________________
યોગના બીજા ભેદો *
: ૧૭ : ક્ષપકશ્રેણી માંડે છે. પ્રથમ અપૂર્વકરણ વખતે ગ્રંથિભેદ કરે છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. તેરમા ગુણસ્થાનકના અંતમાં દરેક કેવળી આજીકરણ કરે છે અને તે પછીના મુહુર્તમાં અગી સ્થિતિ પ્રાપ્ત કરે છે. શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતાં જે મહાઉત્કૃષ્ટ યુગ પ્રાપ્ત થાય, શરીર પર તદ્દન અંકુશ આવી જાય તેવા ભેગને-અગી ગુણસ્થાનક (ચૌદમા)ની અવસ્થાને ચગસંન્યાસ કહેવામાં આવે છે. રોગને અગ તે એગ એવી જે વેગની વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરી છે તે આ ઉત્કૃષ્ટ યોગસંન્યાસમાં મનેગના ત્યાગરૂપ અથવા
ગ ઉપર અંકુશરૂ૫ સમજવી. એ વેગસંન્યાસયોગમાં ગો નિરુદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે અને છેવટે અગીભાવ પ્રાપ્ત કરી, શુક્લધ્યાનના ચતુર્થ પાદ પર પંચ હૃસ્વાક્ષર કાળસ્થિતિ કરી સાધ્યપ્રાપ્તિ થાય છે. આ યંગસંન્યાસ અંતિમ ગભૂમિકા (આઠમી)ની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે. ધર્મસંન્યાસ તાવિક અને અતાત્વિક છે, તેમાં અતાત્વિક બાહ્યાચારરૂપે છે તે પંચમ ભૂમિકાએ લભ્ય છે, તારિક ધર્મસંન્યાસ ગની પરા ભૂમિકા(આઠમી)માં જ પ્રાપ્ય છે, પરંતુ તે આ ભૂમિકાની શરૂઆતમાં પ્રાપ્ય છે અને તેની પરાકાષ્ઠાએ ગસંન્યાસ થાય છે અને છેવટે અષ્ટમ ભૂમિકાથી પણ આગળ ગતિ કરી ચેતન પર માત્મભાવ પામે છે.
યોગના આ ઈછાયેગ, શાસ્ત્રોગ અને સામર્થ્યવેગ એવા ત્રણ ભેદ પાડ્યા છે તે બહુ વિચારવા એગ્ય છે. એ સંબંધી વિશેષ વિવેચન કરવાની જરૂર છે, પણ તે માટે વધારે શાસાવગાહનની આવશ્યકતા છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુરચયમાં