________________
: ૨૪ :
જૈન દષ્ટિએ યોગ દૃષ્ટિએ (તારા, બલા અને દીપા) મિથ્યાષ્ટિને પણ સંભવે છે.
મિસ્યાદષ્ટિ છ ઉન્નતિક્રમમાં બહુ પછાત પ્રથમની ચાર પડેલા હોય છે. તેમાં કેટલાક અનંતમિયાદિ સંસારી અને કેટલાક તે દુર્ભવી અને
અભવી પણ હોય છે. આવા જીવોમાં પણ મહાવિશુદ્ધ ચાર દષ્ટિવંત છ કેમ હોઈ શકે એ સહજ પ્રશ્ન થાય છે, કારણ કે આપણે હવે પછી જ્યારે એ પ્રથમની ચાર દૃષ્ટિનું સ્વરૂપ વિચારશું ત્યારે જણાશે કે એમાં તે ચેતનને ઉન્નતિક્રમ ઘણે વધી ગયેલ હોય છે. એ હકીકત સ્પષ્ટ કરવા માટે પ્રથમ આપણે એ દષ્ટિનું સ્વરૂપ વિચારવું પડશે. ઓઘદષ્ટિ એટલે જનસમૂહની સામાન્ય દૃષ્ટિ. વિચાર કર્યા વગર ગતાનુગતિક ન્યાયે વડિલના ધર્મને અનુસરવું, બહુજનસંમત કે પૂજ્ય ધર્મના અનુયાયી થવું, પિતાની અક્કલને ઉપયોગ ન કરે એનું નામ “ઓઘદષ્ટિ” કહેવામાં આવે છે. સપ્ત વાદળાં આકાશમાં ચઢી આવ્યાં હોય ત્યારે જેમ ચાંદનીનું દર્શન અતિ અલ્પ થાય અને વાદળાં વગરની રાત હોય ત્યારે વિશેષ દર્શન થાય, વળી બાળ જીવની, ઈદ્રિય વિકળની અને વૃદ્ધ પુરુષની દષ્ટિમાં જેમ ફેર હોય છે, તેમાં પણ વિવેકી અને અવિવેકી પ્રાણીઓનાં દર્શનમાં ફેરફાર હેય છે–એવી રીતે મેઘવાળી અથવા બાળજીવની કે અવિવેકી પ્રાણીની દૃષ્ટિથી જે સાયનું દર્શન થાય તે
ઘદષ્ટિનું દર્શન સમજવું. બહુધા એવી ઘદમાં
રિથતિમાં રહેલા છ સાધ્યનું દર્શન સાધ્યદર્શન
કરતા જ નથી, કરવાનો વિચાર પણ કરતા નથી અને કરવાની સન્મુખ પણ થતા નથી અને
શા દર્શન
માં જેમ
તેમ જ