________________
૧૦
ક્રમસર વધતા જાય છે અને તેનાં પૂર્વ કારણેા અને પશ્ચાત્ સાધના કેવી ઉત્તમ રીતે ગાઠવાયલાં છે, તે પર પ્રાથમિક વિવેચન આ વિષયમાં કરવામાં આવ્યુ છે. આખા વિષય મહુ ઊંડા હેતુથી લખવામાં આવ્યે છે અને તેના દરેક વિભાગ રહસ્યથી ભરપૂર કરવા ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ વિષયમાં આઠ દૃષ્ટિ પર વધતાં ચેતનની પ્રગતિ કેમ અને કયારે થાય છે, તે પહેલાં એઘ દૃષ્ટિમાં તેની કેવી સ્થિતિ હાય છે અને પરમદશામાં તેની કેવી વતના રડે છે, એની પૂર્વ સેવામાં કયા સાધના એકઠાં કરવાં જોઇએ અને ચેગપ્રાપ્તિનાં કેટલાં અગા છે તે પર ખાસ વિવેચન કર્યું છે. ચાગના જૂદા જૂદા ભેદા, યાગીઓના ભે અને ઉત્ક્રાતિમાં પ્રત્યેકની સ્થિતિ અતાવતાં અવાંતર ખાખતા પર સહુજ વિવેચન કર્યું છે. આટલે વિષય વાંચતાં ચાગ’ ની મામત પર પ્રેમ થશે તે આગળ ગુરુસ્થાનમાં ચેતનની ઉત્ક્રાન્તિ, પ્રવચનમાતા, જ્ઞાનના અને ચારિત્રના વિષયને અંગે જૈનાનુ વક્તવ્ય અને ખાસ કરીને પાતંજલ યોગ અને જૈન યાગની સરખામણી કરવામાં આવશે. જૈન માનસશાસ્ત્ર (Psyohology) અતિ વિશાળ અને ખાસ અભ્યાસ કરવા લાયક છે. આખા વિષય ન્યાયના નિયમ પર લખાયલે છે અને ચારિત્રમાઁ Ethics ના વિષય પણ એટલે જ ઉત્તમ છે. આ જ્ઞાન અને ચારિત્રના વિષયને અંગે અનેક સવાલા ઉપસ્થિત થાય છે તે ખાસ સમજવા યોગ્ય છે અને તેને માટે જૈન ગ્રંથમાં એટલું બધુ લખાયલું છે કે તે વાંચવા માટે એક જિંદગી પણ પૂરતી ન ગણાય. ચેગના રહસ્યભૂત વિષા માટે ખીજાં પાંચસે સાતસે પાનાં લખી