્યુ જશે. માત્ર અનુષ્ઠાન ખાતર જ તે કરવાં અને તેમાં કાઈ પણ પ્રકારની આકાંક્ષા ન રાખવી એ બહુ અગત્યની ખાખત છે અને તેને અંગે સમર્પણુના જે સિદ્ધાન્ત વૈષ્ણુવા કહે છે તે વિચારવા ચેાગ્ય છે. તે તા જે કરે તે પ્રભુને આપવાનું કહે છે, પ્રભુને તેવુ કાંઈ લેવાની. જરૂર નથી અને પ્રભુ હૈાય તે તેના દરખારમાં કાઇ વસ્તુની ખેાટ નથી, પણ એવા ફરમાનના આશય એમ જણાય છે કે તારે તેનાં ફળની અપેક્ષા રાખવી નહિ. ગીતામાં એક પ્રસંગે કહ્યું છે કે ‘તારા કાર્ય ઉપર અધિકાર છે, ફળ ઉપર અધિકાર નથી, તેની સાથે તારે લેવાદેવા નથી. ' આ વાતનું રહસ્ય સમજી અમૃત અનુષ્ઠાન કરવા યત્ન કરવા એવી યાગાચાĆની ખાસ ભલામણુ છે. ચેાગનાં આઠે અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ–આ ચેગનાં આઠ મગ છે એમ પૂર્વકાળથી ચેાગી માને છે. ભૂમિકાને અગે આ આઠ અંગોના આંતર આશય સમજાવી સહજ નિરૂપણુ આપણે તત્સંબંધે Page #178 -------------------------------------------------------------------------- ________________ ચાગનાં આઠે અંગ • ૧૪૩ : ઉપર કર્યું" છે. જૈન ચાગનાં ગ્રંથમાં એ સૌંબધમાં સારી રીતે વિવેચન આવે છે. આપણે તત્સંબધમાં ચેાગાચાર્ય શ્રીમાન્ હેમચ`દ્રસૂરિ શુ કહે છે તે સક્ષેપમાં વિચારી જઈએ, આ વિષયમાં અહુ લખાણુ કરવાની આવશ્યકતા નથી, કારણુ ઉક્ત મહાત્માનું ગશાસ્ત્ર પ્રસિદ્ધ થઈ ગયુ છે અને યેાગાચા આ આઠે અંગના વિવેચન ઉપર આધાર રાખતા નથી. શ્રી હેમચ'દ્રાચાયે' તે અષ્ટાંગની હકીકત બતાવતાં પ્રસ'ગોપાત્ત બીજી ઘણી વાત કરી છે તેથી સદરહુ ગ્રંથ બહુ ઉપયોગી છે. આ સુપ્રસિદ્ધ આઠ અંગે પૈકી પ્રથમનાં પાંચ અંગા મધ્યમાધિકારી માટે છે અને છેવટનાં ત્રણ ઉત્તમાધિકારી માટે છે, એ આઠ અંગાના આપણે જૈન ચેાગત્રથામાં બતાવેલ નિયમ પ્રમાણે વિચાર કરીએ. ( અત્ર અષ્ટાંગના નિર્દેશ કર્યાં છે તે ઉક્ત ચાગશાસ્ત્ર અને જ્ઞાનાણુ વના સાર છે. ) * ૧. યમ સંસારસમુદ્રના પાર પામવા માટે અને અનિર્વાચ્ય આત્મિક સુખ નિર'તરને માટે પ્રાપ્ત કરવા માટે આત્માના સહજ ગુણ્ણા જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ કરવાની સમ્યક્ત્વ " ખાસ જરૂર છે. એ ણા પ્રગટ કરવા માટે પ્રથમ શુદ્ધ દેવ, શુદ્ધ શુરુ અને શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. એ શ્રદ્ધા ખરાખર રહે તેટલા માટે અનેક ગુણ્ણાના આશ્રયસ્થાન રાગદ્વેષ રહિત દેવતત્ત્વને શેષી કાઢવુ' જોઈએ, દેવતત્ત્વમાં ખાસ એ યાદ રાખવાનુ છે કે—દેવ યથાસ્થિત વસ્તુસ્વરૂપના બનાવનાર હોવા જોઇએ અને તેઓને કોઈ પણ પ્રકારના માહ, ઇચ્છા કે રાગ ન હેાવા જોઇએ. Page #179 -------------------------------------------------------------------------- ________________ જેન દષ્ટિએ યોગ ગુરુતત્વ શોધતાં તેઓ ખાસ નિગૃહ હોવા જોઈએ, સામ્ય અવસ્થામાં સ્થિત થયેલ જોઈએ, શુદ્ધ ધર્મને બેધ કરનાર હોવા જોઈએ અને મહાવ્રતને ધારણ કરનાર હોઈ ભિક્ષા ઉપર આજીવિકા ચલાવનાર હોવા જોઈએ. આવા ગુરુ હોય તે જ શરમ કે સ્પૃહા રાખ્યા વગર સત્ય માર્ગને ઉપદેશ આપી શકે ક્ષમા, માર્દવ, આર્જવ વિગેરે ઉપરોક્ત દશ પ્રકારને ધર્મ એ સદ્ધર્મતત્વ છે. આ સુદેવ, સુગુરુ, સુધર્મ તત્વની બરાબર શોધ કરી તેને આદરવાં તેનું નામ સમ્યકત્વ કહેવામાં આવે છે. એ સમ્યકત્વ અમુક પ્રાણીમાં છે કે નહિ તેને બતાવનાર પાંચ લિંગ વેગાચાર્યોએ બતાવ્યાં છે તે વિચારવા ગ્ય છે. એ પાંચ લિંગ આ પ્રમાણે છે. તીવ્ર કષાયના પાંચ લિંગ ઉદયન ત્યાગથી શમ, મોક્ષના તીવ્રતમ અભિલાષરૂપ સવેગ; સંસારથી વૈરાગ્ય, તેના ઉપર ખેદ, તેના ઉપર અનાદરવૃત્તિ એ નિર્વેદ કેઈ પણ પ્રકારના સ્વાર્થ વગર દુઃખી પ્રાણીને દુખમાંથી છોડાવવાની ઈછા તે અનુકંપા (દુખ અનેક પ્રકારનાં છે, સાંસારિક, માનસિક, આત્મિક વિગેરે.) શુદ્ધ તત્વ ઉપર શંકારહિતપણું તે આસ્તિક્ય. આ પાંચ લિંગ ઉપર સમ્યક્ત્વના અસ્તિત્વની ખબર પડે છે. ગ્રંથિભેદ થઈ સમ્યક્ત્વ થયા પછી પ્રાણી દેશવિરતિપણું પ્રાપ્ત કરે છે એટલે પાંચ યમને અમુક અંશે પ્રાપ્ત કરે છે, એટલે હિંસા વિગેરે પાંચને મન, વચન અને કાયાથી કરવા કરાવવા નહિ વિગેરે રૂપે ત્યાગ કરે છે. અહિં જે ત્યાગ થાય છે તે સ્થળથી થાય છે એટલે સર્વવિરતિની પેઠે સર્વથા ત્યાગ બની શક્તા નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ યમ ૩ ૧૪૫ અહિંસા યમમાં પ્રાણી હિ'સાના ત્યાગ કરે છે. અહીં તેને વિચાર થવા જોઇએ કે-જેટલુ* પેાતાનુ' જીવિતવ્ય પેાતાને પ્રિય છે તેટલું જ સર્વ પ્રાણીઓને પ્રિય છે. એકેદ્રિય વનસ્પતિમાં જીવન છે એ હવે વિજ્ઞાનના પ્રયાગાથી સિદ્ધ થઈ ચૂકયું છે, કારણ કે મનુષ્યશરીર પેઠે તે પણ વિજળીક પ્રવાહના જવાબ આપે છે, ઝેરી પદાર્થોં તેના પર અસર કરે છે અને ઉત્તેજક વસ્તુઓ તેના પર મનુષ્યા કે દેડકાનાં શરીર પર જેવું કામ કરે છે તેવી અસર ઉપજાવે છે. સર્વ જીવાને પેાતાના આત્મા જેવા જાણી તેને વધ ન કરવા અથવા યથાશક્તિ વિનાકારણ કોઇનું જીવિતવ્ય લેવું નહિ એ પ્રથમ અહિ'સાવ્રત છે, અહિઁ'સાવ્રતના સંબધમાં વારંવાર બહુ ઉલ્લેખ આ શાસનમાં કરવામાં આવેલ છે, કારણ કે અહિં`સાને પાળવા માટે શારીરિક કષ્ટો પણુ સહન કરવાની આજ્ઞા આપવામાં આવે છે અને એ અગત્યના વ્રતને પાળવા માટે બીજા વ્રતાની સકલના છે એમ અતાવવામાં આવ્યું છે. અન્યના પ્રાણ તેને એટલા બધા વહાલા હાય છે કે તેના નાશ કરતાં તેને મહાદુ:ખ થાય છે તેથી આ વ્રતના સંબંધમાં બહુ ભાર મૂકી મૂકીને એ સૉંબંધમાં બહુ જાગૃતિ રાખવાનું, ઉપયાગ રાખવાનું, સાવધતા રાખવાનુ' કહેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ ધર્મને નામે હિંસા બતાવવામાં આવી છે તે આ દૃષ્ટિથી તદ્ન ત્યાજ્ય છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. આ અહિંસા વ્રતના દેશથી આદર કરવા તેને પ્રથમ યમ કહેવામાં આવે છે. સર્વ વ્રતની વારૂપ હાવાથી આ યમ ઉપર વિશેષપણે લક્ષ્ય આપવાનુ છે. હિંસાનું ફળ શરીરમાં ૧૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ વ્યાધિ વિગેરે થાય છે અને અહિંસાથી દીર્ઘ આયુષ્ય, રૂપ, આરોગ્ય વિગેરે પ્રાપ્ત થાય છે. સત્ય-આ દ્વિતીય યમ છે. એને અંગે કઈ પણ પ્રકારની ક્રોધાદિક તુરછ વૃત્તિને આધીન ન થતાં અસત્ય ન બોલવું એ સવવિરતિપદસ્થિત સાધુઓ માટે અને પાંચ મોટાં જૂઠાને તે સર્વથા ત્યાગ કરે, એ દેશવિરતિપદસ્થિત અન્ય મનુષ્ય માટે જરૂરતું છે. આ પાંચ મેટાં અસત્ય આ પ્રમાણેઃ ૧. કન્યાના વેવિશાળાદિ સંબંધને અંગે કન્યા સંબંધી, ૨. ભૂમિ સંબંધી, ૩. જનાવર સંબંધી, ૪. અસત્ય બેલવું, થાપણુ(ડીઝીટ)ને એળવવી અને ૫. સોગન ઉપર બેટી સાક્ષી આપવી. આ પાંચ મહાઅસત્યને સર્વથા ત્યાગ કર એ ચોગાચાર્યોને આદેશ છે. અસત્ય વચનથી સામે માણસ પેટે રસ્તે દોરાય છે અને તેને સત્ય હકીકત જણાતાં એટલું બધું દુઃખ લાગે છે કે અસત્ય વચને ચાર કરે એ એક પ્રકારે જોતાં એના ભાવપ્રાણને હણવા જેવું છે. આ પ્રમાણે હેવાથી સુજ્ઞ પ્રાણીએ હિત, મિત, પ્રિય, તથ્ય અને પશ્ય વચન બોલવું યુક્ત છે. સત્ય બોલવાથી મનમાં પણ એક એવા પ્રકારની શાંતિ થાય છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. પિતાને સત્ય બલવાથી કદાચ જરા ઘસારે સહન કરે પડે તે પણ સત્યને ત્યાગ કરવો ઉચિત નથી, કારણ કે એવા ઘસારાથી પણ મનમાં સ્વાત્મસંતોષ થાય છે અને એક ફરજ બજાવી એવું લાગે છે. અસત્યનાં ફળ તરીકે મૂંગાપણું, ગળાપણું વિગેરે મુખના વ્યાધિઓ થાય છે અને સત્ય બોલનારને કેટલીક અમાનુષી પ્રકૃતિએ પણ અસર કરી શકતી નથી. અસ્તેય-ચોરીને ત્યાગ. જે વસ્તુ પિતાની ન હોય તેને Page #182 -------------------------------------------------------------------------- ________________ મ : ૧૪૭ : ધણીની રજા વગર લેવી તેને અદત્તાદાન કહેવામાં આવે છે. કોઇની પડેલી, વિસરાઈ ગયેલી, નાશ પામેલી, સ્થિર પડેલી, દાઢેલી કે એવી બીજી કાઈ પણ રીતે અન્યની માલેકીવાળી વસ્તુ તેના માલીકે આપ્યા વિના લઈ લેવી તેના ચારીમાં સમાવેશ થાય છે. પરધન અથવા વસ્તુ ઉપર તેના માલેકને પ્રાણ જેટલે પ્રેમ હાય છે .તેથી તે લઈ લેવામાં તેના પ્રાણ લેવા જેટલું દુઃખ તેને લાગે છે. આવી ભાવહિંસાને અટકાવવા માટે ચાર્યના ત્યાગ કરવાની ખાસ જરૂર છે. આ પ્રમાણે હોવાથી અન્યનું તૃણુ માત્ર પણ હોય તે લેવું નહિ એ આ યમ બતાવે છે. ચારી કરવાથી દુઃખ, દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે, દારિદ્રય આવે છે અને મનમાં કલેશ થાય છે. તેના ત્યાગથી અન પર પરાના નાશ થાય છે અને લક્ષ્મી સ્વયમેવ આવી મળે છે. લક્ષ્મીની પછવાડે જેઓ દોડે છે તેનાથી તે દૂર ચાલી જાય છે પણ જે તેની પૃહા કરતા નથી તેને તે ખુશીથી આવીને વરે છે. Ka બ્રહ્મચર્ય-પ્રથમ અંશે મન વચન કાયાથી દેવતા સ’બંધી, મનુષ્ય સંબંધી કે તિયÖચ સંબધી ભાગોના સર્વથા વિરામ અથવા સ્થૂળથી સ્વદ્યારાસ તાષ કરવારૂપ આ ચતુર્થ યમમાં વિષયવાંછાના ત્યાગ કરવા સબંધી સૂચવન કર્યું છે. ગમે તેવી રૂપવાળી સ્ત્રી હોય તેને ત્યાગ કરવા દેઢ ભાવના કરવી એ ગપ્રાપ્તિનું એક મુખ્ય અગ છે. યુદ્ધ વીર્યવાન પાતાની સવ ઇંદ્રિયા પર એટલા અંકુશ રાખી શકે છે કે તેને સાધ્ય સમીપ થઈ જાય છે અને તેથી ચેાગના ગ્રંથમાં બ્રહ્મચર્ય માટે વારંવાર ઘણુ' કહેવામાં આવ્યું છે. આપણે આ વિષયની શરૂઆતમાં પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ વિચારી ગયા છીએ. કેટલાક તુચ્છ Page #183 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮: જૈન દષ્ટિએ યોગ વિષયાભિલાષી પ્રાણીઓની સ્ત્રીઓ તરફની ચેષ્ટા, વાતચીત તથા વર્તન જોઈ તેઓના મન્મત્ત પણ ઉપર મનમાં હાસ્ય આવ્યા વગર રહેતું નથી. મહારાજાના પ્રબળ દ્ધા કામદેવ પર વિજય મેળવવાની ખાસ જરૂર છે, કારણ કે સર્વ કર્મમાં મેહનીય કર્મ વિશેષ બળવાન છે અને સંસારચક્રમાં ફસાવનાર અને રખડાવનાર પણ તે જ છે. વિષયભેગ વખતે સ્ત્રીસંગથી અનેક છોને નાશ થાય છે તેથી પ્રથમ યમની અપેક્ષાએ પણ આ યમ ગ્રહણ કરવા એગ્ય છે. વળી મૈિથુનસેવનથી જેનાં નામે પણ આવા ગ્રંથમાં આપવાં ઉચિત ન ગણાય એવા અનેક ગે થાય છે અને રાત્રિએ ઊંઘમાં પણ શાંતિ મળતી નથી. આ ઉપરાંત પરસ્ત્રીગમનથી મેટું વૈર તેના પતિ સાથે થવાને અને પ્રાણાંત કષ્ટ થવાને પણ સંભવ રહે છે. સ્ત્રી શરીરમાં શું ભર્યું છે તેને વિચાર કરવાથી વિષયગ ઉપર એકદમ વૈરાગ્ય આવે તેમ છે. વિષયેચ્છાથી અથવા વિષયસેવનથી અનેક વ્યાધિએ થાય છે અને તેની શરૂઆતમાં સહજ સ્થળ સુખ લાગે છે, પણ પછી તેમાં કાંઈ સુખ જેવું રહેતું નથી અને પરિણામે મહાદુઃખ ઉત્પન્ન થાય છે તેમ જ તેના ત્યાગથી શરીરનું લાવણ્ય, સૌંદર્ય અને સંપત્તિ જળવાઈ રહે છે ને વિશેષે પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય પાળવાથી ભેગમાં બહુ જલદી પ્રગતિ થાય છે એ સુપ્રસિદ્ધ હકીકત છે. આ અગત્યના યમ પર ખાસ વિચાર કરવા ગ્ય છે. અકિંચનત્વ-પાંચમા નિષ્પરિગ્રહતાપ યમમાં મૂછને ત્યાગ કરવાનો માર્ગ બતાવ્યું છે. ધન, ધાન્ય, પશુ આદિ કઈ પણ વસ્તુઓ ઉપર મૂરછ કરવી, અત્યંત ઈચ્છાથી તેને Page #184 -------------------------------------------------------------------------- ________________ યમ : ૧૪૯ : પિતાની કરવા મનસૂબે કર એ પરિગ્રહ છે. અમુક વસ્તુ પાસે હેવી તેને પરિગ્રહ કહેવામાં આવતું નથી પણ તેના ઉપર મૂરછ કરવી અથવા વિહિત રીતિ કરતાં વધારે ધમપકરણ રાખવાં તેનું નામ પરિગ્રહ છે. મૂરછથી અસંતોષ ઉત્પન્ન થાય છે અને અસંતેષથી અનેક કુકૃત્ય અને કુચિંતવને થાય છે. સંતેષથી જે માનસિક સુખ થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. સંતેષને ગાચા કામધેનું અથવા કલ્પવૃક્ષ સાથે સરખાવે છે તેનું કારણ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. સંતોષથી જ્યાં ઈચ્છા ઉપર જ અંકુશ આવી જાય ત્યાં પછી કલ્પવૃક્ષ પણ તેને નકામાં છે. મનુષ્યને કર્મને ભાર કરાવનાર અનેક આરંભે છે અને તે આરંભે કરવાનું કારણ મૂરછી છે. મૂરછને લીધે તેવા આર કરવાની વૃત્તિ થાય છે. આથી આ અતિ ઉત્પાત કરાવનાર તૃષ્ણને ત્યાગ કરે ઉચિત છે. ધનની ઈચ્છાથી પ્રાણી કેવાં કેવાં અયોગ્ય વર્તન કરે છે તે અનુભવ ને વિષય છે અને જરા અવેલેકન કરનાર પણ તે સારી રીતે જોઈ શકે તેમ છે. આ પ્રમાણે સ્થિતિ હોવાથી સંતોષ રાખવે એ ખાસ કર્તવ્ય તરીકે પ્રાપ્ત થાય છે. મનોરથ ભટની ખાણ એટલી ઊંડી છે કે તે કદિ પુરાતી જ નથી, તેને પૂર વાને ઉપાય કરે એમાં મૂઢતા છે, સંતેષ રાખી પ્રાપ્ત થયેલ સંપત્તિમાં રાજી રહેવું એ જ શ્રેષ્ઠ વાત છે. આ પાંચ યમોને સામાન્યથી તેમ જ દેશથી ત્યાગ અત્ર બતાવ્યું છે. જ્યારે તેને સર્વથા ત્યાગ થઈ શકે છે ત્યારે તેમાં બહુ જ આનંદ આવે છે. મનથી પણ હિંસાને ત્યાગ થાય, કેઈ પણ પ્રકારનું અસત્ય વચન કે ભળતું સંદિગ્ધ Page #185 -------------------------------------------------------------------------- ________________ * ૧ve + જૈન દષ્ટિએ વેગ વચન પણ ન બોલાય, ગુરુની રજા વગર, આસપુરુષના આદેશ વગર અને તે જવની રજા વગર અદત્ત જીવ કે વસ્તુને સ્વીકાર ન થાય, સ્વસ્ત્ર ઉપર પણ ભગિની બુદ્ધિ થાય અને પ્રાસ ધનને પણ સર્વથા ત્યાગ થાય એવી રીતે જુદી જુદી. રીતે પાંચે યમને સર્વથા સ્વીકાર થાય ત્યારે ગભૂમિકામાં અધિક પ્રગતિ થતી જાય છે અને માર્ગ બહુ સરળ થતું જણાય છે. આ પ્રત્યેક યમના પાંચ પાંચ અતિચારો દેશત્યાગને અંગે બતાવ્યા છે અને સર્વથી ત્યાગરૂપ દરેક યમ પર પાંચ પાંચ ભાવનાઓ છે. પ્રથમની હકીક્ત અતિ સુંદર રીતે અર્થદીપિકા નામની શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર પરની ટીકામાં બહુ વિવેચન સાથે બતાવી છે અને બીજી હકીક્ત ઉક્ત યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં બતાવી છે. અહીં વિસ્તારભયથી તે પર ઉલ્લેખ કર્યો નથી. જિજ્ઞાસુએ બરાબર અભ્યાસ કરી આ વિષય સમજવા યોગ્ય છે. આ પાંચ યમનું અત્ર વર્ણન કર્યું છે તે દેશથી આદર કરેલા હોય છે ત્યારે શ્રાવકનાં દ્વાદશ પૈકી પ્રથમનાં પાંચ અણુવ્રત બને છે અને સર્વથી આદરેલા હોય છે ત્યારે સાધુનાં પાંચ મહાવ્રત બને છે. સિદ્ધિસાધના માટે શ્રાદ્ધ અને યતિ એ બને માર્ગ ઉપયોગી છે. એકમાં ઉન્નતિ સવિશેષ છે અને વિશેષ પ્રગતિને યોગ્ય સાધનની પ્રાપ્તિ માટે અવકાશ છે, બીજામાં પ્રગતિ અલ્પ અને ધીમી છેપરંતુ ગસાધના માટે અને નિર્વાણ પ્રાપ્તિ માટે અને માર્ગ બહુ ઉપયોગી હોવાથી બંને પર લય આપવાની જરૂર છે. ૨, નિયમ ઈચ્છા ઉપર અંકુશ લાવવા માટે અનેક પ્રકારના નિયમ Page #186 -------------------------------------------------------------------------- ________________ નિયમ ની વ્યવસ્થા રોગમાં બતાવી છે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય તપ અને દેવતાપ્રણિધાન એ પાંચ પ્રકારના નિયમના સંબંધ માં આપણે દ્વિતીય ગભૂમિકાના નિરૂપણ પ્રસંગે વિવેચન કરી ગયા છીએ. આ પાંચ નિયમના સંબંધમાં વિવેચન કરતાં શ્રી યશવિજય ઉપાધ્યાય બાવીશમી બત્રીશીમાં કહે છે કેશૌચથી છઠ્ઠી અશુચિ ભાવના ભાવવાથી શરીર ઉપર જુગુપ્સા થાય છે. માંસ, રુધિર, મેદ, અસિથ અને મજજાથી ભરેલી ચર્મની કોથળી ઉપર રાગ કર ઉચિત નથી અને એવી જ પરની કાયા હોવાથી તેને સંસર્ગ કરે તે કેમ ઉચિત ગણાય? આ શૌચભાવથી સાત્વિક ગુણની વૃદ્ધિ થાય છે અને રજસ અને તમભાવને અભિભવ થાય છે, ઇદ્રિ પર જય પ્રાપ્ત થાય છે અને આત્મદર્શન કરવાની ચેગ્યતા પ્રાપ્ત થાય છે. સંતોષથી ઉત્તમ પ્રકારનું આત્મીય સુખ થાય છે સ્વાધ્યાયથી ઈષ્ટદર્શન થાય છે; તપસ્યા કરવાથી શરીર અને ઇન્દ્રિય પર બહુ ઉત્તમ પ્રકારને અંકુશ પ્રાપ્ત થાય છે અને ઈશ્વરપ્રણિધાન નામના પાંચમા નિયમથી આત્મસમાધિની પ્રાપ્તિ થાય છે. નિયમને આ ચમત્કાર હોવાથી ઈચ્છરોધ કરવા માટે અનેક પ્રકારના નિયમે યોગાચાર્યોએ બતાવ્યા છે. આપણે અત્ર ગશાસ્ત્રનિર્દિષ્ટ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સંક્ષેપમાં નિરૂપણ કરશું. શ્રાદ્ધનાં દ્વાદશ વ્રતમાં પ્રથમનાં પાંચ અણુવતનું પ્રથમ યમ ગાંગને અંગે ઉપર નિરૂપણ થઈ ગયું, એ પાંચની રક્ષા માટે અને આત્માને બરાબર માર્ગ પર રાખવા માટે ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતાની યેજના કરી છે. એ પાંચ અણુવત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત મળીને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ : જેન દષ્ટિએ યોગ બાર ત્રત થઈ જાય છે અને દેશવિરતિ શ્રાદ્ધાવસ્થાને અંગે અતિ અગત્યને ભાગ ભજવે છે, જ્યારે અણુવ્રતને બદલે સાવાવસ્થામાં પાંચ મહાવ્રત આદરવામાં આવે ત્યારે બાકીના ગુણશિક્ષાત્રતેને વેગ સહજ સાધ્ય થઈ જતા હોવાથી સાધુયતિઓના સંબંધમાં તેની જુદી વિવક્ષા કરવાની રહેતી નથી, તેથી તેઓને માટે ઉપરોક્ત શૌચાદિની યોજના નિયમ નામના ગાંગમાં આવે છે, જ્યારે શ્રાદ્ધગુણવિવૃદ્ધિ માટે ગુણશિક્ષાતેની યોજના નિયમ નામના ગામમાં કરી હોય એમ મને લાગે છે. નિયમને અંગે પરચખાણ લેવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકારના વિધિ બતાવવામાં આવ્યા છે, તેને હેતુ એ છે કે અમુક પ્રસંગે ગુરુમહારાજના મુખથી પથખાણુનું વિશિષ્ટ ધર્મોપદેશના શ્રવણથી, સત્સમાઆંતરરહસ્ય. ગમના ફળ તરીકે અથવા કેઈ અસા ધારણ મન પર અસર કરનાર વ્યાવહારિક બનાવથી ચિત્ત વૈરાગ્યવાસિત થઈ જાય છે, કેઈ નજીકના સંબંધીના મૃત્યુના બનાવથી અથવા અગ્નિજળખકેપથી ધનની અસ્થિરતા અથવા શરીરની ચંચળતા સમજાય છે–આવું જીવનમાં અનેક પ્રસંગે અવારનવાર બને છે. આવી રીતે મનની જે વિશુદ્ધ સ્થિતિ થઈ હોય તે નિરંતર બની રહેતી નથી, કારણ કે અન્ય નિમિત્તે પ્રાપ્ત કરી સંસારરસિક પ્રાણી પાછા બનેલા બનાવોને ભૂલી જાય છે અને સંસારમાં આસક્ત થઈ જાય છે. હવે જે વખતે આવા બનાવો બને અથવા સંસારથી ઉદ્વિગ્ન થઈ ચિત્ત વૈરાગ્યવાસિત થાય તે વખતે કેટલાક નિર્ણય કરવામાં આવે, જીવન વહન કરવા માટે નિયમ મુકરર કર Page #188 -------------------------------------------------------------------------- ________________ નિયમ ૧ ૧૫૩ ૪ વામાં આવે અને ગમે તેટલા ભેગે તેને અનુસરવા દૃઢ વિચાર કરવામાં આવે તે બનેલા બનાવ વખતે થયેલ વિશુદ્ધ ચિત્તસ્થિતિનું સાર્થક્ય થાય છે અને કરેલ નિર્ણને અનુસરવામાં આવે તે જીવનયાત્રા સફળ થાય છે. આવા નિયમને વળગી રહેવા માટે દેવ ગુરુ સમક્ષ જાહેર રીતે વિશિષ્ટ જ્ઞાનસામર્થ્ય વાન મહાપુરુષોએ બતાવેલા અપવાદના પાઠ સાથે સૂત્રઉરચારણા કરીને નિર્ણય કરે તેનું નામ “પચ્ચખાણુ” કહેવામાં આવે છે અને એ પરચખ્ખાણ આત્માની ઉત્કાન્તિમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે ગુણવતે પર વિચાર કરીએ. તે પ્રસંગે એટલું જણાવવું અહીં પ્રસ્તુત છે કે-આ યમ અને નિયમને અંગે પચ્ચખાણને જે વિધિ આ પેગમાર્ગમાં બતાવ્યા છે તે તેના આંતર આશય સાથે બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા ગ્ય છે. વતપરચખાણ કદિ બળાત્કારે લેવાતાં નથી અને તેવી રીતે લેનાર આપનારને ભવિષ્યમાં લાભ થવાનો સંભવ પણ બહુ જ ઓછો છે, પરંતુ સ્વેચછાથી અમુક નિર્ણય કરી તેના પર ધર્મનું સીલ કરવામાં આવે એટલે દેવ, ગુરુ અને આત્મા સમક્ષ કઈ પણ બાબતને અંગે નિયમ-પચ્ચખાણ કરવામાં આવે તે તેથી જ બહુ લાભ થાય છે. મહાકષ્ટને પ્રસંગે પણ નિયમ છેડતાં અથવા તેને ત્યાગ કરતાં બહુ વિચાર થાય છે અને ઉક્ત રીતે લીધેલ નિયમ ટકી શકે છે અને એવી રીતે આત્મિક ઉલ્કાન્તિમાં પરચખાણું એક અગત્યને ભાગ ભજવે છે. જ્યારે વિપત્તિમાં પણ નિયમને વળગી રહેવાની ચીવટ બતાવવામાં આવે ત્યારે ચેતનના વિશુદ્ધ ગુણે વધારે પ્રગટ થવા માંડે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : જૈન દૃષ્ટિએ યોગ ગુણવત-ગુણવતે ત્રણ છે. એનાથી અનેક પ્રકારના ગુણની વૃદ્ધિ થાય છે એ સંદેહ વગરની બાબત છે. પ્રથમના પાંચે યમને ગુણ કરનારા હોવાથી આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. આપણે એ ત્રણે ગુણવતે વિચારીએ. પ્રથમ દિવિરતિ ગુણવ્રત આવે છે. અહીં ચાર દિશાઓ, ચાર વિદિશાઓ અને ઊર્વ તથા અધો–એ દશ દિશામાં વધારેમાં વધારે કેટલે સુધી જવું આવવું તેને નિર્ણય કરાય છે. અમુક મર્યાદાથી આગળ ચાલવાને અહીં નિષેધ થતું હોવાથી તેનાથી આગળના જીવની કદિ હિંસા થતી નથી, ત્યાં રહેલા કન્યાદિ પદાર્થ માટે અસત્ય બેલાતું નથી કે તત્સંબંધી સાક્ષી દેવાનું થતું નથી તેમ જ ત્યાંના પદાર્થો ન્યાસ કરેલા હોય તે તેનું અપહરણ થતું નથી, ત્યાં રહેલ વસ્તુની ચોરી થતી નથી, ત્યાં રહેલ સ્ત્રીઓના સેવનને ત્યાગ થાય છે અને ત્યાં રહેલી લક્ષમીની ઉપેક્ષા થવાથી સંતોષ પણ તેટલા પૂરત રહે છે. જીવને ઘણીવાર આખી દુનિયાની લક્ષમી એકઠી કરવાની ઈચ્છા થાય છે, કરડેના વૈભવથી પણ શાંતિ થતી નથી અને જેમ બધી નદીનું પાણી પિતામાં વળે છતાં સમુદ્ર માસામાં હીન થાય છે તેમ આ જીવને પીગલિક પદાર્થને અંગે વૃદ્ધિ થતાં ઓછપ લાગે છે. આ દિગવતથી તેના મનમાં એક પ્રકારની શાંતિ આવી જાય છે. પહેલા અને પાંચમા યમને વિશેષ ઉદ્દીપન કરનાર આ ગુણવત આધુનિક સમયમાં જરા સાહસ( Adventure)ની આડે આવતું હેય એમ લાગે છે, પરંતુ એને આંતર આશય અને વર્તમાન ઔદ્યોગિક જીવનથી પાશ્ચાત્ય સંસ્થાઓમાં થયેલી આત્મીય અવનતિ અને વધેલી સવાર્થવૃત્તિ તરફ જે લયપૂર્વક શાંતિથી Page #190 -------------------------------------------------------------------------- ________________ નિયમ : ૧૫૫ વિચારણા કરવામાં આવે તે આ વિષયનું મહત્ત્વ ખરાખર લક્ષ્યમાં આવે તેમ છે. સ્મૃતિભંગથી કરેલ નિયમ વિસારી દિશાનું ઉલ્લ’ઘન થઈ જાય, નિયમિત ભૂમિ બહાર આદેશ કરી અન્યને માકલવામાં આવે અને એક તરફ દિશા ઘટાડી ખીજી તરફ્ વધારવાના ગોટા વાળવાની વૃત્તિ થાય એ સ` આ દ્વિવિધ ત્રિવિધે ઉચ્ચરેલા ગુણુવ્રતને માટે ત્યાજ્ય છે, દોષરૂપ છે અને એવા દેાષાને જૈન પરિભાષામાં અતિચાર કહે છે. બીજા ગુણુવ્રતમાં ભાગઉપભોગની વસ્તુઓના સંબંધમાં ચેાન્ય નિયમને સમાવેશ થાય છે. એક જ વાર વપરાતી ભાગ્ય વસ્તુ અને વારવાર વપરાતી ઉપભાગ્ય વસ્તુને અંગે બહુ નિયમ કરવાની જરૂર છે. તેમાં પણ મદ્ય, માંસ જેવા અતિ કનિષ્ઠ પદાર્થા, જે ખાવાથી બુદ્ધિની તુચ્છતા થાય, હૃદયબળ નરમ પડે અને મગજ બહેર મારી જાય તેને તે એકક્રમ ત્યાગ કરી દેવા જોઇએ. એવી વસ્તુના ઉપયેગથી સ રીતે હાનિ છે. દારુ પીનારની થતી માઠી સ્થિતિ પર વિચાર કરતાં જ્યારે તે મગજ પર પેાતાના કાબૂ ખાઈ બેસે છે ત્યારે તેના જે બેહાલ થાય છે તેના ખ્યાલ કરતાં અને દારુ જેવી વસ્તુ દરરાજને માટે મગજને કેટલુ ઉશ્કેરાયલું બનાવી મૂકે છે તેને અન્ય મનુષ્યદ્વારા અનુભવ કરતાં એક વ્યવહારુ માણુસ તરીકે પણ તેના ઉપયોગ કરવા ઉચિત લાગતા નથી અને માંસ કે જે પારકા શરીરને વિભાગ છે તેનાથી આપણા પેાતાના શરીરનું પાષણ કરવાના આપણને શે અધિકાર છે ? માંસભક્ષણમાં અનેક દૂષણા છે, પણ જ્યારે તે ખાવાના આપણા અધિકાર જ નથી તે પછી તેનાં ાની વિચારણા કરવાની જરૂર જ શી છે ? અનંત Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬ : જૈન દષ્ટિએ યોગ જીવાળા પદાર્થો ખાવાથી પણ એટલી જ હાનિ થાય છે. શરીરને ટકાવવા માટે જગતમાં અનેક પદાર્થો છે પણ આવી તુચ્છ વસ્તુઓ ખાવાથી આત્માની બહુ મલિનતા થાય છે અને અહિંસાના પાયા કાચા પડી જાય છે. રાત્રિભેજન કરવાથી શરીરને બહુ નુકશાન છે અને વેધક નિયમથી પણ નુકશાન સિદ્ધ હોવાથી તે ત્યાજ્ય છે. આવી રીતે ભેગઉપગની વસ્તુઓ માટે વિચાર કરી માંસ, મઘ, અનંતકાય, અભક્ષ્ય પદાર્થો આદિને ખેરાક તરીકે ત્યાગ કરે, રાત્રિભેજનને ત્યાગ કરે અને આવા પ્રકારના ત્યાગથી પોતાની જાતને કબજામાં લાવવી, તેના પર અંકુશ લાવે અને પીગલિક ત્યાગભાવમાં વિકાસ કરી તેને સર્વથા ત્યાગ કરવા યોગ્ય ચેતનને બનાવવાની શરૂઆત કરવી. આવા ભેગોપભેગની વસ્તુઓના નિયમ ઉપરાંત વ્યાપારને અંગે પણ કેટલીક વિચારણા કરવાની જરૂર આ ગુણવ્રતને અંગે બતાવી છે, તેને આશય એ છે કે-જ્યાં સુધી બની શકે ત્યાં સુધી જેમાં મહાઆરંભ થાય, ઘણું ઓની હિંસા થાય તેવે વેપાર કરે નહિ. આ પ્રાણીને ગમે તેટલું મળે છે, પણ ધનથી તૃપ્તિ થવાની નથી અને તેને લાગ મળે તે તે ગમે તેવા અધમ ધંધાવડે પણ ધન એકઠું કરવા લાગી જાય તેવે છે, પરંતુ તેણે અહિંસાને મુદ્દો ધ્યાનમાં રાખી કમદાનના વેપાર ન કરવા જોઈએ. કમદાનના વેપારે તેવા પ્રકારના છે કે એનાથી બહુ મેટે આરંભ થઈ પ્રાણીને કર્મોની રાશિથી દાબી દે છે–મતલબ વિપુલ સંખ્યામાં કર્મે ગ્રહણ કરી લે તેવી સ્થિતિ માં તે પ્રાણીને મૂકે છે. ત્યાં પ્રથમ કર્મ પાંચ છે જેને ત્યાગ કરવા ફરમાન બતાવ્યું છેઃ અંગારકર્મ એટલે કોલસાને, Page #192 -------------------------------------------------------------------------- ________________ નિયમ : ૧૫૭ : કુંભારને, બને છે જેમાં અંગારા સાથે ભઠ્ઠી સાથે સંબંધ હોય છે. આમાં ઈટ ચૂના પાડવાના ધંધાને લુહારના ધંધાને તથા કંસારાના ધંધાને પણ સમાવેશ થઈ જાય છે. વનકર્મમાં ઝાડ તેડવાં, પાંદડાં તેડવાં. ઝાડ કપાવવાં તથા ફળ કુલ વેચવાના ધંધાને સમાવેશ થાય છે. શકટઆજીવિકા ગાડા, ઘોડાગાડીઓ, ટ્રામ, મેટર આદિ ચક્રથી ચાલતાં વાહને ને બંધ કરે, તેને ચલાવવા વિગેરે. ભાટકઆજીવિકા ગાડાં, બેલ, પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર વિગેરે પર ભાર ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી તેના વડે આજીવિકા ચલાવવી તે. ફેટ,આજીવિકા કૂવા, તળાવ બેદી, અનેક જીનું મર્દન કરી તેની આવક પર જીવન ગુજારવું અથવા તેને વ્યવસાય કરે, તેને માટે કંટ્રાકટ વિગેરે લેવા તે. આ પાંચ કમદાનનાં નામ ઉપરથી જણાયું હશે કે તેમાં ઘણાં સ્થાવર તથા ત્રસ જીવેને વિનાશ થાય છે, ઘણું પ્રાણની હાનિ થાય છે, ઘણુ જીને પરિતાપ ઉપજે છે અને પર પરાએ અનેક પ્રાણીઓના વિનાશનાં કારણે બને છે. આ પછી પાંચ પ્રકારના વાણિજ્ય–વેપાર આવે છે તે વ્યાપારની વસ્તુઓ અતિ નિંદનીય છે, તેની ઉત્પત્તિ નિંદનીય છે અને તેને સંબંધ બુદ્ધિને મલિન કરનાર છે, પરિચય અપવિત્ર કરનાર છે અને સંસર્ગ અધપાત કરનાર છે. પ્રથમ દંતવાણિજ્યમાં હાથીદાંત, ચમરી ગાયના કેશ, ઘકાદિના નખે, શંખ, કેનેડા, કેડી, હાડકાં, જનાવરનાં ચામડાં, પીંછાં, રામ વિગેરેના વ્યાપારને સમાવેશ થાય છે. બીજા લાક્ષવાણિજ્યમાં લાખ, મણ શીલ, ગળી, ટંકણખાર જેવી વસ્તુઓના વેપારને સમાવેશ Page #193 -------------------------------------------------------------------------- ________________ આ : ૧૫૮ : જૈન દષ્ટિએ યોગ થાય છે. ત્રીજા સવાણિજયમાં માખણ, ચરબી, મધ, જેવી વસ્તુઓ જેમાં અનેક જીવો સતઃ ઉત્પન્ન થાય છે તેને સમાન વેશ થાય છે. મનુષ્યને તથા તિર્યંચને વેચવા તે કેશવાણિજ્ય કહેવાય છે. જીવતા પ્રાણીને વ્યાપાર કેશવાણિજ્યમાં આવે છે અને તેઓનાં નખ વિગેરે અંગેને વ્યાપાર દંતવાણિજ્યમાં આવે છે. વિષવાણિજયમાં વછનાગ, તરવાર, હડતાલ વિગેરે વસતુઓને વ્યાપાર આવે છે. આ પાંચ પ્રકારના વાણિજ્યમાં વસ્તુની ઉત્પત્તિ અને સ્થિતિમાં અને કેટલાકના ઉપયોગમાં અનેક જીની સીધી અથવા આડકતરી રીતે હાનિ થતી હોવાથી તેને વ્યાપાર ત્યામ ગણાય છે. આ પાંચ વાણિજ્ય થયા. હવે પાંચ સામાન્ય કર્મોની વાત કરતાં પ્રથમ યંત્રપિલણકર્મ આવે છે. તલ, સર્ષવ પીલવાના સંચા, શેલડી પીલવાના ચીચુડા અને બીજા અનેક પ્રકારના સંચાઓ જેમાં જીવવધનું કારણ મુખ્ય અને છે તે તથા વર્તમાન મિલેનો આ પ્રથમ વિભાગમાં સામાવેશ થાય છે. જનાવરનાં નાક વિંધવા, ઘોડાને ખસી કરવી, બેલને આંકવા, ઊંટની પીઠ ગાળવી તથા જનાવરોનાં અંગોને છેદ કર-ઈત્યાદિ કાર્યને નિલંછનકર્મ કહેવામાં આવે છે. પિટને પાંજરે નાખવા, કૂતશ બિલાડાને પાળવા, કુકડાને રાખવા, એને અસતીષણકર્મ કહેવામાં આવે છે. જંગલ કે થર્વતને સળગાવવા, ખેતરમાં દાહ ભૂક, તેવા અતિ હિંસ્ય કાર્યમાં પુરૂય માનીને વર્તવું એ દવદાનકર્મ કહેવાય છે અને તળાવ, કૂવા વિગેરે જળાશને સુકાવવાં અથવા તેનું પાણી અન્યત્ર ખેંચી લેવું તે સરોષણકર્મ કહેવાય છે. આ પાંચ સામાન્ય ક્રમે છે. એવી રીતે પાંચ કર્મ, પાંચ વાણિજ્ય અને Page #194 -------------------------------------------------------------------------- ________________ નિયંત્ર :::: પ્રાંચ સામાન્ય કર્યાં, કુલ પંદર કર્માદાન કહેવામાં આવે છે. તેની પ્રક્રિયામાં મહાદેષ થાય છે. મહાઆરભ થાય છે અને અનેક જીવેાના પ્રાણના નાશ થાય છે. અનાગે કરવાથી સહુજ દોષ થાય છે અને ઈસદાપૂર્વક કરવાથી વ્રતભંગ થાય છે. પ્રથમ વ્રતના પાષણ માટે આ જન અને વ્યાપારને લગતા દૂરરાજના ઉપયેગી ગુણુવ્રતની બહુ આવશ્યકતા અત્ર સમજાશે. એને ખરાખર લક્ષ્યમાં રાખવાથી અહિંસાવ્રત અને તે સાથેનાં ીજા વ્રતા સારી રીતે સ્થિર થાય છે અને ગુણવ્રતનું એ જ કાર્ય છે. પહેલા ને પાંચમા વ્રતને તે આ ગુણુવ્રત અત્યંત લાભ કરનાર છે. ત્રીજા અનડત્યાગ નામના ગુણુવ્રતમાં કારણ વગર, લાભ વગર થતી અવનતિના ત્યાગની વિચારણા થાય છે. સ્વ“જન કુટુંબના પાષણ માટે જે કાર્ય કરવું પડે તેને અત્ર સમાવેશ થતા નથી, અત્રતા પ્રયાજન વગર થતી હાનિ પર વિચાર થાય છે અને વિચારણાથી પ્રતિજ્ઞા કરી તેને ત્યાગ કરવામાં આવે છે. નવરા બેસી રાજકથા, સ્રીકથા અને ભાજનની કથા કરવી, ન્યૂસપેપર વાંચવાં, નાટકા જોવાં, નવરા એસી આન્ત્યાન રૌદ્રધ્યાન ધ્યાવાં, કોઇ પણ જાતના લાભ વગર અન્ય માણસને પાપના ઉપદેશ કરવા, પાપમાગે બ્રેડન્નાની સલાહ આપવી, પ્રાણના વધ કરે તેવાં શસ્ત્રો તથા સામના એકઠાં કરી રાખી અન્યને આપવાં તે સર્વથા નિષ્કારણુ પાપ છે. ભાંડભવાયાના વેશેા જોવા, નાટકો જોવાં, સિનેમા જોવાં, મિલે કાઢવાની સલાહ આપવી, ન્યૂસપેપરમાં આવેલ લડાઈઓ, પાર્લામેન્ટ, મ્યુનિસીપાલીટી આદિ વાતેના તડાકા મારવા, હવા Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૦ : જૈન દષ્ટિએ યોગ કવી છે વિગેરે પ્રશ્ન ઉપસ્થિત કરી વાત લંબાવવી-એ સર્વ નિષ્કારણ પાપ છે, મનને દૂષિત કરનાર છે અને પરિણામે કોઈ પણ પ્રકારના લાભ કરનારાં નથી. આવાં પાપ આખા દિવસમાં પ્રાણ બહુ વહેરે છે. આ અનર્થદંડ ત્યાગમાં મુખ્ય ચાર બાબતે પર ધ્યાન રાખવાનું છે. આર્ત રૌદ્રધ્યાનને ત્યાગ કરે એ પ્રથમ ઉપયોગી વાત છે. એના પર હવે પછી ધ્યાનના વિષયને અંગે વિચારણા કરવાની હોવાથી અત્ર તે પર કાંઈ ઉલેખ કરવામાં આવ્યું નથી. પાપપદેશ એ બીજો વિષય છે, એમાં આરંભનાં કાર્યો કરવા નવી મિલે કાઢવા, નવી દુકાને ઉઘાડવા, નવી મોટરે ખરીદવા, નવાં મકાને બાંધવા વિગેરેને ઉપદેશ આપે, તે માટે સલાહ આપવી તરક ભાષણ આપવાં-ઈત્યાદિને સમાવેશ થાય છે. ત્રીજું અનર્થદંડનાં અધિકારણે સાધને જેથી પ્રાણીની હિંસા થાય તે દાક્ષિણ્યને લીધે અન્યને માગ્યાં આપવાને ત્યાગ કર. ઘંટી, દાતરડાં, ખાર ણીયા વિગેરે હોય તે અન્યને આપવાથી તેને ઉપગ હિંસામાં જ થાય છે તેથી આવા હથિયારો વસાવવાં નહિ અથવા તેને દુરુપયોગ થવા દે નહિ. ચેથા પ્રમાદાચરણમાં નાટક જેવાં, કામશાસ્ત્રનાં પુસ્તકે વાંચવાં, જુગટું રમવું, ગંજીપે ખેલ, મધ પીવું, જલક્રીડા કરવી, કેકેટના મેદાનમાં જોવા જવું, સરકસમાં પ્રાણુઓ હેરાન થાય તે જોવા જવું, સાઠમારી લડતા પ્રાણીઓને જોઈ આનંદ પામે, કુકડા વિગેરેને લડાવવા, ઘણે વખત ઊંધ્યા કરવું, દિવસે ઊંઘવું અથવા જ્યારે તક મળે ત્યારે ઊડ્યા કરવું–આ સર્વ અનર્થદંડ છે. એ સર્વને ત્યાગ કર. ઉપયોગ વગરની સ્થિતિને લઈને આ ભૂલ થાય છે અને જરા Page #196 -------------------------------------------------------------------------- ________________ નિયમ * ૧૬૧ : સમજણુ રાખવાથી અથવા અવલાકના કરવાથી આવી ખામતમાં અહુ સાવચેતી રાખી શકાય છે. આ ત્રણે ગુણુવ્રતાના પાષણ ઉપર ધ્યાન રાખવાથી અનેક ગુણ્ણા સ્વતઃ પ્રાપ્ત થાય છે, યાગમાં ઉત્ક્રન્તિ થતી જાય છે અને પ્રથમનાં પાંચ અણુવ્રતે વિશેષપણે પાળી શકાય છે. ત્યાર બાદ ક્રમપ્રાપ્ત ચાર શિક્ષાવ્રત પર ટૂંકામાં દષ્ટિક્ષેપ કરી જઈએ. શિક્ષાત્રતા શિખામણરૂપે ગોઠવાયલાં છે અને તેઓ સાધ્ય તરફ ધ્યાન ખેંચવાની શિખામણ આપતાં હોય તેવાં છે, પરિણતિની દૃઢતા માટે વારવાર કરવામાં આવતા હાવાથી તે શિક્ષાવ્રત કહેવાય છે. એ ચાર શિક્ષાવ્રતમાં પ્રથમ સામાયિક વ્રત આવે છે. સમતાના જેમાં લાભ થાય, સાધ્ય અવસ્થા પ્રાપ્ત કરવાની સ્થિરતા જેમાં મળે અને થાડા વખત સુધી આત્ત રૌદ્ર ધ્યાન રહિત થઈ આત્મા અપૂર્વ આનંદના અનુભવ કરે તેને સામાયિક કહેવામાં આવે છે. અહીં સુજ્ઞ પ્રાણી એ ઘડી અથવા અન્ય મર્યાદિત વખત સુધી સ્થિર ચિત્તે એક જગ્યા પર બેસી જાય, આત્મવિચારણા કે જ્ઞાનધ્યાન કરે છે અને તેટલા વખત સુધી કોઈ પણું આરંભનાં કાર્યાંના ત્યાગ કરી સાધ્વ વસ્થા અનુભવે છે. આવી રીતે સામાયિક કરવાના વિધિ બતા વવામાં આવ્યે છે. બહારની ખટપટને ત્યાગ કરતાં અને ચિત્તની શાંતિ રાખતાં સામાયિકમાં કૈવી અપૂર્વ શાંતિ પ્રત્યક્ષ થાય છે તે અનુભવથી લક્ષ્યમાં લેવા ચેગ્ય છે. આત્ત, રૌદ્ર ધ્યાન તજીને અને સાવદ્ય કર્મના ત્યાગ કરીને મુહૂર્ત સુધી સમતા રાખવી તેનું નામ સામાયિક છે, એમ શ્રી હેમચંદ્રાચાય Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૬૨ કે જૈન દષ્ટિએ યોગ કહે છે. પુદ્ગલાનદીપણાની ટેવથી અત્યાર સુધી જે બાહ્ય ભાવને પ્રાણ સાધ્ય તરીકે ગણતે હતે તેના ત્યાગથી છેડે વખત ચેતનજી આનંદ અનુભવે છે, સમતાસુખની વાનકી પ્રાપ્ત કરે છે અને તેવા વખતમાં ધીમે ધીમે આત્મવિચારણ કરતાં પરસ્પર ભાવનું ચિંતવન થાય છે અને વસ્તુતત્વને વિચાર કરતાં આગળ વધેલા ગુણ પ્રાપ્ત કરવા વિચાર થાય છે અને ભાવનાદષ્ટિ વિસ્તૃત અને વિશાળ થતાં તે ગુણે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં સર્વને મૂકાય છે. સામાયિક એવી સુંદર વ્યવસ્થિત જૈન પ્રવૃત્તિ છે કે એના સંબંધમાં બહુ લખી શકાય તેમ છે અને અન્યત્ર તે પ્રયત્ન આ લેખકે કર્યો છે. (જુઓ શ્રી જૈન ધર્મ પ્રકાશ પુતક બાવીશકું.) એ અતિ ઉપયોગી વિષય ઉપર અત્ર બહુ લખવાની જરૂર વિસ્તારમયથી લાગતી નથી, પરંતુ સામાયિક કરવાની ટેવ પાડી કાંઈ વિશિષ્ટ સુખના અનુભવની ખાતરી કરવાની, તેને અનુભવ કરવાની અને તેને માટે વૃદ્ધિ પામતે પ્રયત્ન કરવાની બહુ જરૂર છે. એમાં સાવધ કમેને ત્યાગ થતું રહેવાથી સાંસારિક ખટપટ ઓછી થઈ જાય છે અથવા તદ્દન બંધ થઈ જાય છે અને મનવચનકાયાના ગે પર ધીમે ધીમે અંકુશ આવતે જાય છે. દુનિયાના અનેક સપાટાઓ વચ્ચે ઊભું રહી અવકાશના વખતમાં સમતાને અનુભવ કરે છે તે જાણે સહરાના રણની ગરમીમાં શાંતિ સ્થાન(Oases) ના જેવું લાગે છે અને તે વખતે ચેતન એવી વિપુલ સુખસ્થિતિ અનુભવે છે કે એને અભ્યાસ કરવાથી, ટેવ પાડવાથી, પ્રક્રિયામાં મૂકવાથી બહુ આનંદ આવે તેમ છે. સાધ્યની સમીપતા કરવા માટે આ બહુ ઉપયોગી વિષય છે અને એને લક્ષ્યમાં રાખવા ખાસ આગ્રહ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ નિયમ • ૧૬૩ : ખીજા શિક્ષાવ્રતમાં દેશાવગાશિક મતના વિષય છે. ગુણુવ્રતને અંગે દિશાઓનુ પરિમાણુ કર્યું હોય તેનેા પણ અહીં અમુક દિવસ અથવા રાત્રિની કે અન્ય બીજા કામની અપેક્ષાએ વિચાર કરી તેમાં સ ંક્ષેપ કરવામાં આવે છે. મતલબ આ વ્રતથી વૃત્તિ પર વિશેષ અંકુશ આવે છે અને તેની મર્યાદા અ`ધાય છે. ત્રીજા પૌષધ વ્રતમાં સામાયિક વ્રતની પેઠે આખા દિવસ માટે સાવવસ્થાની તુલના કરાય છે, તેના અનુભવ કરાય છે અને તે માટે વિચારણા થાય છે. દિવસ માત્ર કે રાતદ્વિવસ સાવદ્ય ચેગથી વિરમી, બ્રહ્મચર્ય આદરી, સ્નાનાદિના ત્યાગ કરી, ભાવાન આદરી આત્મધ્યાનમાં અથવા અધિકાર પ્રમાણે ધાર્મિક ક્રિયામાં આદર કરવા તેને પૌષધ કહેવામાં આવે છે. સામાયિક માટે જેટલું કહેવામાં આવ્યું છે તે સ અહીં સારી રીતે વિશેષે કરીને લાગુ પડે છે. એક દિવસ ખાદ્ય વસ્તુઓના ત્યાગ કરી, ઉપવાસ કે એકાસણું કરી જ્ઞાનયાનમાં મમ્રતા કરવાથી કેવા આનંદ થાય છે તે ખાસ અનુભવવા ચાગ્ય છે. એમાં અન્ય વસ્તુઓના ત્યાગ કરવાની એવી ચેગ્ય ઘટના કરવામાં આવી છે કે એના ખરાબર આદરથી સંસારમાં વતતા પ્રાણી સર્વથાત્યાગ કરવાની દશાનુ સુસ્પષ્ટ દર્શીન કરી શકે અને જ્યારે વિશેષ વીયસ્ફુરણા થાય ત્યારે તેવી સ્થિતિ આદરવાનુ` લક્ષ્યમાં રાખી શકે. જે પૌષધના કાળ વિશેષપણે ધ્યાનમાં ગાળી શકે તેટલી હદ સુધી પહોંચી શક્યા ન હોય તેમને માટે ભાવાન કરવા દેવવદનાદિન વિધિ બતાવવામાં આવ્યા છે તેથી પ્રવ્રુત્તિની દિશા બદલાય છે, જ્ઞાનધ્યાનથી આત્મવિચારણા થાય છે અને એવી રીતે ઉદ્ઘાત્ત અનેàા આત્મા પેાતાના વાસ્તવિક માગ જોઈ આદરી શકે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ , ૧૬૪ : જેન દષ્ટિએ યોગ ચેથા અતિથિવિભાગ નામના શિક્ષાવ્રતમાં અતિથિને આદર કરી તેમને આહાર, વસતિ, પાત્ર તથા વચ્ચેનું દાન કરવામાં આવે છે. ગુણવાન પ્રાણીઓનું અનેક પ્રકારે આતિથ્ય કરવું, તેમને બહુમાન આપવું, તેમની પ પાસના કરવી એ તેઓના ગુણોની કિંમત જાણવા જેવું છે અને ગુણની કિમત જાણે છે તે તેને આદરવાની ભાવના રાખી શકે છે, પરિણામે ગુણપ્રાપ્તિની સમીપ જઈ શકે છે અને પોતે પણ ઉચ્ચ સ્થિતિએ પહોંચવાને યોગ્ય થાય છે. આને માટે પૌષધને પારણે અતિથિને આમંત્રી તેઓને અર્પણ કરવામાં આવે તે વસ્તુઓને જ ઉપવેગ કરે એ આ વ્રતને એક વિધિ છે. સામાન્ય રીતે અતિથિને એટલે વિશિષ્ટ વિરતિભાવ ધારણ કરનાર સાધુપુરુષોને ધર્મ સાધનની વસ્તુઓ પૂરી પાડવામાં, તેઓની સંભાળ રાખવામાં અને ધર્મબંધુઓ ઉપર વાત્સલ્યભાવ રાખવામાં આ વ્રતને સમાવેશ થાય છે. સુપાત્રને દાન આપતાં પહેલાં પાત્ર કેને કહેવા તે સમજવા ગ્ય છે. ત્યાં અષ્ટ પ્રવચનમાતારૂપ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર, પંચ મહાવ્રત પાળનાર, ઉપસર્ગ પરિષહની સેનાને જીતવામાં સુભટ સમાન, સ્વશરીર ઉપર પણ મમતા વગરના, ધર્મોપકરણ સિવાય અન્ય વસ્તુને ત્યાગ કરનારા, ધર્મના સાધન તરીકે શરીરને સમજનારા અને તેટલા સારુ જ તેને અનેક દોષરહિત આહારથી જ્ઞાનાદિની વૃદ્ધિ માટે જરૂર પૂરતું પોષણ આપનાર, નવરાપ્તિ સહિત બ્રહ્મચર્ય પાળનારા, પૃહા વગરના, માનાપમાન લાભ લાભ સુખદુઃખમાં સમવૃત્તિવાળા સાધુએ ઉત્તમ પાત્ર છે દેશથી ત્યાગ કરનાર, વ્રતધારી અને સર્વવિરતિ આદરવાની Page #200 -------------------------------------------------------------------------- ________________ નિયમ : ૧૬૫ વૃત્તિવાળા ગૃહસ્થ મધ્યમ પાત્ર છે અને સમ્યક્ત્વમાં સંતુષ્ટ, વિરતિ વગરના પણ વિરતિના ઈચ્છક અને તીથ પ્રભાવના માટે ઉદ્યમી પ્રાણીઓ જઘન્ય પાત્ર છે. આવા પાત્રાને યથાચિત દાન આપવું, તેઓની ચોગ્ય પ્રકારે પયુ પાસના કરવી એ આ વ્રતમાં આવે છે. અપાત્ર અથવા કુપાત્રને કીર્ત્તિ માટે દાન આપવામાં આવે તેના અત્ર સમાવેશ નહિ થતાં તેની ગણના દયા-અનુકપા વગેરેમાં થાય છે. આવી રીતે ચારે શિક્ષાત્રતાની વિચારણા ઉપરથી જણાયું હશે કે એનાથી ગુણુપ્રાપ્તિ ઉપર લક્ષ્ય રહે છે, મૂળ ણુનું પાષણ થાય છે અને ધીમે ધીમે તે ગુણા પ્રાપ્ત કરવા તરફ ભાવ થાય છે. ગુણુ તરફ લક્ષ્ય રખાવનાર, ગુણને પાષનાર અને ગુણુમાં વધારા કરાવનાર આ શિક્ષાવ્રતા પણ બહુ ઉપયોગી છે. આ ખાર ત્રતાના અતિચાર અને તેનું સૂક્ષ્મ સ્વરૂપ અતિ વિસ્તારથી જૈન કથારત્નકાશના ચોથા ભાગમાં અથીપિકા નામની શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર(વંદિત્તુ)ની ટીકામાં અને બાર વ્રતની ટીપમાં છપાઈ ગયાં છે તે વાંચવા ખાસ ભલામણ છે. અત્ર તે શ્રાદ્ધગુણને અંગે નિયમ નામના ચેગના બીજા અંગને કેવી રીતે પોષે છે તે બતાવવા સારુ તેનું સામાન્ય દિગ્દશન કરાયુ છે. સાધુઓને માટે પાંચ મહાવ્રતમાં આ સર્વના સમાવેશ થાય છે અને તેથી તેને માટે ગુણુવ્રત અને શિક્ષાવ્રતની વિક્ષા જુદી કરવામાં આવતી નથી એ વાત ઉપર જણાવી છે. આ ચેગના બીજા અંગને માટે ખાસ વિવેચન કરવાનું કારણ એટલું છે કે મન જ્યારે ઉદાત્ત અવસ્થામાં આવેલ હાય છે તે વખતે તેને ચાક્કસ માગ પર વાળવાની Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : જૈન દૃષ્ટિએ યાગ દરાજ મળ્યા કરે બહુ જરૂર છે અને તેવા સારા વખતમાં તેને માટે કાંઈ નિયમ બાંધી દીધા હાય તા તેના લાભ છે અને ચિત્ત અસ્થિર અવસ્થામાં જ્યાં ત્યાં ભટકતુ અટકી જાય છે. એક વખત તે અંકુશમાં આવી જાય તે પછી તે માગ પર ચાલે છે, પણ જેમ નવીન અશ્વને ગાડીમાં જોડવા પહેલાં તેને પળેાટવા પડે છે, તેમ પ્રથમ સન્માર્ગ પર જોડતાં મનને નિયમમાં રાખવા માટે પળેાટવુ પડે છે. માર્ગ પર આવી ગયા પછી થૈયસંપાદનમાં નિયમની બહુ જરૂર રહેતી નથી, પશુ તે પહેલાં મનને તદ્દન વશ કરવું જોઈએ અને મનને વશ પડવું ન જોઇએ. મનને વશ કરવા માટે, તેના પર આધિપત્ય મેળવવા માટે અને તેના પર અંકુશ લાવવા માટે નિયમની— પચ્ચખાણુની બહુ જરૂર છે. યાગના આ દ્વિતીય અગની જરૂરીઆત અને તેની વિધિ માટે જૈન ચેાગીશ્વરાએ ઘણુ લખ્યું છે. સામાન્ય ખાધ માટે શ્રી દેવે દ્રસૂરિવિરચિત પચ્ચખાણુભાષ્ય છપાયેલ છે તે વિચારી જવું.) આવી રીતે ચેાગના દ્વિતીય અંગ નિયમ ઉપર વિચારણા થઈ. ૩. આસન ચેાગનું તૃતીય અંગ‘ આસન ’ છે. તેને અંગે આસન અને સ્થાનની અનેક પ્રકારની પ્રક્રિયા ચેાગળ થકારાએ બતાવી છે. શ્રી હેમચ'દ્રાચાય ચેાગશાસ્ત્રમાં પર્યં ́કાસન, વીરાસન, વજ્રાસન, અજ્રાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગાઢહિકાસન તથા કાયાત્સગ મુદ્રાનું લક્ષણ મતાવે છે. એનું સ્પષ્ટ સ્વરૂપ તે ચેગપ્રક્રિયા જાણનાર પાસેથી જ જાણી શકાય તેમ છે, કારણ કે એ અનુભવના વિષય છે. જ્ઞાનાણુ વકાર ભદ્રાસનને Page #202 -------------------------------------------------------------------------- ________________ આસન ': ૧૬૭ , બદલે સુખાસન નામ આપે છે અને દંડાસનનું નામ આપતા નથી. એ ઉપરાંત લક્ષણ બતાવ્યા વગર આમ્રકુજાસન, કચાસન, હંસાસન, અશ્વાસન, ગજાસન વિગેરે નામો ચાગશાસ્ત્રની ટીકામાં આપ્યાં છે. આસનની હકીકત લખ્યા પછી સ્પષ્ટ રીતે કહે છે કે-જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે દયાનને સાધનારું આસન સમજવું. ગપ્રક્રિયામાં જેઓ આગળ વધી ગયા હોય છે તેઓ તે ગમે તે આસને આત્માનું ધ્યાન કરે છે પણ પ્રાથમિક સ્થિતિમાં આસનની જરૂર છે, પરંતુ તેને એકસરખે નિયમ નથી. આસન અને સ્થાન પસંદ કરવામાં પિતાની અનુકૂળતા વિચારવાની છે. જે સ્થાનકે બેસવાથી ચિત્તની સ્થિરતા થાય અને એકાગ્રતા થઈ શકે ત્યાં બેસવું અને ત્યાં બેસવાની સાથે ઇન્દ્રિયની ચપળતા ન થાય એવી રીતે બેસવાને વિચાર રાખ. સ્થાન અને આસનના સંબંધમાં ભેગાચાર્યોએ કેટલીક ભલામણ કરી છે તે જે બની શકે તે અનુસરવી અને તેવા પ્રકારનાં આસનસ્થાન પિતાને માટે મેળવવા વિચાર કરી લે. સ્થાન-ક્ષેત્રની સિદ્ધક્ષેત્ર, પર્વતની ઉપરને શાંત ભાગ, યોગ્યતા દરિયાકાંઠે, અરણ્યને સુંદર પ્રદેશ, જીર્ણ ઉદ્યાન, નદીને સંગમ વિગેરે સ્થાને પસંદ કરવાથી ચિત્તની અસ્થિરતાનાં કારણોને નાશ થાય છે, તેવી જ રીતે પયંકાસન વિગેરે સિદ્ધ આસને બેસવાથી અનેક મહાત્માઓ આત્મારામને સાધી શક્યા છે તેથી આવાં સ્થાન, આસનને સાધવાં અને તેની વ્યવસ્થા વખતે એને પસંદ કરવાના નિયમે લક્ષ્યમાં રાખવા. જ્યાં રાગદ્વેષના પ્રસંગે ઓછા હોય, જ્યાં બહુ માણસોને Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : જૈન દષ્ટિએ વેગ અવરજવર ન હય, જ્યાં ચિત્તની પ્રસન્નતા રહેતી હોય, એવું સ્થાન પસંદ કરવું. તીર્થકર ભગવંત તથા કેવળી અને ભાવિ તાત્મા મુનિ મહારાજાએ નિર્વાણભૂમિ માટે તીર્થસ્થાનાદિ પસંદ કરે છે તથા ગદહાસન, ઉત્કટિકાસન વિગેરે ધારણ કરે છે તે પણ વેગના આ અંગને પુષ્ટિકારક હકીકત છે. આસન સિદ્ધ કરેલ માણસ ધર્મક્રિયામાં શરીરની નિશ્ચળતા જાળવી શકે છે અને સામાયિક, પિસહાદિકમાં સ્થિર આસને બેસી શકે છે. આસન સિદ્ધ કરવાથી શારીરિક ચપળતાને અવશ્ય રોધ થાય છે, એટલા માટે એની આવશ્યકતા છે. વ્યાખ્યાનાદિ અવસરે, પ્રતિકમણાદિકમાં મુનિ સ્થિર આસન લાંબા વખત સુધી જાળવી શકે છે તે યુગનું એક અંગ છે ને તેને આમાં સમાવેશ થાય છે. એક પુસ્તકમાં હગને અંગે ચોરાશી આસને બતાવ્યાં છે, તેનાં ચિત્ર પણ આપ્યાં છે અને તે છપાયાં પણ છે. આ આસનેમાં શરીરને કષ્ટ આપવાનો હેતુ છે. મનને મજબૂત કરવાની વિશેષ જરૂર હોવાથી હઠાગ ઉપર જેન યોગીઓ વિશેષ ધ્યાન આપતા નથી અને તેની આવશ્યકતા એટલી બધી હોય એમ લાગતું પણ નથી. છતાં અમુક આસને બેઠા પછી અને ધ્યાનધારાએ આગળ ચાલવા માંડ્યા પછી કદાચ ઉપસર્ગ–પરિષહ થાય તે પણ ધ્યાનષ્ટ ન થવાય તેટલા પૂરતું શરીરનું વૈર્ય પણ ધ્યાનકાળે આવશ્યક છે, એ સંબંધમાં બે મત નથી. લક્ષ્યમાં રાખવાની બાબત એ છે કે-આસન અને સ્થાન એ સાધન છે, એને સાધ્ય માની લેવાની અથવા તેને સિદ્ધ કરવામાં પરિપૂર્ણતા માની લેવાની કદિ પણ ભૂલ થવી ન જોઈએ. કેટલીક વાર આવી ભૂલ થતી જોવામાં આવે છે તેથી આ બાબત ઉપર ખાસ લક્ષય Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ : ૧૬૯ઃ છેવાની જરૂરીઆત માનવામાં આવી છે. અવિક્ષિપ્ત મનને આત્મસ્વરૂપ સન્મુખ કરવાનાં સાધનો પૈકી જે જે સાધન ઉપયોગી જણાય તેને સાધન તરીકે જરૂર ઉપયોગ કરે એટલી વાત અત્ર બતાવવી આવશ્યક છે અને જૈન ગકારોએ આસન અને સ્થાનની ઉપગિતા એટલા પૂરતી સ્વીકારી છે. ૪. પ્રાણાયામ યોગના આ ચેથા અંગ પર યોગથમાં બહુ વિવેચન કરવામાં આવ્યું છે. પ્રાણ પાંચ પ્રકારના છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. પ્રાણવાયુ નાસિકાના અગ્રભાગ, હદય, નાભિ અને પગના અંગૂઠામાં રહે છે અને લીલા વર્ણને હોય છે. અપાન વાયુ કાળા રંગને હઈ ગળાની પાછળની નાડીઓમાં, ગુદામાં અને પગના પછવાડેના ભાગમાં રહે છે. સમાન વાયુ સફેત રંગને હાઈ સંધિસ્થાનમાં રહે છે. રકત વર્ણને ઉદાન વાયુ હૃદય, કંઠ, તાળું અને કપાળના મધ્યભાગમાં રહે છે. ઇંદ્રધનુષ્યના વર્ણવાળો ગ્યાન વાયુ ચામડીમાં સર્વત્ર રહે છે. આ વાયુનાં લક્ષણ જાણી તેઓ પર વિજય મેળવો એને પ્રાણાયામ કહે છે. શ્વાસની ગતિને છેદ કરે એનું તારા પ્રાણાયામ કહેવાય છે અને તે રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકાર છે. કેટલાક આચાર્ય પ્રાણાયામના પ્રકાર પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર એ ચાર પ્રકાર ઉપરના ત્રણ પ્રકાર સાથે મેળવી સાત પ્રકારના પ્રાણાયામ બતાવે છે. નાભિમાંથી બહુ ચત્નપૂર્વક ધીમેથી વાયુને બહાર કાઢવે તેનું નામ રેચક કહેવાય છે, બહારથી આકૃષ્ટ કરેલા વાયુને નાભિમાં સારી રીતે ભરીને ત્યાં Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૭e : જેન દૃષ્ટિએ વેગ તેને સ્થાપવે તે કુંભક કહેવાય છે અને આકર્ષણ કરવાના કાર્યને પૂરક કહેવાય છે. પ્રાણાયામના આ ત્રણ પ્રકાર સુપ્રસિદ્ધ છે. નાભિઆદિ સ્થાનમાંથી વાયુને હદયમાં ખેંચે તે પ્રત્યાહાર, તાલુ, નાસિકા અને મુખથી વાયુનો રોધ કરે તે શાંત, બહારના પવનને ઊંચે ચઢાવી હદયમાં ધારણ કરી રાખ તે ઉત્તર અને તેથી ઉલટી રીતે તેને નીચે લાવે તે અધર પ્રાણાયામ, એ ઉપરાંત જ્ઞાનાર્ણવમાં પરમેશ્વર નામને પ્રાણાયામ બતાવે છે, તેનું લક્ષણ બતાવતાં કહે છે કે-નાભિકમળમાંથી નીકળતે વાયુ હદયકમળમાં થઈને બ્રહ્મરંધ્રમાં સ્થિત થાય તે અતિ ઉત્કૃષ્ટ પરમેશ્વર પ્રાણાયામ જાણ. પાંચ પ્રકારના પ્રાણવાયુનાં જે સ્થાને ઉપર બતાવ્યાં છે તે તે સ્થાનકેથી તેનું આકર્ષણ કરીને નાભિ સુધી લઈ આવવાને વિધિ અને તેના ગમાગમનાં દ્વારા ગથમાં બહુ સૂક્ષ્મ રીતે બતાવ્યાં છે. ઉપર બતાવેલા રેચક, કુંભક અને પૂરકથી આ પ્રયોગ સારી રીતે થઈ શકે છે. પ્રાણવાયુના ભયથી જઠરાગ્નિનું પ્રાબલ્ય થાય છે, શ્વાસ દીધું થાય છે અને શરીરની લઘુતા થાય છે. સમાન અને અપાન વાયુના ભયથી ગુમડા તથા ઘાનું રૂઝાઈ જવું થાય છે, પાચક અગ્નિ પ્રદીપ્ત થાય છે, ચરબી અલ્પ થાય છે અને વ્યાધિને નાશ થાય છે. ઉદાનના જયથી જળ તથા કાદવની પીડા નાશ પામે છે. વ્યાનના જયથી કાંતિ પ્રબળ થાય છે અને શરીર નિરોગી થાય છે. શરીરમાં અનેક પ્રકારના વ્યાધિઓ થાય છે તેને નાશ વિધિપૂર્વક પવનને જ્ય કરવાથી અભ્યાસવર્ડ થઈ શકે છે. પવનના ચાર પ્રકારનાં મંડળ થાય છે. પૃથ્વી, અમ્, તેજ, વાયુ. આ ચાર મંડળમાંથી કયા મંડળમાં પવન વર્તે છે Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ * ૧૭૧ : તે જાણવાની આવશ્યકતા છે, પૃથ્વીમ’ડળ વાલાંછનયુક્ત સુવણુ વણ વાળુ હાય છે અને તેમાં જ્યારે પ્રાણવાયુ વતે છે ત્યારે આઠે અંગુળપ્રમાણુ શ્વાસ ચાલે છે. અમંડળ વરુણુ બીજના ચિહ્નયુક્ત અધચંદ્રાકાર શુકલ વણુ વાળું હોય છે અને તેમાં પ્રાણવાયુ ખાર અંગુળ ચાલે છે. તેજમ’ડળ ત્રિકાણાકાર ભીમ ઊ વાળાયુક્ત પીત વણુ વાળું હોય છે અને તેમાં પ્રાણવાયુ ચાર 'શુળ ચાલે છે. વાયુમ`ડળ ગાળ આકારયુક્ત વાદળાના રંગવાળુ હાય છે અને નિર ંતર વહન કરતા પવન તેમાં છ આંગળ પ્રમાણુ ચાલે છે. પવનના જય માટે પ્રાણાયામ કરતી વખત સારા સ્થાનમાં સ્થિર આસને બેસી પગના અંગૂઠાથી બ્રહ્મર'પ્ર સુધી પવનને લઈ આવવાના અને તેમ કરતાં અનુક્રમે પગને તળીએથી આગળ ચલાવી શરીરના પ્રત્યેક અવયવમાં તેને ફેરવી તાળુપ્રદેશ સુધી લઇ આવવાના વિધિ ખતાન્યેા છે. પ્રાણાયામમાં આગળ વધેલા હોય છે જે તે કહી શકે છે કે એવી રીતે પ્રાણાયામના પ્રયાગ કરતી વખતે વાયુને કીડીની ગતિએ એક જગ્યા પરથી મીજી જગ્યા પર જતા તે ખરાખર અનુભવી શકે છે. પગથી બ્રહ્મર ધ સુધી લઈ ગયેલા વાયુને પાછ તેથી ઉલટી વિધિએ અગૂઠા સુધી લઈ આવી તેનુ” રૅચન કરવું. આવી રીતે પ્રાણાયામમાં આગળ વધવા પછી ધારણા થઈ શકે છે અને એનાથી શારીરિક અને માનસિક અનેક વ્યાધિઓના નાશ થાય છે અને હવે પછી કહેવામાં આવશે તેવુ' કાળજ્ઞાન પણ થાય છે. જૂદા જૂદા મ ́ડળમાં વાયુને સંચાર હોય તે વખતે ક્યા ક્યા કારૢ કરવાં તે બતાવતાં કહે છે કે પૃથ્વીતત્ત્વ વખતે સ્તંભન કાર્ય કરવું, પ્રશસ્ત કાર્ય કરતી વખતે જીવતત્ત્વ Page #207 -------------------------------------------------------------------------- ________________ * ૧૭૨ જૈન દષ્ટિએ યોગ શોધવું, મલિન કાર્ય માટે વાયુતત્વ લેવું અને વશ કરવાના કાર્ય માટે અગ્નિતત્ત્વ પસંદ કરવું. ડાબી વાયુસંચાર સ્વરે ય નાસિકામાં શ્વાસ ચાલે છે તેને ઈ નાડી કહે છે, અન્યત્ર તેને ચંદ્રનાડી પણ કહે છે. એનું સ્થાન ચંદ્ર કહેવાય છે. જમણી બાજુની નાસિકામાંથી પવન ચાલે તેને પિંગલા નાડી કહે છે, અન્યત્ર તેનું નામ સૂર્ય નાડી પણ કહેવાય છે. એનું સ્થાન સૂર્ય છે. અને આજુની જમણી તથા ડાબી નાસિકામાંથી પવન સાથે ચાલે તેને સુષુણ્ણા નાડી કહે છે, એનું શિવસ્થાન છે. બારીકીથી જરા અવકન કરવામાં આવશે તે જણાશે કે આપણે નાસિકાઓ એક સ્વરમાં નિરંતર વહેતી નથી, પરંતુ વારંવાર ફર્યા કરે છે. એ શ્વાસોફાસ કેવી રીતે લેવાય છે, તેને અભ્યાસ કરવા માટે વરદયજ્ઞાનનાં પુસ્તકમાં એ સંબંધી બહુ હકીકત લખી છે. કઈ નાડી વહેતી વખતે કયું કામ કરવું, એથી કેવા પ્રકારનું ફળ થાય, ભવિષ્યન્ જ્ઞાન માટે એ નાડીઓ કેટલી ઉપયોગી છે, એનાં પૃથ્વી આદિ ચાર તો કેવા પ્રકારનાં છે, એનું શું ફળ છે વિગેરે અનેક વાતે સ્વરદયનાં ગ્રંથમાં અને કેટલાંક ગનાં પુસ્તકમાં આપવામાં આવી છે. આવી બાબતના ખાસ અનુભવી સદ્દગુરુ મળે અને તેઓને સાંપ્રદાયિક જ્ઞાન હોય તે જ આવા વિષયમાં ઉતરવું સહજ પણ ગ્ય ગણાય, નહિ તે એમાં ઉતરવાથી ઘણું નુકશાન થાય છે. એનું કારણ એ છે કેપૌગલિક બાબતમાં પડી જઈ જે મહાન હેતુથી અને વિશિષ્ટ * સ્વરાયજ્ઞાન ચિદાનંદજીનું કરેલું છે. તેવી રીતે શિવસ્વરોદયજ્ઞાન વિગેરે બીજા સ્વરદયજ્ઞાનનાં ગ્રંથ પણ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ ? ૧૭૩ ૪ સાયપ્રાપ્તિ માટે એગપ્રક્રિયા આદરી હોય છે તે અહીં અટકી જાય છે. વેગથકારે આ નાડજ્ઞાનમાં શું શું બતાવે છે તેને સહજ વિચાર કરી પ્રાણાયામના સામાન્ય વિષયને અંગે જેના શાસ્ત્રકારને શું અભિપ્રાય છે તે આપણે હવે ઈ જઈએ. ચંદ્ર, સૂર્ય અને મધ્યમા અથવા સુષુષ્ણુ એ ત્રણ નાડી કોને કહેવી તે આપણે ઉપર જોઈ ગયા. ચંદ્ર નાડી વામ બાજુએ ચાલનારી અભીષ્ટને આપનારી નાડીવિજ્ઞાન ગણાય છે. સૂર્ય નાડી દક્ષિણ બાજુએ ચાલનારી અનિષ્ટનું સૂચવન કરનારી છે અને સુષણ નાડી મધ્યમાં ચાલનારી નિર્વાણ ફળને આપનાર છે. ઉત્તમ કાર્યોમાં ચંદ્ર નાડી ઉપયોગી છે અને દીસ કાર્યોમાં સૂર્ય નાડી ઉપયોગી છે. અમુક તિથિએ ચંદ્ર નાડીને ઉદય શુભ ગણાય છે અને અમુકમાં સૂર્યને ઉદય શુભ ગણવામાં આવ્યું છે. અમુક રીતે કેટલાક દિવસ સુધી ચાલે છે તેથી મૃત્યુને કાળ નક્કી કરી શકાય છે. આ ઉપરાંત નાડીથી કાળજ્ઞાન પણ થઈ શકે છે. શરીરમાં વ્યાધિ વિગેરે હોય તે કેટલીક વાર ગોટાળો પણ થઈ જાય છે, તેથી બાહ્ય કાળનું લક્ષણ પણ બતાવવામાં આવેલ હોય છે. નેત્રમાં અમુક વિકાર થાય, મસ્તકમાં અમુક દેખાવ જણાય અને કાનમાં અમુક અવાજ સંભળાય તેનાથી પણ કાળજ્ઞાનને નિર્ણય થઈ શકે છે. આ સિવાય કાળજ્ઞાનના બીજા અનેક પ્રકારે છે અને તે વરદય વિગેરે ગ્રંથમાં બહુ વિસ્તારથી આપવામાં આવ્યા છે. દાખલા તરીકે અમુક પક્ષીના દર્શનથી અથવા અમુક રીતે તેના અવાજથી કાળજ્ઞાનને નિર્ણય થઈ શકે છે, અમુક આસને પવિત્ર થઈને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૭૪ : જૈન દષ્ટિએ યોગ બેસીને અંતરાત્માને પ્રશ્ન કરવાથી ઇવનિદ્વારા પણ કાળને નિર્ણય થઈ શકે છે. એને ઉપકૃતિથી કાળનિર્ણય કરેલે કહેવામાં આવે છે. પ્રશ્ન મૂકીને લગ્ન દ્વારા પણ કાળજ્ઞાન થાય છે. છાયાજ્ઞાનથી, યંત્રની કલ્પનાથી અને યંત્રમાં સૂર્ય ઉદય વખતે અમુક પ્રકાર જેવાથી પણ કાળનિર્ણય થઈ શકે છે. વળી એક વિદ્યાપગ પણ કાળનિર્ણય માટે બતાવ્યું છે. એ પ્રયોગમાં અમુક અક્ષરની ઘટના કરી સવારમાં છાયા લગ્ન જેવાને વિધિ બતાવ્યું છે અને તેમાં જે દેખાય તે પરથી કાળનિર્ણય થઈ શકે છે. જય પરાજયને નિર્ણય કરવા તથા બીજી બાબતેના ભવિષ્ય જ્ઞાનને અને જ્યારે કેઈ પ્રશ્ન કરે ત્યારે નાડીસંચારથી અમુક વિધિએ તેની કાર્યસિદ્ધિનું જ્ઞાન આપી શકાય છે. આવી રીતે પ્રશ્ન મૂકવાનો રિવાજ હજુ પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. નાડી ક્યા પ્રવાહમાં વર્તે છે તેને નિર્ણય બિંદજ્ઞાનથી થઈ શકે છે અને અભિમત નાડી ન હોય તે તેને બદલવાના રસ્તા પણ બતાવવામાં આવ્યા છે અને નાડીની શુદ્ધિને વિધિ પણ બતાવવામાં આવેલ છે. નાડી પર અંકુશ મેળવતાં પર પુરપ્રવેશ પણ થઈ શકે છે એટલે હાથીઘેડા અથવા અન્ય મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી તદ્દદ્વારા અનેક કામ કરી શકાય છે, જૂદાં જુદાં રૂપ ધારણ કરી શકાય છે અને અનેક પ્રકારની કીડા થઈ શકે છે. પાપની શંકાથી જીવતા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાનો નિષેધ કર્યો છે. - આ ઉપરાંત નાડી જ્ઞાનથી ગર્ભમાં રહેલા બાળકનું જ્ઞાન થઈ શકે છે. આ વિષય પર લખાયેલા ગ્રંથમાં નાડીનું અચિંત્ય સામર્થ્ય બતાવવામાં આવ્યું છે અને તેની શુદ્ધિને માર્ગ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ : ૧૭૫ : પણ બહુ વિસ્તારથી બતાવવામાં આવે છે. એ અતિ વિસ્તાર વાળા વિષય ઉપર જ્ઞાનાર્ણવ અને પ્રાણાયામફળ અને ગશાસામાં બહુ વર્ણન કરવામાં આવ્યું કર્તવ્યવિચારણા છે. પવનને વેધ કરી પરપુરપ્રવેશ કરવાને જે વિધિ આ ગ્રંથમાં બતાવ્યા છે તે હોંશથી વાંચવાલાયક છે; પરંતુ આવા કાળજ્ઞાનના કે શરીરસ્વાથ્યના હેતુથી કદિ પણ પ્રાણાયામ કર યુક્ત નથી. વિચાર કરવા એગ્ય છે કે પ્રાણાયામને હેતુ જો આવું કાળજ્ઞાન હેય તે તેમાં લાભ ? શરીરસ્વાથ્યને હેતુ પણ પૌગલિક છે અને તેવી અપેક્ષાથી પ્રાણાયામ કરવું ઉચિત નથી. વળી કાળજ્ઞાનાદિમાં પણ એટલે ભ્રમ થાય છે કે સત્ય શું છે અને અસત્ય શું છે તેને નિર્ણય થે મુશ્કેલ પડે છે. ગગ્રંથકારે પ્રાણાયામના ઉત્કૃષ્ટ ફળ તરીકે પરપુરપ્રવેશ જણાવે છે, પરંતુ સાથે જ જણાવી દે છે કે-ઘણે પ્રયત્ન કરતા અને ઘણુ વખત સુધી તેને ચાલુ રાખતા છતાં પણ આ પરપુરપ્રવેશ સિદ્ધ થાય કે ન પણ થાય. ધ્યાનસિદ્ધિને માટે જરુરને ધારવામાં આવે તે જ પ્રાણાયામ કર ઉચિત છે, નહિ તે તેથી પ્રાણવાયુને ધ થતાં કેટલીક વાર મનને પીડા થઈ જાય છે. તેથી ખાસ લાભનું અને સાધ્યપ્રાપ્તિનું તેને કારણ માની શકાય તેમ હોય તે પિતે પિતાના સંબંધમાં આ પ્રાણાયામને ઉપયોગ કરે, બાકી સામાન્ય રીતે એ બહુ ઉપયોગી અંગ નથી. ખાસ કરીને નાડી જ્ઞાન અથવા કાલજ્ઞાનાદિ માટે પ્રાણાયામને ઉપયોગ ન કરવાનાં ઘણાં કારણે છે. એવા વિશિષ્ટ જ્ઞાનવાળા ગુરુમહારાજે મળવા લગભગ Page #211 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : જૈન દૃષ્ટિએ યાગ જે તેના પ્રયોગ કરે છે તેમાં દંભ અને કે અશક્ય છે, આત્મવ′ચના એટલી બધી ડ્રાય છે સત્યને શોધી કાઢવું મુશ્કેલ પડે છે અને એવી રીતે કદાચ નાડીજ્ઞાન પ્રાપ્ત થાય તે તે માટે રસ્તે ઉતારી નાખનાર થાય છે. શરીરસ્વાસ્થ્ય પૌદ્ગલિક છે અને પરપુરપ્રવેશ બહુધા કૌતુકાંતર હાવાથી સ'સાર વધારનાર જ છે. આ પ્રમાણે હોવાથી પેાતાને ખાસ લાભ હાય તા જ પ્રાણાયામ નામના યાગના અગના આશ્રય કરવા. આ વિષયમાં સામાન્ય રીતે ચર્ચા કરતાં શ્રીમદ્દશેવિજયજી ઉપાધ્યાય આવીશમી ખત્રીશીમાં ચાથી યાગષ્ટિ પર ઉલ્લેખ કરતાં પ્રાણાયામની વ્યાખ્યા આપી જણાવે છે કે* પ્રાણાયામથી ધારણાની ચગ્યતા થાય છે એવા પતંજલિ વિગેરેના અભિપ્રાય છે. ભગવાનના સિદ્ધાન્તમાં તેા શ્વાસેાસના રાધથી વ્યાકુળતા થવાના હેતુથી તેને નિષેધ કર્યાં છે. અમુક વ્યક્તિને ઉપયાગી હોય તે તેણે પ્રાણાયામ કરવા, કારણ કે ચેાગીઓને નાના પ્રકારની રુચિ થાય છે અને પેાતાની રુચિ પ્રમાણે ચેગને ઉપાય કરવામાં આવે તે ઉત્સાહ રહે તેથી પ્રાણાયામથી પણ ફળસિદ્ધિ થઈ જવી તેવા પ્રાણીને સંભવે છે. ચેાગબિન્દુમાં ચાગસિદ્ધિના છ પ્રકાર શ્રી હરિભદ્રસૂરિએ બતાવ્યા છેઃ ઉત્સાહથી, નિશ્ર્ચયથી, ધૈયથી, સતાષથી, તત્ત્વદર્શનથી અને જનપદ(લેક )ના ત્યાગથી. આ પ્રમાણે હાવાથી જે પ્રાણીની ઇંદ્રિયવૃત્તિના નિરોધ પ્રાણવૃત્તિના નિરાધથી જ થઇ શકે તેમ હોય તેને જ આ પ્રાણાયામ નામનું અંગ ઉપયાગી છે. ” ( અઢારમી ગાથા પર ટીકા, ખત્રીશ મંત્રીશી ગ્રન્થની બાવીશમી ખત્રીશી ). આ લંબાણ ટાંચણુ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાહાર * ૧૭૭૪ ઉપરથી જણાશે કે પ્રાણાયામને માટે મુખ્ય વૃત્તિએ તે તેની આવશ્યક્તા સ્વીકારવામાં આવતી નથી અને જ્યાં આવે છે ત્યાં પણ સાધનવૃત્તિ તરીકે અને આડકતરી રીતે વ્યક્તિ પર તેને ઉપગ ગણવામાં આવે છે અને તેમાં પણ તેને પૌગલિક હેતુ કે આશય ન હૈ જોઈએ એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રાણાયામના વિષય પર બહુ લંબાણ પ્રકરણ લખે છે, પણ શરૂઆતમાં જ કહે છે કેમુક્તિના સાધન તરીકે તે ધ્યાનમાં ઉપયોગી નથી. આ ઉપરાંત પરપુર પ્રવેશ વિગેરેને તેઓ આદરથી ઉપયોગી ગણતા નથી, પરંતુ આટલું છતાં બહુ વિસ્તારથી નાડી જ્ઞાન વિગેરે વિષયે પર વિવેચન આપ્યું છે તે મારા માનવા પ્રમાણે વિષયને સંપૂર્ણ ચર્ચવા અને તે સંબંધી જેને જ્ઞાત છે એમ જણવવા અને કેટલાક મધ્યમાધિકારીનું તે દ્વારા પણું શુદ્ધ માર્ગ તરફ ખેંચાણ કરવા માટે હોવું જોઈએ. પ્રાણાયામ કરવાની ઈછાવાળાએ ખાસ તેના અનુભવી ગુરુની જોગવાઈ જેવી. એ વિષય ચેપડીઓ વાંચવાથી કદાચ સમજી શકાય પણ પ્રક્રિયામાં તે મૂકી શકાય તે નથી જ એ ખાસ ધ્યાનમાં રાખવું. ૫, પ્રત્યાહાર ગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. પ્રાણાયામનું સવરૂપ બતાવતાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પ્રાણાયામથી કદર્થના થાય છે તે ચિત્તની સ્થિરતા થતી નથી અને તેવા પ્રકારને પ્રાણાયામ ઉપગી પણ નથી. આટલા ઉપરથી ઉપાધ્યાયજી સ્પષ્ટ કહે છે કે–બાહ્ય ભાવનું રેચન કરી અંતભાવનું ૧ર . Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ : જૈન દૃષ્ટિએ પણ પૂરણ કરવું અને નિશ્ચિત અર્થમાં કુંભક કરવું એ ભાવપ્રાણાયામ છે. (બત્રીશી. ૨૨-૧૯) ઇદ્રિયને રાધ કરવામાં જે કંઈ પણ પ્રકારે ઉપયોગી થાય તે જ પ્રાણાયામની જરૂરીઆત તેટલા પૂરતી સ્વીકારવામાં આવી છે. મુખ્ય વૃત્તિએ એમના કેઈ પણ અંગને ઉપગ મનવૃત્તિના રોધ માટે, રાગદ્વેષની પરિણતિ ઓછી કરવા માટે અને તેના સાધન તરીકે ઇદ્રિયવૃત્તિ પર અંકુશ લાવવા માટે છે અને તેટલા પૂરતું જો કે પણ અંગ અમુક પ્રાણીને ઉપયોગી થઈ શકતું ન હોય તે તેને માટે તે અંગ નકામું છે. ઇદ્રિમાંથી મનને ખેંચી લઈ, ઇદ્રિયના વિષયોથી વિરક્ત થઈ ધર્મધ્યાનમાં મનને નિશ્ચળ કરવું એ ધ્યાનના પ્રથમ પગલા તરીકે પ્રત્યાહારનું સ્વરૂપદશક લક્ષણ છે. (ગશાસ્ત્ર. ૬-૬) પ્રશાંત બુદ્ધિ આત્મા પિતાની ઇદ્ધિ અને મનને વિષયમાંથી ખેંચી પિતાની ઈચ્છા હોય ત્યાં સ્થાપન કરે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. (જ્ઞાનાર્ણવ. ૩૦-૧). ભગવાન પતંજલિની પ્રત્યાહારની વ્યાખ્યા લગભગ આવા જ પ્રકારની છે. તેઓ (૨-૫૪) કહે છે કે-જે ઈદ્રિયવૃત્તિ પિતાના વિષયના વિયોગકાળે પિતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઇન્દ્રિયવૃત્તિઓ ચિત્તવૃત્તિની સાથે યથાર્થરૂપે અનુકાર કરનારી થાય એ તે અસંભવિત છે પણ જ્યારે ચિત્ત ધયેય તરફ જાય ત્યારે વિષયે તરફ ઇંદ્રિયે ન જાય એ ગૌણ અનુકાર ઇદ્રિને થઈ જાય છે. તાત્પર્યા એ છે કે-ઇદ્ધિ પિતાના વિષયે તરફ ન જતાં ચિત્તવૃત્તિ જ્યારે નિધસમયે થેયાભિમુખ રહે ત્યારે તેમાં ખલેલ ન પહોંચાડે એવી સ્થિતિને પ્રત્યાહાર કહે છે. સામાન્ય રીતે Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાહાર : ૧૭૯ ઃ આપણે અનેક પ્રસંગે જોયું છે કે ઈન્દ્રિયે પિતાના વિષ તરફ એવી જોરથી ચાલ્યા કરે છે કે ચિત્તવૃત્તિને પણ તે મલિન કરી નાખી વિષયે તરફ ખેંચી જાય છે, પરંતુ ચિત્તવૃત્તિ મજબૂત થઈ જ્યારે ધ્યેય તરફ જાય છે ત્યારે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ઇદ્રિ પણ તત્સમ્મુખ થઈ જાય છે. ચિત્તને તેટલા માટે થેયાભિમુખ કરવાની ખાસ જરૂર છે અને તે આ ગાંગમાં થાય છે. આ પ્રત્યાહારથી ઇંદ્રિયે બહુ સારી રીતે વશ થઈ જાય છે, તેને જય થાય છે અને તે અંકુશમાં આવી જાય છે. પ્રત્યાહારથી એટલી પ્રગતિ થાય છે કે વિષયમાં જે આનંદ થયે હોય છે તે દૂર થાય છે અને મનની એવી અવસ્થા દૂર થવાથી સામાન્ય રીતે તે જુદા જુદા પદાર્થ ઉપર અથવા પરિ ભાષામાં કહીએ તે ધ્યેય ઉપર સ્થિર થાય છે. ધ્યાનમાં સ્થિર થવાના પૂર્વ પગથિયા તરીકે આ પ્રત્યાહાર ઘણે ઉપયોગી છે અને સર્વ ગ્રંથકારે એની અગત્યતા સ્વીકારે છે. જ્ઞાનાવકાર કહે છે કે-ઈદ્રિયવિષયેથી નિવૃત્ત થયેલું મન સમભાવ પામે છે, ધ્યાનતંત્રમાં જોડાય છે અને પ્રાણાયામમાં જે વાગ્યે તેને પ્રાપ્ત થતું નથી તે અત્ર પ્રાપ્ત થાય છે અને તેથી છેવટે તેને આત્મામાં લય થઈ જાય છે. વળી વિશેષમાં તેઓ કહે છે કેજે મુનિ સંસારદેહભેગથી વિરક્ત હય, કષાય જેના મન્દ થયા હેય, જે વિશુદ્ધ ભાવયુક્ત હય, વીતરાગ હોય અને જિતેન્દ્રિય હોય તેવાઓએ પ્રાણાયામ કર પ્રશંસાયુક્ત નથી. મતલબ કે તે અમુક અંશે પગલિક હેવાને લીધે અને શરીરને યાતના કરાવનાર હોવાથી ઉપયોગી નથી અને કેટલીક વાર તે આર્તધ્યાન કરાવનાર થાય છે. આ દુર્ણન છે અને તેનું લક્ષણ હવે પછી વિચારવામાં આવશે તે પરથી જણાશે કે તે ત્યાગ કરવા યોગ્ય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦: જૈન દષ્ટિએ વેગ ૬ ધારણ યેગના આ છઠ્ઠા અંગના સંબંધમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય બહુ સંક્ષેપમાં ઉલ્લેખ કરે છે. પેટદેશ પર ચિત્તને સ્થાપના કરી ત્યાં તેને એકાગ્ર કરવું તેનું નામ ધારણા છે. (૩-૧) ભાગવાનું પતંજલિની ધારણા શબ્દની આ વ્યાખ્યા સ્વીકારાયેલી છે. ધારણાના દેશની ચર્ચા કરતાં તેના બે વિભાગ બતાવવામાં આવ્યા છેઃ બાહા અને અત્યંતર. બાહ્ય પદાર્થોમાં સગુણ ઈશ્વરનું ધ્યાન કહે છે અને અત્યંતરમાં નાસિકા, જિલ્લા તથા સપ્ત ચકોની વ્યવસ્થા બતાવે છે. આધાર ચક્ર, સવાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક અને અજરામર ચક્રનું સ્વરૂપ બતાવી તેને પ્રવેગ સદૂગુરુ પાસેથી શીખી લેવાની ભલામણ કરે છે. પાતંજલદર્શનના ત્રીજા પાદના પ્રથમ સૂત્રનું વિવેચન વાંચી જવાની અત્ર ભલામણ કરવામાં આવે છે, કારણ કે એ વિષય જરા લંબાણ છે અને ગુરુમુખના જ્ઞાન વગર માત્ર અહીં લખી નાખવાથી સમજાય તેવું નથી. ધારણ દેશને નિશ્ચય કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય નાભિ, હૃદય, નાસિકાને અગ્રભાગ, કપાલ, ભ્રકુટિ, તાલુ, આંખ, મુખ, કાન, અને મરતક એટલાં સ્થાને બતાવે છે. એને માટે નિયમ એવે છે કે-જેમ ધનુષ્યને પ્રવેગ શીખનાર માણસ પ્રથમ સ્થળ વિષયને લય કરે છે અને ઉત્તરોત્તર સુક્ષમ તરફ વધતું જાય છે, તે પ્રમાણે અહીં પ્રથમ બાહ્ય વિષયમાં મૂર્ત પદાર્થને દયેય કરી ધારણા કરવી અને તેમાં જ્યારે સિદ્ધિ થાય ત્યારે આગળ પ્રગતિ કરી અંતરમાં ચેતનને સાક્ષાત્કાર થાય તેવી રીતે પૃથક પૃથક સ્થાનકેથી તેને દયેય કર. સાલંબન ધ્યાનની Page #216 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૮૧ : અને મૂર્તિમાન કરેલા પરમાત્મસ્વરૂપની પ્રાથમિક દશામાં કેટલી જરૂરીઆત છે તે અહીં સ્પષ્ટ થાય છે, પ્રથમનાં પાંચ યાગનાં અંગા મંદાધિકારી માટે છે એટલે ચેાગની પ્રક્રિયા ન જાણનારને તૈ મહે ઉપયોગી છે. શરૂઆતમાં તેના ઉપયોગ જરા પણુ આછા નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાનુ છે. છેલ્લાં ત્રણ અગા ધારણા, ધ્યાન અને સમાધિ સર્વસાધારણ છે અને મધ્યમ તથા વિશિષ્ટ અધિકારી માટે પણ ઘણા ઉપયોગનાં છે. એ ચેાગનાં અંગ પૈકી ધ્યાન અંગ ઘણું જ ઉપયેગી છે અને તેના પર ચેગગ્રંથ કારાએ અને ખાસ કરીને જૈનાચાĆએ ઘણું લખ્યું છે, તે ચેાગના વિષયના કેન્દ્રસ્થાનીય અંગ પર હવે આપણે વિચાર કરીએ. ૭.ધ્યાન. ચેગના આ અતિ અગત્યના અંગ ઉપર બહુ વિચારપૂર્વક લક્ષ્ય આપી તેનું રહસ્ય સમજવા ચેાગ્ય છે, ધારણામાં ધ્યેયના એક દેશમાં ચિત્તવૃત્તિને સ્થાપવામાં આવે છે, ધ્યાનમાં એકાવ્રતા કરવામાં આવે છે. ધ્યાનથી ક્રર્માના પ્રબળપણે ક્ષય થઈ જાય છે અને તેના પ્રકાશથી રાગાદિ અંધકાર દૂર થઇ જાય છે. સાયપ્રાપ્તિનું પ્રબળ કારણુ ધ્યાન છે અને પાપસમૂહના નાશ કરવા માટે તે અગ્નિ સમાન છે. ધ્યાનથી ચિત્તની એકાગ્રતા થવાથી અનેક પ્રકારના લાભ થાય છે એ સંદેહ વગરની આમત પર તેનું મહત્ત્વ સ્પષ્ટ કરવા લગભગ દરેક ‘જૈન યાગ’ પર વિવેચન કરનાર આચાĆએ લાંખા ઉલ્લેખ કર્યાં છે. આ યાનના વિષય પર વિવેચન કરતાં પહેલાં જૈન ચગત્ર થામાં તેના કેવી રીતે વિભાગ પાડવામાં આવ્યા છે તે બતાવવાથી વિષય સ્પષ્ટ થઈ જશે. પ્રથમ જ્ઞાનાણુ વ નામના ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાયે કેવી Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : જૈન દૃષ્ટિએ યાગ રીતે ધ્યાનના વિભાગ પાડ્યા છે તે સામેના પૃષ્ઠ પર લખેલા પટ પરથી વિચારમાં લેવું ( જુએ પૃ. ૧૮૩). તેઓએ જે વિભાગ પાડ્યા છે તે પરથી જણાશે કે તેઓ ધ્યાનના પ્રથમ દુર્ધ્યાન અને શુદ્ધ ધ્યાન એ બે વિભાગ કરે છે. દુર્માંન ચેગનું અંગ નથી, છતાં તેના જ્ઞાનની પણ બહુ જરૂર છે, કારણ કે તેનું સ્વરૂપ જ્યાંસુધી સમજવામાં આવે નહિ ત્યાંસુધી તેનું માહાત્મ્ય પણ ચાજવામાં આવે નહિ. આ દુર્ધ્યાનમાં આ અને રાષ્ટ્ર ધ્યાનનો સમાવેશ થાય છે અને ઘણાખરા પ્રાણીઓ આ દુર્ધ્યાનમાં જ પોતાના સમય વ્યતીત કરતા હાવાથી એનુ સ્વરૂપ આપણે બહુ સંક્ષેપમાં વિચારી જઇએ. આત્ત ધ્યાનના અર્થ પીડા તરફ લક્ષે છે. એ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જેમ દિગ્માહથી ઉન્મત્તતા થાય છે તેમ તેનાથી એક પ્રકારની ગાંડાઈ પ્રાપ્ત થાય છે. અગ્નિ, સર્પ, સિંહુ વિગેરેના મેળાપ, શત્રુના સમાગમ અથવા બીજા ધન અથવા પ્રાણને નાશ કરનાર પ્રસગા પ્રાપ્ત થાય અને તેના વિયેાગ માટે ચિંતવન અથવા પ્રયત્ન કે યોજના કરે તેને પ્રથમ અનિષ્ટસયેાગ આર્ત્ત ધ્યાન કહેવામાં આવે છે. પેાતાને પસદ ન આવે તેવા સંચાગા પ્રાપ્ત થતાં પ્રાણી મનમાં કેવા કેવા વિચાર કરે છે એ આપણા દરરોજના અનુભવના વિષય છે. કોઇ અનિષ્ટ વાત સાંભળવાથી, દેખવાથી અથવા જાણવાથી મનમાં જે ખેદ થયા કરે છે અને તેવી હકીકતના અથવા તેને ઉત્પન્ન કરનારને પ્રસંગ દૂર કરવા અથવા તેના સબધી કામ લેવાને અનેક પ્રકારની જે સકલના મનમાં થઇ આવે છે અને તેવી સ્થિતિમાં આપ્તધ્યાન Page #218 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૮૩ઃ શુભચંદ્ર ગણિને ધ્યાન વિષય વિભાગ (જ્ઞાનાર્ણવ). ધ્યાન, અપષ્યાન. સ ધ્યાન. આ. રૌદ્ધ શુકલ, ૧ અનિષ્ટયાગ. ૧ હિંસાનંદી. ૧ આજ્ઞાવિય. પૃથકવિતર્કવિચાર . ૨ ઈષ્ટવિયેગ. ૨ મૃષાનંદી. ૨ અપાયવિચય. એકત્વવિતર્કઅવિચાર ૩ રેગચિંતા ૩ ચૌર્યાનંદી. ૩ વિપાકવિચય, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી. ૪ ભેગા(અગ્રોચ) ૪ સંરક્ષણાનંદી, ૪ સંસ્થાનવિચય સમુચ્છિન્ન યિ. (અ) ચંદ રાજનું સ્વરૂપ. (બ) ત્રણ લેકનું સ્વરૂપ. (ક) અધે લોકનાં દુઃખનું વર્ણન. (3) ઊર્વ લોકનાં સુખનું વર્ણન. (ઈ) મેક્ષનું સુસ્થિત સ્થાન. ધ્યાનના ચાર ભેદ. ૨ પદસ્થ ૩ રૂપસ્થ. ૪ રૂપાતીત. પંચધારણ. ગષભાદિ જિન. સમવસરણુસ્થિત. પાર્થવી આગેયી શ્વસના વાસણું તત્ત્વરૂપમતી વીતરાગ ભાવસ્મરણ ધ્યાનને અંગે પ્રકીર્ણ વિષયે. ૧ વર્ણમાતૃકા, ૧ ધ્યાતાનું લક્ષણ (૧૬-૨૫–૮ વર્ણનું ૨ મિથ્યાદિ ચાર ભાવનું સ્વરૂ૫. કમળ સ્થાપન) ૩ સવીય ધ્યાનનું નિરૂપણ. ૨ મંત્રરાજનું ધ્યાન (હું) ૪ ધ્યેયસ્વરૂપ. લક્ષ્યથી અલક્ષ્ય તરફ ચેતન અને અચેતન. | ગમન. પરમાત્મતત્ત્વચિંતવન. અનાહત પદસ્વરૂપ, ૫ સવીય ધ્યાન, ( ૩ પ્રણવનું ધ્યાન ()... ૬ બહિરાત્મા, અંતરાત્મા અને ૪ પંચપરમેષ્ઠી પદધ્યાન ૬ મહામંત્ર મરણ પરમાત્માનું સ્વરૂપ, ૫ જાપવિદ્યા. અષ્ટાક્ષરી. ૭ મહાવિદ્યાઓનો જાપ ૭ શુદ્ધ ઉપયાગ. - (અ) ડરાક્ષરી ૮ સાલંબ ધ્યાનથી નિરાલંબમાં (આ) ષડાક્ષરી ક્ષિ પદ. સપ્તાક્ષરી વિદ્યા પ્રવેદી, (ઇ) ચતુરક્ષરી. (ઈ) દ્વચક્ષરી તેના બીજા અનેક પ્રકાર ૮ પદસ્થ ધ્યાનનો મહિમા (૩) એકાક્ષરી. | ફળ અને ભેદ. Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪ : જૈન દષ્ટિએ યોગ વર્તતી વખત મનમાં જે અનેક ખ્યાલ, ખેદ, આહટદેહટ થયા કરે છે તે સર્વને આ પ્રથમ વિભાગમાં સમાવેશ થાય છે. એમાં અનિષ્ટના વિયેગનું ચિંતવન થયા કરે છે અને તે માટે ઘટના કરવા મનમાં ધમાધમ ચાલે છે તે સર્વને અત્ર સમાવેશ થાય છે. ઐશ્વર્ય, સ્ત્રી, પુત્ર, અધિકાર, મિત્ર વિગેરે ઈષ્ટ વસ્તુઓને તથા જીવને વિગ થતી વખત અથવા થયા પછી મનમાં જે દુર્યાન ચાલે છે તેને અષ્ટવિયાગ આર્તધ્યાન કહેવામાં આવે છે. મેહથી ત્રાસથી, શેકથી કે સંભ્રમથી આવા ઇષ્ટવિગપ્રસંગે પ્રાણી જે વર્તન કરે છે તે અવલોકન કરનારને અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું હોય છે. સાંભળવાથી, દેખવાથી અથવા જાણવાથી કે જેવાથી જે વસ્તુ આનંદ આપતી હોય તે પીગલિક વસ્તુઓ કઈ પણ કારણથી દૂર થાય અથવા તેને તજવી પડે કે તેને નાશ થાય અથવા પોતાના સંસારી સંબંધીઓને ટૂંકા વખત માટે અથવા સર્વથા વિયેગ થાય ત્યારે મનની જે સ્થિતિ થાય છે અને પછી તેને સંગ થઈ શકતે હોય તે તેમ કરવા માટે જે વિચારપરંપરા થાય છે અને ન થઈ શકતો હોય તે જે ખેદ-શોક થાય છે તે સર્વને આ ઈછવિયોગ વિભાગમાં સમાવેશ થાય છે. આ ઈષ્ટવિયાગ અને પૂર્વના અનિષ્ટસંગ વિભાગમાં જનસમૂહની મેટી પ્રવૃત્તિ સમાઈ જાય છે અને બરાબર જેવાથી જણાશે કે-આ બે પ્રકારનાં આર્તધ્યાનમાં જ પ્રાણીઓ મેટે ભાગે કાળ વ્યતીત કરે છે. શરીરને અનેક જાતના વ્યાધિ થાય છે તેમાં કેટલાક સામાન્ય હોય છે, કેટલાક રાજરોગ હોય છે, કેટલાક ચેપી હોય છે આ કઈ વ્યાધિ થાય તે વખતે હવે મારું શું થશે એવી Page #220 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૮ : ચિંતા-મરણને ભય અને વ્યાધિ ન થયા હોય તેવા સારા વખતમાં કદાચિત્ મને શ્વાસ, ભગંદર, અતિસાર, મહામારી વિગેરે કઈ વ્યાધિ થઈ જાય એવા પ્રકારની ચિંતા તેને રેગચિતા નામનું તૃતીય આધ્યાન કહેવામાં આવે છે. આ આધ્યાન અમુક પ્રસંગે જ થાય છે પણ જેટલે વખત તે રહે છે તેટલે વખત તેનું જેર પણ ઘણું સખત હોય છે અને તે કોઈ પણ રીતે મનને શુભ ભાવના તરફ વળવા દેતું નથી. ભવિષ્યમાં મારું શું થશે એવી ચિંતાને અશાચ નામનું ચતુર્થ આર્તધ્યાન કહેવામાં આવે છે. મને મોટું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, મને અમુક અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય, મને અમુક દ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય, મને અમુક વસ્તુઓની પ્રાપ્તિ કેવી રીતે થાય—એવા વિચાર, એવા વિચારોને અંગે તે તે વસ્તુ મેળવવાના પ્રયત્ન, પ્રયત્નને અંગે સાધને જવાની આવશ્યકતા, ખલનાના ભયે, તત્કસંગે પડતી ગૂંચે અને આવી આવી અનેક પ્રકારની વ્યવહારિક સ્થળ પ્રવૃત્તિ અથશેચને અંગે થાય છે. ઘણાખરા મનુષ્ય ચમક્ય તમવિષ્યતિ એ વાત ભૂલી જઈ ભવિષ્યમાં શું થશે તેને માટે ખેટી કલ્પના કરી મેટી આપત્તિઓ કલ્પી લે છે અને તેના વિચારથી કષ્ટ પામે છે, જરા કષ્ટ થતાં અનિષ્ટ કલ્પ છે, સાધારણ બાબતમાં પણ મનમાં શંકા લાવી મુંઝાય છે અને આવી રીતે ભવિષ્યની આશંકાથી ખેદ પામી વિચારપરંપરામાં મનને ગોઠવે છે, પિતાના ઈરિછતની પ્રાપ્તિ માટે જે સગે તેણે ધારેલા હોય છે તે ફરી જતાં વિશેષ ખેદ પામે છે. આ પ્રમાણે એક પ્રાણી ભવિષ્યના નકામા વિચારો કરી Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ ૨ જૈન દૃષ્ટિએ ચાણ અર્થ વગરના માનસિક પ્રયાસમાં કેટલા હેરાન થાય છે તેના ખ્યાલ કરીએ અને ખરાખર અવલેાકન કરીએ તે ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું પરિણામ માનસિક ચિત્રપટ પર રજૂ થાય છે. વળી જે વસ્તુ મળવી અશક્ય કે દુઃશક્ય હાય તેને મેળવવાના વિચાર કરી આ પ્રાણી વધારે હેરાન થાય છે, કાઇ રીતે સતાષ થતા ન હેાવાથી નવી નવી કલ્પનાએ દરરાજ કરે છે અને એવી ધમાધમ કરી મૂકે છે કે જાણે તેને અહીંથી કોઇ દિવસ ખસવાનુ' હાય જ નહિ. ભિખારી હોય છતાં ચક્રવર્તી જેવા રાજ્યની ઈચ્છા કરે છે, દશ રૂપિયાના પગારદાર કરાડાની લાલચ કરે છે—આવી ધારણાઓને અંગે પાછા મનમાં એવા એવા તરગે ચલાવે છે કે તેના છેડા જ આવતા નથી. શાસ્ત્રકાર એટલે સુધી કહે છે કે–સાંસારિક બાબતમાં આવી રીતે અશાચ દુર્માંન થાય છે એટલું જ નહિ પણ જે પ્રાણી શુભ ક્રિયા કરી તીર્થંકરપદ પ્રાપ્ત કરવા ઈચ્છા રાખે છે અથવા તેથી પાતાના બાહ્ય શત્રુસમૂહના ઉચ્છેદ કરવા વિચાર કરે છે કે શુભ ક્રિયાદ્વારા માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ધારણા રાખે છે તે પણ આ જ દુર્ધ્યાનમાં આવે છે. શુભ ક્રિયાનાં ફળ તરીકે અમુક વસ્તુ પ્રાપ્ત થઈ જવી એ જૂદી વાત છે અને મનમાં અમુક પૌલિક ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અમુક * આત્તધ્યાનના ખીજો વિભાગ જે વિષયના અવિયોગ નામે છે તેમાં આ બાબતને સમાવેશ કેટલાક કરે છે, ભવિષ્યત્ ભવતે અંગે આવતા વિચારા કે જેને નિયાણું કહેવાય છે તેને ચેાથે વિભાગ ગણે છે. એવી રીતે વિભાગ પાડવા તે પ્રત્યેકનાં લક્ષણ સાથે વધારે બંધબેસતા આવે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૮૭ : ક્રિયા કરવી એ જુદી વાત છે. આ અગ્રણેચ આર્તધ્યાન બહુ હેરાન કરનાર છે અને ઘણાખરા પ્રાણુઓ લાભાલાભને વિચાર કર્યા વગર તેના ભંગ થઈ પડે છે એ પ્રત્યેકને દરરોજના અનુભવને વિષય છે. આ ચારે આર્તધ્યાન એવાં છે કે એને કરવા માટે કઈ પાસે શિક્ષા લેવા જવી પડતી નથી, અનાદિ અભ્યાસને લીધે પ્રાણ જાણે તે શીખીને જ જમેલ હોય છે અને એના સંસ્કાર એટલા જબરા પડેલા હોય છે કે ખાસ તેને દૂર કરવા માટે પ્રબળ પ્રયાસ ન કરે તે તે કદિ ખસી જતા નથી અને ખસે નહિ ત્યાં સુધી આ પ્રાણીને સંસારસાગરમાં ફેરવ્યા કરે છે અને અનેક પ્રકારે કર્ણયાતના આપી તેને ઊંચે આવવા દેતા નથી. આર્તધ્યાનમાં શંકા, શેક, ભય, પ્રમાદ, કલહ, ચિત્તભ્રમ, ભ્રાંતિ, ઉન્માદ, વિષયઉત્કંઠા, નિદ્રા, જડતા, મૂરછ વિગેરે મેહનાં ચિહ્નો સ્પષ્ટ રીતે થાય છે. એ દુર્યાનના પ્રત્યેક વિભાગે બહુ સ્પષ્ટ રીતે લક્ષ્યમાં રાખી સમજવા એગ્ય છે. એના પરિણામે પ્રાણી ઘણું કરીને તિર્યમ્ ગતિમાં ભટક્યા કરે છે. રૂદ્ર (કૂર) આશયથી ઉત્પન્ન થતા દુષ્યનને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. દૂર આશયવાળા પ્રાણીને રૂદ્ર કહેવામાં આવે છે, તેણે કરેલું તે રૌદ્ર અથવા રૂદ્ર પ્રાણીને રૌદ્રધ્યાન કર્મભાવ તે રૌદ્ર કહેવાય છે. એના પણ ચાર ભેદ છે જે આપણે સંક્ષેપથી વિચારી જઈએ. પ્રથમ હિંસાનંદી રૌદ્રધ્યાનમાં અન્યના પ્રાણ લેવાના કૂર પરિણામ વર્તે છે. કેઈ પ્રાણીને પીડા થાય, કદર્થના થાય, દુખ થાય, પ્રાણનાશ થાય એ જોઈ આનંદ આવે અને પિતાથી અથવા પરથી અન્યના પ્રાણનાશની સામગ્રી ગઠવવામાં આવે Page #223 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮ : જૈન દષ્ટિએ યોગ એ આ દુષ્યનનું લક્ષણ છે. ક્રોધ કષાયનું જેર અતિ વધારે થાય, નિરંતર નિષ્કરણ સ્વભાવ રહે, પાપમતિ રહે, મદ સાથે ઉદ્ધતતા થાય અને દયા ઉપર અનાસ્થા થાય એ સર્વ રોદ્રધ્યાન પ્રથમ વિભાગમાં આવે છે. હિંસાના કાર્યમાં કુશળતા, પાપપદેશ દેવા તરફ રુચિ, પ્રાણ લેવામાં આનંદ, નિર્દયની સાથે સંમત અને પિતામાં સ્વાભાવિક રીતે ક્રૂરતા આવી જવી એ સર્વ રૌદ્રસ્થાન છે. પિતાના શત્રુઓને કેવી રીતે નાશ કરે, તેઓને કેમ પીડા ઉપજાવવી, તેઓને કેમ હલકા પાડવા વિગેરે વિચારણા ચાલે તે સર્વને અત્ર સમાવેશ થાય છે. જળચર, સ્થળચર, બેચર પ્રાણીઓ, વનસ્પતિ તથા વિકલૈંદ્રિય અને નાશ કરવાનાં હથિયારે શોધવાં, પ્રસિદ્ધ કરવા અને તે માટે વિચારો કરવા તથા બતાવવા તથા કઈ જગ્યાએ લડાઈ ચાલતી સાંભળી તેમાં મેટી સંખ્યામાં કાપાકાપી ચાલવાના સમાચાર વાંચી આનંદ માન, પૂર્વ વૈરને બદલે લેવા નિરંતર મનમાં ઘાટ ઘડ્યા કરવા, અન્ય પ્રાણી ઉપર કઈ પણ પ્રકારે આપત્તિ કેવી રીતે આવી પડે તેની અભિલાષા કરવી, કેઈને દુઃખમાં પડેલા સાંભળી તેની વાત આનંદથી બીજા પાસે કરવી, એ સર્વ રૌદ્રધ્યાનના પ્રથમ વિભાગમાં આવે છે. હિંસાનાં ઉપકરણે કરાવવાં અને કર પ્રાણની ઉત્પત્તિ વધારવી, તેને પિષવા તથા પિતે નિર્દયતા રાખવી એ એનાં બાહ્ય ચિહ્યો છે અને ગુણવાન ઉપર દ્વેષ રાખ એ એનું ખાસ ચિહ્યું છે. આ પ્રથમ વિભાગ ક્રોધથી ઉત્પન્ન થાય છે અને એ મને વિકાર આખા શરીરને રંગી દેનાર "હેવાથી તેમજ અતિ અધમ લેશ્યાથી ઉત્પન્ન થનાર હોવાથી સર્વથા વિચાર કરીને તે ત્યાગ કરવા યોગ્ય છે. બીજા મૃષાનદી Page #224 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૮ : વૈધ્યાનમાં અસત્ય વાજાળથી સામા પ્રાણીને છેતરવા માટે જે અનેક ઘટનાઓ કરવામાં આવે છે તે સર્વને સમાવેશ થાય છે. અા અથવા મૂઢ પ્રાણીઓને શાબ્દિક યુક્તિમાં ફસાવી હેરાન કરવા, તેઓને વચનકાળથી વંચિત કરી ત્રાસ આપો અથવા છેતરવા અને તેમ કરવા માટે વચનની અનેક યુક્તિઓ ગોઠવવી એ સર્વ આ પ્રકારમાં આવે છે. કુતર્ક કરી સત્યધર્મ પર આસ્થા ન થાય તેવા વિચારે ફેલાવવા, સત્ય વાત જે માગે સિદ્ધ થતી હોય તે છુપાવવી અને અસત્ય કહ૫નાજાળને વિસ્તારી પ્રાકૃત પ્રાણુઓને ધર્મથી પરાક્ષુખ રાખવા, પિતાનું પૂજ્યપણુ વધારવા ધર્મના રસ્તાને વાડા તરીકે જણાવી પિતાની માન્યતા માટે વાડ ઊભું કરી સંસારી છતાં ત્યાગીપણની છબીઓ પડાવવી, પૂજાવવું, મનાવવું, તેવી ઈરછા રાખવી, તેને અનુકૂળ પ્રયત્ન કરવા એને પણ અત્ર સમાવેશ થઈ જાય છે. પિતાને કેઈ અધિકારી સાથે સંબંધ હોય તેને લાભ લઈ અગર અસત્ય વાતેથી તેના કાન ભરી નિષ પ્રાણીઓને વાગૂજાળથી ફસાવી હેરાન કરવા, તેઓને હલકા પાડવા અથવા તેઓને ઘાત કરાવો એને પણ અત્ર