Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
Catalog link: https://jainqq.org/explore/002157/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ( Jain Education). merate ધર્મનો પ્રાણ પંડિત સુખલાલજી rary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગમોહનદાસ કેરા મારક પુસ્તકમાળા-૪ જૈનધર્મનો પ્રાણ લેખક પંડિત શ્રી સુખલાલજી સંપાદક દલસુખભાઈ માલવણિયા રતિલાલ જયચંદ દેસાઈ nu m n m , nu n m i gu nu na પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ : અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં પ્રાપ્તિસ્થાન(૧) અશોક કાંતિલાલ કેરા ૪૮, સેવાલિયા ટેક રેડ, મુંબઈ ૨૬ (૨) મેધરાજ જૈન પુસ્તક ભંડાર ગેડીજ બિલ્ડિગ, પહેલે માળે ૨૦, પાયધુની, મુંબઈ૨ પહેલી આવૃત્તિ ઃ ઓગસ્ટ ૧૯૬૨ મહાવીર નિર્વાણુ સંવત ૨૪૮૮ વિક્રમ સંવત ૨૦૧૮ કિંમતઃ બે રૂપિયા પ્રકાશક: રસિલાલ ડાહ્યાભાઈ કેરા ૪૮, ગેવાલિયા ટેંક રેડ, મુંબઈ ૨૬ મુકે: કાંતિલાલ મોતીલાલ દેસાઈ ચંદ્રિકા પ્રિન્ટરી મિરજાપુર રોડ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને સાદર સમર્પણ – કાંતિલાલ કેશ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિ વે દ ન વખતને વીતતાં શી વાર લાગે છે? જોતજોતામાં ભાઈ જગમોહનદાસને ગુજરી ગયા ચાર વર્ષ પૂરાં થયાં. એના પુણ્યસ્મરણ નિમિતે શરૂ કરેલી ગ્રંથમાળાનું આજે ચોથું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. વર્ષો વર્ષે માળાને મણકે ફરતે રહે છે, અને ભાઈના સ્વર્ગવાસ-સ્મરણના સંવત્સરને આગળ વધારતા રહે છે ! આ નાની સરખી શુભ પ્રવૃત્તિને સ્વજનો, સનેહીઓ, મિત્રો, મુરબ્બીઓ અને વિદ્યાપ્રેમી મહાનુભાવો તરફથી જે મમતાભર્યો આવકાર મળી રહ્યો છે, તેથી અમારે ઉત્સાહ વધતો રહે છે. એ સૌ મહાનુભાવો પ્રત્યે અમારી ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ વખતે આ ગ્રંથમાળાના ચોથા પુસ્તક તરીકે અમે પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીની પ્રજ્ઞા-પ્રસાદી રજૂ કરી શક્યા છીએ એ અમારા માટે વિશેષ આનંદને વિષય છે. પંડિતજી જેવા ભારતવિખ્યાત તત્ત્વવેત્તાનું પુસ્તક પ્રકાશિત થવાથી અમારી આ નાની સરખી ગ્રંથમાળા ગૌરવાન્વિત બની છે. આ ગ્રંથમાળાનો પ્રારંભ પણ તેઓશ્રીના “ચાર તીર્થકર ” પુસ્તકથી જ થયા હતા. પૂજ્ય પંડિતજી તે, એમણે વસાવેલા વિશાળ કુટુંબના વડીલ છે, અને એ કુટુંબમાં બેસવાનું સદ્ભાગ્ય અમને પણ સાંપડ્યું છે, એટલે એમને આભાર તે અમે કેવી રીતે માની શકીએ ? અમે હમેશાં એમની આવી મમતાના અધિકારી બની રહીએ એટલી જ અભ્યર્થના કરીએ છીએ. આ પુસ્તકનું પ્રકાશન કરવાની અનુમતિ આપવા બદલ અમે પૂ. પંડિતજીએ સ્થાપેલ જ્ઞાનોદય ટ્રસ્ટ, અને એના ટ્રસ્ટી મુરબ્બીઓને હાર્દિક આભાર માનીએ છીએ. આ પુસ્તક એના વાચકને જૈનધર્મની પ્રાણભૂત એવી વિશિષ્ટ માહિતી આપશે, એમાં શંકા નથી. પૂજ્ય પંડિતજીના વિપુલ સાહિત્યમાંથી લેખેની પસંદગી કરવાનું કામ બહુ મુશ્કેલ હતું. પરંતુ સૌજન્યમૂર્તિ, પંડિત શ્રીયુત દલસુખભાઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ બદલે માળ, હયાત હતા આવી માલવણિયા તથા અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ એના સંપાદનનું કામ સ્વીકારીને અમારા કાર્યને સરળ બનાવી દીધું. શ્રી. દલસુખભાઈએ તે પુસ્તકના સંપાદન ઉપરાંત ગ્રંથની ઉપયોગિતામાં ઉમેરો કરે એવી ભૂમિકા પણ લખી આપી છે. આ બને તે અમારા નિકટના મિત્રો અને મુરબ્બીઓ છે, એટલે એમને આભાર માનવાના બદલે એમની લાગણની નોંધ લઈને જ અમે સંતોષ માનીએ છીએ. આ ગ્રંથમાળાનું ત્રીજું પુસ્તક “પદ્મપરાગ” પ્રગટ થયું ત્યારે અમારાં પૂજ્ય માતુશ્રી હયાત હતાં. એ પુસ્તક તેઓશ્રીને અર્પણ કરવાની મેં એમને જાણ કરી ત્યારે એમના મોં ઉપર સ્વર્ગસ્થ ભાઈ તેમ જ અમારા તરફની મમતાની જે રેખાઓ ઊપસી આવી હતી એ આજે પણ યાદ છે. આ ચોથું પુસ્તક પ્રગટ થાય છે ત્યારે તેઓને સ્વર્ગવાસી થયે (સ્વર્ગવાસ તા. ૨૮-૧૦-૧૯૬૧) દસ મહિના પૂરા થવામાં છે. તેઓની બેઠક અમારા ઘરના પ્રવેશ દ્વારા પાસેના ઓરડામાં હતી. ઘરમાં પેસતાં પહેલાં એમનાં જ દર્શન થાય; અને બહાર જતી વખતે બા, બહાર જાઉં છું” એમ કહીને બાના “ હા ભાઈ, વહેલે આવજે” એ મમતાભર્યા શબ્દો સાંભળીને જ બહાર જાઉં. જીવનને એ નિત્યક્રમ થઈ ગયો હતો. પણ આજે એ સ્થાન સૂનું પડ્યું છે અને એ શબ્દો સદાને માટે લુપ્ત થઈ ગયા છે ! પણ સંસાર તે સંગ અને વિયોગની ફૂલગૂંથણ છે ! એમાં અક્સેસ શું કરો ? એ પરમ ઉપકારીને અમારા સૌના અંતરનાં પ્રણામ હો! આ પુસ્તકનું સુઘડ છાપકામ સમયસર કરી આપવા બદલ ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકોને, ભાગ્યા સમયે મનોહર કવર ડિઝાઈન દેરી આપવા માટે જાણીતા કલાકાર શ્રી સી. નરેનભાઈને અને આ કાર્યમાં સહકાર આપનાર અન્ય સૌ કોઈને અમે આભાર માનીએ છીએ. ૪૮, ગવાલિયટક સર સુબઈ-} કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા " તા. ૨૦-૮-૧૯૬૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અમારા સહૃદય મિત્ર ભાઈશ્રી કાંતિભાઈ કારાએ એક નાની સરખી શુભ પ્રવૃત્તિ શરૂ કરી છેઃ પેાતાના સ્વર્ગવાસી નાના ભાઈ શ્રી જગમોહનદાસની સ્મૃતિમાં એમણે એક ગ્રંથમાળા શરૂ કરી છે, અને એમાં દર વર્ષે તે એક પુસ્તક પ્રકાશિત કરે છે. એમના આ શુભ કાયમાં, આ પુસ્તકના સપાદન દ્વારા, અમે અમારા યત્કિ ંચિત સહકાર આપી શકયા છીએ એ અમારા માટે આનંદના વિષય છે. > પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીએ ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમ જ ખીજા પણ અનેક વિષયેા અંગે, એમની વિશિષ્ટ, વ્યાપક અને તલસ્પર્શી, મસ્પર્શી અને સસ્પી દૃષ્ટિએ નાના-મોટા સખ્યાબંધ લેખા ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં લખ્યા છે. એ લેખેામાંના મોટાભાગના લેખા ગુજરાતી દર્શન અને ચિંતન'ના એ ભાગામાં તેમ જ હિન્દી ‘- શન કૌર ચિન્તન ' નામે ગ્રંથમાં સંગૃહીત થઈ ગયા છે. આ પુસ્તકમાંના શ્રહ્મ અને સમ’ નામનેા સેાળમા લેખ બાદ કરતાં આકીના બધા લેખા ઉપર્યુક્ત એ . પુસ્તકામાંથી જ પસંદ કરવામાં આવ્યા છે. અને કયું લખાણ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, તે સૂચવવા માટે ગુજરાતી પુસ્તકની ‘ અચિં॰' અને હિન્દી ગ્રંથની • દૃઔચિ॰'ની સંજ્ઞા મૂકી છે. ‘ દઔચિ’૦ ’ની સત્તાવાળા મૂળ લેખા હિન્દીમાં હાઈ એનુ ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે. ' તત્ત્વજ્ઞાન જેવા અતિગહન વિષયને પણ વધુમાં વધુ સ્પષ્ટતા અને સરળતાપૂર્વક લાકભાષામાં રજૂ કરવા, એ પડિતજીની વિદ્વત્તા અને લેખનશૈલીની અસાધારણ વિશેષતા છે. આ પુસ્તકમાંના લેખા તે તે પુસ્તકનાં સળંગ પૃષ્ઠમાંથી એક જ સ્થળેથી ઉષ્કૃત કરવામાં નથી આવ્યા; પરંતુ તે તે વિષય અંગે હિન્દી કે ગુજરાતી પુસ્તકમાં જે કાંઈ લખાયેલુ છે તેનુ, સામાન્ય વાચકની જિજ્ઞાસા, રુચિ અને બુદ્ધિને ધ્યાનમાં રાખીને, નવેસરથી સંકલન કરીને અધા લેખા તૈયાર કરવામાં આવ્યા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ પુસ્તકનું સંકલન કરવાની પાછળ મુખ્યત્વે અમારી બે દૃષ્ટિ છેઃ એક તે જૈન તત્વજ્ઞાન કે ધર્મ અંગેની કેટલીક વિશિષ્ટ માહિતી જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવી છે. આ માહિતી વાંચતાં જૈન ધર્મ અને દર્શનની ઇતર ભારતીય દર્શન કરતાં શી વિશેષતા છે, તેમ જ એની સાથે એનું ક્યાં મળતાપણું છે, એને પણ કેટલેક ખ્યાલ જિજ્ઞાસુઓને સહજ રીતે આવી શકશે. અને બીજી દષ્ટિ, પૂજ્ય પંડિતજીની સત્યશોધક, તુલનાત્મક, તટસ્થ, સમન્વયગામી અને મૌલિક વિદ્વત્તાને થોડોક પણ પરિચય જિજ્ઞાસુઓને કરાવવો એ છે. સમત્વ અને સત્યને કેન્દ્રમાં રાખીને સમસ્ત ભારતીય દર્શને અને ધર્મોને અભ્યાસ કરનાર વિદ્વાન તરીકે પૂજ્ય પંડિતજીનું સ્થાન અજોડ છે, એ કહેવાની જરૂર નથી. - અહીં અમારે એટલું જણાવવું જોઈએ કે જેન ધર્મદર્શનના પ્રાથમિક જિજ્ઞાસુઓની દષ્ટિએ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું નથી; પણ પ્રારંભિક જ્ઞાન ધરાવતા જિજ્ઞાસુઓ જે એક અભ્યાસીની જેમ ચિંતન-મનનપૂર્વક આ પુસ્તકનું વાચન કરશે તે તેમને અનેક બાબતમાં નો પ્રકાશ સાંપડવાની સાથે પૂજ્ય પંડિતજીનું વધારે સાહિત્ય વાંચવાની પ્રેરણા મળ્યા વગર નહીં રહે. આ પુસ્તકના એક પૂરક તેમ જ પુરોગામી પુસ્તક તરીકે આ ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક–પંડિતજીનું “ચાર તીર્થકર –વાંચવાની અમે સૌ જિજ્ઞાસુઓને ભલામણ કરીએ છીએ. આ પુસ્તકમાં આપવામાં આવેલ વિષયો ઉપરાંત જૈનધર્મ-દર્શનને લગતાં બીજા પણ અનેક વિષયો જાણવા જેવા છે, પણ પુસ્તકની પૃષ્ઠસંખ્યાની મર્યાદામાં રહીને જે કંઈ યેગ્ય સામગ્રી આપી શકાય તે પસંદ કરીને આપવાને અમે પ્રયત્ન કર્યો છે. આશા છે, જિજ્ઞાસુઓ તેમ જ અભ્યાસીઓને એ ઉપગી થઈ પડશે. પબ, આનંદબાગ, અમદાવાદ-૬ સ્વાતંત્ર્યદિન : ૧૯૬૨ શ્રાવણી પૂર્ણિમાઃ ૨૦૧૮ દલસુખ માલવણિયા રતિલાલ દીપચંદ દેસાઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ કા જૈનધર્મના પ્રાણ ” પુસ્તકનું આ નામ નામના મુદ્રિત એક લેખને આધારે આપવામાં આવ્યું સાÖક છે. પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીના લેખનની એ કે તેઓ કાઈ પણ વિષયનુ ઉપરચોટિયું નિરૂપણ કરવામાં રાચતા નથી, પણ પ્રતિપાદ્ય વિષયના હાર્દને પકડીને જ તેનું નિરૂપણ કરે છે. આથી આ પુસ્તકમાંનું સંસ્કૃતિ, ધર્મ, દર્શન, જૈનધમ, જૈનદર્શન, જૈન આચાર જેવા વિષયાનું પ્રતિપાદન તે તે વિષયના હાર્દને જ વિશેષતઃ સ્પર્શે છે. ધર્માં આદિના બાહ્ય રૂપને તે સામાન્યપણે સૌ જાણતા હાય છે, કારણ કે તે નરી આંખે દેખાય તેવું રૂપ હાય છે, પણ એ બધા પાછળનું તત્ત્વ શું છે તેની જાણ ઓછા લેાકાને હાય છે, આ પુસ્તકમાં જૈનધર્મના તત્ત્વની, પરમાંની કે તેના હાર્દની જ વિશેષતઃ ઓળખ આપવામાં આવી છે. આથી આ પુસ્તકમાં જૈનધ વિષે તેના અનુયાયીઓને પણ ધણું નવું જાણવા મળશે અને તેમાં તે જ છે. અને તે વિશેષતા છે Page #11 -------------------------------------------------------------------------- ________________ તેમના ઘણા ભ્રમ ભાંગી જશે. જેનેતરોને માટે તે આ પુસ્તક જેનધર્મના પરિચય માટે દીવા જેવું છે એમાં શક નથી. પંડિતજીના લેખનની બીજી વિશેષતા એ છે કે તેઓ ઈતિહાસ અને તુલનાને મહત્વનું સ્થાન આપે છે. ધાર્મિક લેકે પિતાના ધર્મ વિષે ઊંડી સમજણ વિના જ એમ કહેતા હોય છે કે અમારો જ ધર્મ સૌથી પ્રાચીન છે અને શ્રેષ્ઠ છે. પણ પંડિતજી ઈતિહાસ અને તુલના દ્વારા ધામિકેની એ સમજને આંચકે આપીને નિર્મલ બનાવવા પ્રયત્ન કરે છે. આથી ધર્મ વિશેની નિષ્ઠામાં ઊણપ આવવાને બદલે તે જાગરૂક બની જાય છે અને ખરા તત્વને પામીને તેની નિષ્ઠા વધારે દૃઢ જ બને છે. પંડિતજીની નિરૂપણપદ્ધતિથી વાચકમાં વિવેકબુદ્ધિ જાગૃત થાય છે અને રૂઢ માન્યતાઓનું પરીક્ષણ કરીને હેયોપાદેયને વિવેક સ્વયં કરવા એ સમર્થ બને છે. આમ વાચકની શ્રદ્ધાને તેઓ હચમચાવીને એકવાર તેનાં મૂળિયાં હલાવી નાખે છે, પણ તેમ કરવાનો એમને ઉદ્દેશ વાચકને શ્રદ્ધાહીન બનાવવાનો નહીં પણ તેની શ્રદ્ધાના મૂળને દઢ કરવાને હેય છે. વાચક ખરા અર્થમાં શ્રદ્ધાળુ બને છે અને તેને કદાગ્રહ દૂર થઈ જાય છે. પંડિતજીના લેખનની આ બે વિશેષતાઓના મૂળમાં તેમનું વિશાળ વાચન તે છે જ, પણ ઉપરાંત સ્વતંત્ર ચિંતન-મનન કરીને તેમણે જે એક વિશિષ્ટ વૃત્તિ કેળવી છે તે પણ છે. તે વૃત્તિ એટલે ધર્મો અને દર્શનમાં ભલે ભેદ દેખાતે હોય, પણ એ ભેદ છતાં તેમાં રહેલ અભેદને શોધીને એ બધાનો સમન્વય કરવાની વૃત્તિ. આ સમન્વય ભાવનાને કારણે તેઓ ધર્મે ભલે જૈન રહ્યા અને એમણે જૈનધર્મના અભ્યાસી તરીકે ભલે પ્રસિદ્ધિ મેળવી, પણ તેમના લખાણમાં સર્વત્ર સમભાવ નજરે ચડે છે. ધર્મ જેવા આળા વિષયમાં સમભાવ સાચવી લખવું એ અત્યંત કઠણ છે; છતાં તેમણે કરેલું જૈનધર્મના હાર્દનું નિરૂપણ એક તટસ્થ વિદ્વાનને છાજે તેવું આ પુસ્તકમાં મળે છે. આમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જેમ જૈનધર્મના ભકતે કરેલી અતિરંજના નથી તેમ તેના વિરોધીઓ કરેલ દોષદર્શન પણ નથી; પણ વિવેચકે કરેલ જૈન ધર્મના પ્રાણનું નિરૂપણ છે. આ પુસ્તક તેમના વિશાળ, લગભગ અઢી હજાર પાનાંનાં હિન્દીગુજરાતી લખાણમાંથી ચૂંટણું કરીને તૈયાર કરવામાં આવ્યું હોઈ વાચકની બધી અપેક્ષાને એ પૂરી ન પણ કરે, પણ જૈનધર્મના હાર્દને તે તેના ખરા સ્વરૂપમાં પ્રગટ કરે જ છે. જૈનધર્મનું પ્રવર્તન કઈ એક પુરુષને નામે, શૈવ, વૈષ્ણવ આદિની જેમ, નથી ચડ્યું પણ એ જિનો–રાગદેષના વિજેતાઓએ આચરેલ અને ઉપદેશેલ ધર્મનું નામ છે. આથી જૈનધર્મ કોઈ એક વ્યકિતથી પ્રવર્તિત થયો છે કે કઈ એક વ્યક્તિને જ તેમાં દેવ તરીકે સ્થાન છે એમ નથી, પણ જે કોઈ રાગ-દ્વેષનો વિજેતા હોય તે જિન છે અને તેમને ધર્મ તે જૈનધર્મ. આવા જૈનધર્મના અનુયાયીઓ જૈન કહેવાય છે. તેઓએ કાળક્રમે જેમનામાં રાગ-દ્વેષને વિજય જે તેમને પિતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવા વિશિષ્ટ દેવોને “તીર્થકર” એવું નામ આપ્યું. આવા તીર્થકરોની સંખ્યા તેમને મતે ઘણી મોટી છે. પણ આ કાળમાં–આ યુગમાં–વિશેષતઃ ઋષભદેવથી માંડીને વર્ધમાન સુધીના ૨૪ તીર્થકરે પ્રસિદ્ધ છે. બીજા ધર્મોની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી. પરંતુ સામાન્ય મનુષ્યરૂપે જન્મેલ છતાં પૂર્વ સંસ્કારને કારણે અને તે જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને તીર્થકર પદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણુ મનુષ્યમાંના જ એક છે. અને તેમનો સંદેશ છે કે જે કોઈ તેમની જેમ પ્રયત્ન કરે તે તીર્થંકર પદને પામી શકે છે. મનુષ્યજાતિમાં આ પ્રકારના આત્મવિશ્વાસની પ્રેરણું આપનાર એ તીર્થકર છે. અન્ય ધર્મમાં મનુષ્યથી જુદી જાતિના દેવો પૂજ્યતા પ્રાપ્ત કરે છે, પણ જૈનધર્મમાં મનુષ્ય એવી શક્તિને મેળવે છે જેથી દેવો પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમને પૂજે છે– धम्मो मंगलमुक्किट्ठ अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो । મનુષ્ય જાતિનું પદ ઉત્કૃષ્ટ છે એ મતલબનું મહાભારતમાં કહ્યું છે—ધન માનવાનું શ્રેષ્ઠતરં ક્રિશ્ચિત –(શાંતિપર્વ ર૯૯-૨૦) મનુષ્યથી કઈ શ્રેષ્ઠ નથી. મનુષ્યની આવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીર્થકોનો ફાળે જેવો તેવો નથી. જ્યાં સુધી તીર્થકરોને પ્રભાવ ન હતા ત્યાં સુધી ઈન્દ્રાદિ દેવોની પૂજા-પ્રતિષ્ઠા આર્યો કરતા હતા અને અનેક હિંસક યજ્ઞનું અનુષ્ઠાન કરી તેમને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીર્થકરેએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સેપ્યું અને ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું; મનુષ્ય પોતાના સામર્થ્યને ઓળખતે થયો અને એણે ઇન્દ્રાદ્રિ દેવની ઉપાસના છોડી દીધી. પરિણામે વૈદિક આર્યોમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યો પૂજાવા લાગ્યા–પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષો બનાવી દીધા. પણ મૂળ વાત એટલી સાચી છે કે દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે, એ સંદેશ તે તીર્થકરોએ જ આર્યોને આપે છે. તીર્થકરોએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે? તેનું હૃદય શું છે? -એ એક શબ્દમાં કહેવું હોય તે “અહિંસા” છે. આચારમાં અહિંસાનાં બે રૂ૫ છે : સંયમ અને ત૫. સંયમમાં સંવર–સંકોચ આવે છે– શરીરને, મનને અને વાણુને. આથી તે નવાં બંધનમાં પડતું નથી અને તપથી તે જૂનાં ઉપાર્જિત બંધનોને કાપી નાખે છે. આમ એક માત્ર અહિંસાના પાલનથી મનુષ્ય મુક્તિ મેળવી શકે છે. જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે વિચારમાં અનેકાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને દાર્શનિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયો છે. વિચારનાં દ્વારા ખુલ્લાં રાખે, તમને બધાના વિચારોમાંથી સત્ય જડી આવશે– આ છે અનેકાંતને અર્થ. સત્યના આગ્રહી માટે સર્વપ્રથમ પિતાને એ કદાગ્રહ કે “મારું તે જ સાચું અને બીજું જૂઠું'—એ છોડવો જ પડે એ ન છોડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે અને તે જ તે હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈનધર્મમાં જે દર્શનને વિકાસ થયો તે એકાંતવાદી નહિ પણ અનેકાંતવાદી દર્શનને થયો છે. અહિંસાને જીવનવ્યવહાર માટે જે આચાર તે જ જૈનધર્મ; અને અહિંસાથી ફલિત થતું દર્શન તે જૈન દર્શન. આથી જૈનધર્મને અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂળ જીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવો છે, જે નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે. અને એ ભાવનાને આધારે જ આચારના વિધિ-નિષેધાની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાનો પ્રયત્ન શમણે અને અંશતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રાવકે કરે છે. આચારની પાછળ દર્શન ન હોય તો આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધર્મો જીવના બંધ અને મેક્ષ તથા જીવન જગત સાથેનો સંબંધ તથા જગતના સ્વરૂપ વિષે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. એ અનિવાર્યતામાંથી સમગ્ર જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ જૈનદર્શનના વિચારની એ વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દર્શનના સમૂહરૂપ જૈન દર્શન છે–એવો ઉલ્લેષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે. જૈન દર્શનનાં મૂળ તો બે જ છેઃ જીવ અને અજીવ. એ બેને વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્વ કે નવ તત્વરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વા કે કેવળ અવને પાંચ ભૂતરૂપે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માનનારા હતા; અને ઉપનિષદના ઋષિઓ કેવળ જીવને એટલે કે આત્મા —–પુરુષ--બ્રહ્મને માનનારા હતા. એ બન્ને તેને સમન્વય જીવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયા છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણુ કે બંધન અને મુક્તિ એ તા જ ધટે જો જીવ અને ઇતર હોય. આથી જીવ અને અજીવ બન્નેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જૈનાએ સિદ્ધ કરી; અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સાંખ્યાએ પણ એ સંગતિ સાધી. વળી આત્માને કે પુરુષને કેવળ ફૂટસ્થ માનવાથી પણ બુધ-મેાક્ષ જેવી વિરાધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ, આથી બધાં દર્શાનાથી જુદા પડીને, બૌદ્ધસમતા ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ જૈને એ અનિત્ય માન્યા. અને બધાની જેમ નિત્ય માનવામાં પણ જૈતેને વાંધા તો છે જ નહિ. કારણ કે બંધ અને મેક્ષ અને પુનર્જીવનનું ચક્ર એક જ આત્મામાં છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યા. સાંખ્યાએ પ્રકૃતિ-જડ તત્ત્વને તા પરિણામી નિત્ય માન્યું હતું, પણ પુરુષને કૂટસ્થ. પરંતુ જૈનાએ જડ અને જીવ બન્નેને પરિણામી નિત્ય માન્યાં. આમાં પણ તેમની અનેકાંતષ્ટિ સ્પષ્ટ થાય છે. જીવના ચૈતન્યના અનુભવ માત્ર દેહમાં થતા હાઈ જૈન મતે જીવ–આત્મા દેહપરિમાણુ છે. નવા નવા જન્મેા જીવને ધારણ કરવા પડે છે તેથી તેને ગમનાગમન અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્મીસ્તિકાયને નામે–એમ એ અજીવ દ્રબ્યા માનવાં અનિવાય થઈ પડયાં. તે જ રીતે જીવને જો સંસાર હોય તે બધન હોવું જોઈ એ. એ બધન પુદ્ગલ એટલે કે જડ દ્રવ્યનુ છે. આથી પુદ્ગલાસ્તિકાય રૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાંને અવકાશ આપે એવું જે દ્રવ્ય તે આકાશ; એ પણ જરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આ પ્રમાણે જૈનદર્શનમાં જીવ, ધર્મ, અધમ, આકાશ અને પુદ્ગલ એ Page #16 -------------------------------------------------------------------------- ________________ १५ પાંચ અસ્તિકાયા માનવામાં આવ્યા છે. પણ જીવાદિ દ્રવ્યાની વિવિધ અવસ્થાઓની કલ્પના કાલ વિના થઈ શકે નહિ, આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાયં હતું. આ રીતે પાંચ અસ્તિકાયને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાલને સ્વતંત્ર વ્ય માનવામાં નથી આવતું ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યાના પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે. હવે સાત તત્ત્વ અને નવ તત્ત્વ વિશે થે ું સ્પષ્ટીકરણ કરી લઈ એ. જૈન દર્શનમાં તત્ત્વવિચાર એ રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મેાક્ષમાગ માં ઉપયોગી થાય એ રીતે તāાની ગણતરી કરવાના છે. આમાં જીવ, અજીવ, આસવ, સવર, અધ, નિર્જરા અને મેાક્ષ–એ સાત તત્ત્વાને ગણવાને એક પ્રકાર અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવ તત્ત્વાને ગણવાને બીજો પ્રકાર છે. વસ્તુતઃ જીવ અને અજીવના વિસ્તારરૂપે જ સાત અને નવ તત્ત્વા ગણાવ્યાં છે, કારણ કે મોક્ષમાગ ના વનમાં એવું પૃથક્કરણ ઉપયોગી થઈ પડે છે. જીવ અને અજીવ વિષેનુ સ્પષ્ટીકરણ તે ઉપર કર્યું જ છે. અંશતઃ અજીવ-કસ ́સ્કાર– અંધન—નું જીવથી પૃથક થવું એ નિર્જરા છે અને સર્વીશે પૃથક થવું એ મેક્ષ છે. ક જે કારણેાએ જીવ સાથે બંધમાં આવે છે તે કારણેા આસ્રવ છે અને એને નિરાધ તે સંવર છે. જીવ અને અજીવ -કનુ એક જેવા થઈ જવુ તે બધ છે. સાર એ છે કે જીવમાં રાગ-દ્વેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે. ત્યાં સુધી ખંધનાં કારણેા મેાદ હાઈ સંસારવૃદ્ઘિ થયા કરે છે. એ કારણોને નિરાધ કરવામાં આવે તે સંસાર મટી જીવ સિદ્ધિ કે નિર્વાણ અવસ્થાને પામે છે. નિરાધની પ્રક્રિયા સવર છે, એટલે કે જીવની મુક્ત થવાની સાધના–વિરતિ આદિ, એ સંવર છે; અને કેવળ વિરતિ આદિથી સંતુષ્ટ ન થતાં જીવ થી છૂટવા તપસ્યાદિ આકરાં Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાને પણ કરે છે તેથી નિર્જરા–આંશિક છુટકારે થાય છે અને અંતે એ મેક્ષ પામે છે. - પૂજ્ય પંડિતજીની લેખનશૈલીની અને જૈનધર્મ તથા દર્શનની આટલી સંક્ષિપ્ત માહિતી વાચકને ઉપયોગી થાય એ દષ્ટિએ આપવામાં આવી છે. આ સિવાય આ ભૂમિકા લખવાને બીજે કશે આશય નથી. આ એટલા માટે પણ જરૂરી હતું કે પંડિતજીએ જે જે વિવેચના કરી છે તે જૈનધર્મ અને દર્શનનાં મૌલિક તનું સામાન્ય જ્ઞાન વાચકને છે જ એમ માનીને જ કરી છે. અગા પ-બ, આનંદબાગ, અમદાવાદ-૬ ૧૫મી ઓગસ્ટ : ૧૯૬૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ : સ્મૃતિશેષ બંધુ જગમોહનદાસ કુલ આજે ખીલે છે, અને કાલે પોતાની માયા સંકેલી લે છે; અને છતાં સૌના અંતરમાં એ વસી જાય છે! ધન્ય જીવનને કાળની લાંબી-ટૂંકી અવધના ઓછાયા-પડછાયા નડતા નથી. એ તે જે જીવન જીવી જાણે એ કૃતાર્થ બની જાય – પછી એ ઝાઝું છે કે ઓછું ! તેથી જ તો “એક દિવસનું કમળ એ કહેવત બની ગઈ છે! ભાઈ જગહન પણ કમળની જેમ જીવ્યા અને પિતાની કીતિની સુવાસ મૂકીને અકાળે ચાલતા થયા ! અમે ચાર ભાઈ અને ચાર બહેને. ચારે ભાઈઓમાં ભાઈશ્રી જગમેહનદાસ સૌથી નાના; પણ અભ્યાસમાં, તેજસ્વિતામાં, ઉત્સાહમાં, કર્તવ્યપરાયણતામાં અને કપ્રિયતામાં અમારા સૌથી ચડિયાતા ! અમારું મૂળ વતન ખેડા, પણ વર્ષોથી અમારું કુટુંબ બહારગામ રહે છે. અમારા પૂજ્ય પિતાશ્રી એન્જિનિયર હતા; અને એમનું કાર્ય ક્ષેત્ર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ગોંડળ અને જામનગર હતું. અને અમારા પૂજ્ય કાકા શ્રી છોટુભાઈ કારા તે એક નિષ્ઠાવાન રાષ્ટ્રસેવક હતા. એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મુંબઈ એટલે મુંબઈમાં તે એમના નામની ખૂબ સુવાસ ફેલાયેલી છે. એમના મરણ નિમિત્તે મુંબઈમાં બોરીવલીમાં ચાલતું “કાર કેન્દ્ર” બહુ જાણીતું છે. - પિતાશ્રી અને કાકાશ્રીના ઉચ્ચ અભ્યાસ અને સંસ્કારના વારસાના બળે અમે બધાંય ભાઈબહેને કોલેજની કેળવણી સુધી પહોંચી શક્યાં Page #21 -------------------------------------------------------------------------- ________________ છીએ. પણ અમારા પિતાશ્રી તે અમારી નાની વયે જ સ્વર્ગવાસી થયા હતા એટલે અમને સાચવવાની અને સંસ્કારી બનાવવાની બધી જવાબદારી અમારાં પૂજ્ય માતુશ્રીએ અને અમારા પૂજ્ય કાકાશ્રીએ સ્વીકારી લીધી હતી. અમે બધાંય ભાઈભાંડ આ બન્ને પૂજ્યના જીવનભર ઋણું છીએ. ભાઈ જગમોહનદાસનો જન્મ સૌરાષ્ટ્રમાં જામનગરમાં તા. ૨૪-૧૨-૧૯૨૧ ના રોજ થયો હતે. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ ખેડામાં કર્યો હતો. ત્યાર પછી તેઓએ વિલ્સન કોલેજમાં અભ્યાસ કરીને મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની અને તે પછી સ્કૂલ ઑફ ઇકોનોમિસમાં જોડાઈને એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. અને, પિતાની ઉજજવળ અને વિશેષ જવાબદારીભરી ભાવી કારકિર્દી માટે જાણે આટલો અભ્યાસ ઓછો હોય એમ, પોદાર કૉલેજ ઑફ કૉમર્સમાં જોડાઈને એમણે બી. કોમ.ની પરીક્ષા પણ પસાર કરી હતી. આ રીતે ઉચ્ચ અભ્યાસ દ્વારા એક નિપુણ અર્થશાસ્ત્રી અને કાબેલ સંચાલક તરીકેની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભાઈ જગમોહનદાસે શરૂઆતમાં મુંબઈની બે વ્યાપારી પેઢીઓમાં સફળતાપૂર્વક કામ કરી બતાવ્યું. આથી એક બાજુ પિતાની સંચાલનશક્તિમાં એમને પૂર્ણ આત્મવિશ્વાસ આવી ગયા અને બીજી બાજુ જેમને જેમને એમની સાથે કામ પડ્યું, કે એમને થડે પણ પરિચય કરવાનો અવસર મળે એમને એમની વિશિષ્ટ સંચાલનશક્તિની તેમ જ એમની એયનિષ્ઠા અને કોઈ પણ કામને પહોંચી વળવાની કાબેલિયતની પ્રતીતિ થઈ એમની શક્તિ, નિષ્ઠા અને કાબેલિયત એમને વધારે માન અને જવાબદારીભર્યા સ્થાન તરફ ખેંચી ગઈ. ૩૨ વર્ષ જેટલી યુવાન ઉંમરે તેઓ રાજસ્થાનમાંની એસોસીએટેડ સ્ટોન (કોટ). ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપનીના મેનેજર અને સેક્રેટરી તરીકેના બેવડી જવાબદારીવાળા પદે નિમાયા. આ કંપની ખાણમાંથી પથ્થર કઢાવવાનો ઉદ્યોગ મેટા પાયા પર ચલાવે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ નવા અને બેવડી જવાબદારીવાળા સ્થાને તે જાણે ભાઈ જગહનદાસની શક્તિ અને સહૃદયતા બેવડી રીતે ઝળકી ઊઠી. એક બાજુ એમણે પિતાની કાર્યદક્ષતા અને કુશાગ્ર બુદ્ધિ તેમ જ અટપટા પ્રશ્નોમાં પણ ઝડપી નિર્ણય લેવાની વિશિષ્ટ શક્તિને લીધે કંપનીના ડાયરેક્ટરોનાં મન જીતી લીધાં; તે બીજી બાજુ મિલનસાર સ્વભાવ, હદયની મીઠાશ અને સરળતા, વ્યવહારકુશળતા અને માનવતાના સગુણોથી પિતાની કંપનીમાં કામ કરતા મજૂરોનાં દિલ વશ કરી લીધાં. કાઈ કાબેલ સંચાલક માટે પણ, અત્યારના સમયમાં, માલિક અને મજૂર બન્નેને રાજી કરીને બન્નેનાં દિલ જીતી લેવાનું કામ ભારે મુશ્કેલ છે. ભાઈ જગમેહનદાસે પિતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી એ મુશ્કેલ કામને આસાન કરી બતાવ્યું હતું. એ એમની ચિરસ્મરણીય વિશેષતા છે. અને આટલું જ શા માટે? જે પ્રદેશને એમણે પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું એ રામગંજમંડીની સામાન્ય જનતામાં પણ તેઓ પાણીમાં સાકરની જેમ ભળી ગયા હતા, અને અવસર મળતાં એની પિતાથી બનતી સેવા કરવાનું કદી ચૂકતા ન હતા. આને લીધે તેઓ એ પ્રદેશની સામાન્ય જનતામાં પણ એટલા જ લોકપ્રિય અને આદરપાત્ર બની શક્યા હતા. પણ એક દિવસ એવું દુર્ભાગ્ય લઈને ઊગે કે એમની આવી બધી પ્રવૃત્તિઓ થંભી ગઈ વિ. સં. ૨૦૧૪ના ચૈત્ર વદી ૧૩, બુધવાર, તા. ૧૪-૪-૧૯૫૮ના રોજ તેઓ કંપનીને કામે મોટરમાં ભોપાલ તરફ જતા હતા, ત્યારે વચમાં એમની મેટરને અકસ્માત થયો, અને તેઓ સ્વજનો, સ્નેહીઓ, મિત્રો અને પ્રશંસકોને વિલાપ કરતાં મૂકીને સદાને માટે વિદાય થઈ ગયા ! આવા અનેક શક્તિઓને પુંજ સમા, કેવળ કુટુંબની જ નહીં પણું જે જે કાર્યક્ષેત્રમાં એમણે પ્રવેશ કર્યો એ કાર્યક્ષેત્રની પણ આશા Page #23 -------------------------------------------------------------------------- ________________ २० સમા, અનેક ઉમંગથી ભરેલા ભાઈના ૩૬ વર્ષની ભરયુવાનવયે અકાળ સ્વર્ગવાસ એ અમારા કુટુંબને માટે વજ્રપાત કે હોનારત જેવી કારમી ઘટના હતી! પણ આ માટે વિધાતાનેા શે વાંક કાઢીએ ? અમારાં ભાગ્ય જ એવાં નબળાં કે જેના અહી ખપ હતા એને બીજી દુનિયાને પણ ખપ પડથો ! ભાઈ જગમાહનદાસની ખોટ અમારા કુટુંબને માટે તે। કદી ન પૂરી શકાય એવી મેટી છે; પણ એમણે સહૃદયતા અને માનવતાની ભાવનાથી પ્રેરાઈ ને સામાન્ય જનતાની જે કાંઈ થેાડી-ધણી સેવા બજાવી હતી, એને લીધે એમની ખેાટ એક સામાજિક ખેાટ પણ બની ગઈ છે ! એમને અંજલિ આપવાને રામગંજમંડીના નાગરિકાએ શાકસભા ભરી હતી, અને પોતાના આવા એક હિતચિંતકને કેવળ શબ્દોથી અંજલિ આપીને સંતોષ નહીં માનતાં એમના સ્મરણ નિમિત્તે સારી એવી રકમ ભેગી કરીને, શ્રી કારા માલમદિરની સ્થાપના કરી હતી. આમાં વધારે નોંધપાત્ર બીના ! એ છેકે આ કાર્યની શુભ શરૂઆત કંપનીના મજૂરાએ પોતાની આવકના દસ ટકા એ ફાળામાં આપીને કરી હતી. પ્રભુને પ્યારાં એવાં નાનાં બાળકાની કેળવણીની આ સંસ્થા ભાઈ શ્રી જગમેાડનદાસે પ્રાપ્ત કરેલ સદ્ભાવ અને લેાકચાહનાનુ સ્મારક બની રહેશે. આ દુઃખદ ઘટના અમારા માટે પ્રેરક બની; અને બંધુસ્મરણથી કેવળ હંમેશાં દુ:ખી થવાને બદલે એમના સ્મરણ નિમિત્તે શ્રી જગમેાહનદાસ કારા સ્મારક પુસ્તકમાળાને આ નાના સરખા સ્મૃતિદીપ પ્રગટાવવાની અમને ભાવના થઈ, સ્વવાસી અને આ સ્મૃતિદીપ અમને વધુ ને વધુ સત્કાર્ય ના પ્રેરક અને એ જ પ્રાર્થના ! કાંતિલાલ કારા Page #24 -------------------------------------------------------------------------- ________________ NEBER અ નુ * મ 退回 ૧. પૂર્વ ભૂમિકા ૩–૧૭ [૧] ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ-૩; [૨] તત્ત્વજ્ઞાન અને ધના સબંધ-૪; [૩] ધર્મનું બીજ-૫; [૪] ધર્માંનું ધ્યેય-૭; [૫] ધ : વિશ્વની સંપત્તિ-૭; [૬] ધર્મનાં બે સ્વરૂપ : બાહ્ય અને આભ્યંતર−૮; [૭] ધર્માંદૃષ્ટિ અને તેનું ઊર્ધ્વીકરણ-૧૦; [૮] એ ધ સંસ્થાઓ : ગૃહસ્થાશ્રમ કેન્દ્રિત અને સન્યાસકેન્દ્રિત-૧૫; [૯] ધર્મ અને બુદ્ધિ-૧૬; [૧૦] ધર્મ અને વિચાર-૧૭; [૧૧] ધમ અને સંસ્કૃતિ વચ્ચે ભેદ–૧૭; [૧૨] ધર્મ અને નીતિ વચ્ચે ફેર-૧૮; [૧૭, ધ અને પથ-૧૯; [૧૪] દન અને સંપ્રદાય-૨૨; [૧૫] સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ-ર૬. ૨. જૈનધમ ના પ્રાણ ૨૮-૪૯ વૈષમ્ય અને સામ્ય બ્રાહ્મણ અને શ્રમણ પર પરા દૃષ્ટિ-૨૮; એકબીજા ઉપર પ્રભાવ અને સમન્વય-૩૨; શ્રમણ પર...પરાના પ્રવત કા-૩૩; વીતરાગપણાના આગ્રહ-૩૪; શ્રમણુધર્મની સામ્યદૃષ્ટિ-૩૫; સાચી વીરતાના સબંધમાં જૈનધર્મ, ગીતા અને ગાંધીજી-૩૬; સામ્યદૃષ્ટિ અને અનેકાંતવાદ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૭; અહિંસા-૩૮; આત્મવિદ્યા અને ઉત્ક્રાંતિવાદ-૩૯; કર્મવિદ્યા અને બંધક્ષ-૪૧; ચારિત્રવિદ્યા-૪૪; લેકવિદ્યા-૪૬; જૈન મત અને ઈશ્વર-૪૮; મૃતવિદ્યા-૪૮. ૩. નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા . ૫૦-૬૦ મુખ્ય શ્રમણ સંપ્રદાયો અને તેની ઓળખ-પી; નિગ્રંથ સંપ્રદાય એ જૈન સંપ્રદાય : કેટલાક પુરાવા–૫૧; બુદ્ધ અને મહાવીર–૫૩; નિગ્રંથ પરંપરાને બુદ્ધ ઉપર પ્રભાવ–પપ ચાર યામ અને બૌદ્ધ સંપ્રદાય-૬૦. ૪. જૈન સંસ્કૃતિનું હૃદય ... ... ૬૧-૮૧ સંસ્કૃતિનું ઝરણું-૬૧; જૈન સંસ્કૃતિનાં બે રૂપ-૬૧; જૈન સંસ્કૃતિનું બાહ્ય સ્વરૂપ-૬૨; જૈન સંસ્કૃતિનું હૃદય ઃ નિવર્તક ધમ–૬૩; ધર્મોનું વર્ગીકરણ-૬૩; અનાત્મવાદ–૬૪; પ્રવર્તક ધમ–૬૫; નિવર્તક ધર્મ-૬૬; સમાજગામી પ્રવર્તક ધર્મ-૬૭; વ્યક્તિગત નિવતક ધર્મ–૬૮; નિવર્તક ધર્મને પ્રભાવ અને વિકાસ-૬૮; સમન્વય અને સંઘર્ષ ૬૯; નિવર્તક ધર્મનાં મંતવ્ય અને આચાર–૭૧; નિગ્રંથ સંપ્રદાય–ઉર; અન્ય સંપ્રદાયોનો જૈન સંસ્કૃતિ પર પ્રભાવ–કર; જૈન સંસ્કૃતિને બીજાઓ ઉપર પ્રભાવ-૭૪; જૈન પરંપરાના આદર્શ—૭૬; સંસ્કૃતિનો ઉદ્દેશ-૭૮; નિવૃત્તિ અને પ્રવૃત્તિ-૭૯; નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ-૨૦; સંસ્કૃતિનો સંકેત-૮૧. ૫. જૈન તત્ત્વજ્ઞાન .. . ૮૨-૯૮ - તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ-૮૩; તાત્વિક પ્રશ્નો-૮૩; ઉત્તરનું સંક્ષિપ્ત વર્ગીકરણ-૮૫ જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ Page #26 -------------------------------------------------------------------------- ________________ २३ −૮૬; પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનની પ્રકૃતિનું તાલન−૮૮; જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા ૯૦; જીવનશાધનની જૈન પ્રક્રિયા–૯૧; કઈક વિશેષ સરખામણી–૯૨. ૬. આધ્યાત્મિક વિકાસક્રમ... ૯૯-૧૦૯ આત્માની ત્રણ અવસ્થા-૯૯; ચૌદ ગુણસ્થાન અને તેની સમજૂતી-૧૦૧; શ્રી હરિભદ્રસૂરિએ બીજી રીતે વર્ણવેલ વિકાસક્રમા-આ દૃષ્ટિના પહેલા પ્રકાર-૧૦૫; ચેાગના પાંચ ભાગરૂપ બીજો પ્રકાર-૧૦૭. ૭. અહિંસા ૧૧૦-૧૩૩ આગમામાં અહિંસાનું નિરૂપણ-૧૧૧; વૈદિક હિંસાને વિરાધ-૧૧૩: જૈન અને બૌદ્ધો વચ્ચેના વિરાધનું કારણુ-૧૧૩; અહિંસાની કાટીની હિંસા-૧૧૪; જૈન ઊહાપોહની ક્રમિક ભૂમિ-કાઓ-૧૧૬; જૈતા અને મીમાંસા વગેરે વચ્ચે સામ્ય--૧૧૬; અહિંસાની ભાવનાના વિકાસ-નેમિનાથની કરુણા-૧૧૮ પાર્શ્વનાથને હિંસાવિરાધ-૧૧૯; ભગવાન મહાવીરે કરેલી. અહિંસાની પ્રતિષ્ઠા-૧૧૯; અહિંસાના અન્ય પ્રચારકા—૧૧૯; અહિંસા અને અમારિ–અશોક, સપ્રતિ અને ખારવેલ -૧૨૨; કુમારપાળ અને અકબર ( હેમચંદ્રાચાય અને હીરવિજયસૂરિ )−૧૨૩; અહિંસાના પ્રચારને એક પુરાવા : પાંજરાપાળા–૧૨૪; માણસ જાતની સેવા માટેની પ્રવૃત્તિ-૧૨૫; અમારિનું નિષેધાત્મક અને ભાવાત્મક રૂપ : અહિંસા અને ધ્યા૧૨૬; સ થારો અને અહિંસા-૧૨૮;દેહને નાશ એ આત્મઘાત કચારે ?-ટીકાકારાને જવાબ–૧૩૦; હિંસા નહીં પણ આધ્યાત્મિક વીરતા-૧૩૧; ૌદ્ધ ધર્મમાં આત્મવધ-૧૩૨;કેટલાંક સૂક્તો-૧૩૩.. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૮. તપ અને પરિષ ૧૩૪–૧૪૫ તપસ્યાપ્રધાન નિભ્રંથ પર પરા-૧૩૪; મહાવીર પહેલાં પણ તપસ્યાની પ્રધાનતા-૧૩૫; બુદ્ધે કરેલ ખાનના ખુલાસા-૧૩૭; ભગવાન મહાવીરે આણેલી વિશેષતા-૧૪૦; તપતા વિકાસ-૧૪૩; પરિષહુ–૧૪૩; જૈન તપમાં ક્રિયાયેાગ અને જ્ઞાનયોગનો સુમેળ -૧૪૪. ૯. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર ૧૪૬-૧૬૦ જૈન દૃષ્ટિનું સ્પષ્ટીકરણ-૧૪૬; કેટલાક મુદ્દાઓ-૧૪૮; ૧. વ્યાખ્યા−૧૪૯; ૨. અધિકારી અને વિશિષ્ટ સ્ત્રીપુરુષા-૧૫૦; ૨. બ્રહ્મચર્યના જુદાપણા ઋતિહાસ-૧૫૨; ૪. બ્રહ્મચર્યનુ ધ્યેય અને તેના ઉપાયા-૧૫૩; ૫. બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ-૧૫૬; ૬. બ્રહ્મચર્યના અતિચારા-૧૫૮; ૭. બ્રહ્મચર્યની નિરપવાદતા-૧૫૯. *** ૧૦. આવશ્યક ક્રિયા ૧૬૧–૧૭૧ આવશ્યક ક્રિયાની પ્રાચીન વિધિ કથાં સચવાઈ રહી છે ?--૧૬૨; આવશ્યક ક્રિયા એટલે શું ?-૧૬૩; ૭ આવશ્યકનું સ્વરૂપ—(૧) સામાયિક-૧૬૪; (૨) ચતુર્વિ"શતિસ્તવ-૧૬૪; (૩) વંદન-૧૬૫; (૪) પ્રતિક્રમણ-૧૬૬; (૫) કાયાત્સ`-૧૬૮; (૬) પ્રત્યાખ્યાન– ૧૬૮; ક્રમની સ્વાભાવિકતા અને ઉપપત્તિ-૧૬૯; આવશ્યક ક્રિયાની આધ્યાત્મિકતા-૧૭૦; પ્રતિક્રમણ શબ્દના રૂઢ અ-૧૭૧. ૧૧, જીવ અને પંચ પરમેષ્ઠી ૧૭૪–૧૮૧ પરમેષ્ઠીના અ-૧૭૨; જીવ સંબંધી કેટલીક વિચા રાજીવનું સામાન્ય લક્ષણ-૧૭૩; જીવના સ્વરૂપનુ અતિવનીયપણું-૧૭૪; જીવ સ્વયંસિદ્ધ છે કે ભૌતિક મિશ્રાનું પરિ Page #28 -------------------------------------------------------------------------- ________________ २५ ણામ ?–૧૭૫; પચ પરમેષ્ઠી—પંચ પરમેષ્ઠીના પ્રકાર-૧૭૬: અરિહંત અને સિહની વચ્ચેને ફેર-૧૭૭; આચાર્યાં વગેરે વચ્ચે ફેર-૧૭૭; અરિહંતનું અલૌકિકપણું-૧૭૮; વ્યવહાર અને નિશ્ચયદૃષ્ટિએ પાંચેનુ સ્વરૂપ-૧૭૯; નમસ્કારના હેતુ અને એના પ્રકાર–૧૮૦; દેવ, ગુરુ, ધમ' તત્ત્વા-૧૮૨. ૧૨. ક તત્ત્વ ૧૮૪૨૦૪ કવાદની દી દષ્ટિ-૧૮૩; શાસ્ત્રોના અનાદિપણાની માન્યતા-૧૮૪; કર્મતત્ત્વની જરૂર શા માટે ?-૧૮૫; ધમ, અર્થ, કામને માનનાર પ્રવકધવાદી પક્ષ-૧૮૫; માલપુરુષાથી નિવ`કધમ વાદી પક્ષ-૧૮૬; ક་તત્ત્વ સબંધી વિચાર અને તેને જ્ઞાતાવર્ગ-૧૮૭; કર્મતત્ત્વની વિચારણાની પ્રાચીનતા અને સમાનતા–૧૮૯; જૈન તથા અન્ય દઈનેાની ઇશ્વરના સૃષ્ટિકતૃત્વ સબધી માન્યતા-૧૯૧; ઈશ્વર સૃષ્ટિના કર્તા અને કફલદાતા કેમ નહીં ?–૧૯૨; જીવ અને ઈશ્વર વચ્ચે ભેદઅભેદ–૧૯૩; પેાતાના વિઘ્નનું કારણ જીવ પાતે જ-૧૯૩; કર્માંના સિદ્ધાંત અંગે ડૉ. મેકસમૂલરના અભિપ્રાય-૧૯૪; કશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રના અંશ છે-૧૯૫; ‘કુ’ શબ્દને અથ અને એના કેટલાક પર્યાય-૧૯૬; કર્મનું સ્વરૂપ-૧૯૭૬. પાપ-પુણ્યની કસોટી–૧૯૮; સાચી નિલે`પતા-કમ કથારે ન બધાય ?-૧૯૮; કર્માંનું અનાદિપણું-૧૯૯; કર્મબંધનું કારણ૧૯૯; કર્મથી મુક્ત થવાના ઉપાય-૨૦૦; આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ-૨૦૧; કતત્ત્વ અંગે જૈનદર્શનની વિશેષતા–૨૦૨. ૧૩. અનેકાંતવાદ ... ૨૦૫-૧૧૧ અનેકાંતની સામાન્ય સમજૂતી-૨૦૧; અન્ય દનામાં દેખાતી અનેકાંતદૃષ્ટિ–૨૦૬; અનેકાંતષ્ટિના આધાર : સત્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ -૨૦૮; ભગવાન મહાવીરે શોધેલી અનેકાંતદષ્ટિ અને તેની શરતે –૨૦૯; અનેકાંતદષ્ટિનું ખંડન અને તેની વ્યાપક અસર–૨૧૦. ૧૪, નયવાદ • • ૨૧૨–૨૨૧ મૈગમ” શબદનું મૂળ અને એને અર્થ–૨૧૨; બાકીના છ ના, એને આધાર અને એની સમજૂતી–૨૧૨; અપેક્ષાઓ અને અનેકાંત-૨૧૪; સાત નનું કાર્યક્ષેત્ર–૨૧૫; દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય-૨૧૬; નિશ્ચય અને વ્યવહારનયને અન્ય દર્શનમાં સ્વીકાર-૨૧૭; તત્ત્વજ્ઞાન અને આચારમાં એની ભિન્નતા -૨૧૮; તત્ત્વલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ-૨૧૮; આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ-૨૧૯; તત્ત્વલક્ષી અને આચારલક્ષી નિશ્ચય-વ્યવહારદષ્ટિ વચ્ચે બીજું મહત્વનું અંતર–૨૧૯; જૈન અને ઉપનિષદનાં તત્ત્વજ્ઞાનની નિશ્રયદષ્ટિ વચ્ચે ફેર–૨૨૦. ૧૫, સપ્તભંગી . . રરરરર૯ સપ્તભંગી અને એને આધાર–૨૨૨; સાત ભંગો અને તેનું મૂળ-૨૨૩; સપ્તભંગીનું કાર્ય : વિરોધનો પરિહાર–૨૨૩; મહત્વના ચાર ભંગને અન્યત્ર મળતો નિર્દેશ–૨૨૬; “અવક્તવ્ય અર્થ અંગે કેટલીક વિચારણા–૨૨૬; સપ્તભંગી સંશયાત્મક જ્ઞાન નથી–૨૨૭. -૧૬, બ્રહ્મ અને સમ ... ... ૨૨૯-૨૩૪ સમતાનું પ્રેરક તત્વ “સમ – ૨૯; “બ્રહ્મ” અને તેના વિવિધ અર્થો–૨૨૯; શ્રમણ અને બ્રાહ્મણ વિચારધારાની એક ભૂમિકા–૨૩૧; શાશ્વત વિરોધ છતાં એકતાની પ્રેરક પરમાર્થ દષ્ટિ-૨૩૨. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ચાર સંસ્થાઓ . . ૨૩૫-૨૪૪ [૧] સંધસંસ્થા-ચતુર્વિધ સંધ-ર૩૫; [૨] સાધુસંસ્થા ૨૩૬; ડહાપણું ભરેલું બંધારણ–૨૩૬; ભિક્ષુણ સંધ અને તેની બૌદ્ધ સંઘ ઉપર અસર-૨૩૭; સાધુનું ધ્યેય : જીવનશુદ્ધિ-૨૩૭, સ્થાનાંતર અને લેકે પકાર-૨૩૮; [૩] તીર્થસંસ્થા–૨૩૯; દેવદ્રવ્યના રક્ષણની સુંદર વ્યવસ્થા-૨૪૦; જાણવા જેવી બાબતો ૨૪૧; [૪] જ્ઞાનસંસ્થા-જ્ઞાનભંડારે-૨૪૧; જ્ઞાન અને તેનાં સાધનનો મહિમા-૨૪૨; જ્ઞાનભંડારોની સ્થાપના અને તેનો વિકાસ-૨૪૨; બ્રાહ્મણ અને જૈન ભંડારો વચ્ચે ફેર–૨૪૩; જૈન ભંડારની અસાંપ્રદાયિક દૃષ્ટિ-૨૪૪. ૧૮. પર્યુષણ અને સંવત્સરી . ૨૪૫-૪૮ જૈન તહેવારોને ઉદેશ-૨૪૫; પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાપ્લિકા-૨૪૫, સંવત્સરી : મહત્પર્વ–૨૪૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શ્રી જગમોહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળાનાં અન્ય પ્રકાશને ૧. ચાર તીર્થકર લેખક : પંડિત શ્રી સુખલાલજી ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીના જીવન ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડતા લેખેનો સંગ્રહ ૨. ધપસુગંધ નામાંકિત લેખકોની સંસ્કાર પિષક અને રસદાયક ૧૮ વાર્તાઓનો સંગ્રહ ૩. પદ્મપરાગ લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ ભગવાન પાર્શ્વનાથનો અભિનવ અહિંસા-પ્રગ તેમ જ ભગવાન મહાવીરના જીવનના એકવીસ પાવન પ્રસંગે આલેખતી તેમ જ બીજી રસપૂર્ણ ધર્મકથાઓનો સંગ્રહ મૂલ્ય દરેકનું દઢ રૂપિયા અશોક કાંતિલાલ કોરા ૪૮, ગોવાલિયા ટેક રેડ, મુંબઈ–૨૬ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય - ગાંધીમાર્ગ, અમદાવાદ Page #32 -------------------------------------------------------------------------- ________________ જે ન ધર્મ ને પ્રાણ Page #33 -------------------------------------------------------------------------- ________________ धम्मो मंगलमुकिटं अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो॥ – દશવૈકાલિકસૂત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા [ધર્મ, તત્વજ્ઞાન, સંસ્કૃતિ વગેરેની સામાન્ય સમજૂતી ] [૧] ધર્મ, તત્વજ્ઞાન અને સંરકૃતિ જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. એછું કે વધુ વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાનો સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં, જે વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તે, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કઈ પણ પૂર્વગ્રહને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. મારો અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મને કાંઈ પણ ખરો અને ઉપયોગી અર્થ થતો હોય તે તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. તત્વજ્ઞાન એ સત્યશોધનો એક માર્ગ છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધમ અને તત્ત્વજ્ઞાનને સંબંધ રહેલે જ છે. એ બન્ને વસ્તુઓ કઈ ચેકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારે સત્ય માટે ખુલ્લાં હોય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તે જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્મમાં સમાઈ જાય છે. જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ બળ આણવું, એ જ Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૪ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજારો વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સર્જાતી કે નથી ટકતી. વ્યક્તિની અધી શક્તિ, સિદ્ધિ અને પ્રવૃત્તિઓ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં ચાજાય ત્યારે જ ધમ યા સ ંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધમ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમાનું મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સ ંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે. [દૃઅચિં॰ ભા॰ ૧, પૃ૦ ૭] [૨] તત્ત્વજ્ઞાન અને ધર્મનેસ'અ'ધ તત્ત્વજ્ઞાન એટલે સત્યશેાધનના પ્રયત્નમાંથી કુલિત થયેલા અને કુલિત થતા સિદ્ધાંતો. ધમ એટલે એવા સિદ્ધાંતાને અનુસરીને જ નિર્માણ થયેલા વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ કે સમૂહની યેાગ્યતા તેમ જ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્માંમાં અંતર હોવાનું; એટલું જ નહિ, પણ ધર્માચરણ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હાવાથી તે, ગતિમાં તત્ત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ અન્નેની દિશા જ મૂળમાં જુદી હોય તે તત્ત્વજ્ઞાન ગમે તેટલું ઊંડુ અને ગમે તેવું સાચું હોય છતાં ધર્માં એના પ્રકાશથી વંચિત જ રહે અને પરિણામે માનવતાને વિકાસ અટકે. તત્ત્વજ્ઞાનની શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધને ઉતાર્યાં સિવાય સભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના અવલંબન વિનાના ધમ, જડતા તેમ જ વહેમથી મુક્ત થઈ ન શકે. એટલા માટે બન્નેમાં ધાતક છે. દિશાભેદ હવે [દચિ’• ભા॰ ૧, પૃ૦ ૨૦૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા [૩] ધનું જ ધનું ખીજ શું છે, અને એનું પ્રાર ંભિક સ્વરૂપ શું છે? આપણે સૌ અનુભવ કરીએ છીએ કે આપણામાં જિજીવિષા છે. જિજીવિષા કેવળ મનુષ્ય કે પશુ-પક્ષી સુધી જ મર્યાદિત નથી; એ તો ઝીણામાં ઝીણા કીટ, પતંગ અને બેક્ટેરિયા જેવા જંતુઓમાં પણ છે. જિજીવિષાના ગર્ભમાં જ સુખતી જ્ઞાત-અજ્ઞાત અભિલાષા અનિવાય રીતે રહેલી છે. જ્યાં સુખની અભિલાષા છે ત્યાં પ્રતિકૂળ વેદના કે દુ:ખથી બચવાની વૃત્તિ જરૂર હાય છે. આ જિજીવિષા, સુખની અભિલાષા અને દુઃખના પ્રતિકારની ઇચ્છામાં જ ધર્મનું ખીજ રહેલું છે. કાઈ નાનું કે મોટું પ્રાણી એકલુ પેાતામાં જ જીવવા ઇચ્છે તે જીવી ન શકે, અને એવું જીવન વિતાવી પણ ન શકે. એને પોતાના નાનામેટા સાતીય જૂથને આંશ્રય લીધા વિના ચેન નથી પડતું. જેવી રીતે એ પેાતાના જૂથમાં રહીને એના આશ્રયે સુખને અનુભવ કરે છે, એવી જ રીતે, વખત આવ્યું, પેાતાના જૂથની બીજી વ્યક્તિને પાતાથી બનતી મદદ આપીને પણ એ સુખનેા અનુભવ કરે છે. કીડી, ભમરા અને ઊધઈ જેવા ક્ષુદ્ર જંતુઓનુ વૈજ્ઞાનિક નિરીક્ષણ કરનારાએએ આવી વસ્તુસ્થિતિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આટલી ઝીંણુવટમાં નહીં ઊતરનાર સામાન્ય નિરીક્ષકે પણ પક્ષીઓ અને વાંદરા જેવાં પ્રાણીઓ ઉપરથી જોઈ શકે છે કે પાપટ, મેના, કાગડા વગેરે પક્ષીઓ કેવળ પેાતાનાં સંતાને માટે જ નહીં, બલ્કે પોતાની જાતિના જૂથ ઉપરના સંકટને સમયે પણ એનું નિવારણ કરવા માટે કેવા જીવસટાસટના પ્રયત્ન કરે છે, અને પોતાના જૂથને આશ્રય લેવાનુ કેવી રીતે પસંદ કરે છે! કાઈ વાંદરાના બચ્ચાને પકડી લઈ એ, અને પછી જોઈએ કે કેવળ એની મા જ નહી' પણ એ જૂથનાં નાનાં-મોટાં બધાં વાંદરાં એને બચાવવાના કેવા પ્રયત્ન કરે છે!એ જરીતે પકડા Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ યેલું બચ્યું. પણ ફક્ત પાતાની મા તરફ જ નહીં પણ ખીજા વાંદરાંઓ તરફ પણ પેાતાને બચાવવા માટે કેવું તાકી રહે છે! પશુપક્ષીઓમાં રાજા બની ગયેલા આ બનાવ આમ તેા બહુ પરિચિત અને સાવ સામાન્ય જેવા છે, પણ એમાં સૂક્ષ્મ રૂપે એક સત્ય સમાયેલું છે. એ સત્ય એ છે કે કાઈ પ્રાણીની જિજીવિષા એના જીવનથી અળગી નથી થઈ શકતી; અને જિવિષાની તૃપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે પ્રાણી પાતાના નાના-મેોટા જૂથમાં રહીને એવી મદદ મેળવે અને એને મદદ કરે. જિજીવિષાની સાથે અનિવાય રીતે સકળાયેલ આ પેાતાની જાતિના જૂથની મદદ લેવાની ભાવનામાં જ ધર્મનું બીજ સમાયેલું છે. સમુદાયમાં રહ્યા વગર તેમ જ એની મદદ લીધા વગર જો જીવનધારી પ્રાણીની જીવવાની ઇચ્છા સંતુષ્ટ થાત તેા ધર્મની ઉત્પત્તિના સંભવ જ ન હતા. આ દૃષ્ટિએ જોતાં, એ વાતમાં જરાય સ ંદેહ નથી રહેતા કે ધનુ ખીજ આપણી જિજીવિષામાં છે; અને એ જીવનવિકાસની પ્રાથમિકમાં પ્રાથમિક સ્થિતિમાં પણ મોજૂદ હોય છે—ભલે પછી એ અજ્ઞાન કે અવ્યક્ત અવસ્થા જ કેમ ન હોય. હરણ જેવા સુકામળ સ્વભાવના જ નહીં, બલ્કે જંગલી પાડા અને ગેંડા જેવાં કઠોર સ્વભાવવાળાં પશુઓમાં પણ જોવામાં આવે છે કે એ બધાંય પોતપાતાનાં જૂથ રચીને રહે છે અને જીવે છે. આને આપણે ચાહે આનુવ ંશિક સંસ્કાર માનીએ કે ચાહે પૂર્વજન્મોપાર્જિત; પણ વિકસિત માનવજાતિમાં પણ આ સામુદાયિક વૃત્તિ અવશ્ય જોવામાં આવે છે. જ્યારે પુરાતન કાળને માનવી જંગલી અવસ્થામાં હતા ત્યારે, અને જ્યારે આજને માનવી સભ્ય લેખાય છે ત્યારે પણ, આ સામુદાયિક વૃત્તિ એકસરખી અખંડ જોવામાં આવે છે. હા, એટલે ફેર જરૂર છે કે જીવનવિકાસની અમુક ભૂમિકા સુધી સામુદાયિક વૃત્તિ એટલી એકસરખી નથી હાતી, કે જેટલી વિકસિત બુદ્ધિશાળી ગણાતા માનવીમાં છે. આપણે ભાનવગરની કે અસ્પષ્ટ ભાનવાળી સામુદાયિક Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભૂમિકા વૃત્તિને પ્રાવાહિક કે ઔધિક [ પ્રવાહથી ચાલી આવતી કે એધ-સંજ્ઞાથી માની લીધેલી ] કહી શકીએ છીએ. પણ એ વૃત્તિ જ ધખીજા આધાર છે, એમાં જરાય શક નથી. આ ધખીજનું સામાન્ય અને સક્ષિપ્ત રૂપ એ જ છે કે વ્યક્તિગત તેમ જ સામુયિક જીવનને માટે જે અનુકૂળ હોય તે કરવું અને જે પ્રતિકૂળ હોય એને ટાળવું કે એનાથી બચવું. [દઔચિ'॰ ખ' ૧, પૃ૦ ૩-૫] [૪] ધમ'નું ધ્યેય ધનું ધ્યેય શું હોવું જોઈ એ ? કઈ વસ્તુને ધર્માંના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય ? આના જવાબ એ કે દરેકને પોતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી, એ જ ધર્માંનું ધ્યેય મનાવું જોઈએ. જો ઉક્ત તત્ત્વાને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તે પ્રજાજીવન સમગ્રપણે પલટા ખાય. [દઅચિ’• ભા॰ ૧, ૫૦ ૬૪ ] [૫] ધમ: વિશ્વની સપત્તિ આધ્યાત્મિક ધર્મ એ કાઈ એક વ્યક્તિના જીવનમાંથી નાનામોટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના માનવસમાજની ભૂમિકાને પ્લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણુ ગમે તેટલું હાય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આ કરે છે. ભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પેાતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ કોઈ બીજી વ્યક્તિમાં ધર્મનો સ્ત્રોત ઉદ્ભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્ત્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને જોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે ફલદાયી કાપ મૂકે છે. વળી એ કાંપના બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યકિતમાં પ્રભવેલ ધર્મોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મસ્ત્રોતનાં અનેક વહેણે વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષ ને વિશેષ યોગ્ય તેમ જ ફળદ્રુપ બનતી જાય છે. ધર્મોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પિતૃક સંપત્તિ નથી; એ તે માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉદ્ભવનાર સુફળ છે. તેને પ્રભાવ હોય ભલે વિરલ વ્યકિતમાં, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે. [દઅચિંત્ર ભા. ૧, પૃ. ૨૮ ] [૬] ધર્મનાં બે સ્વરૂપ : બાહ્ય અને આત્યંતર ધર્મનાં બે રૂપ છે : એક તે નજરે ચડે તેવું અને બીજું નજરે ન ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવું. પહેલા રૂપને ધર્મને દેહ અને બીજા રૂપને તેને આત્મા કહી શકાય. દુનિયાના બધા ધર્મોને ઈતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ જરૂર હોય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે? દરેક નાના-મોટા ધમપંથનું અવલોકન કરીએ તો આટલી બાબતે તે સર્વસાધારણ જેવી છે : શાસ્ત્ર; તેને રચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ; તીર્થ, મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળે; અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડે; એવા ક્રિયાકાંડે અને ઉપાસનાઓને પિષનાર અને તે ઉપર નભનાર એક વર્ગ. સર્વ ધર્મ પંથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ For Priva Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા મળી આવે છે અને તે જ તે તે ધમપંથને દેહ છે. હવે જોવું રહ્યું કે ધર્મને આત્મા, એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક-વિનય આદિ સદ્ગણે, તે ધર્મને આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હોય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. એક જ આત્મા અનેક દેહ દ્વારા વ્યક્ત થાય છે, અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહમાં જીવન પોષે છે, જીવન વહાવે છે. [ અચિં૦ ભાટ ૧, પૃ૦ ૧૨૨] ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તત્ત્વોની દેરવણું નીચે ઘડાતે જીવનવ્યવહાર. આ જ ધમ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડે, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધા જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને એટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેને અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને સંબંધ ન હોય તે ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે. [ અચિં- ભા. ૧, ૫૦ ૨૮ ] ધર્મનાં બે સ્વરૂપ છે : પહેલું તાત્વિક, જેમાં સામાન્યતઃ કોઈનો મતભેદ નથી તે સદ્ગણાત્મકબીજું વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદે અનિવાર્ય છે તે બાહ્યપ્રવૃત્તિરૂપ. જેઓ તાત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે, જેઓ Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સંબંધ વિષે વિચારી જાણે છે, ટૂંકમાં તાત્વિક અને વ્યાવહારિક ધર્મના યોગ્ય પૃથક્કરણની તેમ જ બળાબળની ચાવી જેઓને લાધી છે, તેમને વ્યાવહારિક ધર્મના મતભેદે ફ્લેશવર્ધક તરીકે સ્પર્શી નથી શકતા. આને સારી એ નીકળ્યો કે જે ધર્મ વિષેની ખરી સ્પષ્ટ સમજ હોય તો કોઈ પણ મતભેદ કલેશ જન્માવી શકે; ખરી સમજ હેવી એ એક જ કલેશવર્ધક મતભેદના નિવારણને ઉપાય છે. આ સમજનું તત્વ પ્રયત્નથી મનુષ્યજાતિમાં વિસ્તારી શકાય છે, તેથી એવી સમજ મેળવવી કે કેળવવી એ ઇષ્ટ છે. - શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિકા નિર્વિવાદપણે ધર્મ છે, જ્યારે બાહ્ય વ્યવહારોના ધમધમપણામાં મતભેદો છે. તેથી બાહ્ય આચારો કે વ્યવહાર, નિયમો કે રીતરિવાજોની ધર્મતા કે અધર્મતાની કસોટી એ તાત્ત્વિક ધમ જ હોઈ શકે. [અચિં- ભા. ૧, પૃ. પર-પ૩] [૭] ધર્મદષ્ટિ અને તેનું ઊર્ધીકરણ ઊર્વીકરણનો અર્થ છે શુદ્ધીકરણ તેમ જ વિસ્તારીકરણ. ધર્મદષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેને વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમ જેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય, તેમ તેમ તેનું ઊર્ધ્વીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે. જિજીવિષા યા જીવનવૃત્તિ અને ધર્મદષ્ટિ એ બન્ને પ્રાણીમાત્રમાં સહભૂ અને સહચારી છે. ધર્મદષ્ટિ વિના જીવનવૃત્તિ સતિષાતી નથી અને જીવનવૃત્તિ હોય તે જ ધર્મદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઇતર છવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ-પક્ષી અને કીડી-ભ્રમર જેવી અનેક પ્રાણી જાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભૂમિકા ૧૧ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાના નાના-મોટા જૂથ, દળ કે વ માટે કાંઈ ને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધવૃત્તિ થઈ. પણ આ ધવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચાલ્યા આવતા એક રૂઢ સંસ્કાર હોય છે; એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હોતું; એની શકયતા પણ નથી હોતી; તેથી એ ધવૃત્તિને ધ દૃષ્ટિની કાટિમાં મૂકી ન શકાય. મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધષ્ટિનાં ખીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં ખીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાના વિવેક કરવાની શક્તિ, તેમ જ ધ્યેયને સિદ્ધ કરવાના પુરુષાર્થ, આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કાઈ પ્રાણીમાં નથી. એના જેટલા ભૂતકાળના વારસા સાચવવાની અને આગલી પેઢીએને એ વારસે વધારા સાથે આપવાની કળા પણ કાઈમાં નથી. તે એકવાર કાંઈ પણ કરવાના સ'કલ્પ કરે તો તે તેને સાથે જ છે, અને પેાતાના નિણુંચાને પણુ, ભૂલ જણાતાં, બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તા કાઈ સીમા જ નથી. તે અનેક નવાંનવાં ક્ષેત્રોને ખેળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તેજ તેની ધર્માદિષ્ટ છે. પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્માંદૃષ્ટિના વિકાસની જે ભૂમિકા જણાય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આનેા સાક્ષી તિહાસ છે. એડવાં કેડ નામના વિદ્વાને ધવિકાસની ભૂમિકાઓના નિર્દેશ ટ્રકમાં આ રીતે કર્યો છે: We look out before we look in, and we look in before we look up. ડૉ. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યુ છે: “ પ્રથમ અહિદષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધ્વદૃષ્ટિ; પ્રથમ ઈશ્વરનું દન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અન્તર્ત્મામાં (કતવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને હિરાભા, અન્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય. Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ મનુષ્ય કેવાય શક્તિશાળી કેમ ન હોય, પણ તે સ્થૂલમાંથી અર્થાત્ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાત્ ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાએને એક કાળે અદ્ભુત વિકાસ થયેલા. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધષ્ટિ, માણસજાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સોક્રેટિસે કળાએ અને વિદ્યાએનુ મૂલ્ય જ ધર્માંદૃષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધદષ્ટિ આજે તે ચેમેર સત્કારાય છે. ૧૨ યહોવાહે મૂસાને આદેશ આપ્યા ત્યારે એ માત્ર યહૂદી લોકોના સ્થૂલ ઉદ્ધાર પૂરતા હતા અને બીજી સમકાલીન જાતિએને એમાં વિનાશ પણ સૂચવાતા હતા. પરંતુ એ જ જાતિમાં ઈસુ ખ્રિસ્ત પાકશો અને ધર્માંદૃષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્માંની બધી જ આજ્ઞાએને અંદર અને બહારથી શેાધી તેમ જ દેશ-કાળના ભેદ વિના સત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથ્રુસ્ર નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરાઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભાગ થયેલા આરબ કખીલાને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્માંદૃષ્ટિ મહંમદ પેગંબરમાં વિકસી. પરંતુ ધદષ્ટિના વિકાસ અને ઊર્ધ્વીકરણની મુખ્ય કથા । મારે ભારતીય પરંપરાને અવલખી દર્શાવવાની છે. વેદોનાં ઉષસ, વરુણુ અને ઇન્દ્ર આદિ સૂક્તામાં કવિની સૌ દષ્ટિ, પરાક્રમ પ્રત્યેના અહોભાવ અને કાઈ દિવ્ય શક્તિ પ્રત્યેની ભક્તિ જેવાં મગળ તત્ત્વ વાંચીએ છીએ, પણ એ કવિએની ધર્માંદૃષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તે દિવ્ય શક્તિ પાસેથી પાતાની, પેાતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તે લાંખું જીવન પ્રાથે છે. સકામતાની આ ભૂમિકા બ્રાહ્મણુકાળમાં વિકસે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભૂમિકા ૧૩ તેમાં અહિક ઉપરાંત પારલૌકિક ભાગ સાધવાના નવનવા માર્ગો ચેાજાય છે. પરંતુ, આ સકામ ધદષ્ટિ સમાજને વ્યાપી રહી હતી તેવામાં જ, એકાએક ધદષ્ટિનું વલણ બદલાતુ દેખાય છે. કાઈ તપસ્વી યા ઋષિને સૂઝયું કે આ બીજા લાકના સુખભોગે વાંછવા અને તે પણ પાતાપૂરતા અને બહુ બહુ તે પરિવાર યા જનપદપૂરતા, તેમ જ બીજા કરતાં