________________
૨ ૭૬ :
જૈન દષ્ટિએ પણ છે. એ સ્થિતિમાં જે આનંદ છે તે કાગળ પર લખી શકાય તેમ નથી, સ્થળ આનંદને અને એને કઈ પણ પ્રકારને સંબંધ નથી અને એવા સ્થળ આનંદને આનંદ માનનારને આ અંતર આત્મદશામાં વર્તતા આનંદને અને પરમાત્મભાવને પૂર્ણ પ્રકાશ કે સુંદર છે, આકર્ષક છે, ભક્તવ્ય છે તે સમજાય તેમ પણ નથી. આવા ઉત્કૃષ્ટ આનંદની ભૂમિકારૂપ આઠ દષ્ટિનું વિવેચન ચગદષ્ટિની વિચારણા માટે કર્યું. હવે મને અંગે ઉપસ્થિત થતા કેટલાક અગત્યના પ્રકને આપણે વિચારીએ.
ગને અગે પ્રાપ્ત થતા કેટલાક મહત્વના પ્રશ્ન વેગનું લક્ષણ બતાવતાં શ્રીમાન વિજયજી ઉપાધ્યાય
કહે છે કે-મોક્ષમાં અથવા મોક્ષ સાથે ગલક્ષણ જોડનાર હોવાથી તેને વેગ કહેવામાં આવે
છે. મેક્ષ મુખ્ય હેતુને ધ્યાનમાં રાખી જે વ્યાપાર કરવામાં આવે તે મેક્ષ સાથે જનાર હેવાથી તેને વેગ કહેવામાં આવે છે. આ કાંઈ તેની વ્યાખ્યા નથી પણ અત્ર જે યોગ શબ્દનું લક્ષણ બતાવ્યું છે તે બહુ ગ્ય છે એમ લાગે છે. ચિત્તવૃત્તિને નિરોધ એટલે લેગ એમ જે પત જલિ વેગનું લક્ષણ આપે છે તે ઉચિત નથી, તે વાત આગળ સ્પષ્ટ રીતે રીતે જણાશે. ગભૂમિકા પર કરેલા વિવેચનથી જાણવામાં આવ્યું હશે કે ઓઘદષ્ટિ તજી ગષ્ટિમાં પ્રાણી
જ અહીં મૂળ લેક વિચારવા લાગ્યા છે. मोक्षेण योजनादेव, योगो ह्यत्र निरुच्यते, लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु
ઠાત્રિશદ્વાર્નાિશિકા-દશમી બત્રીશી-બ્લેક પ્રથમ.