સમાવેશ થાય છે. અનેક અસત્યની હાર જ્યારે ગોઠવવામાં આવે ત્યારે પિતાની આવી છેટાં પાટિયાં ગોઠવવાની બુદ્ધિ માટે મનમાં પ્રમોટ પામ અને પિતાનાં તે ચાતુર્યનાં વખાણ કરવાં એ વ્યવહાર પણ અનિષ્ટ અને અનેક દુર્ગતિમાં ભમાડનાર મૃષાનંદી રૌદ્રધ્યાનને પ્રકાર છે. પારકી વસ્તુ ઉપાડી લેવામાં ચતુરાઈ ચેરી કરવાની રીતને ઉપદેશ અને તેવી વાતેના વિચારને ત્રીજો ચેનદી પૈદ્રધ્યાનને પ્રકાર કહેવામાં આવ્યા છે. ચોરી કરવા Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૦ : જૈન દષ્ટિએ વેગ માટે મનમાં વારંવાર વિચાર થયા કરે, ચેરી કર્યા પછી તેથી મળેલા લાભને અંગે મનમાં વારંવાર આનંદ થયા કરે અને કઈ ચેરે પરધન હરણ કર્યું અથવા કરે એ વારંવાર પ્રયોગ કરવા મન થયા કરે એ સર્વ આ દુર્થાનના વિભાગમાં આવે છે. ચેરી કરવાના વિચાર એટલે નાની અથવા મોટી પારકી વસ્તુને વગર મહેનતે ધણીની રજા વગર અથવા પિતાના તેના ઉપરના કેઈ પણ પ્રકારના હક વગર લઈ લેવાની અથવા પિતાની કરવાની ઈચ્છા તે સર્વને આ વિભાગમાં સમાવેશ થાય છે. સ્ટેશન ઉપર પારકા ખીસા કાપી લેનાર, તેને માટે યુક્તિઓ શોધનાર અને એવા અનેક પ્રકારે મતને માલ ખાવાની લાલચ રાખનારને આ વિભાગમાં સમાવેશ થાય છે. ચેથા સંરક્ષણનદી રૌદ્રધ્યાનમાં પિતાની પૂંજીનું કેવી રીતે સંરક્ષણ કરવું, ચોરે તેને હરી જાય નહિ, કેઈ તેને ઉપાડી જાય નહિ વિગેરે પેજના કર્યા કરવી, ધનની ગણતરી કર્યા કરવી, તેને કેવી રીતે શેકવું, કઈ રીતે તેને રોકયું હોય તે વ્યાજ વધારે ઉપજે અને મૂળ પૂંછને હરકત ન આવે, કઈ રીતે પંજી જોખમ વગર બેવડી કે દશગણી થઈ જાય-વિગેરે ચેજનાએ મનમાં કરવી, ઘરેણું ઘડાવવાં, મકાને ચણાવવાં. રિપેર કરાવવાં, ધન ઘરેણાંની ચેરીની શંકાથી રાતદિવસ ધન પર ચકી રાખવી, ચેરી ન થાય તેવા સંચા ગોઠવવામાં કાળક્ષેપ કર-એ સર્વને આ વિભાગમાં બહુધા સમાવેશ થાય છે. આવાં કાર્યોમાં જે સંક૯૫પરંપરા ચાલે છે અને તેમાં મન પરેવાય છે તે મનની સ્થિતિને સંરક્ષણનદી રૌદ્રધ્યાન કહે છે, એ દરેક રૌદ્રધ્યાનના પ્રસંગમાં ધ્યાનમાં રાખવાનું છે. પૈસા Page #226 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન - પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના સંકલ્પ કરવા એ પણ આમાં આવે છે. રાજાની સેવા કરવી, નીચની ચાકરી ઉઠાવવી, પર્વત પર તથા શહેરમાં રખડવું વિગેરે ધનપ્રાપ્તિનાં અનેક કારણે સેવવાના સંકલ્પ આ પ્રકારમાં આવે છે. પિતાની ગયેલી સ્થિતિ પાછી પ્રાપ્ત કરવા લડાઈઓ કરવી, ટંટા જગાડવા, શત્રુને સંહાર કરવો વિગેરે અનેક કાર્યો કરવા અને તે કરવા માટે ચેજના કરવી એ સર્વને સમાવેશ આ રૌદ્રધ્યાનના પ્રકારમાં થાય છે. પિતાની જાતને વિચાર કર્યા કરે અને તેની સ્થિતિ કેમ સુધરે અથવા હેય તેવી કેમ બની રહે એ વિચાર જે સ્થળ-સાસરિક-ઐહિક સ્થિતિને અંગે હેય તે તે સર્વને સમાવેશ આ વિભાગમાં થાય છે. જરા વિચાર કરવાથી જણાશે કે–આ વિભાગને અંગે પ્રાણી બહુ દુર્ગાન કરે છે અને તેમાં ઘણે કાળ નિર્ગમન કરે છે. એને પિતાના ધનમાલની વિચારણમાં પરિગ્રહની જાળવણીના સંકલ્પમાં એ આનંદ આવે છે કે જ્યારે તે કરતે હોય છે ત્યારે પિતાની ફરજ બજાવતે હોય એમ તેને લાગ્યા કરે છે. આ રૌદ્રધ્યાન અનેક દુર્ગતિ આપનાર છે, કરતી વખત બહુ હર્ષ-આનંદ આપે તેવું વંચક છે, એનાં બાહ્ય ચિહ્નોમાં નેત્રની લાલાશ, ભ્રમરની વક્રતા, ભયં. કર આકૃતિ, કંપ ખેદ, પરસેવે વિગેરે જણાય છે, એના અંતરમાં ક્રૂરતા, કઠોરતા, નિર્દયતા, પરૂષતા આદિ હોય છે. આવા દુર્થાન તરફ પ્રાણીનું વલણ સવાભાવિક રીતે હેય છે, તે તેને શીખવવું પડતું નથી, અનાદિ અભ્યાસથી એ વિભાવ એને સ્વભાવ થઈ પડ્યો છે. આ ધ્યાનવાળા પ્રાણી પ્રાયઃ નરકગતિના ભાજન થાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ દયેય. પર આરામ : જૈન દષ્ટિએ યોગ શ્રીમાન હેમચંદ્રાચાર્યની સધ્યાન વિચારણુ (ગશાસ્ત્ર) શુભ થાન, ખ્યાતા. ધ્યાન. ૧ સંચમી. ધર્મધ્યાન, ૧ પિંઠસ્થ. ૨ આત્મકથ. થેયભેદથી ચાર પ્રકારનું ૨ પદસ્થ. ૩ પરિસહ સહન ધયેય. ૩ રૂ૫સ્થ. કરનાર. ૧ આજ્ઞા. ૪ રૂપાતીત, ૪ સુમુક્ષ, ૨ અપાય, પિંડસ્થ. ૫ કષાયજયી. ૩ વિપાક. ૬ નિલેપ ૪ સંસ્થાન, પાંચ ધારણા ૭ નિષ્કામ. શુકલધ્યાન. ૮ નિસ્પૃહ, ૧ ચુતવિચારયુક્ત પૃથકવિતર્ક T | ૯ સંગી. ૨ શ્રતઅવિચાર અમૃથકcવકત્વ, પાર્થીવી આગેયી મા.વાતત્ર શ. ૮ સમતાવાન ૩ સૂમક્રિય. પક. ૯ કરાયુ. ૪ ઉત્સaકિય. ૧ માતૃકારસ્મરણ ૧૦ નિષ્ઠ૫. કમલસ્થાપના (અણપત્ર, ૧૧ આનંદદાયક ષોડશ પત્રાદિ.). ૧ર નિસંબ. ૨ મહામંત્ર પદચિંતવન, ૧૩ સુધી. પરમ તત્વધ્યાન, અનાહત ચિતવન. અક્ષય જાતિપ્રાકટય. ૩ પ્રણવ ચિંતવન, ૪ પંચપરમેષ્ઠી નમસ્કાર, ૫ મંત્રાક્ષર જાપના અનેક પ્રકારઅષ્ટાક્ષરાદિ જાપ. ચુષ્ટિ સાહત અાક્ષર મધ. મંત્રાલર જપના અનેક પ્રકાર. ઉપસ્થ. સમવસરણુસ્થિત તીર્થકર ધ્યાન, જિનમુદ્રાનું ધ્યાન. સ્વપરમાત્મરૂપદર્શન રૂપાતીત. અમૂર્ત ચિદાનંદ સિદ્ધ પરમાત્માનું ધ્યાન. પરમાત્મપદલીનતા. Page #228 -------------------------------------------------------------------------- ________________ દયાન : ૧૯૩૯ હવે આ દુષ્યનને વિષય છોડી દઈ સદુથાનના અતિ આકર્ષક વિષય પર આવી જઈએ. એ વિષય જૈન ગાચાર્યોએ બહુ વિસ્તારથી ચર્ચે છે. આપણે તેનું - સાધ્યાન અતિ સંક્ષેપથી વિવેચન વિચારી જઈશું કે જેથી સદ્દગુરુને એગ થતાં તે વિષયના અનુભવ સાથે વિશેષ અભ્યાસ કરવાની રુચિ ઊભી થાય. આ બાબતને વિચાર કરવા માટે સામેના પણ ઉપર (જુઓ પૃ. ૧૨) શ્રીમાન હેમચંદ્રાચાર્યો સદુષ્યાનના વિષયવિભાગ કેવી રીતે પાડેલા છે તે જરા લક્ષ્ય રાખીને વાંચી જવા વિજ્ઞપ્તિ છે. આપણે શુભ યાનને અંગે જ્ઞાનાવમાં બતાવેલા અને આ સર્વ વિભાગ પર સાથે જ વિચાર કરશું કે જેથી કાળક્ષેપ બહુ ન થાય અને વિષયનું રહસ્ય ટૂંકામાં સમજાઈ જાય.' શુભ ધ્યાનને અંગે પ્રથમ ધ્યાતા પિતે કે હવે જોઈએ તે સંબંધી વિચાર બતાવતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે-તેનામાં કેટલાક ગુણે અવશ્ય હોવા જોઈએ તે ધ્યાતાલક્ષણ નીચે પ્રમાણે પ્રાણ નાશ થાય તે પણ તે સંયમને ત્યાગ કરતું નથી. વળી તે અન્યને પિતાના આત્મા જેવા દેખે છે, ઠંડી ગરમીના સવા પ્રકારના ઉપસને તે સહન કરનારે હોય છે, તે મેક્ષને અત્યંત તીવ્ર ઈચ્છાથી રાગી અને તેને મેળવવાની ઈછાવાળે હોય છે, રાગ, દ્વેષ અને કષાય ઉપર તેણે વિજય મેળવેલ હોય છે અથવા તેનાથી તે જરા પણ વિહળ થાય તે હેતે નથી. પ્રાકૃત યૂળ કાર્યો તે કરે તે તેના ઉપર આસક્તિ ન Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : જૈન દષ્ટિએ યોગ રાખતાં નિર્લેપ રહેનાર હોય છે એટલે સ્થળ બાબતે સાથે તે એકાત્મ વૃત્તિ કદિ કરતું નથી. કામગથી તે વિરક્ત હોય છે, તેને અન્ય કેઈની સ્પૃહા હોતી નથી તે એટલે સુધી કે પિતાના શરીરની પણ તેને સ્પૃહા હોતી નથી. તે વૈરાગ્યસરોવરમાં નિમગ્ન થયેલે સંવેગવાન હોય છે, સમતા તેનાં દરેક કાર્યોમાં અને વર્તનમાં પ્રત્યક્ષ દેખાય છે, રાજા અને ગરીબને તે એક સરખા જુએ છે અને સર્વનું કલ્યાણ ઈચ્છે છે, સર્વ ઉપર અને ખાસ કરીને પાપી ઉપર કરુણ લાવનાર હોય છે, પીગલિક અથવા સાંસારિક સુખથી વિરક્ત હોય છે, મેરુ પેઠે નિષ્કપ હોય છે. ચંદ્રની પેઠે આનંદદાયક હોય છે, પવનની પેઠે નિઃસંગી હોય છે અને ઉત્તમ બુદ્ધિને ધારણ કરનાર હોય છે. આવી વૃત્તિવાળે મહાત્મા ધ્યાન કરવાને ચગ્ય છે. અહીં તેર લક્ષણ બતાવ્યાં છે જે ચિત્રપટ પરથી પણ જણાશે (પૃ. ૧૯૨). આ લક્ષણ બહુ વિસ્તારપૂર્વક બતાવવાનો હેતુ એ છે કે-ઘણી વખત ગમે તેવી સ્થિતિના માણસે ક્યાન કરવા અથવા તે દ્વારા આત્મવંચના કરવા કે બીજાઓને ફસાવવાને ડાળ કરવા લલચાઈ જાય છે. તેમ થતું અટકાવવાની ખાસ જરૂર છે અને તેથી કેવા પ્રાણીએ દયાનની શરૂઆત કરવી તે પ્રથમ બતાવ્યું છે. અધિકાર વગર આવા વિષયમાં પ્રવેશ કરવાથી ઘણી હાનિ થાય છે. જ્ઞાનાવમાં ધ્યાન કરનારનું લક્ષણ બતાવતાં કહે છે કે (ર૭–૩) ધ્યાન કરનાર જ્ઞાન, વૈરાગ્યથી સંપન્ન હોય છે, તેનાં ઈદ્રિય અને મન વશ થયેલાં હોય છે, તેની ચિત્તવૃત્તિ સ્થિર થયેલી હોય છે, તે મુમુક્ષુ હોય છે, ઉદ્યમી હોય છે, શાંત હોય છે, ધીર હોય છે અને Page #230 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : નિરંતર મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યમ્ય ભાવનાને ભાવનાર હોય છે. મૈત્રી આદિ ભાવનાનું સવરૂપ અન્યત્ર વિસ્તારથી બતાવ્યું છે તેથી અત્ર તે પર ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. પ્રસ્તુત વાત એટલી છે કે-યાન કરનાર પ્રાણી એ સર્વ ભાવનાને બરાબર વ્યવહારુ રીતે ઉપયોગ કરે છે, વિચારને પરિણામે અધ્યાત્મનિશ્ચય કરે છે અને વિષયમાં આસક્ત થતો નથી; પછી પિતાના સયાગને અનુકૂળ સ્થળ, આસનને નિર્ણય કરી ધ્યાનમાં પ્રગતિ કરે છે અને દુષ્યનને સર્વથા ત્યાગ કરે છે. સ્થળ અને આસનને નિર્ણય કરી ધ્યાનની પ્રતિજ્ઞા કરે છે તે વખતે પોતે અતિ વિસ્તારથી સંસારનું કવરૂપ વિચારે છે. તે જુએ છે કે સાંસારિક જોગ અનિત્ય છે, પ્રાયે દુઃખ દેનારા છે અને તેમાં સુખ લાગે છે તે પણ માત્ર માન્યતામાં જ છે, શરીર વ્યાધિથી ભરપૂર છે, કર્મ પીડા મહાદુઃખ ઉત્પન્ન કરનાર છે, માટે પ્રબળ પ્રયત્ન કરી ધ્યાનવજાવડે કર્મને નાશ કરવાની આવશ્યકતા છે. આવી અનેક રીતે પિતાની વર્તમાન અવસ્થા વિચારી આત્માને અને પીગલિક પદાર્થોને સંબંધ અનિત્ય સમજી, સગાઓ પર રાગ અને શત્રુ પર દ્વેષ થાય છે તેનાં કારણે અને તેનાં કડવાં પરિણામ જાણી લઈ સર્વ સાંસારિક ભાવે પર તેને તિરસ્કાર છૂટે છે અને અધ્યાત્મ પર અત્યંત રુચિ થવાથી તે તેની સન્મુખ પ્રયાણ કરતે જાય છે અને તેના પ્રબળ સાધન તરીકે સ્થાન કરે છે જેથી અસ્તવ્યસ્તપણે ભમવાની ટેવ પડેલ આત્મા એકાગ્ર વૃત્તિ ધારણ કરે, સવરૂપને નિર્ણય કરે અને સ્વમાં સ્થિર થાય. આ વિચાર કરીને ધ્યાનની પ્રતિજ્ઞા કરવાના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જૈન દૃષ્ટિએ ચાણ ક્રમને જ્ઞાનાણુ વકાર સીય ધ્યાન કહે છે. એ વિચારણામાં અહિરાત્મા, અતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ, પેાતાને અને પરમાત્માના ભેદ અને તે ભાવ પાતામાં વ્યક્ત કરવાની જરૂરીઆત પર તે લક્ષ્ય આપે છે અને ખાર ભાવનાઓમાંથી એક યા વધારે અનુકૂળતા પ્રમાણે ભાવે છે અને જેમ અને તેમ આત્મનિમજ્જન કરે છે. પેાતાનુ સ્વરૂપ વિચારતાં સંસારમાં પ્રપાત કેવી રીતે અને ક્યા કારણેાથી થાય છે તે, તે સારી રીતે વિચારે છે. ધ્યાતા-ધ્યાન કરનાર કેવા હોય છે તે ધ્યાનમાં તે કઈ ખાખતા વિચારે છે તેના વિચાર્યું, સાથે ક્રમ પણ જા જોઈએ અને સાથે ધ્યાનના ક્રમ પણ વિચારમાં લઈ લઈએ. સીય ધ્યાન કરે ધ્યેયલક્ષણ • છે ત્યારે પ્રાણી ચેતન અથવા અચેતન વસ્તુનુ ધ્યાન કરે છે. વસ્તુની સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ, તેનાં ભૂત અમૂર્ત સ્વરૂપ વિગેરે જીવ અજીવના લાવા પરસ્પર વિરાધ ન આવે તેવી રીતે ધ્યાવવાં. કાઈ પણ ચેતન અચેતન પદાર્થને ધ્યાનકાળે ધ્યેય તરીકે કલ્પી શકાય છે, પણુ તેની સ્વરૂપવિચારણામાં વિશેષ હાવા ન જોઈએ. જ્યારે ધ્યાનકાળ પૂર્ણ થાય ત્યારે ધ્યાતાએ સંસારથી નિવેદ્ય થાય તેવા આધ્યાત્મિક વિષયામાં મગ્ન થવુ અને કરુણાસમુદ્રમાં નિમજ્જન કરવું, પણ નકામા વખત પ્રમાદમાં કાઢવા નહિ; અથવા પર માત્મતત્ત્વનું' ચિંતવન બહુ વિસ્તારથી ધ્યાનકાળે કરવું. આ પરમાત્મસ્વરૂપચિંતવનથી બહુ લાભ થાય તેમ છે એ સ્વાભાવિક છે, કારણ કે એ ધ્યેયગત સ્વરૂપ સ્વમાં શક્તિરૂપે વિદ્યમાન ♦ Page #232 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન છે અને તેને જ વ્યક્તિરૂપે કરવાનું છે તેથી બહુ આનંદપ્રદ તે લાગે છે. ધ્યાનકાળે તે જુએ છે કે પ્રથમ તે પરમાત્મા જિનવરૂપે સાકાર છે, પછી સિદ્ધસ્વરૂપે નિરાકાર છે, નિષ્ક્રિય છે, નિર્વિકલ્પ છે, નિષ્કપ છે, આનંદમંદિર છે, વિશ્વરૂપ છે, સમસ્ત શેયના આકારે તેમનામાં પ્રતિબિંબિત છે, કૃતકૃત્ય થયેલા છે, કલ્યાણરૂપ છે, શાંત છે, શરીરરહિત છે, કર્મમળ ક્ષય થયેલા એવા છે, શુદ્ધ છે, નિર્લેપ છે, જ્ઞાનરાજ્યમાં સ્થિત છે, નિર્મળ છે, તિસ્વરૂપ છે, અનંતવીર્ય યુક્ત છે, પરિપૂર્ણ છે, સનાતન છે, નિદ્ધ છે, રાગાદિથી રહિત છે, રોગરહિત છે, અપ્રમેય છે વિગેરે. આવા આત્મસ્વરૂપની વિચારણા કરતાં પિતામાં જ શક્તિરૂપે રહેલ પરમાત્મતત્વનું ધ્યાન કરતાં ધ્યાતા વિચારે છે કે-આવા મહાન ગુણે મારે હવે વ્યક્ત કરવાના છે અને તે માટે પ્રબળ પુરુષાર્થ કરવાનું છે. એ પરમાત્મતત્વનું ચિંતન વન કરતાં પ્રાણું વિચારે છે કે-આણુથી પણ સૂકમ આત્મા, આકાશથી પણ વધારે વિસ્તૃત છે, જગતને વંદન કરવા યોગ્ય છે, એનું ધ્યાન કરવાથી અનેક કર્મોને સમૂહ ખસી જાય છે અને શુદ્ધ સ્વસ્વરૂપે પ્રાપ્ત થાય છે અથવા પ્રકટ થાય છે. આવા સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં ધ્યાન કરતાં, તેનું અનન્ય શરણ કરતાં અને તેમાં લય પામતાં આત્મા એ અદ્ભુત આનંદ ભેગવે છે કે તેને તે વખતે આત્મનિમજજન થાય છે. પિતે કેટલીક વાર એકાકાર વૃત્તિ અનુભવે છે, સમરસભાવમાં લીન થાય છે અને છેવટે પિતે પરમાત્મતત્વમાં અપૃથફપણે લીન થઈ જાય છે. એમની કાન્ત સ્થિતિ, આઠ ગુણે, ઉત્પત્તિ સ્થિતિ ઈત્યાદિને ક્રમ અને પૂર્ણાનંદ સ્વભાવ વિચારતાં Page #233 -------------------------------------------------------------------------- ________________ * ૧૯૮: જેન દૃષ્ટિએ થાય આત્મા-ચેતન એવી ઉત્કૃષ્ટ અવસ્થા અનુભવે છે કે એનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. એ ઉત્કૃષ્ટ મને વૃત્તિને સવાય ધ્યાન કહેવામાં આવે છે. ધેય વિભાગમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યું જે પિંડસ્થાદિ દયેયનું સવિસ્તર સવરૂપ બતાવ્યું છે તે નીચે વિચારવામાં આવશે. આ રીતે આપણે અહીં ધ્યાતા, ધ્યાન અને યેયનું સ્વરૂપ વિચારી ગયા. દયેયમાં કઈ પણ વસ્તુ ઉપર એકાગ્રતા કરી તેની વરૂપવિચારણા થઈ શકે, પરંતુ ઉપર જે પરમાત્મતત્વની વિચારણું બતાવી છે તે બહુ આનંદ આપનાર અને પ્રગતિ કરાવનાર છે. જેમ લડાઈમાં જનાર શુરવીર લડવૈયા પાસે પૂર્વ પુરુષની બહાદુરીનાં વર્ણને ભાટ, ચારણે કરે છે ત્યારે તેને વિશેષ શીર્થે આવે છે તેમ પરમાત્મતત્વસ્વરૂપની વાતેથી ચેતનજીમાં વીર્યપુરણ થાય છે અને કર્મકટકની સામે વધારે પ્રબળપણે લડે એવું વીર્ય આ આધ્યાત્મિક બિરુદાવળીથી તેનામાં ઉત્પન્ન થાય છે, તેથી પરમાત્મતત્વની સાધ્યમૂર્તિ પ્રથમ મૂર્વ અને પછી અમૂર્ત સ્વરૂપે અધિકાર પ્રમાણે યાતાની સમક્ષ રાખવી. સર્વ બાહ્ય દેહ, ઈદ્રિય, ધનસંપત્તિ વગેરેને છેડી દઈ તેમાં આત્મબુદ્ધિ ન રાખતાં જ્ઞાનમય અંતરાત્મસ્વરૂપનું દર્શન કરવું, રાગાદિક વિકાર કરનાર ભાવેને હેય જાણવા, સર્વગુણસંપન્ન સિદ્ધ મહાત્માનું ધ્યેય કરવું એ ધ્યાનક્રમ છે. બાહ્યાત્માને ત્યાગ કરી, અંતરાત્મામાં લીન થઈ પરમાત્મસ્વરૂપ યાવવાને અહીં કમ છે. શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ પડે છે અને બાહ્ય ભાવને ત્યાગ કરતાં જરા શ્રમ પડે છે પરંતુ આગળ પ્રગતિ કરતાં એમાં એ આત્મીય આનંદ આવે છે કે-તેમાં આત્મનિમજજન થઈ જાય છે અને Page #234 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૯૯૪ ચેતનજી અતિ ઉદાત્ત અવસ્થા અનુભવે છે. પરમાત્મપદચિંતવનના કાર્યમાં ચિત્તની સ્થિરતા, એકાગ્રતા અને અચલ સ્થિતિ ખાસ પ્રાપ્તવ્ય છે અને તે પણ ધ્યાનધારાએ વધતાં વધતાં સવિશેષપણે પ્રાપ્ત થતી જાય છે. પરમાત્મપદનું ચિંતવન, પરમાત્મગુણેની વિચારણા, પરમાત્મ પદસ્થિતિની મહત્તા વિગેરેમાં એવું મહત્વ રહેલું છે કે–એમાં આગળ વધતા બહુ આનંદ આવે અને પિતાને માટે ખાસ કમ પણ જરૂર મળી આવે. રાજયમાર્ગ જેવા ધર્મ શુકલધ્યાનના ભેદોની આપણે હવે વિચારણા કરી જઈએ. અહીં એટલું ખાસ જણાવવું પ્રાસંગિક છે કે-આ ભેદ બહુ વિચારવા એગ્ય છે, આ ઉત્કૃષ્ટ ધ્યાનની ભાવના આપણે સારી રીતે કરી શકીએ તેમ છીએ, તેમાં રિથરતા થવા માટે કેટલાક મહાશયના કહેવા પ્રમાણે દઢ શરીરની જરૂર છે અને શરીરસ્વાશ્ય અને શરીરનું બંધારણ બહુ સારું હોય તેમ ધ્યાનમાં સારી રીતે પ્રગતિ થઈ શકે છે. ધર્મયાનના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. આગાવિચય, અપાયરિચય, વિપાકચિય અને સંસ્થાનવિચય. આ કમ બતાવવાનું કારણ એ છે કેધર્મધ્યાનના ભેદે પ્રાણ પ્રથમ સાલંબન ધ્યાન કરી શકે છે અને તેમાં જ્યારે ચિત્તની સ્થિરતા થાય ત્યારે તે નિરાલંબ ધ્યાન કરી શકે છે. અનાદિ વિભ્રમથી, મેહથી, અનભ્યાસથી અને અસંગ્રહથી પ્રાણી આત્મતત્વ જાણતે હેય તે પણ ખલના પામી જાય છે અને આત્મતત્વચિંતવનમાં પ્રગતિ કરી શકતા નથી અને તે પ્રાણ અજ્ઞાનના અથવા મિથ્યાત્વના જેથી કદાચ આત્મતત્વનું ચિંતવન કરવાને વિચાર કરે તે Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : જૈન દષ્ટિએ યોગ પણ તેની રવમાં સ્થિતિ થઈ શકતી નથી, એનું કારણ એની મૂઢાવસ્થા અને સ્થળ વરતુઓ ઉપરને રાગ છે. આવા પ્રાણીઓએ નિરાલંબન આત્મતત્વનું ચિંતવન કરવા પહેલાં વસ્તુધર્મનું ચિંતવન કરી સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ છે અને જ્યારે તે તે પ્રમાણે કરે ત્યારે જ તે લક્ષ્યમાંથી અલયમાં, સ્થળમાંથી સૂક્ષ્મમાં, સાલંબનમાંથી નિરાલંબનમાં પ્રવેશ કરી શકે છે. આવા પ્રાણીને માટે ધર્મધ્યાનના ઉપર્યુક્ત ચારે ભેદ બહુ લાભ કરનાર થાય છે એ તેનું સ્વરૂપ સમજવાથી જણાશે. આજ્ઞાવિચય ધર્મધ્યાન આ આજ્ઞાવિયાદિ ધર્મધ્યાનના ચાર વિભાગોને શ્રીમાન હેમચંદ્રાચાર્ય ચતુર્વિધ ધ્યેયના પ્રકાર કહે છે. તેઓ પિંડસ્થાદિ ચાર ચેય જેનું સ્વરૂપ નીચે વિસ્તારથી વિચારશું તેને પણ ધ્યેય પ્રકાર કહે છે. આ સર્વ ધર્મધ્યાનના ભેદ હોવાથી સાલંબન ધ્યાન તરીકે એક જ કક્ષામાં આવી જાય તેમ છે તેથી ગમે તે પ્રકારે તેનું સ્વરૂપ વિચારવામાં પરસ્પર વિરોધ આવતું નથી. આજ્ઞાવિય ધર્મ ધ્યાનમાં રેગ્ય સ્થળે ચોગ્ય આસને બેસી સર્વજ્ઞ મહારાજની આજ્ઞાને અનુસરીને તત્વનું ચિંતવન કરવામાં આવે છે. વિચયને અર્થ અહીં વિચાર થાય છે. વરતુતત્વને સૂક્ષમ બોધ સર્વના વચનાનુસાર થાય અને જે વચન હેતુથી હણાય નહિ તેવાની વિચારણા અત્ર થાય છે. તીર્થંકર મહારાજ કદિ પણ અસત્ય બોલતા નથી, તેમને અસત્ય બોલવાનું કારણ (રાગદ્વેષ કે મેહ) નથી અને તેઓમાં ખરી આપતા રહેલી છે એમ તેઓના પરસ્પર અવિરેધી વચનથી જણાય છે. વીતરાગનું સ્વરૂપ સમજી, સર્વજ્ઞમાં તે ગુણ હતા એમ તેઓના ચારિત્રથી નિર્ણય કરી તેઓએ Page #236 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન * ૨૦૧ : નિર્દેશ કરેલા વસ્તુવરૂપના ‘નિશ્ચય અહીં કરવામાં આવે છે. પ્રમાણુ, નય અને નિક્ષેપના જ્ઞાનમાં રહેલ અપૂર્વ રહસ્ય અને તેનાથી સિદ્ધ થતાં તત્ત્વ તેમ જ વસ્તુઓની સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ એ સર્વનું અહીં ચિંતવન થાય છે. આવા અગત્યના વિષયમાં હેતુના જ્ઞાનપૂવ ક તર્કથી રહસ્યનુ ચિ'તવન કરવામાં આવે છે ત્યારે મનમાં પરમ શાંતિ થાય છે, વસ્તુધર્માનું જ્ઞાન સ્પષ્ટ ભાન સાથે થાય છે અને તેમાં રહેલા એકસરખા ક્રમ અને તેના ગુણુપર્યાં મહુ સૂક્ષ્મ હાવા સાથે વિચારતાં મનને એકાગ્ર કરી દે છે. દ્રષ્યશ્રુતમાં શબ્દજ્ઞાન થાય છે જ્યારે ભાવશ્રુતમાં વાસ્તવિક જ્ઞાન થાય છે. અજ્ઞાનનેા ઉચ્છેદ કરનાર, અનેક દૃષ્ટિબિંદુથી દર્શિત, વિચિત્ર અર્થ ઘટનાયુક્ત, અપાર, અતિ ગંભીર શ્રુતસમુદ્ર મહુ આનંદ આપનાર હાવાથી એ આ ધ્યાનના વિષય થાય છે. કથાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયોગ એ ચાર પ્રકારના શ્રુતજ્ઞાનના અત્ર વિચાર થાય છે. વસ્તુના સન્તિક્રમ ( તેના સ્થિતિ, ઉત્પત્તિ અને નાશનુ સ્વરૂપ), તેની સાદિ, અનાદિ, સાહિશ્મન'ત, અનાદિશ્મન'ત વિગેરે વ્યવસ્થા તેમ જ નયનિક્ષેપનું જ્ઞાન કસાટી જેવુ` છે અને એના સ્યાદ્વાદનુ રહસ્ય અહુ વિચારતુ. ક્ષેત્ર પૂરું' પાડે છે. સજ્ઞની આજ્ઞાને આગળ કરીને આવા આવા અનેક ભાવાનું ચિંતવન કરવું અને અતીદ્રિય વિષયમાં સત્ય સ્વરૂપ સમજવા માટે વીતરાગની આસતા વિચારવી, એના સમાવેશ આ આજ્ઞાવિચય ધમ ધ્યાનમાં થાય છે. સાધુ, શ્રાવક, સમતિષ્ટિ વિગેરેને માટે પરમાત્માએ ગુ' શું આજ્ઞા કરેલી છે તે પણ અહીં વિચારવાની છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ કે ર૦૨ ઃ જૈન દષ્ટિએ અપાયવિચય ધર્મધ્યાન-રાગદ્વેષ અને વિષયકવાય પ્રાણીને અપાય(પીડા) કરનાર છે તેના સંબંધી વિચાર કરે એ સર્વને ધર્મધ્યાનના આ બીજા વિભાગમાં સમાવેશ થાય છે. અહીં પ્રાણ ચિંતવન કરે છે કે સર્વજ્ઞકથિત માર્ગની પ્રાપ્તિ ન થવાથી અનેક પ્રાણીઓ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે અથવા ભવાટવીમાં ભટક્યા કરે છે અને ત્યાં અનેક પ્રકારનાં દુખે પ્રાપ્ત કરે છે, ફરે છે, રખડે છે, હેરાન થાય છે, દુઃખી થાય છે, કષ્ટ પામે છે, દુઃખ પામે છે અને અનેક પ્રકારની ઉપાધિઓને તાબે થાય છે, મારા મહાપુણ્યના ઉદયથી સંસારઅરણ્યના છેડાનું મને દર્શન થયું છે અને તે છેડે તે સમ્યમ્ જ્ઞાનસમુદ્રને કાંઠે છે. હવે જે આ વિવેકજ્ઞાનરૂપ પર્વતના શિખર ઉપરથી મારે પાત થાય તે જરૂર ભવાટવી. રૂપ ખાઈમાં પડીને મારે નાશ થયા વગર રહે નહિ. અહે! અનંત કાળથી પ્રાપ્ત કરેલ આ કર્મને મારે કેવી રીતે જીતી લેવાં? તેઓ પર સામ્રાજ્ય કેમ પ્રાપ્ત કરવું? એક બાજુએ આખું કમનું લશ્કર છે અને એક તરફ હું એકલે છું, તેથી આ સમરાંગણમાં મારે બહુ અપ્રમત્ત રહેવું જોઈએ, નહિ તે દુશ્મને કઈ પણ બાજુથી ઘેરે ઘાલી દે અને મને હતપ્રહત કરી નાખે. હું પોતે અનંત જ્ઞાનયુક્ત સિદ્ધ પરમાત્મા છું, પણ કર્મપંકથી ખરડાઈ સંસારસાગરમાં રખડ્યા કરું છું. પ્રબળ ધ્યાનઅગ્નિવડે આત્મસુવર્ણને શોધીને કર્મસંઘાતરૂપ માટી તેના પરથી જ્યારે કાઢી નાખ્યું અને તેમ કરવા માટે કેવાં કેવાં સાધનની ચેજના કરું? સંસારમાં જ્યારે અનેક અપાય છે ત્યારે મેક્ષમાં અનેક સુખે છે અને ઉપાધિનું નામ નથી. આવી રીતે અપાયનું Page #238 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૦૭૪ ચિંતવન કરતાં રાગ, દ્વેષ, કષાય, વેદ, મેહમાંથી કઈ પણ એક ભાવનું ચિંતવન કરે અને એક ભાવને સંપૂર્ણ વિચાર કરે ત્યારે તેની સાથે સર્વ ભાવનું લક્ષણ બહુ અશે સમજાઈ જાય छ. एको भावस्तरवतो येन बुद्धः सर्वे भावास्तवतस्तेन बुद्धाः । એટલે એક ભાવ બરાબર તત્વથી જેણે જા તેણે સર્વ ભાવે તત્વથી જાણી લીધા એમ સમજવું. બાહા વસ્તુ સાથે જેમ બને તેમ મારે સંબંધ એ કરવું જોઈએ, કારણ કે તેની સાથે ગાઢ સંબંધ હોય ત્યાં સુધી તેટલા પૂરત વ સાથે સંબંધ થત નથી અથવા ઓછો થાય છે. આવી રીતે અનેક પ્રકારના અપાયને ચિંતવતે અને તેના નિવારણની જરૂરીઆત વિચારતે ચેતન આ દ્વિતીય ધર્મધ્યાનની ભાવના કરે છે. કર્મને અપાય અને આત્મસિદ્ધિને ઉપાય ચિંતવ એ આ ધ્યાનનું ખાસ લક્ષણ છે. - વિપાકવિય ધર્મધ્યાન-કર્મના વિચિત્ર ફળનું ચિંતવન કરવું અને પ્રતિક્ષણ તે કેવી રીતે ઉદયમાં આવે છે તેને વિચાર કરો એ કર્મફળ ચિંતવનરૂપ ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર રૂપે અથવા ચારને પ્રાપ્ત કરીને કમેં પોતાનું ફળ પ્રાણુને બતાવે છે. એ ચારને કેવી રીતે પ્રાપ્ત કરીને શુભ અશુભ કર્મનું અથવા પુણ્ય પાપનું ફળ બતાવે છે તેને જરા વિસ્તાર જોઈએ. પુષ્પમાળા, સુંદર શમ્યા, આસન, વાહન, વસ્ત્ર, સ્ત્રી, વાજિંત્ર, મિત્ર, કર, અગરુ, ચંદન, સેન્ટ, લવન્ડર, અત્તર, વજા, હાથી, ઘોડા અને આહાર કરવાના સુંદર ખાદ્ય અને પીવાના સુંદર પેય પદાર્થો મેળવીને પ્રાણ પિતાની માન્યતા પ્રમાણે સુખને અનુભવ કરે છે, ઊલટી, રીતે તરવાર, બંદૂક, તપ, બ, સર્પ, હસ્તી, સિંહ, વાઘ, Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ : જૈન દૃષ્ટિએ ચેાઞ અગ્નિ, કુરૂપ અંગ, કાંટા, ક્ષાર ઈત્યાદિ અનિષ્ટ વસ્તુઓના સંચાગ પ્રાપ્ત થતાં પ્રાણી દુઃખના અનુભવ કરે છે. સુખદુઃખની પ્રાણીની માન્યતા સત્ય છે કે નહિ તે પર વિવેચન કરવાના અત્ર પ્રસંગ નથી, પણ તેના શરીરને તથા મનને જે અનુકૂળ લાગે તે પ્રાપ્ત કરે છે ત્યારે તેની માન્યતા પ્રમાણે તે સુખ અનુભવે છે અને ઊલટી રીતે તેને પ્રતિકૂળ લાગતા પદાર્થની પ્રાપ્તિ થાય છે ત્યારે દુ:ખ અનુભવે છે; તેવી રીતે રમણીય ક્ષેત્ર પ્રાપ્ત થાય, સર્વ ઋતુમાં આનંદ આપે એવી ભૂમિની પ્રાપ્તિ થાય અને જે ક્ષેત્રમાં કામભોગનાં સાધના વિશેષ મળે તેવુ' ક્ષેત્ર પ્રાપ્ત થાય ત્યારે પ્રાણી સુખ મેળવે છે અથવા સુખ મળ્યું છે તેમ માને છે અને તેથી ઊલટી રીતે અતિ ભયંકર, ભય ક્લેશને આપનાર, અધમ ક્ષેત્રને પ્રાસ કરીને પ્રાણી દુ:ખી થયા એમ માને છે, જેટલા વખતમાં દુઃખના સંપર્ક થતા નથી, ઉત્પાતા નાશ થાય છે, પવન વરસાદનું તાક઼ાન હાતુ' નથી અને વિશેષ ગરમી કે ઠં'ડી હાતી નથી તેવી ઋતુ પ્રાપ્ત કરીને પ્રાણી સુખને અનુભવે છે અને જ્યારે તેથી ઊલટી રીતે અનેક પ્રકારના ઉત્પાત થાય, દુઃખ થાય, સખ્ત વરસાદ પડે, સખ્ત ગરમી પડે, અતિશય ઠંડી પડે, પાણીની રેલ આવે, અથવા વરસાદ ખીલકુલ ન આવે ત્યારે પ્રાણી દુઃખના અનુભવ કરે છે. પ્રથમ ભાવમાં પ્રાણી વતા હાય છે ત્યારે તેને બહુ સુખ લાગે છે અને કર્માંજનિત કાઈ પણ ભાવમાં વર્તતા હાય છે ત્યારે તેને દુઃખના અનુભવ થાય છે. આવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કવિપાકને વિચાર કરતાં કરતાં પ્રાણી વિચારે છે કે ક્રમની આઠ મુખ્ય પ્રકૃતિ છે અને તેના ઉત્તરભેદ્ય અનેક છે, તે સર્વ પ્રાણીને Page #240 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૧ ૨૦૫ : સંસારમાં રખડાવે છે, ફસાવે છે, મજબૂત બંધને બાંધીને ચાર ગતિમાં ફેરવે છે. બુદ્ધિશક્તિ અને જ્ઞાનસૂર્યને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મ અતિ પ્રબળપણે જ્ઞાનગુણ ઉપર આચ્છાદના લાવે છે અને પ્રાણને વસ્તુરવારૂપને બંધ થવા દેતું નથી. નવ પ્રકારની દર્શનાવરણય કર્મોની પ્રકૃતિ પ્રાણને ઈષ્ટ પદાર્થોનું દર્શન થવા દેતી નથી, તેને સંસારમાં રખડાવ્યા કરે છે. જ્ઞાનાવરણીયથી જાણવું બંધ થાય છે અને દર્શનાવરણીયથી દેખવું બંધ થાય છે તેમજ બીજા નિદ્રા વિગેરેથી પ્રાણીને એવા પ્રમાદમાં નાખી દે છે કે તે આંખ ઉઘાડીને જુએ એટલે અવકાશ પણ રહેતું નથી. શાતા વેદનીય કર્મના ઉદયથી પ્રાણ સુખને અનુભવ કરે છે અને અશાતા વેદનીયના ઉદયથી દુઃખને અનુભવ કરે છે. દેવ તથા મનુષ્યાદિ ગતિમાં શાતાદનીયના ઉદયથી બહુ પ્રકારનાં સુખ અનુભવે છે, જો કે તે સુખ તરવારની ધાર પર રહેલા મધુબિંદુનું