________________
કરતાં એક સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ કરવાનું લેખકને વધારે ગ્ય લાગ્યું. અને તે રીતે આ પુસ્તકના જન્મ થયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ાન ઘનપદ• રત્નાવલિ 'ના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવાની વિચારણા થઇ રહી છે. તે પ્રગટ થાય તે પહેલાં તે પટ્ટાની યૌગિક પરિભાષા સમજવામાં વાંચકાને સરળતા પ્રાપ્ત થાય એ હેતુથી તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે તે સર્વથા ઉચિત જ છે. યાગના વિષયમાં જૈન દર્શન એક વિશિષ્ટ ષ્ટિ ધરાવે છે અને તેને લગતી જૈન પરિભાષા પણુ અનેાખી છે. આ સૃષ્ટિ તેમ જ પિરભાષાના આ પુસ્તક દ્વારા વાંચકાને સારા પરિચય થશે એવી આશા છે.
ગાવાળીઆ ટેક રાડ,
મુંબઇ ૨૬, તા. ૨૬-૧-૧૯૫૪
ચ'દુલાલ સારાભાઈ માદી ચંદુલાલ વર્ષ માન શાહુ