આસ્વાદન કરવા જેવાં છે, કારણ કે તેથી પરિણામે દુઃખ થાય છે અને અશાતાવેદનીયના ઉદયથી તિર્યંચ તથા નારક ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ અનુભવે છે. દેવ તથા મનુષ્ય ગતિમાં પણ અશાતાને ઉદય થાય છે તે અશાતા વેદનીય કર્મ સમજવું. ચતુર્થ મોહનીય કર્મને અંગે ચેતન વિચારે છે કેદર્શનમોહના ઉદયથી શુદ્ધ દષ્ટિને લેપ થાય છે અને તેમ થવાથી પ્રાણ સને અસદુ તેમજ અસદુને સદ્ માનતે તથા બનેને સરખા માનતે કે નહિ માનતે સંસારસમુદ્રમાં ડૂબતે જાય છે, સમકિત-શુદ્ધ શ્રદ્ધાન પામતું નથી અને ચારિત્રમેહનીયના ઉદયથી રવને સાક્ષાત્કાર કરી શુદ્ધ ચારિત્રમાં રમણતા કરી શકતું નથી. સંયમ પ્રાપ્ત કરીને પણ વારંવાર પ્રમાદ થયા કરે, Page #241 -------------------------------------------------------------------------- ________________ જેને દષ્ટિએ યોગ અલના થાય, પાત થયા કરે તે સર્વ આ ચારિત્રમોહનીયને ઉદય સમજ. આયુષ્યકર્મ પૈકી દેવાયુ કર્મના ઉદયથી દેવગતિમાં ઉત્પન્ન થઈ ત્યાં અનેક પ્રકારનાં માની લીધેલાં સ્થળ સુખેને અનુભવ કરે છે, મનુષ્યગતિમાં આવી કાંઈક સુખ અને કાંઈક અસુખને અનુભવ કરે છે, તિર્યંચ આયુકર્મના ઉદયથી જળચર, સ્થળચર, ખેચર તેમજ વિલેંદ્રિય અને એકદિયમાંથી એક થઈ દુખને અનુભવ કરે છે અને નરકાયુના ઉદયથી કુંભીપાકદિ મહાતીવ્ર વેદના અને એકાંત દુઃખ અનુભવે છે. અનેક ગતિ જાતિમાં સુરૂપ, કુરપાદિ અનેક પ્રકારના પાયે ધારણ કરે તે સર્વ નામકર્મના ઉદયથી થાય છે. કીર્તિ, લેકપ્રિયતા, વકતૃત્વશક્તિ, રૂપવાનપણું, ઇદ્રિયપ્રાપ્તિ, શરીર બંધારણ વિગેરે અનેક વ્યક્ત રૂપે અને ગુણે આ નામકર્મથી પ્રાપ્ત થાય છે. એના ઉત્તર બહુ છે અને તે મનન કરીને ખાસ સમજવા ગ્ય છે. સારા ખરાબ ગેત્રમાં જન્મ પ્રાપ્ત કરવો તે સાતમા ગેવકર્મના ઉદયથી બને છે અને અમુક જગ્યાએ જન્મ લઈ ત્યાં ધન ધાન્ય, દાન શકિત, ભેગ ઉપગના પદાર્થો તથા શરીરશક્તિ પ્રાપ્ત કરવી ન બને એ સર્વ અંતરાય નામના આઠમા કર્મના ઉદયથી થાય છે. આવી રીતે આ આઠ કર્મો અને તેની ઉત્તર પ્રવૃતિઓ પ્રાણીને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક સુખદુઃખે અનુભવાવે છે–એવી કર્મના વિપાકની વિચારણા આ તૃતીય ધર્મધ્યાનના લોટમાં ચાલે છે. જેવી રીતે ઝાડનાં અપકવ ફળ પલાલાદિના સાગથી એકદમ પાકી જાય છે તેમ તપ વિગેરેના સાગથી અપકવ કર્યો પણ તેની સ્થિતિ પરિપકવ થયા પહેલાં ભગવાઈ જાય છે અને Page #242 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન * ૨૦૭ : તેની નિરા થઈ શકે છે. મહાયાગી પુરુષા ચેાગ્ય સામગ્રી પ્રાપ્ત કરીને શુભ ભાવવડે ઘણાં ચીકણાં કર્માંના પણ નાશ કરી નાખે છે અને સવેkત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તે સ્થિતિએ પહોંચવાના ક્રમ કર્યો છે? ગુણસ્થાન મારાહ કરતાં કર્મોના કેવી રીતે અંધ પડે છે? ** ઉયમાં આવે છે? સત્તામાં કેટલાં રહે છે ? કેવી રીતે તેની ઉદીરણા થઈ શકે છે? તેના ઉતન, અપવતન આતિ કેવી રીતે થાય છે અને તેનું જોર કેટલું છે? આત્માના અનંત અળવીય પાસે ક્રાં પેાતાનુ ફળ કેવી રીતે આપી શકે છે ? આપતાં અટકી શકે છે અને કેવી રીતે તેના ફળને પ્રદેશેદયથી લાગવી ખારાખાર દૂર ફેકી શકાય છે? આવી આવી કમ વિપાકને લગતી અનેક ખાખતા, તેનું વરસપશું, તેને ઉદયકાળ, ખ"ધસ્વામિત્વ, તેના અને આત્માના સંબંધ, તેના વિપાક વખતે થતી ચેતનની દુર્દશા અને તેઓથી દૂર રહેવા માટે ચેતનથી થઈ શકતા પ્રયત્નો વિગેરે અનેક માખતાના ખારીકીથી વિચાર કરતાં કરતાં પ્રાણી ધર્મ ધ્યાનના ત્રીજા લેકમાં આગળ વધતા જાય છે અને જેમ જેમ વધારે વિચાર કરે છે તેમ તેમ તેને કકૃત વર્તમાન ચેતનની દશા પર બહુ વિચાર આવે છે; વળી અનેક જીવાને ક્રમ કેવી રીતે નચાવે છે તે જોઈ ખેદ્ય આવે છે અને એવી એવી અનેક પ્રકારની સ્થિતિ અનુભવતા ક્રમ વિચારણામાં અને ખાસ કરીને કર્મોના વિપાકની વિચારણામાં એકાગ્રચિત્ત થઈ મનને સ્થિર કરી નાખે છે. સંસ્થાનવિચય ધર્મધ્યાન આ ધર્મધ્યાનના વિભાગમાં અનાદિ અનત કાલસ્થાયી લેાકની આકૃતિ ચિ'તવે છે. આ Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ : જૈન દષ્ટિએ યોગ ધ્યાન પર સ્થિત થતાં પ્રાણી વિચાર કરે છે કે-આકાશમાં આ લેક આવી રહેલ છે. શ્રીમત્ સર્વજ્ઞ મહારાજે તેનું સ્વરૂપ બતાવ્યું છે તે પ્રમાણે આ લેકમાં રહેલી ચેતન અને અચેતન વરતુઓ સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ પિતાના નિયમ પ્રમાણે પામ્યા કરે છે, તેને કઈ કરનાર છે નહિ અને હજી પણ શકે નહિ તેથી તે લેક અનાદિસિદ્ધ છે. ઊર્વ લેક, તિર્યંગ લેક અને અધ લેક એવા ત્રણ વિભાગવાળા આ લેકને સુરાસુરનરને આધાર કહેવામાં આવે છે. ઘને દધિ, ઘનવાત અને તનુ વાત એ ત્રણ અપેકને ધારણ કરી રાખે છે અને એ સર્વ આકાશ ઉપર રહે છે. એ લેક નીચે ત્રાસનખુરશી)ના આકારવાળે છે, વચ્ચે ઝલ્લરી જેવા આકારને છે અને ઉપર મૃદંગને આકાર ધારણ કરે છે. (લેકનાલિકાનું ચિત્ર ઘણી જગ્યાએ ચિતરેલ હોય છે તે જોવાથી આ આકાર સ્પષ્ટ થશે.) એની ઊંચાઈ નીચેથી મધ્ય લેક સુધી સાત રાજની છે અને મધ્યથી ઊંચે સુધી સાત રાજની છે. પહોળાઈ નીચે સાત રાજની છે, વરચે ઘટીને એક રાજની થઈ જાય છે અને ઉપરના ભાગમાં વચ્ચે પાંચ રાજની થઈ આખરે ઉપર જતાં એક રાજની થઈ જાય છે. (એક રાજનું પ્રમાણ અસંખ્યાતા યોજન સમજવું.) આમાં નીચેના સાત રાજમાં અતિ ભયંકર નારકીએને વાસ છે અને તેની સાત ભૂમિઓ છે. સર્વથી નીચેની ભૂમિ અતિ ભયંકર, તેની ઉપરની જરા સારી, એમ ઉત્તરત્તર ભૂમિઓ હોય છે. કેટલાંક નારકીનાં ક્ષેત્ર અતિ ઉષ્ણ હોય છે અને કેટલાંક તદ્દન શીત હોય છે. તેની ગરમી તથા ઠંડી એવી હોય છે કે તેની પાસે આફ્રિકાના સહારાના રણની ગરમી Page #244 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન * ૨૦૦ ૫ કે ઉત્તર ધ્રુવના પ્રદેશની ઠંડી કશી ગણતરીમાં આવે નહિ સપ્તમાં સખત પલાદનું લોઢું હોય તેનું પણ પ્રવાહી થઈ જાય એવી સખ્ત ગરમી ત્યાં હોય છે. આવી અતિ ભયંકર પાપભૂમિ મઘ માંસનું ભક્ષણ કરનાર, પચેંદ્રિય ને વધ કરનાર, મહાઆરંભ કરનાર, મહાઅસત્ય બોલનાર, ધાડ-ચેરી કરનાર, મહાપરિગ્રહ રાખનાર, પરસ્ત્રીલંપટ અને મિથ્યાત્વ તથા વિષય-કષાય આદિથી ભરપૂર તારક ગતિ દુખ પ્રાણુઓ પ્રાપ્ત કરે છે. ત્યાંના પાર્થિવ વિચારણા. વૃક્ષનાં પાંદડાંઓની અણીઓ તરવારની અણી જેવી છે, ત્યાંની ભૂમિ અત્યંત દુર્ગધ યુકત છે, વૈક્રિય ચરબી, લેહી અને માંસના કાદવથી ભરપૂર છે, વિકલાં અત્યંત ભયંકર પશુ પક્ષીઓ ત્યાં ચી પાડ્યા જ કરે છે. જમીન પર વા જેવા કાંટા પડેલા હોય છે. શાલ્મલિવૃક્ષ દેખાવમાં જ મહાભયંકર લાગે છે, આવી નારકીમાં ચોતરફ રહેલાં સાંકડા મુખવાળાં આલ–ગોખલાઓમાં ઉત્પન્ન થઈ વજાગ્નિમય પૃથ્વીતળ ઉપર પડે છે. એનાં ઉત્પત્તિસ્થાન જ એવાં ભયંકર હોય છે કે દરેક ક્ષણે થવાની વેદનાની શરૂઆત તેમાંથી જ થાય છે. જેટલા ન સહન થઈ શકે તેવા વ્યાધિઓ હોય, જેને ઉપાય પણ થઈ શકે તેવું ન હોય તેવા સર્વ વ્યાધિઓ નારકીના જીવને શરીરના દરેક રામરાયમાં થાય છે અને તે જન્મથી જ તેને લાગેલા હોય છે. આવા અતિ ભયંકર સંગમાં જન્મ પામેલ પ્રાણ દીન થઈ જાય છે અને કોઈ દિવસ ન જોયું હોય તેવું ભયંકર સવરૂપ નજર આગળ જોઈને શરણ માગવા મંડી જાય છે અને ચારે બાજુએ કેઈ ૧૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ * ૧૦ : જૈન દૃષ્ટિએ યાગ મદદ કરનારને મેળવવા નજ૨ કરે છે, પણ ત્યાં કાઈ તેનું સગુ` હેતું નથી, કાઇ તેને મદદ કરનાર મળતુ નથી, જે ત્યાં હાય છે તે સવ નિષ્કુરુજી, પાપી, કર, ભયાનક અને ખેડાળ શરીરવાળા હાય છે, અગ્નિના તણુખા જેવી આંખાવાળા ડાય છે અને ચડ શાસનવાળા હાય છે. ત્યાં દેખાતી નદીમાં લેહી અને માંસના કાદવ હોય છે, આવી ભય'કર ભૂમિમાં પાતાને આવેલ જાણી પ્રાણી વિચારમાં પડી જાય છે કે આ ભૂમિ કઇ અને અહીં પોતે કેમ આવ્યે અને કાણે આણ્યે ? પછી વિલ'ગજ્ઞાનથી તથા જાતિસ્મરણથી ત્યાં આવવાનું કારણ જાણી પોતાના પાપકર્માં માટે કેટલાક ખેદ કરે છે પણ તે બહુ માટે હાય છે. મનુષ્યત્વ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીએ જ્યારે અનેક પ્રકારનાં શુભ કૃત્ય કરી, પાપકાર કરી આત્માન્નતિ કરે છે ત્યારે પતે ત્યાં એવાં મહાપાપકૃત્ય કર્યાં કે જેથી આવી ભય'કર ભૂમિમાં આવવું પડ્યું એ વિચારણાથી તેનુ મન નિર ંતર ખળ્યા કરે છે. મનુષ્ય તરીકે જે પ્રાણીઆને દુઃખા આપ્યાં, ત્રાસ પમાડ્યા, હેરાન કર્યાં તે સવ આજે તેની સામા થઈ હેરાન કરે છે, દુઃખ આપે છે, કથના કરે છે—આવા આવા અનેક અનુભવો તેને નારકીમાં થાય છે. ત્યાં તે અન્ય જીવા સાથે પરસ્પર લડે છે, શરીરના કટકા થઈ જાય તેવી યાતનાઓ સહન કરે છે, ઉષ્ણુ ભૂમિમાં તાપ ખમે છે, શીત ભૂમિમાં ઠં'ડી સડે છે, પરમાધામી જીવા જેઓ અન્યને દુઃખ દેવામાં રાજી રહે છે તે તેને અનેક પ્રકારનાં દુ:ખો આપે છે તે સર્વ સહે છે, અનેક પ્રકારની ઉપાધિ અને દુઃખો સહન કરે છે. શરીર વૈક્રિય હાવાથી પારાની પેઠે વિશીણુ થયા છતાં પણ પાછું એકઠું Page #246 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૧૧ થઇ જાય છે અને એ દુઃખમાંથી બચવા માટે મરવાના અનેક ઉપાય શોધે છે પણ. આયુષ્ય નિકાચિત વાથી તેનું કાંઈ ચાલતું નથી, તેનું મૃત્યુ પણ થતુ નથી અને અતિ લાંખે વખત મહાદુ:ખ અનુભવે છે. વિષયતૃપ્તિ, ઇંદ્રિયભાગે, પરધનહરણ, જીવવધ વિગેરે પાપા કરતી વખત અલ્પ સમય સુખ લાગે છે પરંતુ તેના પરિણામમાં આવી. ભયંકર યાતનાઓ બહુ દીધ કાળ સુધી સહન કરવી પડતી હશે તેને તેને પાપાચરણ કરતી વખતે ખ્યાલ પણ હાતા અથવા રહેતા નથી. ત્યાં ગયા પછી તેા બાપડા ઘણેા વિચાર કરે છે કે-હવે શું કરું ? કાને શરણે જાઉં ? કેવી રીતે આ પીડામાંથી છૂટું ? વિગેરે વિગેરે વિચારા કરે છે પણ તેનું કાંઈ ચાલતુ' નથી. તેમાં કેટલાક વસ્તુસ્વરૂપ સમજે તેને વિચાર થાય છે કે પાપ કરીને પાયેલા મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવ વિગેરે અહીં કાઈ સને મદદ કરવા આવતા નથી, મને પાષકાયની સલાહ આપનાર સ્નેહીઓ દૂર ગયા છે અને જેનાં નિમિત્તે મે' ઢો કર્યાં તે તે દેખાતા પણ નથી. આવા આવા વિચારથી તેનુ મન જ્યારે મહાકના પામતું હોય છે ત્યારે અન્ય જીવે તેના પર વેર લેવા માટે તેની સાથે લડવા આવે છે, તેની નિસના કરે છે, તેના શરીરને ચૂંટે છે, તેને યંત્રમાં પીડે છે, દળે છે, શાલિવૃક્ષ સાથે ઘસે છે અને તેને કુંભીપાકમાં નાખે છે. નારકીના જીવા ક્ષેત્રના ગુણને લીધે પરસ્પર દુઃખ દેવામાં તત્પર, કજી કરવાની ઇચ્છાવાળા, અતિ કનિષ્ઠ કૃષ્ણાદિ વૈશ્યા ધારણ કરનારા અને પાપી, ભયાનક તેમ જ દુષ્ટ થઈ જાય છે અને ત્યાંના પમાધામીએ વિષુવેલાં લેાાની ', Page #247 -------------------------------------------------------------------------- ________________ * ૨૧૨ : જૈન દષ્ટિએ થાય ચાંચવાળાં ગીધ, તામ્રના મુખવાળા કાગડા અને લેવાના ચરણવાળાં ગજરણ પક્ષીઓ પ્રાણીના મર્મસ્થાનને વીંધી નાખે છે. જુદાં જુદાં પાપ કરનારને કેવી પીડા થાય છે તેનું વર્ણન કરવાથી બહુ લંબાણ થઈ જાય, પરંતુ ટૂંકામાં આ નરકભૂમિમાં પ્રાણીને એવી અસહ્ય પીડા થાય છે કે તેનું વર્ણન સાંભળતાં પણ ત્રાસ ઉત્પન્ન થાય. આવી અસહ્ય વેદનાઓ નીચેની સાતે ભૂમિમાં પ્રાણીઓ બહુ દીર્ઘ કાળ સુધી પોતાના પાપના ઉદયથી ભગવે છે. ત્યાં જેને એવી ભૂખ લાગે છે કે આખા જગતનું સર્વ અનાજ ખાઈ જાય તે પણ શાંતિ થાય નહિ, તૃષા એવી લાગે છે કે ગમે તેટલું પાણી પીએ તે પણ તે તૃપ્ત થતી નથી, છતાં તેઓને જરા પણ આહાર કે પીવાને ટીપું પણ પાણી મળતું નથી. વળી જેમ જેમ નીચેની ભૂમિને તપાસીએ તેમ તેમ ત્યાં યાતના, દુઃખ, આયુષ્ય, ભય વધારે વધારે હોય છે અને સૌથી નીચેની સાતમી ભૂમિમાં તે પરાકાષાને પામે છે. અધે લેકની આવી સ્થિતિ છે. મધ્ય ભાગ ઝાલર વે છે. ત્યાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ મધ્ય વિભાગના મધ્યમાં મનુષ્યનાં ક્ષેત્ર (અઢીદ્વીપ) છે. તેના ઉપર ઊર્ધ લોકમાં દેવતાનાં વિમાને દેવગતિ સુખ વિચારણા આવે છે. તેમાં બાર દેવક છે. દેવલોકમાં રાત્રિ દિવસને ક્રમ હેતે નથી, રત્નની પ્રભાથી સર્વદા પ્રકાશ રહે છે. ત્યાં વરસાદ તાપ કે ઠંડીની ઋતુના ફેરફાર નથી, એકસરખે અને સર્વ પ્રકારે સુખ દેનારે વખત હોય છે. ત્યાં કોઈ પ્રકારને ઉત્પાત, ભય કે સંતાપ હેતે નથી. ત્યાં વિમાનની ભૂમિએ રત્નજડિત હોય છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ર૩ : ચંદ્રકાન્તની શિલામય હોય છે અને વચ્ચે હીરા, પરવાળા વિગેરે અનેક પ્રવેશતેને દેખાવ હોય છે. વામાં સોનાનાં પગથિયાં હોય છે, સુવર્ણમય કમળથી આચ્છાદિત હોય છે. કીડાવૃક્ષમાં વિશેષ કલ્પવૃક્ષ હોય છે. ત્યાં સર્વત્ર સુંદર ગીત, કિન્નરના અવાજ, યક્ષનાં ગાન અને દેવાંગનાનાં નુપૂરના અવાજથી સર્વત્ર આનંદ જ દેખાય છે. અસંખ્ય જન સુધી એકી વખતે ખબર આપવાની સંકલના મનહર ઘંટનાદ દ્વારા અને હરિëગમેલી દ્વારા કરેલી હોય છે. દેવતાઓ દેવાંગના સાથે મનુષ્યલકની અંદર પુષ્પઅરયમાં, પર્વતના કુંજમાં અને વાડીવનનાં આરામમાં કીડા કરવા આવે છે. દેવાંગનાઓ અને કિન્નરીએ વીણા હાથમાં લઈ જે વખતે ગાન કરે છે તે વખતે અદ્દભુત સ્થળ આનંદ થાય છે. આવી રીતે ત્યાં નિરંતર ઉત્સવ થયા કરે છે. નાટક થયા કરે છે, આનંદ થયા કરે છે અને સ્થળ સુખ તેની પરાકાષ્ઠાએ પહોંચે તેવી રીતે ભેગવાતું પણ અનુભવી શકાય છે. એનાં વિમાનનાં તથા પુષ્કરિણીનાં, પ્રાસાદનાં અને વ્યવસાય, ઉત્પાદ કે અભિષેક વિગેરે શાળાઓનાં, ચૈત્યનાં અને વૃક્ષોનાં વર્ણન વાંચતાં અથવા લખતાં અતિ આનંદ થાય તેમ છે. ત્યાંની દેવાંગનાઓ શૃંગારથી ભરપૂર, લાવણ્યની ભૂમિ, સુંદર શરીર અને હૃદયભાગથી અતિ આકર્ષક, પૂર્ણચંદ્રના જેવા મુખવાળી, વિનીત, સુંદર હાવભાવવિલાસયુકત અને એટલી રમણીય હોય છે કે જાણે લક્ષમી તેનાથી હારીને પવદ્રહમાં રહેતી હોય નહિ! તેઓનાં શરીર સુઘટ્ટ, વસ્ત્ર બરાબર શોભતાં અને બેસતાં, વિવેક વિનયયુક્ત Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : જૈન દષ્ટિએ યોગ ચય અને વિચાર અતિ વિશાળ હોવાથી તેઓ એકસરખી રીતે દેવીના નામને સાર્થક કરનારી હોય છે. ત્યાં કઈ પણ દુખી, દીન, લૂલે, અપંગ, વૃદ્ધ કે રેગી જોવામાં જ આવતે નથી. આવા સુરાલયમાં પ્રાણી સ્વયં ઉત્પન્ન થાય છે. અતિ સુંદર અને સુઘટ્ટ શરીર અહીં પ્રાણુને પ્રાપ્ત થાય છે, જન્મથી બે ઘડી પછી નિરંતર યૌવનાવસ્થા રહે છે અને સર્વ ઇદ્રિને પિષે તેવા પદાર્થો અને સુખે તેને અહીં પ્રાપ્ત થાય છે. ત્યાં સુખશય્યામાં ઉત્પન્ન થઈને ઊઠતાં જ તેને યૌવન પ્રાપ્ત થાય છે અને પોતે આ શું દેખે છે? તેના વિચારમાં ક્ષણ વાર તે પડી જાય છે. એને સર્વ વસ્તુ એટલી રમ્ય, સ્લાધ્ય, પ્રિય અને ભવ્ય લાગે છે કે પોતે ઇંદ્રજાળ કે સ્વમ તે જેતે નથી એ વિચાર થાય તેવું થાય છે. ત્યાં તે દેવીએ તેને વધારે છે, પ્રશંસા કરે છે, નમન કરે છે વિગેરે જોઈ પોતે ઉપયોગ મૂકી અવધિજ્ઞાનથી પિતાનું સ્વરૂપ જાણું આનંદ પામે છે. દેવીઓ પણ તેને કહે છે કે-આ અમુક દેવલેક છે, અહીં રમ્ય વિમાનમાં આપને રમણ કરવાનું છે, મહાપુણ્યથી આપને. અહીં જન્મ થયે છે, સુંદર દેવાંગનાઓ આપના આદેશની રાહ જુએ છે, આ આ૫નું વિમાન છે, આ આપને બેસવાનું વાહન છે, આ આપને રથ છે, આ સુખાસન છે વિગેરે વિગેરે કહી જયનાદની ઉદ્ઘેષણ કરે છે. નવીન ઉત્પન્ન થયેલ દેવ તે સાંભળે છે અને પિતે ઉપગ મૂકી સર્વ જુએ છે ત્યારે પોતે કરેલ શુભ કાર્યો, તપશ્ચરણ, પૂજાદિ સહકાર્ય દેખીને મેહના આવેશમાં ત્યાં સ્થિત થાય છે. પછી પિતાનાં શુભ * આભિગિક દે વાહનનું રૂપ ધારણ કરે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન | ૨૧ કર્મના ઉદય પ્રમાણે સ્થળ સુખે ભગવે છે, માનસિક આનંદ પણ ભગવે છે, શાશ્વતા ચૈત્યે જઈ જિનપૂજા કરે છે, તીર્થ ને ભેટે છે, મહેવાદિ પ્રસંગે અન્ય તીર્થે તથા નંદીશ્વર કી જાય છે અને જેમ મનમાં આવે તેમ સ્વતંત્ર રીતે સ્થળ, માનસિક કે શારીરિક સુખ ભોગવે છે. તે એટલું સુખ ભેગવે છે અને આનંદમાં એ લીન થઈ જાય છે કે સાગરેપમ જે અસંખ્યાત કાળ ચાલ્યા જાય છે તેને પણ જાણે જાણી શકો નથી. કેઈ વખત ગીત સાંભળવામાં, કેઈ વાર નૃત્ય જેવામાં, કેઈ વાર વિલાસિની સાથે ક્રીડા કરવામાં અને કઈ વાર નંદનવન વિગેરેમાં બેસી આનંદ ભેળવવામાં સમય ચાલ્યા જાય છે. સ્વર્ગમાં એટલું સુખ છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે, કારણ કે ત્યાં સુખનાં જ સર્વ સાધને અને સામગ્રીઓ એકઠી થયેલી હોય છે. બાર દેવલોકના દેવે ઉપરાંત નવ રૈવેયકમાં જે વૈમાનિક દે છે તે કાતીત છે અને પાંચ અનુત્તર વિમાનના દેવે પણ કપાતીત છે. તે જ્ઞાનધ્યાનમાં જ મગ્ન રહે છે. પ્રાયે આસન્નસિદ્ધ જીવે આ અનુત્તર વિમાનમાં અને અનંતરભવમાં મેક્ષે જનાર જ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉદ્દભવે છે. અનેક વિભાગ ઉપર ઉપર જતાં વિશેષ વિશેષ લેશ્યાશુદ્ધિ થાય છે અને ઉત્ક્રાન્તિ પણ વિશેષ થયેલી હોય છે એમ સાધારણ રીતે જણાય છે. આવાં સ્થળ અને માનસિક સુખથી પણું વિશેષ સુખને આપનાર, એકાંત આત્મગુણમાં રમણ કરાવનાર, શુદ્ધ, કર્મવાત રહિત, ચિદાનંદઘન સ્વરૂપ જીના અંતિમ સ્થાન તરીકે સિદ્ધશિલા તેની ઉપર બાર યેજને રહેલી છે, જે નિરંતર શાશ્વત છે. તેનું નામ ઈષપ્રાગભારા છે. ત્યાં Page #251 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : * જૈન દષ્ટિએ યોગ રહેલા છ આત્મારામમાં રમણ કરે છે અને ત્યાંથી કદિ પણ તેઓની વિસ્મૃતિ થતી નથી. આવી રીતે અલેક અને ઊર્વલેકનું ધ્યાન આ ચતુર્થ ધર્મધ્યાનમાં કરે છે. આ બાબતમાં શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી અજિતનાથ ચરિત્ર( દ્વિતીયપર્વ)માં લગભગ એક હજાર શ્લેકે લખ્યા છે તે વાંચી જવાની ખાસ ભલામણ છે. આ ધર્મધ્યાનના ભેદે પર વિચાર કરતાં વેશ્યાની અત્યંત શુદ્ધિ થાય છે અને એ સુંદર વૈરાગ્ય થાય છે કે તેને અનુ. ભવ કરવાથી જ તેને ખ્યાલ આવી શકે. એ સુખ અતીંદ્રિય હોવાથી સ્વસંવેદ્ય જ છે પરંતુ બહુ જ આનંદપ્રદ છે. એ ધર્મ, ધ્યાનના પરિણામે જીવ શુકલધ્યાન પામી મેક્ષે ન જાય તે દેવક તથા રૈવેયક વિગેરે દેવ સંબંધી અનેક પ્રકારનાં સુખે ભેગવી આનંદમાં જીવન ગાળે છે અને ત્યાંથી કાળ કરી, ઉત્તમ કુળમાં જન્મ લઈ સુંદર ભેગો ભોગવે છે. ત્યાર પછી વિવેક આદરીને સ્થળ સુખ અને આત્મીય સુખ વચ્ચેને તફાવત જુએ છે અને ધ્યાને આશ્રય કરીને કામગને ત્યાગ કરે છે અને શુભ ધ્યાનથી સર્વ કર્મને નાશ કરીને અવ્યયપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે ધર્મ ધ્યાન બહુ જ ઉપયેગી હોવાથી તે ખાસ લક્ષ્ય ખેંચનાર છે. એ સાલંબન કયા છે એ આટલા વિવેચન ઉપરથી જોવામાં આવ્યું હશે, હવે પછી જ્યારે નિરાલંબી શુકલધ્યાન પર વિવેચન કરવામાં આવશે ત્યારે તેની અને ધર્મધ્યાનની વચ્ચે તફાવત શું છે? તે બરાબર સમજાશે. ધર્મધ્યાનના વિષયને જેન વેગકારોએ બહુ વિસ્તારથી ચર્ચે છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય દયેય વિશેષને અંગે તેના પિંઠસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા Page #252 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૧૭ : ચાર વિભાગ પાડે છે અને જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્ય ધર્મ ધ્યાનના એ જ ચાર ભેદે પાડે છે. એ ચારે ભેદને થેયના પેટાવિભાગ સમજવામાં આવે તે તે વરતુવરૂપને અંગે વિરોધ રહિત લાગે છે. એ પિંડસ્થાદિ ધર્મધ્યાનનું સ્વરૂપ એટલું આકર્ષણ કરનારું છે કે એ પર જરા સંક્ષેપથી દષ્ટિપાત કરી જ એ આ પ્રસ્તુત પ્રકરણને અંગે ખાસ ઉપગી જશે. આપણે ઉપરોક્ત વેગથમાં બતાવેલ તેઓનું સ્વરૂપ વિચારીએ. એ વિભાગે જેવાથી ધર્મધ્યાન કેટલું સાલંબન છે અને ધ્યાનાદિ વેગમાં જ્યારે પ્રાથમિક સ્થિતિમાં પ્રાણી હોય છે ત્યારે આલંબનની કેટલી જરૂરીઆત છે તે જણાશે. આ ઉપરાંત અહીં એટલું પણ જણાવી દેવાની જરૂર છે કે-આ ધર્મધ્યાનના અધિકારી કેટલાકની માન્યતા પ્રમાણે અપ્રમત્ત અવસ્થામાં રહેલ વજી રૂષભનારા સંઘયણુવાળા જીવે કહ્યા છે તેથી છેવટ્ટા સંઘયણવાળા શરીરે તે ધર્મધ્યાનની ભાવના જ રહે છે. આ બાબત અહીં જણાવી દેવાની ખાસ જરૂર એટલા માટે છે કે આ બાબતમાં ઘણું પ્રાણુઓ પિતાને અધિકાર સમજ્યા વગર, ગ્યતાની તુલના કર્યા વગર આલંબનને છોડી દેવા ઉઘત થઈ જાય છે ને આત્મવંચના કરી આત્માને બહુધા પ્રપાત કરાવે છે. ધ્યાનના વિષયમાં જરા પણ ગેરસમજુતી ન થવી જોઈએ એની ખાસ જરૂર છે, કારણ કે એ આત્મીય વિષય છે અને આત્મા જે વિશેષ વિકસિત થયો ન હોય તે ઘણીવાર તેના દ્વારા જ તે મોહમાં પડી જઈ નીચે ઉતરી જાય છે તેથી આ વિષયમાં ખાસ સંભાળ રાખવાની જરૂર છે. પિતાની યોગ્યતા વિચારી અવલંબનેને તજવાં નહિ, તેમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : જૈન દષ્ટિએ ગ પણ સિદ્ધ અવલંબનને તજી દેવાથી ઘણી વાર પ્રથમ પગથિયું જ હાથથી ચાલ્યું જાય છે અને પિતે એગમાં આગળ વધે છે એમ માનનાર મનુષ્ય તદન પ્રાથમિક રિથતિમાં પણ હવે નથી એ વાત લક્ષ્યમાં રાખવી. આ અગત્યની બાબત પર તેટલા માટે લક્ષ્ય રાખવાનું જણાવી આપણે પિંડસ્થાદિ ચાર વિભાગ પર વિચાર કરીએ. પિંડસ્થળેય. આ વિભાગમાં પાંચ ધારણાઓને સમાવેશ થાય છે. પિંડને અર્થ અહીં વસ્તુ સમજ. દયેય આત્માને કરવાને છે, પરંતુ તેના પ્રકાર જૂદા જૂદા છે અને તે જૂદી જૂદી રીતે ધ્યાનવિષય થઈ શકે છે. એ માટે પાંચ પ્રકારની ધારણનું સ્વરૂપ અહીં ખાસ સમજવા ગ્ય છે. પાર્થવી, આગ્નેયી, મારૂતી વાણું અને તત્રભૂ અથવા તત્વરૂપવતી એવી પાંચ ધારણાઓ છે. પ્રથમ પાર્થવી ધારણામાં આત્માને દયેય કરે તે આવી રીતે નિશબ્દ, કલેલ રહિત, સફેદ ક્ષીર સમુદ્ર જેનું પ્રમાણ મધ્યક જેવડું છે તેની વચ્ચે એક હજાર પાંખડીવાળું, જેની કાંતિ તરફ ફેલાઈ ગઈ છે અને જેને રગ સુવર્ણ જે છે એવું કમળ વિચારે, એ કમળની મધ્યમાં મેરુપર્વત જેટલી ઊંચાઈવાળી પીત રંગથી શોભતી અને દિશાઓને શોભાવતી કર્ણિકા(દીસું) વિચારે એ કર્ણિકા ઉપર એક વેત રંગનું ઊંચું સિંહાસન ચિંતવે અને તે સિંહાસન ઉપર પિતાના આત્માને ભ રહિત, સુખરૂપે અને શાંત સ્વરૂપે વિરાજિત ચિંતવે અને સાથે વિચારે કે એ સુંદર ચેતન રાગદ્વેષને દૂર કરવા સમર્થ છે અને સંસારને ઉત્પન્ન કરનાર કમેને નાશ કરવાના કાર્યમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ઉદત થઈ રહેલ છે. આવી રીતે આત્માનું ચિંતવન કરી તેને ગસિંહાસન પર બેઠેલે ચિંતવ એ પ્રથમ પાર્થથી ધારણાનું સ્વર્યા છે. એમાં ચેતન એટઢી વિમળ દશા ભેગવે છે કે તેને ખ્યાલ અનુભવથી જ થઈ શકે તેમ છે. બીજી અનેચી ધારણમાં પ્રથમ તે પોતાના નાભિકમળમાં સેળ પત્રવાળું કમળ ચિંતવે, એ સોળ પગે ઊર્વ છે એમ ચિંતવવાં અને તે દરેક ઉપર અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, , ઝ, લૂ, , , , એ, , , આ એ સેળ અક્ષરની સ્થાપના કરવી અને વચ્ચેની કર્ણિકામાં હું અક્ષર જેને મહામંત્ર કહેવામાં આવે છે એ વિચાર. એ મહામંત્ર અક્ષરની રેફમાંથી પ્રથમ ધૂમાડાની શિખા ચાલે છે, પછી અગ્નિના તણખા ઊડે છે અને છેવટે અગ્નિની જ્વાળા પ્રબળ જોરથી નીકળે છે. આ નાભિસ્થ કમળની સામી બાજુ હૃદયસ્થ કમળ જેને આઠ પાંખડીઓ હોય છે તેને અધોમુખ ચિંતવવું. એ નાભિસ્થ કમળમાંથી નીકળતી અગ્નિની જવાળા હદયસ્થ અષ્ટદળ કમળ જેની પ્રત્યેક પાંખડી પર એક એક કર્મની સ્થાપના કરેલી હોય છે તેને બાળી નાખે છે એમ ચિંતવવું. આવી રીતે મહામંત્રમાંથી નીકળેલો અગ્નિ આઠ કમેને બાળી નાખે છે એમ વિચારવું. વળી એ ઉપરાંત શરીરની બહાર ત્રિકેણ અગ્નિ બહુ જેથી બળતું હોય એમ ચિંતવી તે અગ્નિ જાણે ધૂમ વગરને પણ વડવાનળ જે સખ્ત છે એમ માવવું. તે બહારને અગ્નિ અંતરંગની મંત્રાગ્નિને દગ્ધ કરે છે, શરીરને ભસ્મ કરે છે અને સાથે નાભિસ્થ સેળ પત્રવાળા કમળને પણ ભસ્મ કરી છેવટે પિતે શાંત થઈ જાય છે. આ પ્રમાણે ચેતનનું સામર્થ્ય Page #255 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : જૈન દષ્ટિએ યોગ બતાવનાર આનેવી ધારણા થાય છે. એમાં પણ કર્મસમૂહને નાશ કરનાર ચેતનની અતિ વિપુળ આંતરદશા સ્થળ સ્વરૂપે બતાવી જવાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું. ત્રીજી મારુતી ધારણાને વાયવી અથવા શ્વસના એવું પણ નામ આપવામાં આવે છે. એમાં આકાશભાગને પૂરનાર મહાવેગથી ગતિ કરનાર પવનનું ચિંતવન કરે. એમ વિચારે કે પવન દેવની સેનાને ચલાયમાન કરે છે, સ્વર્ગને કંપાવે છે, વાદળાને વિખેરે છે, સમુદ્રને ક્ષેભ કરે છે, વળી તે લેકમાં સંચાર કરે છે, દશે દિશાઓમાં ગમન કરે છે અને પૃથ્વીના તળિયામાં પેસે છે. આવા પ્રબળ વાયુથી રજને ઊડાવી દે છે (કમરજને એમ લાગે છે, અને પછી તે જ પવનને શાંત કરવાને અભ્યાસ પાડી તેને નરમ બનાવી દે છે. આવી રીતે પવનને અંગે કર્મરાજ ઊડાવવાની ધારણા કરવી તે ત્રીજી વાયવી ધારણા છે. એમાં પણ ઉદેશ અને ઉદ્દિશ્ય એક જ છે એ ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. જેથી વાસણું ધારણમાં ઇદ્રધનુષ, વિજળી, ગર્જનાદિથી યુક્ત અને વાદળાંઓ સહિત આકાશ ચિંતવે. એ વાદળાંમાંથી અમૃતની પેઠે અથવા મોતીનાં બિંદુઓની ધારા પેઠે વરસાદ ધીમે ધીમે પડે છે એમ વિચારે. તેમાં અર્ધ ચંદ્રાકાર, મનહર અમૃતમય જળને પ્રવાહ આકાશને ભરપૂર કરી દે છે એમ ચિંતવે અને તે આ દિવ્ય ધ્યાનથી થયેલા જળના અચિંત્ય પ્રભાવથી સમસ્ત ભસ્મ ધુએ છે એમ ચિંતવન કરે. જળના પ્રવાહથી કર્મરાજ સાફ થાય છે એ અત્ર વિચાર કરવાને છે, પણ કલ૫ના આકાશ વિગેરેની હોવાથી બહુ આનંદપ્રદ લાગે છે. જેમાસાના દિવસોમાં ઝરમર Page #256 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન * ૨૧૧ : અશ્મર વરસાદ આવતા હાય, ગરમી જશે પણ ડ્રાય નહિ અને સર્વ દિશા શાંત હાય એ વિચાર જ એક પ્રકારની શાંતિ આપે છે. પાંચમી તત્રભૂ અથવા તત્ત્વરૂપવતી ધારણામાં સાત ધાતુ રહિત, પૂર્ણ ચંદ્ર જેવા નિળ અને સર્વજ્ઞ સમાન પેાતાના આત્માને ચિ'તવે. ત્યાં ધ્યાવે છે કે—પેાતાના ચેતનજી અથવા પાતે યાગસિંહાસન પર આરૂઢ થએલા છે, વ્યિ અતિશયથી વિરાજમાન છે, કલ્યાણમહિમા સહિત છે, દેવ અને દૈત્યથી પૂજિત છે, છેવટે તેનાં સવકર્માં ક્ષય પામી ગયાં છે—આવી રીતે અગગર્ભમાં આત્મસ્વરૂપ ધ્યાવવુ. એ પાંચમી ધારણાનું સ્વરૂપ છે. આવી રીતે પિંડસ્થ ધ્યેયનું સ્વરૂપ ચાગના વિષયમાં નિષ્ણાત થયેલા પુરુષાએ બતાવ્યુ છે. એ ધ્યેયમાં ચેતનજીને કલ્પના પર આધાર રાખી સાલમનરૂપે ચિતવવાના છે અને તેનાથી તેની મહત્તા સમજવા ઉપરાંત ચિત્તની સ્થિરતા એક વસ્તુ પર ધીમે ધીમે થતી જાય છે. યોગસિહાસન પર આરૂઢ થયેલ ચેતનજીનુ' ચિંતવન કરવાનું શ્રીમતૢ આનંદઘનજીએ છત્રીશમા પદ્મમાં બતાવ્યુ' છે તે આ પિ'ડસ્થ ધ્યેયનું સ્વરૂપ સમજવું. ધર્મધ્યાનને અંગે આ પિડસ્થ ધ્યેય બહુ ઉત્તમ પ્રકારનું આલંબન પૂરું પાડે છે. અહીં સાધારણુ રીતે સવાલ થાય કે-આત્મતત્ત્વચિ’તવનમાં આવી રીતે પૃથ્વી આફ્રિ તત્ત્વનું ચિ’તવન કરવાની આવશ્યકતા શા માટે વિચારવામાં આવી હશે, તેા તેના સંબંધમાં કહેવાનું એ કે-શરીર પૃથ્વી આઢિ ધાતુમય છે અને કમથી ઉત્પન્ન થયેલું છે. એના આત્મા સાથે સખધ છે. એ સબધથી આત્મા મલિન રહે છે અને જ્યાંસુધી એનુ સ્વરૂપ આ પ્રાણી વિચારતા નથી ત્યાંસુધી Page #257 -------------------------------------------------------------------------- ________________ જેની દષ્ટિએ યોગ તેને અનેક વિકલ્પ થયા કરે છે અને સ્થિરતા પ્રાપ્ત થતી નથી. એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ સ્વાધીન ચિંતવનેથી મનને વશ કરવું જોઈએ. તેને માટે શરૂઆતમાં આલંબનની ખાસ જરૂર છે. પૃથ્વી આદિ તત્વની ધારણ કરવાની જરૂર છે. પૃથ્વી સંબંધી ધારણાથી મન સ્થિર થાય, અનિની ધારણાથી મન અને શરીરને તેમ જ કને દગ્ધ કરવાની કલ્પનાથી મનનું થંભન થાય, પવનની ધારણાથી શરીર અને કર્મની ભમને ઉડાવીને મનને ભાવે, જળની ધારણાથી રહી ગયેલી રજને ધંઈ નાખી મનને સ્થિર કરે અને પછી આત્મા પિતે જ્ઞાનાનંદમય છે અને શરીર અને કર્મ રહિત છે એમ ચિંતવી તેનામાં મનને સ્થિર કરે. આવી રીતે સાલંબન ધ્યાનથી અભ્યાસ દઢ થતું જાય છે અને છેવટે આવવા શિષ્ટ ધ્યેયના આલંબનથી ચેતન શુકલધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. નિરાલંબન ધ્યાન કેવી રીતે થાય છે તે હવે પછી જેવામાં આવશે. અત્ર પિંડસ્થ ચેતનને ધ્યેય કરવાની અભિનવ કપના પર વિચાર કર્યો, હવે તેથી આગળ વધીએ પદસ્થ થૈયા-આ ધર્મધ્યાનના ભેદમાં જુદાં જુદાં પદ લઈને આત્મારામનું ધ્યાન કરવામાં આવે છે. આલંબન અત્ર પદનું રહે છે. પ્રથમ વર્ણમાતૃકા નામનું પ્રસિદ્ધ પદ છે, તેમાં નાભિ ઉપર કમળની સ્થાપના કરવી, તેની સેળ પાંખડી ચિંતવને પ્રત્યેક પર ૮ થી આ પર્યત સેળ વરની સ્થાપના કરવી અને તે સર્વ ફરતા જાય છે એમ ચિંતવવું. તેની ઉપર હદયમાં વીશ પાંખડી અને કર્ણિકાવાળા કમળની સ્થાપના કરવી અને તે પ્રત્યેક પાંખડી પર અને કર્ણિકા પર થઈને Page #258 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ર૩ : ક થી માંડીને મ સુધીના વ્યંજનની સ્થાપના કરવી. વન ઉપર આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવી અને તે પ્રત્યેક પાંખડી પર ય થી માંડીને હસુધીના આઠ વ્યંજનની સ્થાપના કરવી. આવી રીતે નાભિ પર અષ્ટદળ કમળ, હદય પર ચતુ. રાતિદળ કર્ણિકાયુક્ત કમળ અને વદન પર અષ્ટદળ કમળ સ્થાપના કરી વર્ણમાતૃકાનું ધ્યાન કરવું. આ સુપ્રસિદ્ધ ધ્યાનથી શ્રુતજ્ઞાનસમુદ્રને પાર પમાય છે. એમાં ૪૯ અક્ષરો આવે છે તેનાથી નષ્ટાદિ વિષયનું જ્ઞાન થાય છે અને અનેક વ્યાધિઓને નાશ થવા ઉપરાંત વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભવાંતરમાં ઉત્તમ ગતિ થાય છે. મંત્રરાજનું ધ્યાન એ આ વિભાગનો બીજો પ્રકાર છે. એમાં હું અક્ષરનું ચિંતવન કરવાનું છે. એને બીજાક્ષર કહે છે. કનક્કમળના ગર્ભમાં કર્ણિકા ઉપર સ્થિત થયેલ અને શુદ્ધ ચન્દ્ર જેવું નિર્મળ, સર્વત્ર વ્યાપી રહેલું અને દશે દિશામાં ગમન કરતું આ પદ તેનું સમરણ કરે. આ અક્ષરમાં બુદ્ધ, શિવ, બ્રહ્મા અને વિષ્ણુની કલ્પના બીજાઓ કરે છે તે ન કરતાં તેમાં દેવાધિદેવ શ્રીજિનેશ્વર ભગવાન જેઓ સર્વજ્ઞ સર્વવ્યાપી અને શાંત છે તેની કલ્પના કરવી. એ અતિ વિશિણ બીજતત્વ કુંભક પ્રાણાયામથી ભૂલતામાં, વદનકમળમાં, તાલુદ્વારમાં ફરતું અને અમૃત વર્ષાવતું મરે, વળી તેને નેત્રમાં જતું. કેશોમાં સ્થિત થતું અને જાતિચક્રમાં સંચાર કરતું જુએ અને તેવી રીતે તેને સર્વ દિશાઓમાં ગમન કરતું, આકાશમાં ઉછળતું, કલંકને છેદતું અને ભ્રમને ભાંગી નાખતું જુએ અને છેવટે તેને પરમાનમાં લઈ જતું, શિવશી સાથે જોડતું અને Page #259 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૪ ૪ જૈન દષ્ટિએ યોગ અતિ આત્મિક આનંદ કરાવતું જુએ. આ મંત્રરાજનું ધ્યાન એકાગ્ર વૃત્તિથી કરવું, એમાં સ્કૂલના થવા દેવી નહિ. પછી એ મંગરાજની નાસાગ્ર તથા ભૂલતામાં સ્થાપિત કરતી વખતે તેની સાથે વર્ણની સ્થાપના કરવાનું કોઈ આચાર્યો કહે છે. ત્યારપછી એ મંત્રરાજ માંથી મીંડું કાઢી લેવું, પછી કળા ( અર્ધ ચન્દ્રાકાર) કાઢી લેવી, પછી માથેથી રે કાઢી લે અને છેવટે તેને અનક્ષરત્વ પ્રાપ્ત કરી શકે એવી રીતે થાવવું અને ઉચ્ચાર કર્યા વગર તેનું ચિંતવન કરવું. આ અનરત્વ પદને અનાહત દેવ કહેવામાં આવે છે. એ ચંદ્રલેખા સમાન સૂમ, કુરણાયમાન, સૂર્યની જેવી કાંતિવાળા છે. મતલબ એ અક્ષરમાંથી અનક્ષર સ્થિતિમાં અથવા લક્ષ્યમાંથી અલક્ષ્યમાં ગમન થતું બતાવે છે. એ મંત્રરાજ સૂમ થતાં થતાં છેવટે વાલા જેટલું સૂફમ થઈ જાય છે અને એટલી સૂક્ષમ સ્થિતિએ જતાં જગને તિમય જુએ છે. આટલી હદે પહેચે છે ત્યારે તે નિરા લંબન ધ્યાનથી એટલે નજીક આવી જાય છે કે એને અણિમા વિગેરે સિદ્ધિઓ સિદ્ધ થાય છે, દેવે એની સેવા કરે છે અને એને અતિ અદ્દભુત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, પરંતુ તે તેમાં રાચી ન જતાં લક્ષ્યમાંથી અલક્ષ્યમાં ગમન કરવા, સાલબનમાંથી નિરાલંબન ધ્યાનને કમ આદરવા અને સ્કૂલમાંથી સૂમમાં જવા યત્ન કરે છે. આ અનાહત પદ અતિ આનંદજનક છે, મહાકસમૂહને નાશ કરનાર છે અને શુકલધ્યાનની તદન નજીક મૂકી દેનાર છે. આ મંત્રરાજની ચિંતવનામાં વચ્ચે પરમ તત્વનું ચિંતવન થઈ શકે છે જે ઉપર બતાવાઈ ગયું છે. પ્રણવ બીજના ધ્યાનમાં ૩૦ પદનું ધ્યાન આવે છે. અરિ Page #260 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન હત, અશરીર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પંચ પર મેણી છે. એના પ્રથમ અક્ષરની સંધિ કરવાથી આ પ્રણવ બીજ વ્યાકરણના નિયમાનુસાર થાય છે. આ પ્રણવના વાય પરમેષ્ઠી છે અને એ પદ પરમેષ્ઠીનું વાચક છે તેથી વાયવાચક સંબંધને લઈને તે અત્યંત નિર્મળ પદ છે. ઉપર જે હદયકમળ બતાવ્યું છે તેની કર્ણિકામાં આ પદને સ્થિત કરવું અને જાણે તેના પર મસ્તકમાં રહેલ ચંદ્રમા અમૃતને વરસાદ કરે છે તેથી તે આદ્રિત છે અને મહાપ્રભાવસંપન્ન છે એવા એ મહાબીજ અક્ષય પદસ્વરૂપ % પદને કુંભક પ્રાણાયામથી થાવવું. આ પ્રણવપદનું ધ્યાન અતિ આનંદજનક છે અને તેને માટે અનેક પ્રકારે પેજના વિશિષ્ટ ગ્રંથમાં બહુ યુકિતસર બતાવી છે. પિતાના હદયકમળમાં આવા અતિ ઉત્કૃષ્ટ ગુણધારક પરમેષ્ટીની સ્થાપના કરવી એ વાત જ બહુ આનંદ આપનારી લાગે છે. સ્તંભન, વશીકરણ વિગેરે માટે એને ધ્યાનવિધિ બતાવ્યા છે પણ મોક્ષાભિલાષીને માટે તે કામને નથી. પંચ પરમેષ્ઠી પદ ધ્યાનને પ્રકાર બતાવતાં અષ્ટદળ કમળનું સ્થાપન કરવું અને તેની વરચે કર્ણિકા ઉપર નમો અદ્ધિતાળ એ પદનું સ્થાપન કરવું. ચાર દિશાના ચાર પગે ઉપર મહામંત્રનાં ચાર પદેનું સ્થાપન કરવું અને ચાર વિદિશાએનાં ચાર પગે ઉપર શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના મત પ્રમાણે પત્તો પર નમુનો આદિ ચાર પદોનું અનુક્રમે સ્થાપન કરવું અથવા જ્ઞાનાર્ણવકારના મત પ્રમાણે રાજ્યના નમ, તથા જાના નામ, સવારનાથ ના સથવારે નમઃ ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ : રર૬ : જૈન દષ્ટિએ યોગ એ ચાર પદની અનુક્રમે સ્થાપના કરવી. આ મહામંત્ર અને અતિ અદ્દભુત સ્થળ અને આધ્યાત્મિક ફળ આપનાર મંત્રાક્ષરોથી બહુ લાભ થાય છે અને આત્મતત્વનું ચિંતવન થાય છે. તેના એટલા બધા લાભે બતાવ્યા છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે. એ પદેથી અનેક પ્રાણીઓનાં સાંસારિક દુખે નાશ પામી ગયાની હકીકત શાશ્વપ્રસિદ્ધ છે, પરંતુ તે ઉપરાંત તેમાં જે પરમેષ્ઠીનાં નામે છે અને તેની વિચારણાને અંગે જે આત્મિક ગુણેનું સ્મરણ થાય તેમ છે તે વિચારવાથી આત્મામાં એક પ્રકારની શાંતિ આવી જાય છે. એ અતિ આહૂલાદજનક મહામંત્રનું સ્થાપન કરવાને વિધિ આપણે સિદ્ધચક્રના યંત્રમાં અને નમસ્કારકલ્પમાં દષ્ટિગત કરીએ છીએ. એની સ્થાપના હદયમાં થાય ત્યારે સાધારણ રીતે પણ બહુ લય થઈ જાય, આનંદ આવે અને સાંસારિક ઉપાધિઓ વિસરી જવાય તેમ લાગે છે. આ ઉપરાંત જાપનાં અનેક પદે બતાવ્યાં છે. તેને આશય આત્મગુણની વિચારણા કરી ગમે તે પ્રકારે તેને શુદ્ધ સ્વરૂપે શે, ઓળખ, ચિંતવ, ભાવ અને સાધ્ય તરીકે નિશ્ચય કરી અંતે પ્રાપ્ત કરે તે છે. ષડશાક્ષરી (સેળ અક્ષરની) વિદ્યામાં સેળે અક્ષરને જાપ કર. અત્રિ દ્વારા કથા સર્વસાધુચ્ચો નમ-છ અક્ષરના જાપમાં અતિદૂત ઉપર અને ચાર અક્ષરના જાપમાં અહિંત પદનું બયાન કરવાનું છે. બે અક્ષરમાં સિદ પદ અને એક અક્ષરમાં જ અક્ષરનું ધ્યાન કરવાનું છે. જેને જેવી રુચિ થાય તેણે તે પ્રમાણે પદને જાપ કરે. અતિ ગાડતા એ પંચ પરમેષ્ઠી નામના પ્રથમાક્ષરને જાપ બહુ ઉત્તમ ફળ આપનાર છે એમ સિદ્ધાન્તમાં બતાવ્યું છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૬ ૨૨૭ ? આવી રીતે અનેક પ્રકારના જાપ કરવાથી આત્મગુણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, એના અભ્યાસથી બહુ આનંદ થાય છે, આશય. ની સ્થિરતા થાય છે, પણ એને વિધિ શરૂ કર્યા પછી નિરંતર તેને અભ્યાસ ચાલુ રાખવા જોઈએ. એને સ્થિર ચિત્ત અભ્યાસ કરતાં પિતાના મુખમાંથી જ્વાળા નીકળતી હોય તેમ પ્રાણીને લાગે છે, ત્યારપછી તેને શાંતિ થાય છે, જવાળા દેખાતી બંધ થાય છે અને શ્રીમત્ સર્વજ્ઞને શાંતિથી રિથર થયેલા પ્રત્યક્ષ જુએ છે. આવી રીતે સર્વજ્ઞનું દર્શન કરી ધીમે ધીમે વેગમાં પિતે આગળ વધતે જઈ સાધ્યપ્રાપ્તિની સમીપ આવતે જાય છે. આવી જ રીતે રારિ -મહિલા મંજરું, सिद्धा मंगलं, साहु मंगलं, केवलिपण्णत्तो धम्मो मंगल। चचारि लोगुत्तमा - अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवजामि-अरिहंते सरणं पवजामि, सिद्धे सरणं पवजामि, साहू સરળ ઘવજ્ઞાન, વસ્ત્ર ધર્મ gવામિ એ અરિહંત, સિદ્ધ, સાધુ અને શુદ્ધ ધર્મ માંગલ્યકારી છે એમ થાવવું, ચાર સર્વોત્કૃષ્ટ છે એમ વિચારવું, અને ચારેનું શરણ આદરવું એમ ચિંતવવું એ પણ એવી જ રીતે દયાનને પદના આકારમાં રજૂ કરે છે અને ચેતનની પ્રગતિ કરે છે. વળી મુખમાં આઠ દળવાળા કમળનું ચિંતવન કરી શકાય છે. એના પ્રતિપત્ર પર ૩૦ નમો અરિહૃતા એ પદના એકેક અક્ષરની સ્થાપના કરવી. પ્રત્યેક અક્ષરનું ધ્યાન કરતાં વચ્ચેની કર્ણિકામાં જાણે કેશરની પંક્તિ હોય તેમ ચિંતવે અને તેમાં અમૃત સમ શાંત માયાબીજનું સ્થાપન કરે. એ માયાબીજ જાણે તેજમય, અતિત, પ્રભાવાળું અને મુખકમળમાં કર્ણિકા Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૮ : જૈન દષ્ટિએ યોગ ઉપર રહેલું ચિંતવી, જાણે ક્ષણમાં તે પ્રતિપત્ર ઉપર જતું હોય, ક્ષણમાં આકાશમાં જતું હોય, ક્ષણમાં મનને અજ્ઞાનઅંધકાર દૂર કરતું હોય, જરા વારમાં તાલુપ્રદેશમાં પ્રવેશ કરતું હોય એવી રીતે તેનું ચિંતવન કરે. આ મહામંત્રના જાપની ધીમે ધીમે ટેવ પડવાથી ધ્યાનવિષયમાં ઉત્તરોત્તર બહુ પ્રગતિ થતી જાય છે, છ માસ સુધી એ પદનું દયાન કરતાં નિરંતર પિતે કૃતસમુદ્રમાં વિશેષ અવગાહન કરતો જાય છે, પછી એને મુખમાંથી ધૂમપંક્તિ નીકળતી જણાય છે, ત્યાર પછી વિશેષ અભ્યાસ કરતાં તેને એમ જણાય છે કે જાણે પિતાના મુખમાંથી અને ઉદરમાંથી અગ્નિની વાળા બહાર નીકળે છે, ત્યાર પછી એને અભ્યાસ ચાલુ રાખવાથી સર્વજ્ઞમુખકમળનું દર્શન થાય છે આવી રીતે વિશુદ્ધ દેવાધિદેવનું ધ્યાનમાં દર્શન કરી બહુ આનંદ પામી શ્વકર્મને નાશ કરતો જઈ આગળ પ્રગતિ કરી છેવટે સાધ્ય સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત અનેક રીતે વિદ્યાને જાપ થાય છે. કપાળમાં લિ નામની વિદ્યાને ધ્યાવવી. એનું મરણ કરતાં મનમાં બહુ આનંદ આવે છે, જાણે ચંદ્રમાંથી અમૃત ઝરતું હોય એવી શાંતિ લાગે છે અને સર્વત્ર સુખ જણાય છે. ચંદ્રકળાને કપાળમાં ધ્યાવવી, નાસામાં પ્રણવ(%)નું ધ્યાન કરવું, કઈ વાર શૂન્યનું ધ્યાન કરવું અને કઈ વાર અનાહતનું ધ્યાન કરવું. એ ઉપરાંત બે પ્રણવબીજની બન્ને બાજુએ માયાયુમ અને માથે હંસપદને જાય પણ બહુ ઉત્તમ ગણાય છે. ર છ છ ફ્રી ઇંસા અથવા હંસ પદને બદલે સોહં મૂકવાથી બહુ સુંદર યાન થાય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૧ ૨૨૮ : આવી રીતે જાપના અનેક પ્રકાર છે. વિદ્યાના અનેક પ્રકાર છે. તેમાં પણ કેટલીક રીતે જાપ કરવાથી સાંસારિક જોગસાધન મળે છે, મહિમા કીર્તિ થાય છે, ઈષ્ટ જનને પ્રસંગ થાય છે અને કેટલીક રીતે મિક્ષ તરફ ગમન થાય છે. જે પદનું ધ્યાન કરવાથી પ્રાણુ વીતરાગ થાય, સંસાર પર ભાવ ઓછો થાય, વસ્તુવરૂપને બંધ થાય અને આત્મિક ગુણ ઓળખાય એનું ધ્યાન કરવું. અનેક પ્રકારની પદની વ્યવસ્થા ગગ્રંથકારેએ બતાવી છે તે જેવી, વિચારવી અને પિતાને અનુકૂળ લાગે તે આદરવી; પરંતુ એ પદના જાપથી અણિમાદિ સિદ્ધિઓ કે બીજી લબ્ધિપ્રાપ્તિ કરવાને આશય રાખી ગભ્રષ્ટ થવું નહિ. આ પદસ્થ દયાનમાં શબ્દનું આલંબન લેવાનું છે અને અનુભવીઓ એ સંબંધમાં એટલું સ્પષ્ટ રીતે કહી ગયા છે કે એ જાપના પ્રકારથી અને કારાદિ પદના ધ્યાનથી ચિત્તની સ્થિરતા, નિર્મળતા અને એકાગ્રતા બહુ સારી થાય છે અને નિરાલંબનત્વની પાસે પ્રાણી બહુ જલદી આવી જઈ છેવટે પ્રગતિ કરી સાધ્ય પ્રાપ્ત કરે છે. ગમે તે ધ્યેયવિષય થઈ શકે તેમ છે તે આટલા ઉપરથી જોવામાં આવ્યું હશે. પિતાને કર્યો વિષય ધ્યેય કરે એગ્ય છે તે પૃથક્કરણ કરીને વિચારી લેવું. હવે આપણે રૂપસ્થ થેયને વિચાર કરીએ. એ રૂપસ્થ ધ્યેયના વિચારમાં પણ બહુ આનંદ આવશે. રૂપસ્થ થેય-પિંડસ્થ અને પદસ્થ દયેયનું આપણે સ્વરૂપ જોયું. હવે રૂપસ્થ ધ્યેયમાં તીર્થકર મહારાજનું ધ્યાન કરવાનું છે તે આ પ્રમાણે ન્માક્ષલક્ષમીની નજીક ગયેલા, ઘાતી કર્મોને ક્ષય કરનારા, ચતુર્મુખે દેશના દેનારા અને અશોક વૃક્ષ, Page #265 -------------------------------------------------------------------------- ________________ : ર૩ : જૈન દષ્ટિએ સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ઇવનિ, ચામર, દેવતાધિષિત સિંહાસન, સૂર્યથી પણ વિશેષ પ્રભાવાળું ભામંડળ, આકાશમાં દિવ્યા દુંદુભિ અને બાજુમાં આતપત્ર-આ આઠ મહાપ્રાતિહાર્ય યુક્ત શ્રી જિનેશ્વરદેવ સમવસરણમાં બેઠા બેઠા ભવ્ય પ્રાણીઓને દેશના આપે છે, એઓ જે પ્રદેશમાં વિચરે છે ત્યાં તેઓના અચિંત્ય મહિમાથી ઈતિ ઉપદ્રવ નાશ પામે છે, તેઓની નજીકમાં સર્વ પ્રાણીઓ પોતાનું કુદરતી વૈર ભૂલી જઈ એક સાથે આનંદથી રહે છે, હાથી અને સિંહ જેવા નિસર્ગ વૈરબુદ્ધિવાળા પ્રાણીઓ પ્રભુના અતિશયથી દુશ્મનાવટને યાદ પણ કરતા નથી, આખા વિશાળ સમવસરણમાં જાનુ પ્રમાણ પુષ્પ પાથરેલાં હોય છે, અનેક દેવ દેવીઓ અને મનુષ્ય ભગવાનની વાણીને પ્રસાદ લે છે અને પિતાના કર્ણને પવિત્ર કરે છે, દરેક એમ સમજે છે કે તેને ઉદ્દેશીને શ્રી જગન્નાથ પ્રભુ દેશના આપે છે, ધીર ગંભીર રાગથી દેવાતી દેશના સાંભળી તેમાં અનેક ભવ્ય પ્રાણીઓ લીન થતાં દેખાય છે, અનેક ગણધરે ને મુનિએ પ્રભુની વૈયાવચ્ચ કરી રહ્યા છે, ચેતરફ આનંદ આનંદની ઊમિઓ ઉછળી રહી છે, વચ્ચે સિંહાસન ઉપર ચતુર્મુખે શ્રીપરમાત્મપદ પ્રાપ્ત કરનાર આસન્નમોક્ષગામી પુણ્યવાનું મહાત્મા સગી અવસ્થાએ પહોંચેલા બેઠા છે, સર્વ પ્રકારના વિકારને નાશ થયેલે હેવાથી અતિ અસરકારક રીતે એકાંત ઉપકાર કરવાની બુદ્ધિથી ભવ્યરાજને વિકવર કરે તેવી રીતે અનેક ગુણથી ભરપૂર વાણુને વિલાસ કરે છે, દેવતાઓ, ઇદ્રો, ચકવર્તીએ, મનુષ્ય અને તિય પ્રભુ પાસે મસ્તક નમાવી પિતાના આત્માને ધન્ય માને છે–આવી રીતે કેવળજ્ઞાનભાસ્વર Page #266 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૩૨ અતિશયયુક્ત અહંતના રૂપનું અવલંબન કરવું તે રૂપ ધ્યેય છે. એ રૂપસ્થ દયેયનું વર્ણન કરતાં હજારે વિશેષ આપી શકાય તેમ છે. એમના એક એક પ્રાતિહાર્યનું અથવા ગુણનું તથા દેષના ત્યાગનું વર્ણન કરતાં પુસ્તક ભરાય તેમ છે. એમના ત્યાગ વૈરાગ્ય અને એમણે મહારાજાને જે વિજય કર્યો છે તે પર વિચાર કરતાં આખું જીવન પૂર્ણ થઈ જાય. એવા અચિંત્ય ગુણ મહિમા કીર્તિ અને આત્મતિથી પ્રગત થયેલા અને જેમનાં અઘાતી કર્મો નામમાત્ર શેષ રહ્યાં છે તેવા શ્રી અરિહંત પરમાત્માને યેયને વિષય કરવાથી બહુ આનંદ આવે છે. એમને ઇદ્રિ પર સંયમ, રાગાદિ સંતાનને નાશ, સ્યાદ્વાદશસ્ત્રધારણ, નયપ્રમાણયુક્ત ગંભીર વચન, સર્વ જંતુ ઉપર અપરિમિત કરુણા વિગેરે એટલા આકર્ષક, સુંદર અને રમ્ય છે કે એના પર જેમ વિચાર કરવામાં આવે તેમ અતિ આનંદ થાય તેમ છે. આવી રૂપસ્થ સ્થિતિમાં ધ્યાનને સ્થિર કરવાથી આત્મા પોતાનું સર્વજ્ઞપણું અનુભવે છે. જેમ સ્ફટિક રનની પછવાડે જેવા રંગનું કુસુમ રાખ્યું હોય તેવું રૂપ તે ધારણ કરે છે તેવી રીતે ચેતનની પછવાડે જે આદર્શ મૂક હોય તેવું રૂપ થડા વખત માટે તે ધારણ કરે છે, માટે જેમણે ચેતનની ઉત્ક્રાન્તિ કરવી હોય તેમણે આદર્શ સાધારણ પ્રકારને કદિ રાખ નહિ. બરાબર તપાસ કર્યા વગર રાગદ્વેષ જેના નાશ પામ્યા ન હોય તેવા આદર્શને આદરી–વીકારી લેવામાં આવે તે જોઈને લાભ કદિ મળતું નથી અને એક વાર આડા માર્ગે ચઢી ગયેલું વહાણ પાછું જલ્દી ઠેકાણે આવતું નથી અને આવતાં આવતાં ઘણે શક્તિને વ્યય અને Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : જૈન દૃષ્ટિએ યાગ વખતના નાશ થાય છે. શિવ, શાંત, વીતતૃષ્ણુ, વિશ્વરૂપી, પરમેશ્વર, સનાતન, ચેાગીનાથ, સિદ્ધ, વીતરાગ ભગવાનને અતિ ઉદ્દાત આદર્શ રૂપસ્થ ધ્યેયની પરાકાષ્ઠા બતાવે છે અને એથી વિશિષ્ટતર ભાવના અત્યાર સુધી અન્યત્ર કોઇ પણ સ્થળે વાંચવામાં, જોવામાં કે સાંભળવામાં આવી નથી. આવી વિશિષ્ટ ભાવનાને હૃદયમાં રાખી, હૃદયચક્ષુથી તેનું દર્શન કરી, તેમાં આત્મલય કરવા ઉદ્યત થવું એ આ ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે. એ રૂપસ્થ ધ્યેયના અવલખનથી આત્માને પ્રગત કરી અનેક મહાત્માએ ચેગારૂઢ થઈ સાધ્યસ્થાન પામી ગયા છે. આ સર્વજ્ઞ મહાત્માને બતાવનાર શાંત, કાંત, મનેાહારી શ્રી જિનદેવની યોગમુદ્રાને ખતાવનાર, પ્રશમરસનિમગ્ન શ્રી વીતરાગ ભગવાનની પ્રતિમાને નિમળ મનથી ધ્યાવવી, નિર્નિર્મષ દૃષ્ટિએ તેની સામુ જોઇ રહેવુ એ પણ રૂપસ્થ ધ્યેયના વિષય છે. તેમાં પણ પેાતાને જે રૂપ અતિ આકષ ક લાગ્યું હોય એવી તી સ્થાનની શાંત મૂર્તિ બહુ આહ્લાદજનક રીતે આ ધ્યાનના ધ્યેય વિષય પૂરા પાડે છે. આ ધ્યાન કરવામાં બહુ આનંદ આવે છે, કારણ કે પ્રભુની અતિશય વિગેરે લક્ષ્મી સાદી દૃષ્ટિને બહુ ખે'ચાણકારક લાગે છે; જો કે વીતરાગ ભગવાનને તેના ઉપર રાગ હાતા જ નથી અને ધ્યાતાએ છેવટે તે તે જ સ્થાન અને તે જ ભાવ પ્રાપ્ત કરવાના છે. આવી રીતે રૂપસ્થ ધ્યાનમાં તીર્થકર મહારાજનું ધ્યાન કરવાની વાત બતાવી તે પાતાની યાગ્યતા પ્રમાણે ભાવનાથી તે જરૂર આદરવી. શાંત તીથ સ્થાનમાં જ્યાં ગડખડાટ ન હેાય તેવે વખતે એકાંતે બેસી પ્રભુની દૃષ્ટિ સામુ એક બે મિનીટ જોવુ, આંખો બંધ Page #268 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૩૩ : કરી જોઈએ છીએ એમ વિચારવું અને એમ કરતાં કરતાં ચિત્તમાં મૂર્તિને સ્થિર કરી દેવી–આ ત્રાટક વિશિષ્ટ પ્લાન કરવાનું પ્રથમ પગથિયું છે. એ બાબતમાં પ્રગતિ કરતાં કરતાં આગળ ઘણે લાભ થાય છે અને વિશિષ્ટ ધ્યાન આદરી શકવા માટે અધિકાર અને રેગ્યતા પ્રાપ્ત થાય છે. આ ધ્યાનમાં ધીમે ધીમે પ્રગતિ કરતાં નિરંતર અભ્યાસ કરવાથી સર્વત્ર સર્વ અવસ્થામાં એ જ રૂપસ્થ પરમેષ્ઠીને જોવાની ટેવ પડી જાય છે. આવા ઉત્કૃષ્ટ અવલંબનથી અને તેના ગુણગ્રામવડે રંજન થવાની ટેવથી મનની અત્યાક્ષિત અવસ્થા થાય છે અને પ્રાણી છેવટે તે ગુણ પ્રાપ્ત કરવાની હદ સુધી પહોંચી જાય છે અને પછી તેનામાં એટલી સ્થિરતા આવી જાય છે કે તે સ્વપ્નમાં પણ દયાનથી ચુત થતું નથી. આવા ત્રણ લેકના ઐશ્વર્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના ગુણગ્રામમાં રંજન થતાં થતાં છેવટે તન્મયપણું પ્રાપ્ત થાય છે અને તે વખતે પોતાના આત્માને સર્વજ્ઞરૂપ થયેલે પ્રાણ અનુભવે છે. આ વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું ધ્યેયરૂપે ભાવન કરવાનું રૂપથ ધયેય થયું. રૂપાતીત ધયેય પસ્થ દયેયમાં ચિત્ત રૂપમાં સ્થિર થાય છે, ત્યાર પછી આગળ વધતાં અમૂર્તમાં ચિત્તને સ્થિર કરવાની જરૂર છે. ચિદાનંદમય, શુદ્ધ, પરમાક્ષરરૂપ અમૂર્ત આત્માનું સમરણ કરે તે રૂપાતીત ધ્યેય કહેવાય છે. રૂપાતીતને ધ્યેય કેમ બનાવી શકાય એવી શંકા સહજ છે, કારણ કે ધર્મધ્યાન સાલંબી છે ત્યારે રૂપાતીતનું આલંબન કેમ થઈ શકે? એના સમાધાનમાં એટલું કહેવાનું કે સિદ્ધવરૂપમાં જે ગુણે હેય તેને સમજી, વિચારી, તેઓની એક ભૂત અવસ્થા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૪ ૭૪ ૪ જેને દષ્ટિએ યોગ કલ્પવી. પરમાત્મામાં તે ગુણે વ્યક્તરૂપે છે અને પિતામાં એ ગુણ શક્તિરૂપે છે એમ વિચારી તે ગુણગ્રામમાં લીન થવું એ રૂપાતીત દયેય કહેવાય છે. પિંડ સ્થાદિ પ્રથમના ત્રણ દિયેય કરતાં અહીં સાધારણ રીતે અવલંબન અલ્પ રહે છે એ ખરું છે, પરંતુ નિરાલંબન ધ્યાન કરવાની ઈચ્છાવાળા એમ સ્થળ મૂર્ત કયેયમાંથી માનસિકમાં ન જાય તે પ્રગતિ થતી અટકી પડે. એથી અવલંબન ધીમે ધીમે અ૫ થતાં જાય છે એ ધર્મધ્યાનના ઉત્તરોત્તર ભેદમાં અને વિભેદમાં જોવામાં આવ્યું હશે. આ શક્તિગત ગુણે અને વ્યક્તિગત ગુણેને બરાબર ઓળખવા માટે નય અને પ્રમાણ જ્ઞાનની ખાસ જરૂર રહે છે, કારણ કે તે વગર શક્તિગત ધર્મો અને તેને વ્યક્ત કરવાની રીત, ચેતનનું અતિ વિશુદ્ધ સ્વરૂપ અને પિતામાં તે ગુણનું અસ્તિત્વ સમજવામાં આવે તેમ નથી. આટલા માટે વિવેકપૂર્વક અભ્યાસ કરીને ચેતનજીએ તે સર્વ બાબત બરાબર સમજવાની ખાસ જરૂર છે. આકાશના આકારનું અમૂર્ત, પુદ્ગળ આકારથી રહિત, નિષ્પન્ન રૂપ (જેમાં વધારે કે ફેરફાર થવાના નથી તેવું રૂ૫), શાંત રૂપ, અશ્રુત રૂપ, સ્વઘનકૃત પ્રદેશસ્થિત, લેકાગ્રથિત રૂપ અને અનામય (રોગ રહિત) રૂપ આ રૂપાતીત દયેયને આકૃતિ આપીને ધ્યાવે. આકાશને જેમ આકૃતિ નથી છતાં અમુક ખાલી શીશીમાંથી પવન કાઢી લેતાં જે રહે તેને આકૃતિ આપી શકાય છે તેવી રીતે આ અમૂર્ત પરમાત્મરૂપની આકૃતિ અપેક્ષાએ કલ્પવી. પછી પોતે વિચારે કે-હું પોતે આ સિદ્ધ, સનાતન, શુદ્ધ, સર્વજ્ઞ, સર્વદેશી છું, પરમાત્મા, પરમ તિરૂપ, નિરંજન છું. આવી રીતે ધ્યાન કરતાં પિતે જાણે ધ્યાન, ધ્યાતા અને Page #270 -------------------------------------------------------------------------- ________________ દયાન : ૨૩૫ ? યેયથી અભેદ વાળ હોય, જાણે સ્વયં સાક્ષાત્ શુદ્ધ સ્વરૂપી પરમાત્મમય હય, અમૂર્ત, નિશ્ચલ, નિષ્કલંક હોય એમ તેને લાગે છે અને એવી રીતે તે પરમાત્મમય દશા અનુભવે છે. આવી રીતે પૃથફભાવને ત્યાગ કરી પરમાત્મભાવ સાથે અનન્ય ભાવને પ્રાણી પામે છે અને તેને તે પ્રસંગે એકરૂપતાને-વાત્મસમાધિને સાક્ષાત્કાર થાય છે. કેઈ પણ પ્રકારના વિકલ્પ વગર તે વખતે તેને મનમાં થાય છે કે પિતે દેહરહિત પરમાત્મા છે, કાલોકના સ્વરૂપને જેનાર છે, વિશ્વવ્યાપી છે અને સવભાવસ્થિત છે તથા વિકારથી રહિત છે. પરમપુરુષને આવી રીતે નિશ્ચલ મનથી, વિકલ્પ રહિતપણે ધ્યેયરૂપે સ્થાપન કરી ઉત્કૃષ્ટ અવલંબન આદરવાની વાત અત્ર જણાવી તે બરાબર વિચારી મનમાં સમજવા ગ્ય છે. ઉપસંહાર અહીં ધર્મધ્યાનને વિષય પૂર્ણ થાય છે. દયાનના સંબંધમાં કેટલીક સામાન્ય બાબતે અહીં જણાવવી પ્રસ્તુત છે. વીતરાગનું ધ્યાન કરવાથી વીતરાગ થવાય છે અને રાગી દ્વેષીનું ધ્યાન કરવાથી રાગી દ્રષી કાર્યો કરવા વૃત્તિ થાય છે. જેવું સાધ્ય રાખ્યું હોય તેવી વૃત્તિ થાય છે, માટે કદિ પણ રાગીનું સાધ્ય રાખવું નહિ. બહુ વિચાર કરી તેને નિર્ણય કર અને તે નિર્ણયને અંતે અતિ વિશિષ્ટ ધયેય રાખવું. ધ્યાનની બાબતમાં જે એક વખત કુમાર્ગ પર ઉતરી જવાનું બની જાય છે તે પાછું સેંકડો વરસે પણ ઠેકાણે આવી શકાતું નથી. સાંસારિક હેતુ મનમાં રાખીને જેઓ ધ્યાન કરવામાં ઉઘત થઈ જાય છે એટલે કે વશીકરણ, ધનપ્રાપ્તિ, ઇદ્ર ચક્રવર્તીનું ઐશ્વર્ય વિગેરે લક્ષ્યમાં શખી જેઓ આ અતિ વિશુદ્ધ માર્ગ પર આદર કરે છે, તેઓ Page #271 -------------------------------------------------------------------------- ________________ જેની દષ્ટિએ વેગ તે સર્વ પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિમાં પિતાની જાતને ઘણુંખરું મૂકી શકે છે પરંતુ તેથી સંસારવૃદ્ધિ થાય છે, પરિણામે આત્મિક બળની હાનિ થાય છે અને એવી ખરાબ રીતે ચેતનને સંસારમાં સરતે કરી દેવાય છે કે પાછા યોગ્ય માર્ગ પર આવતાં અને તે કાળ ચાલ્યો જાય છે. કેટલીક લબ્ધિ અને સિદ્ધિઓ એવી બાહ્ય રીતે આકર્ષક લાગે છે કે એના મેહમાં પડી જઈ પ્રાણી આવા અમૂલ્ય ધ્યાનને તેનું સાધન બનાવી દે છે. આ બાબતમાં બહુ વિચાર કરવાની જરૂર છે. એટલા માટે સાંસારિક બેગ ઉપભેગની કિંમત સમજી, તેને સુવર્ણની બેડી જેવા ગણી તેને પણ ત્યાગ કરવાનું સાધ્ય મુમુક્ષુએ ખાસ લક્ષ્યમાં રાખવાની બહુ જરૂર છે. પણ પ્રાણીઓ આ બાબતમાં લક્ષ્ય ન રાખવાથી પતિત થઈ ગયા છે અને અમૂલ્ય ખજાનાને માલ વગરના પદાર્થો પ્રાપ્ત કરવાની ઇચ્છામાં વેચી નાખી આખરે મહાપશ્ચાત્તાપ પામ્યા છે તેથી તેનાથી ચેતવાની બહુ જરૂર છે. બીજુ આ યત્રનાથ ચેતન એટલા સામર્થ્યવાળા છે, એને પ્રભાવ એટલો સુંદર છે, એની શક્તિ એટલી અચિંત્ય છે કે એ પિતાનાં અને જગતનાં બીજા સર્વ જીનાં સર્વ કર્મને એકલે હઠાવી શકે એને બરાબર લાઈન પર મૂકવામાં આવ્યું હોય તે એને કઈ પણ રીતે જરા પણ અડચણ આવતી નથી, એ જરા પણું વ્યાઘાત વગર આગળ વધતું જાય છે અને પિતાની શક્તિના સામર્થ્યથી આખા વિશ્વને પિતાના ચરણ આગળ લીન કરી શકે છે. એ આત્માની-ચેતનજીની શક્તિ કેટલી છે અને અત્યારે તે કેટલી દબાઈ ગઈ છે તે બરાબર લયમાં રાખવું. આવી Page #272 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૩૭ : રીતે સાંસારિક સંબંધનું અસ્થિરપણું, વિષયનું વિરસપણું, નેહનું માદકપણું, વસ્તુઓનું પલટણપણું અને કર્મનું વિપાક દેવાપણું એક બાજુએ બરાબર વિચારવું. મતલબ ટૂંકામાં પીગલિક બાબતેને સંબંધ બરાબર સ્વરૂપજ્ઞાનથી સમજ અને ચેતનજીની અચિંત્ય શક્તિ વિચારવી અને એ બે બાબત લક્ષ્યમાં રાખી યેગમાર્ગમાં એવી રીતે પ્રવર્તવું, સાધ્ય પર ચિત્તને સ્થિર કરવા પહેલાં આ બાબતને નિર્ણય એટલે સ્પષ્ટ રીતે કરો કે ભવિષ્યમાં અતિ મહેનત કર્યા પછી, અનેક પ્રકારના ત૫૪૫ કર્યા પછી પાછા પુદ્ગલાસક્તિમાં લેવાઈ ન જવાય અને આત્માને વિસરી ન જવાય. આટલા માટે પેગ ગ્રંથકારએ વારંવાર કહ્યું છે કે બુદ્ધિમાન પુરુષોએ તેનું જ ધ્યાન કરવું, તેનું જ અનુષ્ઠાન કરવું અને તેનું જ ચિંતવન કરવું કે જેથી જીવ અને કર્મને સંબંધ છૂટી જાય અથવા એ છે થતું જાય, એવી સ્થિતિમાં આત્માને મૂકી શકાય. આ ઉપરાંત ચિત્તને જેમ બને તેમ ચેતન સન્મુખ સાયપ્રાપ્તિ માટે ઉત્સુક અને પુદ્ગળસંગથી દૂર રહે તેવું કરવું અને તેને સાધ્ય સન્મુખ કરવામાં જેમ બને તેમ તે અવ્યાકુળ અને એકાગ્ર રહે તેમ કરવું. આવી રીતે શાંત મન જે કામ કરી શકે છે તે અચિંત્ય છે અને આ ધર્મધ્યાનના વિષયમાં ચિત્તની એકાગ્રતા કરવાની ખાસ જરૂર હોવાથી તેને આડુંઅવળું રખડવા ન દેવા માટે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે ચેતનજીના અનંત ગુણે તેની પાસે રજૂ કરવા અને તેને પુદ્ગલસંગમાં રહેલ વિરસપણું સ્પષ્ટ રીતે બતાવ્યા કરવું. આ સાલંબન દયાનમાં જે જે વસ્તુનું આલંબન લેવું યોગ્ય લાગે Page #273 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૮ : જેની દષ્ટિએ યોગ અને જેમાં પિતાના ચિત્તની સ્થિરતા થાય, વિશિષ્ટ સ્થાન માટે ગ્યતા થાય અને ચિત્તને આત્મામાં સાલંબનરૂપે લય થાય તેવી રીતે વ્યવસ્થા કરવીપિતાની ધ્યાનની બાબતમાં ગ્યતા કેટલી છે તે વિચારવી અને અધિકાર વગર આગળ પગલું ભરવું નહિ તેમ નિરંતર એકડા ઘુંટયા કરવા નહિ. દયાનને અભ્યાસ અંતર રહિત અને દીર્ઘ કાળ સુધી રાખવે, કારણ અનાદિ કાળથી ચેતનની એવી દશા થઈ ગઈ છે કે-એને જરા પણ અસ્વસ્થ અવસ્થામાં મૂકવામાં આવે, જરા પણ એના સંબંધમાં પ્રમાદ થઈ જાય કે એ તુરત વિભાવમાં ચાલ્યું જાય છે અને પરભાવમાં રમવા મંડી જાય છે. આ પ્રમાણે હેવાથી ખાસ વિચાર કરીને ચેતનજીની દશા ભવિષ્યમાં કેમ સુધરે તેને માટે નિરંતર વિચાર કરવી; ધ્યાનકાળે ધ્યાન કરવું અને વચ્ચેના વખતમાં સુંદર ભાવનાઓ, આત્મનિરીક્ષણ અને યોગમાર્ગ નિરાકરણ કર્યા કરવું, વિશિષ્ટ ભાવના રાખવી, ઉચગ્રાહી થવું અને ચેતનજીની અચિંત્ય શકિત ખાસ લક્ષ્યમાં રાખવી, આવી રીતે સાલંબન ધ્યાન, તેના ભેદવિભેદ અને દયેય પ્રકરણ સાથે વિસ્તારથી વિચાર્યું. વિદ્યાપ્રવાદ પૂર્વમાં એ સંબંધી બહુ લખાયું છે એમ ગ ગ્રંથકારે કહે છે તે તે હલ લભ્ય નથી, પરંતુ હજુ જે લભ્ય છે તેને પણ બરાબર અભ્યાસ કરવામાં આવે તે બહુ સુંદર બાબતે તેમાંથી પ્રાપ્ત થાય તેવું છે. આ અતિ આકર્ષક વિષયને છેવટને ભાગ હવે જોઈએ. વિશિષ્ટ ધ્યાનાધિકારી-ઉપર મનને શાંત કરી એકાગ્ર કરવાની વાત કરી તે ખાસ ધર્મધ્યાનના વિષયને અંગે ઉપયોગી છે. કદાપિ મનને રદ્દ કરવાનું ન બની શકે તે Page #274 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૩૯ : રાગદ્વેષ પર વિજય મેળવી મનને નિશ્ચળ બનાવવું અને ભાવનાદિવડે સ્થિર કરી વસ્વરૂપની નિરૂપણ કરવી. જ્યાં સુધી ચિત્તની અસ્થિરતા હોય અને તેને સ્થિર કરવા જેટલી શક્તિ ન હોય ત્યાંસુધી શુકલધ્યાન ધ્યાવાને પ્રસંગ થતું જ નથી, કારણ શારીરિક બળમાં ઉત્તમ સંઘયણ ધારણ કરનારને જ એ ધ્યાન ધ્યાવાને અધિકાર છે એમ મેગીઓ કહી ગયા છે. આટલા ઉપરથી સાધારણ બળવાળાએ અને મનને સ્થિર કરવાની શક્તિ વગરનાએ શુકલધ્યાન ધ્યાવાને વિચાર કરે નહિ. શરીરના કટકા થાય તે પણ જેની ચિત્તવૃત્તિમાં વિકાર થતું નથી એ પ્રાણું જ શુલધ્યાન ધ્યાયી શકે, તેથી ધર્મ, ધ્યાનમાં સારી રીતે પ્રગતિ કરી પોતાની ગ્યતા થાય ત્યારે જ શુકલધ્યાનમાં પ્રવેશ કરે. શારીરિક બળ અતિ વિશિષ્ટ પ્રકારનું હોવા સાથે વૈરાગ્યવાસિત મન હોય, નિર્વેદપદ પ્રાપ્ત કરવા તીવ્ર ઈચ્છા હોય તે જ આ શુકલધ્યાનને અધિકારી છે. આવી રીતે શરીરોગ્યતારૂપ બાહ્ય સામગ્રી અને નિર્વેદ પદ પર પ્રેમરૂપ અંતરંગ સામગ્રીની જરૂરીઆત શુકલધ્યાન માટે છે. ધર્મધ્યાનના ફળ તરીકે પ્રાણી દેવગતિમાં ઉત્તમત્તમ સુખ અનુભવી પાછ મનુષ્યગતિમાં આવી બાકીને એગ પૂરો કરી કર્મને ક્ષય કરી અવ્યય પદ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી શુકલધ્યાનની યેગ્યતા ન થાય ત્યાંસુધી ચેતનની પ્રગતિ કરવા માટે ધર્મધ્યાનમાં સ્થિરતા કરવી. એને અવિચળ સ્થિતિકાળ અંતર્મુહૂર્તને છે અને એમાં ક્ષાપશમિક ભાવ છે તેથી અવસ્થાતર થયા કરે છે. એ વિશિષ્ટ ધ્યાનની અપેક્ષાએ અલ્પ છે પણ આરૌદ્ર કરતાં એની સ્થિતિ ઘણી ઉત્તમ છે અને Page #275 -------------------------------------------------------------------------- ________________ * ૪૦ : જૈન દષ્ટિએ યોગ પ્રગતિ કરવાની ઈચ્છાવાળાને તે અતિ ઉપયોગી સાધન પૂરું પાડતું હોવાથી એના પ્રત્યેક વિભાગની બારિકીથી અવકના કરવી, ચર્ચા કરવી, સમજણ મેળવવી એ અતિ આવશ્યક છે. હવે ઉત્કૃષ્ટ આત્મસ્થિતિ બતાવનાર વિશિષ્ટ ધ્યાનને વિચાર કરીએ. શુકલધ્યાન-શુકલધ્યાન ઉત્તમ સંઘયણવાળા શરીરથી જ બની શકે છે એમ કેટલાક યોગાચારને મત છે. મનની અહીં નિરુદ્ધાવસ્થા છેવટે પ્રાપ્ત થાય છે તે તેના ઉત્તરોત્તર ભેદ જેવાથી જણાશે. ધર્મધ્યાનમાં જ્યારે મન સ્થિર થાય એટલે રાગાદિ દૂર થાય, ઈદ્રિમાં પ્રવૃત્તિ થતી અટકે, વિષય ઉપર ચિત્ત જતું અટકે અને આખા સંસાર પર ભમતું મટી જાય, ત્યારે પછી આગળ પ્રગતિ થાય છે. મેહનો ત્યાગ કરી, વિવેક આદરી વૈરાગ્યભાવ ધારણ કરી, શરીર આત્માને ભેદ બરાબર સમજી ધર્મધ્યાનમાં જ્યારે સ્થિરતા થાય છે ત્યારે પછી ચેતન વિશિષ્ટ ધ્યાનમાં પ્રવેશ કરે છે. ક્યિા રહિત, ઈદ્રિયાતીત, ધ્યાનની ધારણાથી રહિત અને સ્વરૂપ સન્મુખ ચિત્ત થાય તેવા ચિત્તને “શુલ” કહેવામાં આવે છે. કષાયરૂપ મેલથી રહિત, પ્રથમમાં રક્ત ચિત્ત થાય તેને શુક્લ કહેવામાં આવે છે. આથી શુકલ શબ્દ બરાબર સાથે રીતે આ અર્થમાં વપરાયેલ છે. શુકલધ્યાનના પ્રથમ બે ભેદ છવાસ્થ યોગીને સંભવે છે અને છેવટના બે ભેદ ક્ષીણુદેષવાળા કૈવલ્યજ્ઞાનીને અંતાવસ્થાએ હેય છે. પ્રથમના બે ભેદમાં કઈ પણ વસ્તુનું અવલંબન લેવું રહેતું નથી પણ શ્રુતજ્ઞાનનું અને યોગનું અવલંબન રહે છે અને બાકીના બે ભેદમાં તે કઈ પણ પ્રકારનું આલંબન લેવું રહેતું નથી (જો કે ત્રીજા ભેદમાં Page #276 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૪૧ ચોગ તે હોય છે,) તેથી એક દષ્ટિથી જોઈએ તે પ્રથમના બે ભેદ સાલંબન શુકલધ્યાન કહેવાય અને અંતિમ બે ભેદ કૈવલ્યદશાવાળાને હોવાથી નિરાલંબન શુકલધ્યાન કહી શકાય. આપણે આ ચારે ભેદને બરાબર વિચારી જઈએ. આ શુકલધ્યાનના ચાર ભેદનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે–પૃથત્વવિતર્કસપ્રવિચાર, એકલવિતર્કઅપ્રવિચાર, સૂફમકિયાઅપ્રતિપાતી અને સમુછિન્નકિય અથવા વ્યુપરતકિયા અનિવૃત્તિ. પ્રથમ વિભાગ ત્રણ ગવાળાને હોય છે, બીજો વિભાગ એક ગવાળાને હેય છે, ત્રીજે વિભાગ તનુયેગવાળાને હોય છે અને ચોથે વિભાગ અગીને હોય છે. પ્રથમના બે વિભાગમાં ઉત્કૃષ્ટ કૃતજ્ઞાન હેય છે, બાકીના બે વિભાગમાં કેવલ્યજ્ઞાન હોય છે. હવે અહીં પ્રથમના બે ભેદમાં ચિત્તની શી દશા હોય છે તે જરા લક્ષ્ય પૂર્વક તપાસીએ. અહીં જે ભાવ બતાવવાનું છે તે અતિ સૂક્ષમ હવાથી બહુ વિચાર કરીને તે સમજવા એગ્ય છે. પ્રથમ પૃથકૃત્વવિતર્કસપ્રવિચાર નામના શુક્લધ્યાનના ભેદમાં પૃથકને આશ્રિત થયેલા વિતર્ક જે વિચાર તે થાય છે. પૃથપણું એટલે જૂદા જૂદા હેવાપણું, વિતર્ક એટલે શ્રત, અર્થ, વ્યંજન અને રોગના સંક્રમણને વિચાર કહેવામાં આવે છે. એક અર્થ એટલે પદાર્થને વિચાર કરીને થોડા વખત પછી બીજા પદાર્થને વિચાર કર, એક પદાર્થ પર થોડા વખત સુધી બરાબર નિરીક્ષા કરવી એ પદાર્થસંક્રમણ કહેવાય છે. એક શબ્દ પર વિચાર કરીને બીજા શબ્દ પર સંક્રમણ કરવું - ૧૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ : ર૪ર : જૈન દષ્ટિએ એમ એટલે એક શબ્દને બરાબર વિચાર કરીને બીજા શબ્દને વિચાર કરે એ વ્યંજનસંક્રમણ કહેવાય છે. મન, વચન ને કાયાના પેગો પૈકી એક પેગ પર શેડે વખત સ્થિર રહી, બીજા તરફ ત્યારપછી સંક્રમણ કરવું એનું નામ લેગસંક્રમણ કહેવાય છે. એવી રીતે આ પ્રથમ શુકલધ્યાનના વિભાગમાં એક પદાર્થથી બીજા પદાર્થ પર, એક શદથી બીજા શબ્દ પર અને એક પેગમાંથી બીજા રોગમાં સંક્રમણ થયા કરે છે. અત્યાર સુધી ધર્મધ્યાનમાં બહારની વસ્તુનું અવલંબન હતું તે દૂર થઈને હવે પદાર્થનું જ્ઞાન દ્વારા અવલંબન થાય છે, વિશુદ્ધ અવેલેકનાપૂર્વક તેની આલોચના થાય છે અને છેડા વખત સુધી તેમાં સ્થિરતા થાય છે, તેવી જ રીતે યુગમાંના ત્રણે વેગ પર વારાફરતી સંકમણ થયા કરે છે. એક વસ્તુને નિત્ય પર્યાય લીધે તે તે પર કેટલેક વખત સ્થિરપણે ધ્યાન થાય છે, વળી બીજા પર્યાય પર વિચારણા થાય છે. એ પ્રમાણે વિચારપરંપરા ચાલ્યા કરે છે. આવી રીતે અમુક દ્રવ્યના પર્યાય પર એક પછી એક વિચાર ચાલ્યા કરે છે. ચૌદ પૂર્વધર અને દ્વાદશાંગીના અભ્યાસી આ ધ્યાનમાં સ્થિર થઈ શકે છે. આટલા ઉપરથી આ ધ્યાન ગુણસ્થાનશ્રેણિએ ચઢવા જતાં પ્રાપ્તવ્ય છે એમ સમજાય છે. વાત એમ છે કે શ્રુતસમુદ્રમાંથી કોઈ વખત એક પદાર્થ અથવા તેને પર્યાય લઈ તેના પર એક પછી એક પયયદષ્ટિએ ધ્યાન કરે છે. આ ધ્યાનને સવિતર્ક અને સવિચાર કહેવાનું કારણ એ છે કે-અહીં એક પછી એક વિતર્કો શ્રોપદેશનાં અવલંબને હોય છે, એક પયયથી બીજા પર્યાય પર વિચારણા ચાલ્યા કરે છે અને પર્યાય શબ્દસંક્રમણ Page #278 -------------------------------------------------------------------------- ________________ થાન : ૨૪૩ : પણ થયા કરે છે. આવી રીતે વસ્તુતત્વ પર વિચારણા સ્થિર કરવાથી અને એક પર્યાયથી બીજા પર અને એક રોગથી બીજા ગ પર ગમન કરવાથી પ્રાણી એકત્વવિચારણા સ્થિર કરે છે અને પછી શુકલધ્યાનના બીજા પાયા પર અથવા બીજા એકત્વવિતર્કઅપ્રવિચાર ભેદ પર આરોહણ કરે છે. પ્રથમ પૃથફત્વપણુ ઉપર વિચાર કરતાં કરતાં જ્યારે તેને સ્થિરતા થાય છે અને મનની શુદ્ધિ થાય છે ત્યારે આત્મવીર્યથી તે એકવાણુને વિચાર કરવાને ચગ્ય થાય છે. આ એકત્વવિચારણામાં એક જ ગથી પરોવાય છે, વસ્તુઓમાં એકત્વ દેખે છે અને તેના પર જ સ્થિરતા થાય છે. અહીં એક યેગમાંથી બીજા યેગમાં સંક્રમણ કરવાનું રહેતું નથી. અહીં એક દ્રવ્ય, એક પર્યાય અને એક પુદ્ગલનું તે દર્શન કરે છે, દ્રવ્યમાં રહેલ પર્યાયમાં ભિન્ન હોવા છતાં રહેલી અંતિમ એક્તા અનુભવે છે અને તેવા વિશિષ્ટ અનુભવને લીધે પ્રથમ જે પૃથત્વનું ભાન તેને થયું હતું તેના કરતાં અતિ ઉદ્દાત સ્થિતિ અનુભવે છે. આ વિશિષ્ટ ધ્યાનથી તેનામાં એટલે બધે વધારે થઈ જાય છે અને શુદ્ધિ એટલી સારી થઈ જાય છે કે અત્યાર સુધી સર્વ વસ્તુઓને બેધ થઈ શકે એવું જ્ઞાન આવરણ પામ્યું હતું તે આવરણ આના પ્રભાવથી ખસી જાય છે અને આવરણ દૂર થયે અંદર રહેલ અચિંત્ય પ્રભાતેજયુક્ત સૂર્યને પ્રકાશ પ્રગટ થાય છે. આ દ્વિતીય વિભાગને તેટલા માટે એકત્વવિતર્ક અપ્રવિચાર ધ્યાન કહેવામાં આવે છે. અહીં પૃથકત્વવિચારમાં અને એકત્વવિચારમાં દ્રવ્યની ચિંતવના થાય છે તે શાસ્ત્રાધારપૂર્વક થાય છે અને તેવી સ્થિર વેગથી વિચારણા કરવાની Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : જેની દષ્ટિએ યોગ યેગ્યતા પૂર્વધરને શક્ય છે. આ બન્ને ભેદમાં અવલંબન નામનું રહે છે અને તે કૃતવિચારનું હોય છે. જ્યારે ઉત્પાઇ, વ્યય, સ્થિતિ વગેરે પર્યાની એકગતાનું રહસ્ય ગદષ્ટિએ પષ્ટ દેખાય છે ત્યારે શુક્લધ્યાનને બીજો ભેદ પ્રાપ્ત થાય છે. આ બીજો ભેદ પ્રાપ્ત થાય છે એટલે તેની છેવટની રિથતિ માં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કમેને સર્વથા ઉદય અને સત્તામાંથી નાશ થાય છે અને પછી તેને કેવલ્ય જ્ઞાન અને કૈવલ્ય દર્શન ઉત્પન્ન થાય છે. અહીં નિરાલંબનપણું પ્રાપ્ત થાય છે. પછી અનેક પ્રકારના પરોપકાર કરી અનેક જીને ઉપદેશ આપી તીર્થકરપણે અથવા જિન( સામાન્ય કેવળી) તરીકે આ લેકમાં વિચરી છેવટે અઘાતી કર્મો (વેદનય નામ, ગેત્ર અને આયુષ્ય)ને પણ ક્ષય કરવાની સ્થિતિએ તે આવે છે. જ્યારે આ પ્રાણું સામાન્ય કેવળી તરીકે હોય છે ત્યારે તેની જે સ્થિતિ થાય છે અને તે એગ સંબંધમાં તથા ધ્યાન સંબંધમાં કેવી રીતે વર્તતા હોય છે તે વિચારવા પહેલાં આપણે તીર્થંકરપણાની સદ્ધિને જરા ખ્યાલ કરી જઈએ. કેવળ જ્ઞાનદર્શન આવરણીય કર્મોના નાશથી કૈવલ્ય જ્ઞાનદર્શન થાય છે ત્યારે અતીત, અનાગત અને વર્તમાન સર્વ વસ્તુઓના ભાવે તે પ્રાણી દરેક સમયે દેખે છે અને જાણે છે અથવા અન્ય મતે સમયાંતરે જ્ઞાનદર્શનને ઉપગ થયા કરે છે, એની સાથે પૂર્વ ભવમાં તીર્થકર નામકર્મને જે બંધ કર્યો * બંધમાંથી તે પ્રથમ નાશ થયેલ હોય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૪૫ : હોય છે તેને ઉદય પણ થાય છે. એ તીર્થકરનામકર્મના ઉદયથી અનેક દે, સુરે અને અસુરે પ્રભુની સેવા કરે છે, તેને અતિ માન આપે છે અને તેની પૂજા અસાધારણ રીતે થાય છે. દેવતાઓ પ્રભુને માટે અતિ અદ્દભુત સમવસરણ કરે છે અને તેમાં પાદપીઠ ઉપર બેસી પ્રભુ દરરોજ એક પ્રહર સુધી ભવ્ય પ્રાણુઓ પર ઉપકાર કરવાની બુદ્ધિથી દેશના આપે છે. તે વખતે બાર પર્ષદા જેમાં દેવ, દાનવ અને મનુષ્યો પિતાની યોગ્યતા પ્રમાણે બેઠા હોય છે તે સર્વ બહુ આનંદથી સાંભળે છે. પ્રભુને ચેત્રીશ અતિશય હોય છે તે સર્વ અતિ એશ્વર્ય બતાવનાર, મહાપુણ્યકર્મસંચયનું ફળ બતાવનાર અને દુનિયામાં પૂજા કરાવનાર હોય છે. સમવસરણમાં જ્યારે પ્રભુ દેશના આપે ત્યારે ચતુર્મુખે બેઠેલા દેખાય છે, (કારણ કે ત્રણ બાજુ ભગવાનની જેવી જ મૂર્તિએ દેવતાઓ સ્થાપિત કરે છે ) અતિ ભવ્યતાદર્શક વાણથી પ્રભુ દેશના આપે છે અને વાણીના અતિશયથી દરેક પ્રાણુને પિતાને ઉદ્દેશીને અને પિતાની ભાષામાં પ્રભુ બોલતા હોય એમ લાગે છે. પ્રભુની દેશના એવી સુંદર રીતે રચાયેલી અને એ સુંદર બેધ કરનારી હોય છે કે એના શ્રવણથી અનેક પ્રાણીઓ મિથ્યાત્વ દૂર કરી સન્માર્ગ પર આવી જાય છે અને પિતાની જાતને પ્રગતિમાં મૂકી દે છે. પ્રભુના જ્ઞાનાતિશય, વચનતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશય બહુ આકર્ષક હોય છે. અનંત જ્ઞાન હેવાથી દેશના બહુ અર્થ ચુકત અને વચનાતિશયથી વચનના અનેક (૩૫) ગુવાળી ગંભીર નીકળે છે. પૂજાતિશયથી તેઓ જ્યાં જાય ત્યાં તેમની દેવાસુરોથી પૂજા થાય છે, તે સાધારણ પ્રકારથી કે ઉપર ઉપર Page #281 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪૬ : જૈન દૃÐિએ ચાગ ના દેખાવથી નહિ, પણ તેની અસાધારણ શક્તિથી પ્રાણીના અંતરમાંથી પૂજ્યભાવ ઉશ્ર્વસે છે અને તેએની પૂજા કરવી એમાં જાણે પાતે પાતાની ફરજ બજાવતા હાય એમ અતઃકરણપૂર્વક સમજે છે. એ ઉપરાંત પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં વ્યાધિના ઉપદ્રવ, દુકાળ કે એવી કોઈ ઉપાધિ થતી નથી. વળી તીર્થંકરનામકર્મના ઉદયથી અષ્ટ મહાપ્રાતિહાર્ય નિરંતર સાથે રહે છેઃ પ્રભુની પછવાડે ભામંડળ ચાલે છે તેની પ્રભા સૂર્યની પ્રભા કરતાં પણ વિશેષ હાય છે અને તે સવ ક્રિશાને પ્રકાશ કરતુ હાય છે, સમવસરણમાં સુંદર અશાક વૃક્ષ હાય છે તે પ્રભુ વિહાર કરે ત્યારે પણ આકાશમાં ચાલે છે અને તેની ડાળીએ પવનથી ચાલ્યા કરે છે, દેવતાએ પુષ્પની વૃષ્ટિ સમવસરણમાં અને પ્રભુ વિચરે ત્યાં કર્યાં કરે છે, પ્રભુ દેશના દે છે ત્યારે તેમના સ્વરમાં દિવ્ય ધ્વનિના સ`ચાર દેવા તરફથી થયા કરે છે, પ્રભુ દેશના ઢે તે વખતે તેમ જ વિહાર કરે ત્યારે પશુ અને માજી ચામર વિજાયા કરે છે, અતિ વિશિષ્ટ પાપીઠવાળા સિંહાસન ઉપર પ્રભુ આસન કરે છે, પ્રભુ વિહાર કરે છે ત્યારે સિંહાસન પણ આકાશમાં ચાલે છે, આકાશમાં દેવતાઓ દુ'દુભિ વગાડે છે અને પ્રભુના મસ્તક પર ત્રણ છત્ર નિરંતર રહે છે. આ અષ્ટ મહાપ્રાતિહાર્યની અતિ અદ્ભુત શોભા બહુ આકર્ષક લાગે છે અને બાળ, મધ્યમ અને ઉત્તમ અધિકારી પર બહુ સારી જુદા જુદા પ્રકારની અસર કરે છે, પ્રભુ જ્યાં વિચરે છે ત્યાં પવન અનુકૂળ વાય છે, પ્રભુ વિચરે છે ત્યારે વૃક્ષ પણ નમતાં જાય છે, પ્રભુ જે પ્રદેશમાં વિચરે છે ત્યાં પ્રાણીઓ પેાતાનુ કુદરતી વૈર ભૂલી જાય છે અને સર્વ Page #282 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૪૭ ૪ ઈદ્રિયના અર્થો ક્ષણવારમાં મગ્ન થઈ જાય છે. પ્રભુનાં નખ અને રેમ વધતાં નથી, પ્રભુને આહારવિહાર છસ્થ પ્રાણી દેખી શકતા નથી અને પ્રભુને શ્વાસેરસ કમળ જે સુગંધી હોય છે. પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં દેવે તેમની આગળ રત્નનિમિત ધર્મવિજ ચલાવે છે, પ્રભુની સાથે જમીન પર નવ કમળ ચાલે છે તેમાંનાં બે બે દરેક પગલે આગળ આવે છે તેના પર પગ મૂકે છે અને કરડેની સંખ્યામાં દે નિરંતર પ્રભુની સેવામાં તેમના અતિ ઉજજવળ ગુણેથી આકર્ષાઈને રહે છે અને પિતાની શક્તિ પ્રમાણે પ્રભુપદની સેવા કરી જન્મને ધન્ય માને છે. આવી અનેક સમૃદ્ધિ તીર્થંકરનામકર્મના ઉદયથી થાય છે પણ પ્રભુ તેમાં અલિપ્ત રહે છે, એમના મન પર ઈંદ્રભૂતિ-ગૌતમ જેવાની એકાંત પ્રીતિ અને રાગદષ્ટિએ અસર કરી નહિ, એમના પર અનેક દેવની પૂજાએ અસર કરી નહિ અને શાળાના ઉપદ્રવે પણ અસર કરી નહિ એ તેઓના ચિત્તની અતિ ઉદાત્ત સ્થિતિ બતાવે છે. આવી રીતે તીર્થકર નામકર્મના ઉદયથી અનેક પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું જે વર્ણન કરવામાં આવે તે પુસ્તક ભરાય. એમના પ્રાતિહાર્યનું વર્ણન, ચેત્રીશ અતિશયની મહત્તા અને વાણના રૂપ-ગુણે અન્યની સરખામણીમાં બહુ ઉત્કૃષ્ટ હેવાથી અત્યંત આનંદ આપે છે. હવે સામાન્ય કેવળીની શુકલધ્યાનને લીધે ઉત્પન્ન થયેલ જ્ઞાન થયા પછી થતી સ્થિતિ, યોગને અંગે થતી ખાસ વર્તના અને કર્મક્ષયને અને થતી અતિ વિશુદ્ધ અવસ્થા આપણે વિચારીએ. સામાન્ય કેવળીઓ પણ આયુષ્યકર્મ બાકી હોય તે Page #283 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૮ : જૈન દષ્ટિએ એમ પૃથ્વી ઉપર વિહાર કરી અન્ય જીને સન્માર્ગ બતાવવા દેશના આપે છે. એમને પણ ચાર ઘાતી કર્મોને ક્ષય થયેલે હોય છે અને બાકીનાં ચાર અઘાતી કર્મો રહેલાં હોય છે. આયુકર્મના પ્રમાણમાં જેમને બાકીનાં કર્મો વધારે રહે છે તેઓ આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહે તે વખતે કેવળીસમુદુઘાત કરે છે અને તે દ્વારા બાકીનાં નામ, ગોત્ર ને વેદનીય કમેને આયુકર્મની સમાન સ્થિતિમાં લાવી મૂકે છે. એટલે એ કેવળ સમુદ્યાત દ્વારા વધારાનાં કર્મો પ્રદેશદયથી ભોગવી ફેંકી દે છે. તીર્થકર અને સામાન્ય કેવળી બને સમુદ્રઘાત કરે છે. કેવળીસમુહુઘાત આઠ સમયમાં થાય છે. પ્રથમ સમયે દંડ કરે છે એટલે ઊર્વ શ્રેણીએ અને અધ શ્રેણીઓ કાન્તપર્યત આત્મપ્રદેશને સીધા ગઠવે છે, બીજા સમયે કપાટ કરે છે એટલે દંડની બન્ને બાજુએ આત્મપ્રદેશને વિસ્તારી લેકાન્તપર્યત લઈ જાય છે, ત્રીજે સમયે મંથાન કરે છે એટલે મંથાનની જેમ ચોમેરથી આત્મપ્રદેશ વિસ્તારે છે, પછી એથે સમયે વચ્ચે રહેલા આંતરાએ આત્મપ્રદેશથી પૂરે છે, આવી રીતે ચોથા સમયે દરેક આકાશપ્રદેશ પર અકેક આત્મપ્રદેશ ચોદે રાજકમાં પૂરી તેના પર રહેલી વધારાની કર્મવર્ગણાને ખંખેરી નાખે છે, પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે તેથી ઊલટી ક્રિયા કરી અંતર મંથાન, કપાટ અને દંડને સંકેલી નાખે છે. આવી રીતે સમુદ્દઘાત કરી આઠમા સમયે અસલ સ્થિતિમાં આવે છે. આ કેવળ સમુદુઘાત અતિ આશ્ચર્ય ઉપજાવે તેવી હકીકત છે અને તે જેમને આયુકર્મ કરતાં બીજાં ત્રણ કર્મનાં દળે વધારે રહેલાં હોય Page #284 -------------------------------------------------------------------------- ________________ ક ધ્યાન : ર૯ : એવા કેવલ્યગાનવાળાને જ થાય છે. કેવળી ભગવાન અંતાવસ્થાએ યેગનિરોધ કરતાં પ્રથમ બાદર કાયગમાં સ્થિતિ કરી બાદર વચનોગને સૂક્ષમ કરી નાખે છે. (બાદરને ક્ષય કરે છે.) ત્યારપછી સૂક્ષમ વચનયોગ અને મનેયેગમાં સ્થિતિ કરી બાદર કાગને પણ સૂક્ષ્મ કરી નાખે છે અર્થાત્ બાદર કાયવેગને ક્ષય કરે છે અને છેવટે સૂક્ષમ કાયયોગમાં સ્થિતિ કરીને સૂક્ષ્મ વચનગ અને મ ગને પણ નિગ્રહ કરે છે. આ પ્રમાણેની સ્થિતિને સૂમકિય ધ્યાન કહેવામાં આવે છે. એ શુકલધ્યાનને ત્રીજો વિભાગ છે. પછી સગી ગુણસ્થાનકને છેડે આવે છે અને છેલ્લો પંચસ્વાક્ષરને કાળ બાકી રહે એટલે આ શું ક હ્યું એટલા અક્ષરેને ઉચ્ચાર થાય તેટલો વખત બાકી રહે ત્યારે અગી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાં સર્વ રોગને નિરાધ પ્રાપ્ત થાય છે, સમુચિછન્ન ક્રિયા નામને શુકલધ્યાનને એ ચે ભેદ છે અને તે વખતે દ્વિચરમ સમયે કર્મની ૭૨ પ્રકૃતિને ક્ષય થાય છે અને ચરમ સમયે બાકી રહેલી તેર પ્રકૃતિને ક્ષય થાય છે. સર્વ કર્મો આ ગુણસ્થાનકને કાળ પૂર્ણ થતાંની સાથે પૂર્ણ થાય છે અને આત્મા તેની અતિ વિશુદ્ધ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતાં ઊર્વ ગમન કરે છે અને જેમ બાણને પૂર્વ પ્રગ કરી રાખ્યું હોય તેથી બાણ એકદમ પણછમાંથી ઊડીને ચાલ્યું જાય છે તેમ તે આત્માની ઊંચે લેકાન્ત સુધી ગતિ થાય છે. તે વખતે તે તદ્દન નિર્મળ, શાંત, નિષ્કલંક, નિરામય, નિષ્ક્રિય, નિર્વિકલ્પ થઈ જાય છે અને તે ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરે છે. અગી અવસ્થાને સહમ કાળ અનુભવી છેવટે સર્વ ભાવને ત્યાગ Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦ : કરી અન ત સુખાત્મક ચિધનાનંદ નિવૃત્તિ નગરીએ જતાં તેને જરા જૈન દૃષ્ટિએ યાગ સ્વરૂપના રસાસ્વાદ લેવા પણ વખત લાગતા નથી. માક્ષમાં એવા પ્રકારનું સુખ છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે, કારણ કે મનુષ્યનાં કે દેવગતિનાં ઉત્કૃષ્ટ સુખ કરતાં તે અન’તગણું વધારે છે. ત્યાં નિદ્રા નથી, તંદ્રા નથી, ઢાઈના ભય નથી, જરા પણુ બ્રાન્તિ નથી, રાગ નથી, દ્વેષ નથી, પીડા નથી, દુ:ખ નથી, શાક નથી, મેહ નથી, જરા નથી, જન્મ નથી, મરણુ નથી અને એવી કાઈ પણ પ્રકારની ઉપાધિ નથી; એટલું જ નહિ પણ ત્યાં ક્ષુધા નથી, તૃષા નથી, ખેદ નથી, મદ નથી, ઉન્માદ નથી, મૂર્છા નથી અને વૃદ્ધિ કે હ્રાસ નથી. તેઓને એટલા આત્મિક વૈભવ હોય છે કે તેના ખ્યાલ કરવા–તેની કલ્પના કરવી તે પણ અશકય છે. એ સિદ્ધ ભગવાન્ શરીરરહિત છે, ઇંદ્રિયરહિત છે, વિકલ્પરહિત છે, નવીન કમના અંધથી રહિત છે અને અનંત વીર્યથી યુક્ત છે; વળી તેઓ પરમાત્મસ્વરૂપને પામેલા છે, પરિપૂર્ણ છે, સનાતન છે, પરાજ્યંતિના આવિર્ભાવ અનુભવનારા છે, સંસારસાગરને તરી ગયેલા છે, કૃતકૃત્ય છે અને અચલ સ્થિતિમાં નિર'તર રહેનારા છે. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પહેલાં ચૌદમા ગુરુસ્થાનકે અચેાગી અવસ્થા પ્રાપ્ત થાય છે અને એ શુકલધ્યાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે તેથી અહીં સમાધિની જરૂર રહેતી નથી અને ચેગાંગ તરીકે સમાધિની જે વ્યાખ્યા આપી છે તેવી સમાધિ તા શુક્લષ્યાનની શરૂઆતથી જ થાય છે. પાત'જલ યોગકાર ધ્યાન અને સમાધિમાં ફેર બતાવતાં કહે છે કે-ધ્યાનમાં ધ્યેયનું Page #286 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : ૨૫૧ ઃ અને વૃત્તિનું પૃથફ ભાન હોય છે અથવા ધ્યાનમાં ધેયાકાર વૃત્તિને પ્રવાહ વિછિન્ન હોય છે જ્યારે સમાધિમાં તે અવિચ્છિન્ન હોય છે. આ સ્થિતિ એકત્વવિચાર શુકલધ્યાનમાં પણ પ્રાપ્ત થાય છે, આથી જૈન ગકારેએ શુકલધ્યાનના ચતુર્થ વિભાગમાં ધ્યાનની–ગની ઉત્કૃષ્ટ અવસ્થા સ્વીકારી છે. કેવળજ્ઞાની કેવલાવસ્થામાં વતે છે ત્યારે તેની સ્થાનાંતર દશા હોય છે, તે વખતે તે કાંઈ યાન કરતા નથી. શુકલધ્યાનના બે વિભાગ યાયા હોય છે. બાકીના બે વિભાગ અંતાવસ્થાએ આવવાના હોવાથી બાકી હોય છે. આ પ્રમાણે શુકલધ્યાનની રિથતિ છે. સમાધિ નામના વેગના આઠમા અંગની પણ અહીં વિચારણું થઈ ગઈ. તેની જુદી વિચારણા કરવાની રહેતી નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ* અન્ય ૧૩૭ २७ અષ આંકડા પુસ્તકનાં પૃષ્ઠોના છે. વિષય પૃષ્ઠ વિષય અ, અદીર્ધદર્શી પાણું-અવેવમાં... ૪૭ અકિંચનત્વ યમ ૧૪૮ અખેદ-મિત્રા ૧૪૦ અચશેચ આધ્યાન ૧૮૫ અષગુણ પ્રાપ્તિ-મિત્રા .. ૨૮ અઘાતી કર્મ–ચાર ૨૪૪ અધિકરણ-દાક્ષિણ્ય ૧૬૦ અઘાતી કર્મો–પરા ... ૭૫ અધિકાર અને એકડા ૨૩૮ અજિતનાથ ચસ્ત્રિ -૨૧૬ અધિકારી-શુકલધ્યાનને ૨૩૯ અણુવ્રત-પાંચ અધેલક વર્ણન ૨૦૮ અતાત્વિક ધર્મસંન્યાસ ૧૨૫ અધ્યાત્મકલ્પદ્રુમ ૮૫, ૮૭.૧૧૭ અતિચારદોષ અલ્પતા - ૬૧ અધ્યામમનતાઅતિથિસંવિભાગ વ્રત ....૧૬૪ ધ્યાન પછી ૧૯૬ અતિશય ચેત્રીશ ...૨૪૫ અધ્યાત્મ યોગ • ૮૫ અતિશય લક્ષ્મી અને અધ્યાત્મ ગફળ - ૯૦ વીતરાગ ૨૭૦ | અનનુકાન (અન્યોન્યાનુકાન) ૧૪૧ ૧૫૦ જ અનુક્રમ ગુજરાતી અક્ષર અ થી જ્ઞ સુધી રાખ્યો છે. ચાલુમાં ઔ પછી અનુનાસિક લીધો છે અને આથી અસ સુધી દરેક અક્ષરમાં ક્રમ પૂરે કરી ત્યાર પછી તેના જોડાક્ષરે લીધા છે. ગુજરાતી ભાષાના અનુક્રમમાં આ શૈલી ગ્રહણ કરવી ઉચિત ગણવામાં આવી છે. એ રીતિ પ્રમાણે શોધનકાર્યમાં બહુ સગવડ થવી સંભવે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ વિષયામ વિષય પૃ8 અનર્થદંડ અક્ષરવપદ •૨૨૪ અનાહત દેવ ૨૨૪ અનાહત ધ્યાન •૨૨૭ અનાહત પદ ધ્યાનફળ ૨૨૪ અનિત્ય ભાવના અનિવૃત્તિકરણ અનિષ્ટ સંગ આધ્યાન ૧૮૨ અનિષ્ટ સંગમાં માનેલું દુઃખ ...૨૦૪ અનુકંપા દાન -૧૩૫ અનુકંપા લિંગ અનુબંધને વ્યવહેદ ...૧૧૫ અનુમાન કરવાની શક્તિ.... ૪૯ અનંત કાળ ૨૩૬ અનંત ગુણ રજુઆત ...૨૩૭ અન્યત્વ ભાવના - ૯૯ અન્યમુદ્ દોષ ...૧૧ અન્યશાસ્ત્ર વાંચન-પ્રભા- ૬૬ અપાન વાયુ ..૧૬૯ અપાયવિચય ધમ ધ્યાન ૨૦૨ અપાયાપરામાતિશય ...૨૪૫ અપૂર્વકરણ-પ્રથમ અપૂર્વકરણ-દિતીય ૧૨૫ અપેક્ષા તંતુને વિચછેદ ૧૧૮ અ૫ મંડળ - ૧૭૧ ૧૪૪ : ૨૫૭ : વિષય અપ્રમત્ત યતિને પ્રભા દષ્ટિ. ૭૨ અભ્યાસ અત્યંતર તપ ૧૦૬ અત્યંતર દેશ ધારણ ૧૮૦ અમૂર્ત આત્મસ્મરણ ૨૩૩ અમૃત અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાનસ્વરૂપ ...૧૪૦ અયોગી અવસ્યાકાળ ૨૪૯ અગીને ચોથો ભેદ (શુકલ) ૨૪૧ અર્થદીપિકા •••૧૬૫ અર્પણ બુદ્ધિ ••• ૩૦ અતરૂપાલંબન ૨૩૧ અલિપ્તતા–પ્રભુની ૨૪૭ અવલંબન અને મુતવિચાર ૨૪૪ અવિરતિ સમકિતી જઘન્ય પાત્ર ....૧૬૫ અવેરને જીતવાના ઉપાય..૪૮ અદ્ય પદમાં પ્રાણુની વર્તના ૪૮ અવંચકત્રય ૩૨-૧૨૯ અવંચકની ભૂમિકા ...૧૩૦ અવ્રત પાંચ-આશ્રવ ...૧૦૦ અશરણ ભાવના • ૯૫ અશુચિ ભાવના અશોક વૃક્ષ ૨૪૬ અષ્ટદળ કમળ •૨૧૯ અમજદળ કમળ-સુખમાં ...૨૨૩ A૦. Page #289 -------------------------------------------------------------------------- ________________ - * રપ૪: જૈન દષ્ટિએ એમ વિષય વિષય પૃષ્ઠ અષ્ટપ્રવચનમાતા ૧૦૪-૧૨૦ આત્મસિદ્ધિઉપાયચિંતવન...૨૦૩ અષ્ટ પ્રાતિહાર્ય .. આત્મામાંથી સુખપ્રાકટ્ય ૮ અસતીષણ આદરપૂર્વક અભ્યાસ • ૯૧ અસંગ અનુષ્ઠાન આદર્શ-તીર્થકરનું ૨૨૯ અસંમેહજન્ય આશય આદર્શ નિર્ણયમાં વિચારણા ૨૭૦ અસ્તેય યમ આનંદધન અહિંસા યમ ૧૪૫ આનંદધન અને માયા . ૬૫ અક્ષીણ મહાનસ લધિ ૧૮ આમતા વિચારણું ૨૦૦ આ, આયુકમનું કાર્ય આકૃતિ-રૂપાતીત ધ્યેયની ૨૩૪ આરોહકમ આગમને અભ્યાસ - ૫૦ આરંભ વ્યાપાર ૧૫૬ આનેયી ધારણા ૨૧૯ આર્તધ્યાન ૧૮૨ આઠ અંગે–ચોગનાં ૧૪૨ આર્તધ્યાનનું પરિણામ ૧૮૬ આઠ દષ્ટિ-ઉન્નતિની સીઢી. ૨૨ આધ્યાનમાં મોહનાં ચિહ્નો ૧૮૬ આઠ દષ્ટિનાં નામે . ૨૩ આપૌદ્રધ્યાન ત્યાગ ૧૫૯ આઠ દૃષ્ટિની સઝાય . ૨૦ આલોચના-પદાર્થની (શુક્લ)૨૪૨ આઠ દેષ-ચિતના ૧૧૧ આવરણનાશ - ૨૪૩ આત્મકલ્યાણના સાધને ... ૮ આશય-ત્રણ પ્રકાર , ૫૦ આત્મગુણ વ્યક્તીકરણ ધ્યાન ૧૯૫ આશયે અને ભાવ - ૮૨ આત્મજાગૃતિ-તારામાં . ૩૬ આશ્રવના બેંતાળીશ ભેદ..૧૦૩ આત્મનિમજજન ...૧૭ આશ્રવ ભાવના ૧૦૨ આત્મવિસારણ ૨૩૭ આશ્રવ ભાવનામાં આત્મવંચના - ૧૧ તરવરમણતા ૧૩ આત્મવંચના અને ખાન૨૧૭ આસન - ૧૬૬ આત્મવંચના-સમ્યકત્વને , અને બલાદષ્ટિ - ૪૦ અંગે૪૪-૫૭-૫૫-૭૭-૮૭ | | ના પ્રકાર ૧૬૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષયાનુક્રમ : ૨૫૫ ૪ વિષય વિષય આસનસિહ છવોની દશા .... ૧૬ | ઉચ્ચગ્રાહી મહાત્માઓ - ૧૬ આસંગ દેષ . ૧૧૨ ઉત્કૃષ્ટ અવસ્થાને અનુભવ ૧૯૭ , નાશ-પરામાં ... ૭૪ ઉત્કૃષ્ટ આદર્શ વિચારણું ...૨૩૦ આજ્ઞાવિય ધર્મધ્યાન ...૨૦૦ ઉ&ાતિઅપક્રાન્તિવાદ • ૫૪ આંતર જ્યોતિ - ૫૮ ઉહાન્તિ-નિગદથી મનુષ્ય ૧૩ આંતર રહસ્ય-પચ્ચખાણુનું ૧૫ર ઉત્તમ પાત્ર-ત્યાગી ...૧૬૪ આંતરા વગર અભ્યાસ ... ૯૧ ઉરમાધિકારી . આંતરંગ વૃત્તિભેદ ... ૭૮ ઉત્તર પ્રાણાયામ ઉત્થાન દેષ - ૧૧૨ ઇચ્છા પ્રતિબંધ અભાવ • ૪૭ ઉ૫ત્તિ–દેવની ... ઇરછા યમ • ૧૨૯ ઉત્પતિ–નારકીમાં ૨૦૯ ઈચ્છા ચોગ - ૧૨૧ ઉત્પતિ–સ્થિતિ–વિનાશ ૨૦૮ ઇડા નાડી ... ૧૭ર ઉદાન વાયુ ... ...૧૬૯ ઇવોલ્યુશન અને જેને ... ૫૪ ઉહતપણું-સમ્યફવને અંગે ૩૪ છેલ્યુશન જૈન ઉત્ક્રાંતિમાં ફેર ૩ ઉગ દેષ , ઈશ્વરપ્રણિધાનથી સમાધિ...૧૫ ઉન્નતિમાં તરતમતા ઈશ્વરપ્રણિધાન-નિયમ . ૩૬ ઉપસંહાર .. ૨૫ ઇષતપ્રાગભારા ૨૧૫ ઉપાધિપરંપરા ... ઇષ્ટવિયોગ આર્તધ્યાન ૧૮૪ ઉપાયકૌશલ્ય-બલા ઇષ્ટસંયોગમાં માનેલું સુખ ૨૦૪ ઉપેક્ષાભાવ ઇષ્ટનિષ્ટ ખ્યાલ... ૧૧૬ ઈદ્રિય આશ્રવ ... ૦૨ ઋતંભરા .. ઈદ્રિય પર સંયમ •••૧૧૪ ઋતુ અને આનંદ 6. ઢિપ્રાપ્તિ-સ્થિરામાં . ૫૭ ઉચિત દાન - •••૧૩૫ એ. ઉચ્ચ ગુણભાવના ...૧૦૪ | એક જ ક્રિયાનાં જુદાં ફળ ૬૪ ૧૧૨ • ૧૪ - ૪૩ • ૧૨૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ અં ૧૫૬ : ૨૫૬ : જૈન એ મગ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ એકડા અને અધિકાર ૨૩૮ એકડા અને પ્રગતિ ૨૩૮ અંગારકર્મ ... એકડો ઘૂંટવાની સ્થિતિ ૨૩૮ અંતરાત્મસ્વરૂપદર્શન ૨૦૦ એક સ્વભાવના .• • ૯૮ અંતરાત્મા ... ... ૪ એક વવિચારણું (શુકલ) ૨૪૩ અંતરાય કર્મનું કાર્ય ૨૦૬ એક વિતર્ક અવિચાર ૨૪ અંતરંગ આશયી છે ... ૨ એક ભાવ જા તેણે | સર્વ જાણે ૨૦૦ કમળસ્થાપના-વર્ણમાતૃકા રરર એક ગવાળાને બીજે કરણને અંશ-મિત્રા ... ૨૮ ભેદ (શુકલ) ૨૪૦ કરુણાભાવ • • ૮૮ એકાગ્રતા અને ધ્યાન ૧૧૨ કર્મઅપાય ચિંતવન ૨૦૨ એકાંત બુદ્ધિ-ધદષ્ટિમાં ૨૪ કર્મ તપન • ૧૨૪ એકાક્ષરી વિદ્યા ૨૨૬ કર્મ પર સામાન્ય વિચારણા એષણ .. •• ૭ ૨૦૫-૨૦૬ કર્મ પર સામ્રાજ્ય વિચારણા ૨૦૨ ઐશ્વર્યા-તીર્થકરનું કમપ્રકૃતિનું કાર્ય ૨૦૪ ઐશ્વર્યપ્રાપ્તિ - ૨૨૩ કર્મવિષયનાં જૈન ગ્રંથ .. ૨૧ એ, કર્મ શુભાશા ... • ૭૯ કમદાનના વ્યાપાર ૧૫૬ ઓવ અને ગદષ્ટિ . કહ૫નાજાળ ... ૧૧૮ એવદષ્ટિ ... ... ૨૪ કષાય ચાર-આશ્રવ - ૧૦૦ ધદષ્ટિ અને સમકિત . ૩૪ કાર્યક્રમવિચારણ - ૬૮ ઓધદષ્ટિવાળાની બહળતા ૩૫ કાય પર અધિકાર ૧૪૧ ૩% પદ ધ્યાન - ૨૨૪ કાછગ્નિકણ બેધ–બલામાં ૪૧ ઓ. કાળક્ષેપ-શરીરપષણામાં ૧૦ ઔચિય-અધ્યાત્મલક્ષણ - ૮૬ / કાળજ્ઞાન ૨૩૦ ' કાળજીના ૧૭૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ પક. ગરલ અનુષ્ઠાન :- N -:33 ૧૧૮ વિષયાનુક્રમ ૨૫૭ : | વિષય વિષય કુતક અને ધ્યાન ૧૮૭ ગરનાળું-આઝવરૂપ ૧૦૨ કુતર્ક વિષમગ્રહ... - ૪૮ ગરમી-નારકીમાં ૨૦૮ કુમ્ભક પ્રાણાયામ -૧૬૯ કુળગી ... ૧૨૮ ગુણગ્રામલીનતા (રૂપાતીત). ૨૩૩ કપખનન અને લાવ ૮૩ ગુણની મૂર્ત ક૯૫ના રસ કૃતજ્ઞતા ૧૩૬ ગુણવાન પર દ્વેષ ૧૮૮ કેવળી અને શુકલધ્યાન ૨૪૭ ગુણવિવેચન (તીર્થકર) ૨૩૦ કેવળીને યોગનિરોધ ૨૪૯ રાણવેરાગ્ય ... ••• ૧૭ કેવળી સમુદુધાત ગુણવ્રત ... ૨૪૮ ...૧૫૪ કેશવાણિજ્ય • -૧૫૮ ગુણશિક્ષાવ્રત અને સર્વવિરતિ ૧૬ કેવલ્ય પ્રાપ્તિ . ગુણશ્રેણિ આરોહણ - ૭૭ કૈવલ્યજ્ઞાન અને શુકલધ્યાન ૨૪૧ ગુણસ્થાન-ઉન્નતિનાં સોપાન..૨૧ કેનું ધ્યાન કરવું ? ..૨૩૭ ગુણજ્ઞાનની આવશ્યકતા ૨૩૪ કાંતાદષ્ટિ-છઠ્ઠી ... ••• ૬૦ ગુણીરાગ ••• ૧૩૬ કાંતાનું ગુણસ્થાન ••• દર ગુપ્તિ ત્રણ-સંવર... કાંતાને બોધ-તારા પ્રભા... ૬૧ ગુરુજન • કાતિકમ વિચારણા ૨૦૧ ગુરૂવ ડ્યિા પચીશ-આશ્રવ ગુરુરાન અને વેગ ક્રિયાવંચક ... ૧૩૧ ગૃહસ્થ–મધ્યમ પાત્ર ૧૬૫ ગૃહિણુ વલ્લભ દાન્ત .૬૫ ખાસ કમ-ધ્યાનને •૦૧૯ ગોત્રકમનું કાર્ય.... ૨૦૬ ખીસાકાતરું ૦.૧૦ ગમય કણગ્નિ બધ-તારા ૩૬ ખેદ દોષ • •••૧૧૧ ગૌતમસ્વામી . ૧૧ ખાટી લાલચ •• ૧૮૯ , અને લબ્ધિ ગ, વેયકનાં સુખ ૨૧૫ ગતિઓમાં ભ્રમણ • ૯૫ ( ગ્રંથિભેદ ૧૭ ૧૦૩ , ૫ર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૧૯૦ ૨૪૫ ૪ ૨૫૮ : જેન દૃષ્ટિએ પણ કે વિષય | પૃષ્ઠ વિષય મંથિભેદ અને પ્રગતિ ચિત્તવૃત્તિનિરોધ , ને સમય ચિત્રા ભક્તિ ... - ૫૦ ચિદાનંદજી-સ્વરદય ઘનઘાતી કર્મો-પરા ચેતનજીની શક્તિ ૨૩૬ ઘરઘરણના વિચારો ચેતનની ઉ&ાતિ - ૧૩ વાતીમે-ચાર ... ૨૪૪ ચેત્રીશ અતિશય ૨૪૫ ચ, ચોરાશી આસન... ૧૬૮ ચતુર્મુખ ભગવાન ચૌર્યાનંદી સૈદ્રધ્યાન ૧૮૯ ચતુર્વિશતિ દળ કમળ ૨૨૨ ચંદ્રકળા ધ્યાન .... ૨૨૮ ચાર અઘાતી કર્મ ચંદ્રનાડી ... ૧૭૭ ચાર અક્ષરી વિદ્યા ચંદ્રિકા તુલ્ય બોધ-પરામાં ૭૨ ચાર કષાય–આશ્રવ મ્યુતિઅભાવ–ધ્યાનફળ ૨૭૭ ચાર ઘાતી કર્મો ચાર દૃષ્ટિમાં બોધ છ અક્ષરી વિલા ૨૨૬ ચાર મંગળનું ધ્યાન ...૨૨૭ છત્ર ગણ . ૨૪૬ ચાર મંડળ . ...૧૭૦ છદ્મસ્થને શુકલના બે ભેદ ૨૪૦ ચાર યમનું સ્વરૂપ -૧૨૯ છેવ સંધયણ અને ધર્મધ્યાન ર૧૭ ચાર લોકોત્તમનું ધ્યાન ૨૨૭ ચાર શરણનું ધ્યાન રર૭ જઘન્ય પાત્ર • ૧૬૫ ચાર શિક્ષાવ્રત · ૧૬૧ જડીબુટ્ટી . . ૧૭ ચારિત્રમોહનીય ૨૦૫ જનાપવાદભીવ ૧૩૬ ચારિસંછવિની ચાર ન્યાય૧૭૪ જયઘોષ–સુરાંગનાનો ચિત્ત અને પ્રત્યાહાર ૧૭૮ જયાજયનિશ્ચય ચિત્તના આઠ દેષ ૧૧૧ જાપનાં અનેક પદો ૨૨૬ ચિત્તની શુક્લ અવસ્થા ૨૪૦ જાપ ફળ • ૨૨૭ ચિત્તને રખાવા ન દેવું ૨૩૭ | જિજ્ઞાસા ગુણતારા - ૩૬ • ૫૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય જીવપુગળનું નાટ્યસ્થાન જૈનયારનકાય... ઠંડી-નારીમાં ઠે. ... ત. ... તત્ત્વચિંતવન-અધ્યાત્મ લક્ષણ ૮૬ તત્ત્વરૂપવતી ધારણા ...૨૨૧ ...૨૨૩ તત્રભ્ર ધારણા તખેતુ અનુષ્ઠાન... •૰૧૪૧ તનુ ચેાગવાળાને ત્રીજો ભેદ તપ અને નિરા ( શુકલ )...૨૪૦ ...૧૦૬ ..૧૫૩ ૩૭ •••૧૦૬ ...૧૩૮ ... તપથી અંકુશ તપ નિયમના ભેદ ... તપના પ્રભાવ તપ–પૂત્ર' સેવા તાત્ત્વિક ધમ સન્યાસ તારા દૃષ્ટિ-દ્વિતીય તીથતા મેળા ... તીર્થસ્થાન તી કરગુણ વિવેચન તીર્થંકર ધ્યાન... તીથ કરનામક તીથ કરની હિ ... પૃષ્ઠ ૧૦૮ ...૧૬પ ... ...૨૦૮ તીથ કરતુ ઐશ્વય તીથ કરપ્રભાવ ... ... ... ૧૨૬ ૩૧ ...૧૦૦ ...૧૬૨ ૨૨૯ ...૨૨૯ ...૨૪૪ ...૨૪૫ ...૨૨ ...૨૨૮ વિષય તૃણુમાં ધી-શાધન તૃષ્ણાગ્નિમાલ મિત્રા તૃષ્ણાત્યાગ અને ખવા તેજ મળ ત્રણ ત્ર ત્રણ યેાગ–આશ્રવ ત્રણ યાગવાળાને પ્રથમ .... ... ત્રણ લ ... ત્રણ જ્ઞાન અને મન ત્રાટક દાહવર દિવિરતિ વ્રત ... ભેદ ( શુકલ )...૨૪૦ ...૨૦૮ ...૧૯ ...૨૩૩ ૪૨ ... ... ... ૩ ૨૫૯ ૩ પૃષ્ઠ વરાયાગ–અલામાં ... દશ નમે હનીય દર્શનાવરણીયનું કાય દેવદાન કમ દાન-યાગધમ ની શરૂઆાત...૧૩૬ દાન-પૂર્વ સેવામાં - ૧૩૬ દારૂષણા ... ca ૨૦ ૪૦ . ૧૦૧ •••૨૪૬ 688 ૧૩ અને સાહસ .30 ... ... ... ...૨૦૧ ૨૦૫ ...૧૫૮ ... ... G ટ .. ૧૫૪ ૧૫૪ ૯૮ . .. 93. દીનતાના ભાવ... દીપપ્રભા તુલ્ય એ ધ-દીપ્રામાં...૪૫ દીમા દૃષ્ટિ-ચતુથ' દી કાળ અભ્યાસ ... ૪૪ ૩૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ વિષય | પૃષ્ઠ : ૨૬ : જૈન દષ્ટિએ પણ પૂક વિષય દીક્ષાગ્યનાં લક્ષણ -૧૨૫ | કોપાયન ઋષિ - ૯૬ દુર્ગાનના જ્ઞાનની જરૂર ૧૮૨ દુભિ ... ૨૪૬ ધનરક્ષણ - ૧૯૦ દુખ-નરકગતિમાં ૨૦૯ ધન લક્ષ્મી સ્વરૂપવિચારણા ૫૮ દુઃખી ઉપર દયા-મિત્રા - ધનૈષ .. ••• ... 9 દઢપ્રહારી ... ધર્મતત્વ . ૧૪૪ દષ્ટિ-ઉન્નતિની ભૂમિકા ... ધર્મધ્યાન અને છેવ સંધયણર૧૭ દૃષ્ટિનાં નામે-આઠ .. ધર્મધ્યાનના ભેદ ૧૯૯ દષ્ટિવાન જીવનું વતન - ૫૫ | ધર્મધ્યાનની ભાવના ૨૧૭ દષ્ટિવા પર વિચારણું .. ૩૩ ધર્મધ્વજ • ૨૪૦ દષ્ટિ શબ્દની અર્થવિચારણા ૨૨ ધમનું શરણુ , ” ૯૬ દેવગતિસુખવિચારણા ૨૧૨ ધર્મને વગોવનારા ..૧૩૯ દેવગુરુપુજન • ૧૩૩ ધર્મપ્રાપ્તિની દુર્લક્તા ૧૯ દેવતત્વ .... ધર્મપ્રીતિની વિપુલતા (દીમામાં) દેવની વનાવસ્થા ધર્મભાવના - ૧૧૦ દેવપૂજન • ૧૩૪ ધર્મસંન્યાસ અને દીપ્રા - ૫૬ દેવાંગનાનાં સુંદર શરીર ....૨૧૪ ધર્મસંન્યાસને પ્રાપ્તિકાળ૧૨૪ દેવેંદ્રસૂરિ . ૧૬૬ ધર્મસંન્યાસ લેગ - ૧૨ દેશાવગાસિક વ્રત . ૧૬૩ ધારણા - ૧૮૦ દોષ આઠ-ચિત્તના ૧૧૧ , અને ધ્યાન દંતવાણિજય .. ૧૫૮ , કાંતામાં . દ્રવ્યની અંતિમ એકતા(શુકલ)૨૪૩ , દેશ - ૧૮૦ દ્રવ્ય પૂજન .. ૧૩૪ , ધ્યાન અને સમાધિ... ૨૭ દિવ્ય યોગી અને ભાવ થેગી ૫ , પાંચ ... ..૨૧૮ દ્રવ્ય કૃત–ભાવ મૃત ૨૦૧ ધૂળનાં ઘર અને સંસારચેષ્ટા ૫૭ દ્રવ્ય ક્ષેત્ર, કાળ,ભાવ અને કર્મો૨૦૩ ધ્યાતા–ધ્યેય ધ્યાન અભેદ ૨૩૪ ૧૮૦ Page #296 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિષયાનુકમ વિષય પક યાતાના વિચારે ખાતાલક્ષણ ... ૧૯૩ - - ૧૮૧ છે અને કુમાર્ગ -૨૭૫ , અને સાંસારિક હેતુ૨૩૬ , કાળ પછી અધ્યાત્મમાનતા૧૯૬ , કાળે ધ્યાન ૨૩૯ - ક્રમ .... ૧૯૯ , ની મહત્તા..... , પ્રતિજ્ઞા ... ૧૯૫ ધ્યાનમાં વિવેક ૨૨૯ ,, પ્રભામાં , , ગ ... -૧૧૧ , , નાં ત્રણ ફળ ૧૧૪ , વિભાગ-હેમચન્દ્ર .૧૯૨ છે -જ્ઞાનાર્ણવે.૧૮૧-૧૮૩ એ વિષય પર યંત્રે ૧૮૩-૧૯૨ ધ્યેય લક્ષણ ... -૧૯૬ ધ્યેયવિષય–ગમે તે ૨૨૯ યાભિમુખ ચિત્ત .૧૮૧ પ્રવાધ્યાગીઓને - ૭૧ ૧ ૨૬૧ : વિષય ૫૭ નાટક-પ્રેક્ષણ . ...૧૫૯ નાડીવિજ્ઞાન - ૧૭૩ નામકર્મનું કાર્ય ..૨૦૬ નારકગતિ દુખ વિચારણા ૨૦૯ નારકીની ભયંકરતા ૨૧૦ નારકેનું શરીર ૨૧૦ નાશક યંત્રશધ ...૧૮૮ નિકાચિત આયુષ્ય-નારકેનું ૨૧૧ નિગદથી મનુષ્ય-ઉ&ાનિત. ૧૩ નિમિત્તને લાભ-તારામાં ૬૩ ૧૮૧ નિયમ •••૧૫૦ , તારામાં ... .... ૩૫ , ની આવશ્યકતા • ૩૬ નિરાલંબન પ્રાપ્તિ ૨૪૪ નિરાલંબન શુકલ ૨૪૦ નિરાશી ભાવ - ૫૮-૮૦ નિર્જરા ભાવના •-૧૦૫ નિર્ધાછિન કર્મ '...૧૫૮ નિર્વાણભૂમિ ... ૧૬૮ નિર્વેદ લિંગ ... ...૧૪૪ નિશ્ચયાત્મક જ્ઞાન નીતિનિયમપાલનમાં ધર્મો..૧૬ નૈતિક બિંદુ .. ....૧૩૭ દિષણ અને સિદ્ધિ ... ૧૮ નિંદાત્યાગ -૧૭ ન્યૂસપેપર વાંચન ૧૫૮ ન, ૨૨૬ • ૯ નમસ્કાર ક૫ ... નમિ રાજર્ષિ -- નવ નંદ ... નાટકને ખેલ . ૧૦૦ Page #297 -------------------------------------------------------------------------- ________________ • ૨૪૧ : વિષય ...૧૦૩ ૫ પચીશ ક્રિયા–આશ્રવ પચ્ચખ્ખાણુ અને ઉત્ક્રાંતિ ૧૫૩ પચ્ચખ્ખાણુનું આંતરરહસ્ય ૧૫૨ પચ્ચખ્ખાણુ ભાષ્ય પતંજલિ ૧૨–૧૯૭૧-૭૬ - ...}} - ૧૦-૧૮૦ પદ્મવ્યવસ્થા અને યાગકારા...૨૨૯ પદરચ ધ્યેય પદાર્થાલંબન-જ્ઞાનદ્વારા ...૨૪૨ ...૨૨૨ પટ્ટાથ' સક્રમણ (શુકલધ્યાન) ૨૪૧ ... પરપુરપ્રવેશ પરમતસહિષ્ણુતા પરમત-મિત્રા ... પરમપુરુષ ધ્યાન પરમાત્મતત્ત્વચિંતવન પૃષ્ઠ 888 ..૧૭૬ ...૧૩૫ ૨૯ 100 ...૨૩૫ ...૧૯૬ *** ૧૭૦ ...{૨} ૭૨ ૦૫ ... પરમેશ્વર પ્રાણાયામ પરમેષ્ઠી જાપ પરા દૃષ્ટિ-આઠમી પરાદૃષ્ટિમાં આનંદ પરિણામનું નિશ્ચળપણું ... ૧૧૫ પરિષદ્ધ ખાવીશ-સવર્ ... ૧૦૪ પર્યાય પર સ્થિર વિચારણા...૨૪૨ પ દા-ખાર પશુપક્ષી—નારકીમાં પશ્ચાત્તાપ-નારીમાં ... ...૨૪૫ ...20k ...૨૧ જૈન દૃષ્ટિએ ચે પૃષ્ઠ ...૧૬૪ ...૨૪૬ ...૧૬૦ ...૧૮ વિષય પાત્રની વ્યાખ્યા.. પાદપીઠે ... પાપેાપદેશ-અન ફ્રેંડ પાથ વી–ધારણા... પુણ્યભાગ અને તારા પુણ્ય-સુવર્ણ શંખલા પુગળપરાવત ... ... પુસ્તક લેખન—મિત્રા પૂજાતિશય પૂજાવાની ઇચ્છા-રૌદ્રધ્યાન ૧૮૯ ...૨૪૫ 900 ... ... ૬૩ ••• ૫૮ ૨૩ ૧ પૂરક પ્રાણાયામ... ...૧૭ પૂર્વધર અને વિચારણા ...૨૪૩ પૂર્વ' સેવા ...૧૩૨ પૃથકત્વ (શુકલધ્યાન) ...૨૪૧ પૃથકવિતર્ક સપ્રવિચાર ...૨૪૧ પૃથ્વી આદિ ધારણાનું ફળ...૨૨૨ પૃથ્વીના અનેક પતિ પૃથ્વીમંડળ પાગલિક સંબંધ વિચારણા ૨૩૬ ૯૩ ...૧૦૧ પાષધ વ્રત ..૧૬૩ ...૨૨૫ પંચ પરમેષ્ઠી-પદ પંચવિષય ભાવના ૧ ...૨૪૯ 0.0 પંચ હૂવાક્ષર પાંખડી-વ માતૃકાની ...૨૨૨ ...૧૫૦ • ૧૦૩ પાંચ અણુવ્રત પાંચ અવ્રત–આશ્રવ ... ... ... ... ... ... Page #298 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુમ : ૧૩ વિષય પૃષ્ટ વિષય પાંચ અંગમધ્યમાધિકારી ૧૮૧ પ્રભા દૃષ્ટિ સાતમી ૬૬ પાંચ ધારણું ૨૧૮ પ્રભુની અલિપ્તતા ૨૪૭ પાંચ મહાવ્રત ૧૫૦ પ્રમાદ અને કાન્તા દૃષ્ટિ ... ૬૨ પાંચ મોટાં જૂઠાં ૧૪૬ પ્રમાદ અને વિભાવ૨૩૭ પાંચ યમની પ્રતિષ્ઠા-પ્રભામાં ૬૬ પ્રમાદાચરણ - ૧૬૦ પાંચ લિંગ ... .-૧૪૪ પ્રમાણમાં ઉંધ... - ૨૭ પાંચ વાણિજ્ય ૧૫૭ પ્રદ્યુતચક થેગી... ૧૨૯ પાંચ સામાન્ય કર્મ ...૧૫૮ પ્રવૃત્તિ ગુણ-પરામાં ... 08 પાંત્રીશ ગુણ-વાણીના ૨૪૫ પ્રવૃત્તિ પરિણતિની સાપેક્ષતા ૮૪ પિંગળા નાડી ... ૧૭૨ પ્રવૃતિ યમ • ૧૩૦ પિંડસ્થ રોય - ૨૧૮ પ્રવૃત્તિ શુભાશય...... ૮૦ પિંડસ્થાદિ ભેદ પર હેમચંદ્ર પ્રશમ સુખ અને પ્રભા • ૬૭ અને જ્ઞાનસાર ...૨૧૬ પ્રશાંતવાહિતા .. ••• ૪૫ પ્રગતિ અને એકડા -૨૩૮ -સાંખ્યની .. - ૭૧ પ્રણવ ધ્યાન - ૨૨૮ પ્રાણુનાશે પણ ધર્મ રાખે ૪૫ પ્રણવબીજ ધ્યાન ૨૨૪ પ્રાણવાયુ .. પ્રણિધાન શુભાશય ..૧૦૫ , સંચાર પ્રતિપતિ ગુણ અને પ્રભા... ૬૭ પ્રાણાયામ - પ્રતિમા રૂપસ્થ ધ્યાન ૨૩૦ -અનુપયોગી અંગ ૧૭૫ પ્રત્યાહાર ... ૧૭૭ છે અને યોગી... ની ઉપયોગિતા ૧૭૯ -અયુક્તતા ... ની જુદી જુદી વ્યાખ્યાઓ ૧૮ , નું પગલિકતત્વ ૧૭૭ , પ્રાણાયામ... ... ૧૬૯ છે ને યૌગિક અર્થ • જ -સ્થિરામાં • • ૫૬ , ૫ર ઉપાધ્યાયજી ૧૭૬ પ્રથમ દિતીય (શુકલ)પાયામાં -પિગલિક હેતુથી ત્યાજ્ય ૧૭૬ ભેદ ... ૨૪8 | -બલામાં • • ૪૪ •••૧૬૯ ૧૭૦ •••૧૭૬ •૦૭૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • ૭૦ ૧૪૦ ૭૪ ૧૫૭. : ૨૨૪: જૈન દષ્ટિએ થાય આ વિષય | પૃષ્ઠ વિષય પ્રા પ્રાતિજ જ્ઞાન , બ્રહ્મચર્ય યમ પ્રાતિહાર્ય-અષ્ટ... ૨૪૬ પ્રીતિ અનુષ્ઠાન... ભક્તિ અનુષ્ઠાન... ૭૦ ભર્તુહરિ ફળ સાથે સંબંધ નથી ...૧૪ ભવઉગ-કાંતામાં - ફળાવંચક • • ૩૨ ભવ પૂરા થવાના પ્રકારો૧૦૯ ભવાટવીદુઃખવિચારણા ૨૦૨ અત્રીશ બત્રીશી..... ૭૬, ૮૫ ભવિષ્યચિંતા - ૧૮૫ બહાવીર્ય અને ગ . ભગ .. બલા દષ્ટિ-તૃતીય .. ભોપગ્રાહી કમ બહિરાભા - - ૪ ભાટક આજીવિકા બહેનતાએ છાની દૃષ્ટિ. ૩૫ ભામંડળ .. ...૨૪૬ બાણને પૂર્વ પ્રયોગ ૨૫૦ ભાવનાથી મુક્તિ ૧૧૧ બાર પર્ષદા . ૨૪૫ ભાવના-ધર્મધ્યાનની બાર ભાવના ૯૨ થી ૧૧૧ ભાવનાને સમય ...૨૩૯ -સંવર • ૧૦૪ ભાવનાબાર સંવર બાહ્ય ક્રિયા • 98 ભાવના યોગ • • ૯૦ બાહ્ય તપ • ૧૦૬ ભાવના રહસ્ય... .. ૯૨ બાહ્ય દેશ ધારણ -૧૮૦ ભાવ પૂજન - ૧૪ આવરંગી છ ૧ ભાવ મળની અલ્પતા આણ વર્તન અને કુળગી ૧૨૮ ભાવ શત્રુ • • ૪૯ બીજકથામાં આનંદ ... ૩૪ ભાવ મુત-દ્રવ્ય કૃત ૨૦૧ બીજાક્ષર - ૨૨૩ ભેશુકલધ્યાનના ૨૪૧ મહિજન્ય આશય • ૫૦ ભોગપભગ - ૧૫૫ બોધપ્રવાહ સિરા - ૪૨ ભ્રમણ-ઉન્નતિને અંગે - ૧૪ બાધિ ભાવના . ૧૦૯ | શ્રમદેષ • ૧૧૨ ૨૧૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨૩ ‘ન-9ની વિષયા છે વિષય - પૂ વિષય મ. મિદષ્ટિ–પ્રથમની ચાર. ૨૪ મદભાગ મીમાંસા ગુણ અને કાંતા... ૧ મધ્યમ વર્ણન ૨૦૮ મુખમાં અષ્ટદળકમળ ૨૨૭ મધ્યમાધિકારી ... ૧૪૭, ૧૮૧ મુદિતા ભાવ - ૮૭ મન અને કર્મબંધ ... ૬૦ મૂછી એ પરિગ્રહ ...૧૪૮ મનના રાધ પર વિચાર ....૧૧૯ મૂર્ત કલ્પના-ગણની મનની સ્થિરતા અને તારા.... ૬૦ મૂષાનંદી રૌદ્રધ્યાન ...૧૮૮ મનુષ્યગતિમાં વિકાસ - ૪ મિત્રી ભાવ .. ... ૮૭ મનુષ્યગતિમાં સામગ્રી ... ૧૫ મિથ્યાદિભાવ-અધ્યાત્મલક્ષણ ૮૬ મને ગુપ્તિ પર વિચારણા ૧૧૯ મિથુનસેવનથી વ્યાધિ ૧૪૮ મનેરથભટ્ટની ખાણ ૧૪૯ મોટકાં જ–પાંચ ૧૪૬ મમતા માયા ઉપર વિરાગ-૬૪ મેહનીયનું કાર્ય -૨૦૧૫ મરણ અને નારકો મેક્ષ અષ-પૂર્વ સેવા ...૧૮ મદેવા માતા - મેક્ષપ્રયાણની શરૂઆત • ૩૦ મલ્લિકુંવરી .... મોક્ષ-પ્રાપ્તિ ... ૧૧૯ મહાવ્રત-પાંચ ... મેક્ષમાં શું કરવું? ...૧૩૯ માતાપિતાને માન મેક્ષસુખવર્ણન - ૨૫૦ માન્યતા સમ્યક વ ... ૩૩ મંગળ-ચાર-નું ધ્યાન માયાજળ-વિજય-કાંતામાં ૬૪ મંડળી ચાર ૧૭૦ માયાબીજ .... ૨૭ મંત્ર યંત્ર માતી ધારણ... ૨૨૦ મંત્રરાજ ધ્યાન, ૨૨ માર્ગાનુસારીના ગુણ - ૫૫ માંધાતા મિતભાષિતા . માંસત્યાગ ... ૧૫૬ મિત્રા દષ્ટિ-પ્રથમ .... મિત્રામાં દ્રવ્ય નિયમ ... ૧ અતિધર્મ-દશ-સંવર -૧૦૪ મિત્રામાં યોગબીજસિંચન... ૩૦ | થયાખ્યાત ચારિત્ર ૧૨૪ ....૨૧૧ જ 'ક ટક છે કે ર ••• ૧૭ ય, Page #301 -------------------------------------------------------------------------- ________________ યમ * જૈન દષ્ટિએ એમ : વિષય આ વિષય પૃષ્ઠ યથાપ્રવૃત્તિકરણ.. .. ૫૨ ] ગભૂમિકા અને આયે... ૭૯ • -૧૪ ગમાં બહવીર્યનું સ્થાન ૧૪૭ યમ અંગ અને મિત્રા . ૨૭ યોગ લક્ષણ .. - ૭૭ યમ-ચાર પ્રકારના -૧૨૯ ગ શબ્દાર્થ .. - ૯ યમને દર .. ... ૯૫ યોગશાસ્ત્ર .૧૮-૧૦-૧૭૫ યશવિજય ઉપાધ્યાય. યોગ-સુખસાધનને પ્રકાર. ૮ ૨૦-૭૦–૭૨-૮૫-૧૭૬ ધોગ સંક્રમણ (શુક્લ) ૨૪૧ યજ ધાતુમાંથી યોગ - ૯ ગસંન્યાસ પ્રાપ્તિકાળ ૧૨૭ યુવાન દંપતીનું દૃષ્ટાંત • ૪૧ ધોગ સંબંધી પેટે ખ્યાલ. ૧૭ વેગ અને આધદષ્ટિ , ૨૫ ગિ સિંહાસન પર ચેતનરર૩ ગકથાપ્રેમ-તારા .. યોગાભાસ • • ૭૮ ધોગ ગ્રંથના અધિકારી ૧૨ , અને યોગ ૧૧ યેગ-ત્રણ આશ્રવ ૧૦૩ યોગાભ્યાસમાં રસ • ૫૦ ગદષ્ટિ અને પર્યાયની ચોગાવંચક. ૩૨, ૧૦૦ એકાગ્રતા .૨૪ ગીઓના ભેદ. ૧૨૮ ગદષ્ટિ પ્રાપ્તિને કાળ • ૨૬ વેગી પર માન-તારા ..૧૩૫ ધોગદષ્ટિમાં સાધ્યસામીપ્ય ૨૫ યોગિક ગુણો-સ્થિરામાં પણ યોગદષ્ટિસમુચ્ચય ૧૨-૨૦- યંત્ર-યાન-હેમચંદ્ર ૧૯૨ ૧૨૦-૧૨૭–૧૩૨ યંત્ર-યાન-જ્ઞાનાર્ણવ ..૧૮૩ ગના ભેદ • • ૮૪ યંત્રનાથનું સામર્થ્ય -૨૩૬ ગનિરોધ-કેવળીને ૨૫૦ યંત્રપિલણ કર્મ.... ૧૫૮ થાગની વ્યાખ્યા - ૧૨ યોગનાં અંગને ઉપયોગ...૧૦૯ રખડપટ્ટી - - ૯૬ થાગનાં આઠ અંગે ૧૪૨ રત્નપ્રભા તુલ્ય બેધ-સ્થિરામાં ૫૬ ધોગપ્રાપ્તિના ઉપાય ૧૭ રસવાણિજય - ૧૫૮ પગપ્રાપ્તિને સમય - ૭૭ ! રાગી ધ્યાન ફળ ૨૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ • ૨૪૫ ૧૫૭ ૨૨૦ વિષયામ વિષય પૂ8 વિષય આ પૃષ્ઠ રાત્રિભોજન • ૧૫૬ વચનસિદ્ધિ ૨૨ રૂજુ દોષ ... ૧૧૩ વચનાતિશય • રૂપસ્થ ધ્યેય ... -૨૨૯ વનકર્મ ... રૂપાતીત ધ્યેય .. વર્ણમાતૃકા ... ...૨૨૨ રૂપાતીતમાં અવલંબન આપતા વર્તન અને સમ્યકત્વ ... ૫૫ ૨૩૪ વાણિજ્ય-પાંચ... ૧૫૭ રેચક પ્રાણાયામ.... ૧૬૯ વાણીના પાંત્રીશ ગુણ ૨૪૫ રોગચિંતા આધ્યાન ૧૮૫ વાયવી ધારણ ... ૨૨૦ રૌદ્રધ્યાન ... ૧૮૭ વાયુજયનું ફળ • • ૧૦૨ ,, નું પરિણામ ૧૯૧ વાયુમંડળ . ...૧૭૧ વારૂણી ધારણ લડાઈ અને રૌદ્રધ્યાન વાલાગ્ર મંત્રરાજ ૨૨૪ ૧૮૮ લબ્ધિને ઉપયોગ વાસ્તવિક સુખ માટે પ્રયત્નો ૮ • ૧૮ લબ્ધિમાં અપ્રવર્તન ...૧૧૮ વિકથા - ૧૫૯ લબ્ધિસિદ્ધિ - વિકાસમાં ન્યૂનાધિક્ય ... ૩ ૨૬ લક્ષ્મીનું સ્વરૂપ.. વિઘજય-બલામાં - ૪૩ ૧૪૯ લક્ષ્યાભાવે ધ્યાનથી પાત ..૨૩૬ વિધ્રુજય શુભાશય . લાક્ષ વાણિજય ... ૧૫૭ વિચયનો અર્થ એ લકનાલિકા ... ...૨૦૮ વિતર્ક (શુકલધ્યાન) ૨૪૧ લકની ઊંચાઈ-પહોળાઈ..૨૦૮ વિદ્વેષણુ • લેકપંક્તિ .. .... ૭૮ વિલા-એકાક્ષરી... લેકસ્વરૂપ ભાવના ૧૦૭ , ચાર અક્ષરી ૨૨૬ લેકેરમ–ચારનું ધ્યાન ૨૨૭ - છ અક્ષરી ૨૨૬ લિંગ-પાંચ • - ષોડશાક્ષરી ૨૨૬ વિનિયોગ શુભાશય - ૮૦ વચન અનુષ્ઠાન • • ૭૦ | વિપાકવિય ધર્મધ્યાન ...૨૦૩ • ૮૦ - ૭ ૨૨૬ • ૧૪૪ Page #303 -------------------------------------------------------------------------- ________________ .૧૨ ૧ ૨૬૮ : * જૈન દષિએ ગ ૧ વિષય yક વિષય પૃષ્ઠ વિભાવ અને પ્રમાદ ૨૦૮ વ્યાધિ વિગેરેની મૂંઝવણ. ૯૫ વિવેકખ્યાતિ અને સિદ્ધિ ૨૦ ધ્યાન વાયુ ... ૧૬૯ વિવેકઝાન-સ્થિરામાં - ૫૮ વ્યાસજી • ૧૨૪ વિશિષ્ટ અધિકારી ૧૮૧ વ્યંજન સંક્રમણ (શુકલ). ૨૪૨ વિશિષ્ટ ધ્યાનાધિકારી ૨૩૮ વિશ્વવ્યવસ્થા વિચારણા ૧૦૭ શટ આજીવિકા ૧૫૭ વિષ અનુષ્ઠાન .. ૧૪૦ શમ લિંગ - ૧૪૪ વિષય વૈરાગ્ય • • ૧૭ શરણ–ચાર-નું ધ્યાન ...૨૨૭ વિષવાણિજય ... ..૧૫૮ શરીર અને દયાન .. ૧૯ વિસભાગ પરિક્ષય-બેહને ૭૧ શરીરપષણામાં કાળક્ષેપ ૧૦૨ વીતરાગ અને અતિશય લક્ષ્મીર૩૧ શરીર પંપાલણ વીતરાગધ્યાન ફળ ...૨૩૫ શાપરીક્ષા અને જેને .. વીતરાગની આતા ૨૦૦ શાસ્ત્રયાગ •• ૧૨૨ વિર્ય ફુરણ ૧૯૮ શિવવર્મ-શિવને ... વૃત્તિયુક્ત-અધ્યાત્મ લક્ષણ- ૮૫ શિષ્ટ પ્રામાણય • • ૩૮ વૃત્તિસંક્ષય ગ.... ...૧૧૮ શિષ્યવૃત્તિ ૧૩૯ , નાં ત્રણ ફળ.૧૧૮ શિક્ષાવ્રત - ૧૫૧-૧૬૧ વેદનીય કમનું કાર્ય ૨૦૫ શુકલધ્યાન ... ૨૪૦ વલસવ પદ - ૪૬ , અને સમાધિ ...૨૫૦ વૈમાનિક દેનાં સુખ ૨૧૨ શુકલધ્યાન અને સ્થિરતા ...૨૪૦ વયાત્ય-મિત્રા.. ૩૦ , કાળ .. ૨૪૦ વૈરાગ્ય વાસનાને લાભ ૧૫૨ ના છેલ્લા પાયા -૨૫૧ વૈષ્ણવીય સમર્પણ -૧૪૨ - પ્રવેશસમય ૨૪૦ વ્યાખ્યા-અધ્યાત્મયોગની. ૮૫ ૨૪૦ વ્યાખ્યાની સરખામણી ... ૧૨ ૨૪૦ વ્યાધિઉછેદ અને પ્રભા - ૬૮ | શુભચંદ્રાચાર્ય - ૧૮૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુરાગ વિષય શુભ બાબતમાં આર્તધ્યાન ૧૮૬ . શુભ સંગની વતઃ પ્રાપ્તિ ૫૭ શુશ્રુષા અને કર્મનાશ ૪ શુક્રૂષાગુણબલામાં શુષ્ક તર્ક - શન્ય ધ્યાન .. શૈલેશીકરણ ... શિથી છઠ્ઠી ભાવના શિવ-નિયમને ભેદ શંકાત્યાગ–સ્થિરામાં શાંત પ્રાણાયામ.. શાંત રસ માહાસ્ય ... ૨ શ્રવણ ગુણ-દીપ્રામાં . ૪૫ મૃતધર્મ પર રાગ-કાંતામાં... ૬૪ શ્રુતજ્ઞાન અને શુકલધ્યાન ૨૪૦ શ્વસના ધારણું. ૨૨૦ ૧૫૧ . - : ૨૬ : વિષય સનકુમારને યોગ સનકુમાર-શરીરપ્રેમ ... ૯૪ સમ ચા ... ૧ સમતાના અર્થો... ...૧૧ સમતા યોગ ... ૧૧૫ સમતયોગ-ધ્યાનયોગને સંબંધ ...૧૧૭ સમતાગનાં ત્રણ ફળ ...૧૧૮ સમપણ સિદ્ધાન્ત -૧૪૨ સમવસરણ ૨૪૫ સમાધિ અને જેન વેગ , ૭૨ સમાધિ અને યોગ - ૨૫ સમાધિ અને શુકલધ્યાન-૨૦૦ સમાધિ-પરામાં ... ••• ૭૨ સમાધિવિચારણ-અનાવશ્યક૨૫૧ સમાનવાયુ •• ૧૬૯ સમિતિ–પાંચ-સંવર .૧૦૪ સમુછિન ક્રિયા (શુકલ) ૨૪૯ સમ્યકત્ર • ૧૪૩ સમ્યગ બેધ અને ગ્રંથિભેદ પર સરશોષણ કર્મ ...૧૫૮ સરકસ ૧૬૦ સરલપણું-તારામાં સર્વ મુખકમળાદર્શન સર્વાર્થસિદ્ધ ... ૨૧૫ સવીર્ય ધ્યાન . -૧૯૬ સાધક જીવને ઉન્નતિ મ... ૨૦ ••• ૭૦ ૨૨૬ ષોડશક છે. ડશાક્ષરી વિદ્યા સ, સગુણ ઈશ્વર ધારણ .૧૮૦ સમ્રતિશત્વ .. ૧૩૭ સત્ય માર્ગ શોધ-તારામાં. ૩૯ સત્ય યમ ... સત્સંગને યોગ... - ૨૬ સદાચાર ૧૩૬ સયાન ૧૯૩ ૧૪૬ ૨૨૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ • ૧૫ ૧૨૩ ૨૫૮ ૧૬૪ રોગનાને આ * ર૭૦ : જૈન દષ્ટિએ યોગ વિષય વિષય પૃષ્ઠ સાધનસામને ગોટાળે ૧૬૮ ] સિદ્ધિ શુભાશય. ૮૦, ૮૨ સાધુવેશ પર વિચારણ - ૮૪ સુખથી પાત • ૯૩ સાધ્યદર્શન–ઓઘમાં નહિ. ૨૪ સુખને ખ્યાલ ... સાધ્યસ્થાન પ્રાપ્તિ–પરા ... ૭૫ સુખપ્રાપ્તિપ્રયાસ સાધ્વવસ્થાનુભવ ૧૬૧ સુખસ્વરૂપ અને પ્રભા - ૬૭ સામગ્રીને દુરુપયોગ સુદાક્ષિણ્ય ... ૧૩૬ સામગ ... સુપાત્રદાન સામાન્ય કર્મ–પાંચ સુરોગનાને આનંદ ...૨૧૪ સામાયિક વ્યાખ્યા -૧૬૧ સુષુણ્ણા નાડી ... ૧૭૨ સામાયિક-વત - ૧૬૧ સૂર્ય નાડી . ૧૭૩ સામાયિક-સુંદર સંસ્થા ૧૬૨ સૂર્યને પ્રકાશ ... ૨૪ સાલંબન ધ્યાન... ૧૯૯ સૂર્યપ્રભા તુલ્ય બોધ-પ્રભામાં ૬૬ સાલંબનમાંથી નિરાલંબન સૂમ કર્મને ક્ષય ૧૧૭ ૨૦૦, ૨૧૭, ૨૨૪ સૂક્ષ્મક્રિય ધ્યાન ૨૪૯ સાલંબન શુકલ ૨૪૦ સક્ષમ બોધ-સ્થિરામાં - ૫૬ સાહસ અને દિગ્યવિરતિ ૧૫૪ સોળ પાંખડી-વર્ણમાલુકાની..૨૨૨ સિહાયક યંત્ર - ૨૨૬ સંઘયાણ અને ધ્યાન ૨૩૯ સિહને આમિક વિભવ ૨૫૦ સંતોષ સિહશિલા ... ...૨૧૫ ,, કલ્પવૃક્ષ, ૧૪૯ સિદ્ધસ્વરૂપે પરમાત્મા ૧૯૭ ,, થી સુખ... ...૧૪૯ સિદ્ધિ અને પ્રગતિને સંબંધ. ૧૭ છે -નિયમનો ભેદ સિદ્ધિ અને યોગભ્રષ્ટતા ૨૨૯ સંયમના સત્તર પ્રકાર સિદ્ધિના પ્રયોગથી વિહળતા. ૧૯ સંયમ-સંવર - ૧૦૪ સિદ્ધિને અંગે જે વિચાર. ૧૯ સંરક્ષણાનંદી રૌદ્રધ્યાન ૧૯૦ સિદ્ધિને અનામીય ભાવ ૫૭, સંવર ભાવના • ૧૦૪ સિદ્ધિ પ્રાપ્તિ ... ૨૨૪ સંવરમાં તત્વચિંતવન ૧૦૪ સિદ્ધિ યમ , ૩૦ ] સંવિપક્ષી ૧૮૬ ૧૨૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય સર્વંગ લિંગ સંસાર તરફ ખેંચાણુ ... સસાર તરફ લુખાશ સંસાર પર ખેદ-તારા ૩૮ ૯૬ ... સસારભાવના સસ્થાનવિય ધમ ધ્યાન ...૨૦૭ ૪ ... પૃષ્ઠ ...૧૪૪ ૧૫ 30 ... ... સ્વાધ્યાય–નિયમના ભેદ સ્વામીવાત્સલ્ય ... ... સાંપરાયિક ક ... સાંસારિક સંબંધાનું અસ્થિરત્વ..૨૩૬ સાંસારિક હેતુ અને ધ્યાન...૨૩૫ સ્થાનની પસંદગી ...૧૭ સ્થિરતા અને તત્ત્વચિંતવન...૨૨૧ સ્થિરતા અને શુકલધ્યાન ...૨૩૮ સ્થિરતાપ્રાપ્તિ—ધ્યાનફળ ... ... સ્થિર યમ સ્થિરાદષ્ટિ–પાંચમી સ્થૂળ સુખ માટે પ્રયત્ન સ્વપ્નસુખ ફાટક આજીવિકા ... સ્વાદય સ્વરાય જ્ઞાન-ચિદાનંદનુ . ૧૭૨ ૬૯ વવશ ખ સ્વામ સમાધિ સાક્ષાત્કાર...૨૩૫ સ્વાધ્યાયથી ઇષ્ટદર્શન ...૧૫૧ ૩૬ ...૧૬૪ ... 800 હું ચિંતવન ...૨૩૩ ...૧૩૦ ... ... ... ...૧૫૦ . ૧૦૨ ... ૫ ... ૐ ૯૪ વિષય ... ...ફે હેઠેલાગ—તારામાં હઠ યાગ હરિભદ્રસૂરિ..૧૩, ૨૦, ૪૦, ૬૭, ...૧૬૮ ૧૨૧, ૧૨૭, ૧૩૨ ... હાઈકાટ જજ હિતકાર્ય કરણ–મિત્રતા હૃદયક્રમળમાં પરમેષ્ઠી હેમચ’દ્રાચાય. ૧૧, ૧૯ ૧૪૩, ...૧૩૭ ૩૧ ...૨૨૫ ૧૬૬, ૧૭૭, ૧૮૦, ૧૯૨, ૨૧૬, ૨૨૫ હિંસાના ઉપદેશ... હિંસાનદી રૌદ્રધ્યાન ... ક્ષ. ક્ષાયિક ભાવ ક્ષાાપમિક ભાવ ક્ષેત્રની યાગ્યતા... ક્ષેપ અને અન્યમુદ્ ક્ષેપ દ્વેષ ક્ષિ વિજ્ઞાજાપ 900 ... ... શ જ્ઞાનજન્ય આશય જ્ઞાનદર્શનના ઉપયેગ જ્ઞાનાતિશય જ્ઞાનાણું વ જ્ઞાનવરણીયનું કાય ૨૭૧ ૨ ... 800 પુષ્ઠ ...ee ...૧૨૦ ..૨૨૩ ...૧૨૫ ...૧૨૫ •••૧૬૭ ...૧૧૩ ૪૨, ૧૨૨ ...૨૨૮ ૫૦ ...૨૪૪ ...૨૪૫ ... ૧૬, ૧૭૮, ૧૯૧ ...૨૦૫ Page #307 --------------------------------------------------------------------------  Page #308 -------------------------------------------------------------------------- _