વધારે ચડિયાતા, તે આ કાંઈ ધષ્ટિ કહેવાય નહિ. ધર્માંદૃષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એનેા જાદુ વ્યાપક બન્યા. ઈ. સ. પહેલાંના આર્ટસે કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધર્માંદૃષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધર્મદૃષ્ટિતુ વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદિ સધાના તો પાયેા જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધદૃષ્ટિ એ અન્તરાત્મદૃષ્ટિ યા ધવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાને પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાત્મ્યભાવ કેળવવા મથે છે. આમાં અહિક અને પરલૌકિક એવા કાઈ સ્થૂલ ભાગની વાંચ્છાને આદર છે જ નહિ. કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હોય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનુ સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે; અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનેત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધદષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘેષણા કરે છેકે આખુ જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશે! ત્યાં ખીજા પણ ભાગીએ તે છે જ. વસ્તુભાગ એ કાઈ મૂળગત Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૧૪ દોષ નથી, એ જીવન માટે અનિવાય છે. એટલું જ કરેા કે બીજાની સગવડને ખ્યાલ રાખી જીવન જીવા અને કાઈના ધુન પ્રત્યે ન લેાભાએ. પ્રાપ્ત કવ્ય કયે જાઓ અને જિવાય તેટલું જીવવા ઇચ્છે. આમ કરવાથી નથી કાઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી ખીન્ને કાઈ લેપ લાગવાનેા. ખરેખર, ઈશાવાસ્યે નિષ્કામ ધદષ્ટિને અંતિમ અ દર્શાવી મનુષ્યજાતને ધદષ્ટિના ઊીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલના પાચેા ઈશાવાસ્યની જ સૂઝ છે. મહાવીરે તૃષ્ણાદોષ અને તેમાંથી ઉદ્ભવતા બીજા દેષા નિમૂળ કરવાની દૃષ્ટિએ મહતી સાધના કરી. મુદ્દે પણ પાતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજે એમાંથી એટલે જ અથ ઝીલ્યેા કે તૃષ્ણા, હિંસા, ભય આદિ દોષ ટાળવા. લોકાની દાષા ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું, એવા અનેકવિધ નિવ ક ચા નકારાત્મક ધર્મો પાધ્યા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ ખની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાનભાવના ઉદયમાં આવી. અશાકના ધર્મશાસનમાં એનું દન થાય છે. પછી તે અનેક ભિક્ષુકા પાતપેાતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્માં વિકસાવ્યે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાન્તિદેવે તે ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મેક્ષને ઝંખીએ, એવા અરસિક મેક્ષ શા કામના? મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતા, વિચારકા અને ધષ્ટિના શેાધકા થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્માંદૃષ્ટિનું જે ઊર્ધ્વીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈ એ છીએ, તે અત્યાર લગી વિશ્વમાં થયેલ ધર્માંદૃષ્ટિના વિકાસનું સર્વોપરિ સાપાન હોય એમ જણાયા વિના રહેતું નથી. [દૃચિં॰ ભા૦ ૧, પૃ૦ ૭૨-૭૫] Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા [૮] બે ધર્મસંસ્થાએ ગૃહસ્થાશ્રમકેન્દ્રિત અને સંન્યાસકેન્દ્રિત આપણા દેશમાં મુખ્યપણે બે પ્રકારની ધર્મસંસ્થાઓ ચાલી આવે છે, કે જેનાં મૂળ તથાગત બુદ્ધ અને નિગ્રંથનાથ મહાવીરથી પણુ જૂનાં છે. આમાંની એકના કેન્દ્રમાં ગૃહસ્થાશ્રમ છે અને બીજીના કેન્દ્રમાં સંન્યાસ કે પરિવજ્યા છે. પહેલી સંસ્થાનું પિષણ અને સંવર્ધન મુખ્યત્વે વૈદિક બ્રાહ્મણે દ્વારા થયું છે, કે જેમનો ધર્મ વ્યવસાય ગૃહ્ય અને શ્રૌત યજ્ઞયાગાદિ તેમ જ એને અનુકૂળ સંસ્કારોને અનુલક્ષીને ચાલી રહ્યો છે. બીજી સંસ્થા શરૂમાં અને મુખ્યત્વે બ્રાહ્મણેતર એટલે કે વૈદિકતર–ખાસ કરીને કર્મકાંડી બ્રાહ્મણથી જુદા-વર્ગ દ્વારા આવિર્ભાવ પામી છે. આજે તે આપણે ચાર આશ્રમના નામથી એટલા બધા સુપરિચિત છીએ કે દરેક એમ સમજે છે કે ભારતની પ્રજા પહેલાંથી જ ચાર આશ્રમની સંસ્થાની ઉપાસક હતી. પણ ખરી રીતે એવું નથી. ગૃહસ્થાશ્રમકેન્દ્રિત અને સંન્યાસાશ્રમકેન્દ્રિત એવી બને સંસ્થાઓના પરસ્પરના સંઘર્ષ તથા આચાર-વિચારોની આપ-લેમાંથી આ ચાર આશ્રમની સંસ્થાને વિચાર અને આચાર સ્થિર થયો છે. જેઓ ગૃહસ્થાશ્રમેકેન્દ્રિત સંસ્થાને જીવનનું મુખ્ય અંગ માનતા હતા, તેઓ સંન્યાસનો કેવળ વિરોધ જ નહીં, અનાદર સુધ્ધાં કરતા હતા. બીજી બાજુ સંન્યાસકેન્દ્રિત સંસ્થાના પક્ષપાતી સંન્યાસ ઉપર એટલે બધે ભાર આપતા હતા કે જાણે એ સમાજનું જીવનસર્વસ્વ જ હોય. બ્રાહ્મણો વેદ અને વેદાશ્રિત કર્મકાંડેને આધારે જીવન વ્યતીત કરતા રહ્યા, જે ગૃહસ્થ દ્વારા ગૃહસ્થાશ્રમમાં જ સંભવિત છે. તેથી તેઓ ગૃહસ્થાશ્રમની પ્રધાનતા, ગુણવત્તા તેમ જ સર્વોપયોગિતા ઉપર ભાર દેતા આવ્યા. જેમને માટે વેદાશ્રિત કર્મ કાંડેને જીવનમાર્ગ સીધી રીતે ઉઘાડે ન હતું અને જેઓ વિદ્યારુચિ અને ધમરુચિ ધરાવતા હતા, એમણે ધર્મજીવનનાં બીજા કાર Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૬ ઉધાડવાં, જેમાંથી ક્રમે ક્રમે આરણ્યક ધમ, તાપસ ધમ કે ટાગારની ભાષામાં ‘ તપાવન ’ની સંસ્કૃતિના વિકાસ થયા છે, જે સત-સંસ્કૃતિનુ મૂળ છે. એવા પણ વૈશ્વિક બ્રાહ્મણ થઈ ગયા, કે જે સત-સંસ્કૃતિના પણ મુખ્ય સ્તંભ મનાય છે. ખીજી બાજુ વેદ અને વેદાશ્રિત કર્યાંકાંડામાં ભાગ લઈ શકવાના અધિકાર નહીં ધરાવતા અનેક એવા બ્રાહ્મણેતરા પણ થઈ ગયા કે જેમણે ગૃહસ્થાશ્રમન્દ્રિત ધર્માંસ સ્થાને જ મુખ્ય માની છે. પણ એટલું નિશ્ચિત છે કે છેવટે બન્ને સંસ્થાઆને સમન્વય ચાર આશ્રમના રૂપમાં જ થયા. આજે કટ્ટર કમ કાંડી મીમાંસક બ્રાહ્મણ સુધ્ધાં સંન્યાસની અવગણના નથી કરી શકતા. એ જ રીતે સંન્યાસના ભારે પક્ષપાતી પણ ગૃહસ્થાશ્રમની ઉપયેાગિતાને ઇન્કાર નથી કરી શકતા. [દઔચિં॰ ખ’૦ ૧, પૃ° ૩૮-૩૯] [૯] ધમ અને બુદ્ધિ આજ સુધી કાઈ પણ વિચારકે એમ નથી કહ્યું કે ધર્મની ઉત્પત્તિ અને એને વિકાસ બુદ્ધિ સિવાય ખીજા પણ કાઈ તત્ત્વથી થઈ શકે છે. પ્રત્યેક ધમ–સંપ્રદાયના કૃતિહાસ એમ જ કહે છે કે અમુક બુદ્ધિશાળી પુરુષા દ્વારા જ એ ધમની ઉત્પત્તિ કે શુદ્ધિ થઈ. ધર્માંના તિહાસ અને એના સંચાલકના વ્યાવહારિક જીવનને જોઈ તે આપણે કેવળ એક જ નિષ્કર્ષ ઉપર પહેાંચીએ છીએ કે બુદ્ધિનુ તત્ત્વ જ ધર્માંનું ઉત્પાદક, એનું સંશાધક, પાષક અને પ્રચારક બન્યું છે અને બની શકે છે. શું ધ અને મુદ્ધિ વચ્ચે વિધ છે? આના જવાબમાં ટૂંકમાં એટલું જ કહી શકાય કે એમની વચ્ચે ન કાઈ વિરાધ છે કે ન હેાઈ શકે છે. જો સાચે જ કેાઈ ધમમાં એમની વચ્ચે વિરેધ માનવામાં આવે તે આપણે એમ જ કહેવું પડે કે એ બુદ્ધિવિાધી ધ સાથે અમારે કશી લેવાદેવા નથી. આવા ધર્મના સ્વીકાર કરવાને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પૂર્વભૂમિકા બદલે એનો સ્વીકાર નહીં કરવામાં જ જીવન સુખી અને વિકસિત થઈ શકે છે. [દઔચિં ખં૧, ૫૦ ૧૩] [૧૦] ધર્મ અને વિચાર || ધર્મને પિતા, એનો મિત્ર અને એની પ્રજા, એ બધું વિચાર જ છે. વિચાર ન હોય તેમાં ધર્મની ઉત્પત્તિ ન જ સંભવે. ધર્મના જીવન અને પ્રસરણ સાથે વિચાર હોય જ છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે અને ન પોષે તે પિતાનો આત્મા જ ગુમાવે છે, તેથી ધર્મ વિષે વિચારણું કે પરીક્ષાની પણ પરીક્ષાઓ ચાલે તે પરિણામે એ લાભકારક જ છે. | [અચિં૦ ભા૧, પૃ. ૪૯] [૧૧] ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે ભેદ ધર્મને સાચો અર્થ છે આધ્યાત્મિક ઉત્કર્ષ, કે જેના દ્વારા વ્યક્તિ બહિર્મુખતાનો ત્યાગ કરીને–વાસનાઓના પાશથી મુક્ત બનીને–શુદ્ધ ચિરૂપ કે આત્મસ્વરૂપ તરફ આગળ વધે છે. આનું નામ જ યથાર્થ ધર્મ. જે આવો ધર્મ સાચેસાચ જીવનમાં પ્રગટ થત હોય એનાં બાહ્ય સાધનો પણ–ભલે પછી એ એક યા બીજા રૂપમાં અનેક પ્રકારનાં કેમ ન હોય–ધર્મ જ કહી શકાય. પરંતુ જે વાસનાઓના પાશથી મુક્તિ ન મળે અથવા મુક્તિ માટે પ્રયત્ન પણ ન થાય, તો બાહ્ય સાધને ગમે તેવાં હોય તો પણ એ ધર્મની કોટિમાં કદી ન આવી શકે; બલ્ક એ બધાંય સાધન અધર્મ જ બની જાય છે. સારાંશ એ કે ધર્મનો મુખ્ય સંબંધ સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા આધ્યાત્મિક સગુણો સાથે છે. સાચી રીતે તે ધર્મ કઈ બાહ્ય વસ્તુ નથી, છતાં એ બાહ્ય જીવન અને વ્યવહાર દ્વારા જ વ્યક્ત થાય છે. ધર્મને જે આત્મા કહીએ તે બાહ્ય જીવન અને બધા સામાજિક વ્યવહારોને દેહ કહેવો જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ખરી રીતે ધમ અને સંસ્કૃતિ વચ્ચે કાઈ અંતર નહીં. હાવું જોઈ એ. જે વ્યક્તિ કે જે સમાજ સંસ્કૃત ગણાતાં હાય, એ જો ધવિમુખ હોય તો પછી જંગલીપણામાં અને સસ્કૃતિમાં ફેર શા? આમ ખરી રીતે માનવ-સંસ્કૃતિને અથ ધાર્મિક કે ન્યાયસપન્ન જીવન-વ્યવહાર જ થાય છે. પણ સામાન્ય જગતમાં સંસ્કૃતિને આવા અર્થ કરવામાં નથી આવતા. લોકા સંસ્કૃતિના અ માનવીએ કરેલી વિવિધ કળાઓ, જુદી જુદી શેાધા અને જુદી જુદી વિદ્યા કરે છે. પરંતુ આ કળા, આ શેાધે અને આ વિદ્યાએ હમેશાં માનવસમાજના કલ્યાણની દૃષ્ટિથી કે વૃત્તિથી જ પ્રગટ થાય છે, એવા કાઈ નિયમ નથી. આપણે તિહાસને આધારે એ જાણીએ છીએ કે અનેક કળા, અનેક શેાધા અને અનેક વિદ્યાઓની પાછળ હમેશાં લાકકલ્યાણતા કાઈ શુદ્ધ ઉદ્દેશ હાય છે એવું નથી; અને છતાં આ વસ્તુ સમાજમાં આવે છે, અને સમાજ પણ એમનું હૃદયપૂર્ણાંક સ્વાગત કરે છે. આ રીતે આપણે જોઈ એ છીએ, અને વ્યવહારમાં પણ અનુભવીએ છીએ, કે જે વસ્તુ માનવીની મુદ્ધિ અને એના એકાગ્ર પ્રયત્ન દ્વારા સર્જાય છે, અને માનવસમાજને જૂની ભૂમિકા ઉપરથી નવી ભૂમિકાએ દોરી જાય છે, એ સ ંસ્કૃતિની કાટિમાં આવે છે. એની સાથે શુદ્ધ ધર્મના કાઈ અનિવાય` સંબંધ હાય, એવા કાઈ નિયમ નથી. એટલા માટે જ સંસ્કૃત કહેવાતી અને મનાતી જાતિએ પણ અનેક રીતે ધવિમુખ જોવામાં આવે છે. [દૃઔચિ॰ ખ′૦૧, પૃ॰ ૯] [૧૨] ધર્મ અને નીતિ વચ્ચે ફેર ૧૮ જે ધન કે જે કવ્ય ભય કે સ્વામૂલક હાય છે તે નીતિ; અને જે કવ્ય ભય કે સ્વામૂલક નહિ પણ શુદ્ધ કવ્ય ખાતર જ હોય છે, અને જે કતવ્ય માત્ર ચેાગ્યતા ઉપર જ અવલંબિત હોય છે Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા નથી. જે આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તે સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પિષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ; અને શુદ્ધિ એટલે જ ખરે વિકાસ, એ સમજ જે વાસ્તવિક હોય તે એમ કહેવું જોઈએ કે એ વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતા હોય તે સમાજ તેટલે અંશે ચડિયાત. [દઅચિં- ભા. ૧, પૃ. ૪૪] [૧૩] ધર્મ અને પંથ | પહેલામાં એટલે ધર્મમાં અંતર્દશન હેય છે, એટલે તે આત્માની અંદરથી ઊગે છે અને તેમાં જ ડેકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે, જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે.' ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હેવાથી તે આત્માના ગુણ ઉપર જ રહેલું હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેને બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે.' પહેલામાં એકતા અને અભેદના ભાવો ઊઠે છે અને સમાનતાની ઉમિઓ ઊછળે છે, જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડે પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ખૂકે છે, અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વીસરી જાય છે. ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા સામે માણસને પિતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ વૈભવ ન પણ હોય છતાં માણસ પિતાને બીજાથી મે માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તે તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઈને જ ખ્યાલ પૂરો પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણની અનન્તતાનું તેમ જ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલે માણસ પિતામાં લઘુતા અનુભવી શકતો જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. ધર્મમાં દૃષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જેવા– જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી એક જ–અને તે પણ પિતાની–બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી આપતી. ધર્મમાં પોતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હેય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળો માણસ બીજાના ગુણે કરતાં દોષ જ ખાસ જોયા તેમ જ ગાયા કરે છે, અને પિતાના દેશો કરતાં ગુણે જ વધારે જોયા તેમ જ ગાયા કરે છે, અથવા તે એની નજરે પિતાના દોષે ચડતા જ નથી. ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પિતાની અંદર જ અને પિતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે” એ ભય લાગે છે, તેની શરમ આવે છે, જ્યારે પંથગામી માણસને પ્રભુ વૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે, એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પિતાને વેગળો માની, જાણે કઈ જાણતું જ ન હોય તેમ, નથી કાઈથી ભય ખાતો કે નથી શરમાતે. એને ભૂલનું દુઃખ સાલતું જ નથી અને સાલે તોયે ફરી ભૂલ ન કરવાને માટે નહિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભૂમિકા ૨૧ ધર્માંમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધારણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉમર, ભેખ, ચિહ્નો, ભાષા અને ખીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુને સ્થાન હોય છે. અને એની મુખ્યતામાં ચારિત્ર ખાઈ જાય છે. ઘણીવાર તે લેાકેામાં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જાતિ, એવુ લિંગ, એવી ઉમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જો ખાસું ચારિત્ર હોય તાપણુ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતે જ નથી અને ઘણીવાર તેા તેવાને તરાડી પણ કાઢે છે. ધર્માંમાં વિશ્વ એ એક જ ચેાકા છે. તેમાં ખીજા કાઈ નાના ચેાકા ન હેાવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હ।તી અને હાય છે તે એટલું જ કે તેમાં પેાતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે, જ્યારે પથમાં ચેાકાત્તિ એવી હોય છે કે જ્યાં દેખા ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પાતાના પાપની દુર્ગંધ સુઘી શકતું જ નથી! તેને તે માનેલું એ જ સુવાસવાળુ અને પોતે ચાલતા હોય તે જ રસ્તા શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે ખીજે બધે બા અને બીજામાં પેાતાના પંથ કરતાં ઊતરતાપણું અનુભવે છે. ટૂંકમાં કહીએ તો, ધમ માણસને રાતદિવસ પેશ્વાતા ભેદસંસ્કારામાંથી અભેદ તરફ ધકેલે છે અને પથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરા કરે છે, અને કયારેક દૈવયેાગે અભેદની તક કાઈ આણે તે તેમાં તેને સંતાપ થાય છે. ધર્માંમાં દુન્યવી નાની-મેટી તકરારા ( જર, જોરુ, જમીનના અને નાનમ-મોટપના ઝઘડા ) પણ શમી જાય છે, જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધની ભાવના ઉપર જ તકરારા ઊગી નીકળે છે. એમાં ઝધડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. પંથેા હતા, છે અને રહેશે, પણ તેમાં સુધારવા જેવું કે કરવા Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણું જેવું હોય તો તે એટલું જ છે કે તેમાંથી વિખૂટો પડેલે ધર્મને આત્મા તેમાં ફરી આપણે પૂર. એટલે આપણે કોઈ પણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મને પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણે ટૂંકમાં આ પ્રમાણે છે – (૧) પોતે જે માનતા અને કરતા હોઈએ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પિતાની સમજ ઉપર એટલે બધે વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પિતાની માન્યતાની યથાર્થ સમજ અને યથાર્થ વિશ્વાસની કસોટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સો ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખૂબીઓની સાથે જ જે કાંઈખામીઓ દેખાય તો તેની પણ વગર સંકોચે કબૂલાત કરતા જવું. (૩) જેમ પિતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બને અથવા જેટલી બાજુઓ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ. એટલું જ નહિ, પણ પિતાની બાજુ નબળી કે ભૂલભરેલી ભાસતાં તેને ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કોઈ પણ આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હતું, માટે બધી બાજુએ જવાની અને દરેક બાજુમાં જે ખંડ સત્ય દેખાય છે તે બધાને સમન્વય કરવાની વૃત્તિ હોવી જોઈએ. [ અચિં૦ ભા. ૧, પૃ. ૩૬-૩૯] [૧૪] દર્શન અને સંપ્રદાય એ વિચાર કરવો ઉચિત લેખાશે કે “દર્શનને અર્થ શું કરવામાં આવે છે, અને ખરી રીતે એને અર્થ શું હોઈ શકે ? એ જ રીતે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પૂર્વભૂમિકા એ વાતની વિચારણા કરવી પણ યોગ્ય લેખાશે કે સંપ્રદાય શું વસ્તુ છે, અને એની સાથે દર્શનને કેવો સંબંધ રહ્યો છે; તેમ જ એ સાંપ્રદાયિક સંબંધના પરિણામે દર્શનમાં કયા ગુણદોષ આવી ગયા, વગેરે. સામાન્ય રીતે બધાય એમ જ સમજતા અને માનતા આવ્યા છે કે દર્શનનો અર્થ છે તત્ત્વનો સાક્ષાત્કાર. બધાય દાર્શનિકે પિતપોતાના સાંપ્રદાયિક દર્શનને સાક્ષાત્કાર રૂપ જ માનતા આવ્યા છે. અહીં સવાલ એ થાય છે કે સાક્ષાત્કાર એટલે શું ? આનો જવાબ એક જ હોઈ શકે કે સાક્ષાત્કાર એનું નામ છે કે જેમાં શ્રમ કે સંદેહને સ્થાન ન હેય, અને જે તત્ત્વનો સાક્ષાત્કાર થયો હોય એમાં પછી મતભેદ કે વિરોધ ન હોય. જે દર્શનની આવી સાક્ષાત્કારાત્મક વ્યાખ્યા સૌને માન્ય હોય તે, બીજો સવાલ એ થાય છે કે અનેક સંપ્રદાયાશ્રિત જુદાં જુદાં દર્શનેમાં એક જ તત્ત્વની બાબતમાં આટલા ભિન્ન ભિન્ન મતભેદ કેવા ? અને એમાં જેનું સમાધાન થઈ ન શકે એવો પરસ્પર વિધ કે? આ શંકાનું સમાધાન કરવાનો આપણી પાસે એક જ રસ્તે છે કે આપણે “દર્શન” શબ્દને કંઈક જાદે અર્થ સમજીએ. એનો જે સાક્ષાત્કારરૂપ અર્થ કરવામાં આવે છે, અને જે લાંબા સમયથી શાસ્ત્રોમાં પણ લખેલે મળે છે, એ અર્થ જે યથાર્થ છે તે, મારા અભિપ્રાય પ્રમાણે, એ બધાંય દર્શનને નિર્વિવાદ અને અસં. દિગ્ધરૂપે માન્ય એવા નીચેના આધ્યાત્મિક પ્રમેચોમાં જ ઘટી શકે છે – (૧) પુનર્જન્મ; (૨) એનું કારણ; (૩) પુનર્જન્મને ગ્રહણ કરનાર કાઈક તત્વ; (૪) સાધનવિશેષ દ્વારા પુનર્જન્મનાં કારણે નાશ. આ પ્રમેયોને સાક્ષાત્કારના વિષય માનવામાં આવે છે. કોઈ તપસ્વી દ્રષ્ટા કે દ્રષ્ટાઓને ક્યારેક ને ક્યારેક આ તને સાક્ષાત્કાર થયે હશે, એમ કહી શકાય; કેમ કે અત્યાર સુધી કોઈ પણ આધ્યાત્મિક દર્શનમાં આ અને એના જેવાં તો સંબંધમાં ન તે મતભેદ પ્રગટ થશે છે, અને ન એમાં કોઈએ વિરોધ દર્શાવ્યો છે. પણ ઉપર સૂચવેલ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈનધર્મનો પ્રાણ મૂળ આધ્યાત્મિક પ્રમેયના વિશેષ-વિશેષ સ્વરૂપની બાબતમાં તેમ જ એની વિગતવાર વિચારણામાં બધાંય મુખ્ય મુખ્ય દર્શને વચ્ચે, અને કથારેક ક્યારેક તે એક જ દર્શનની અનેક શાખાઓ વચ્ચે, એટલે બધો મતભેદ અને વિરોધ શાસ્ત્રોમાં જોવામાં આવે છે કે, એને જોઈને તટસ્થ સમાચક એમ ક્યારેય ન માની શકે કે કોઈ એક કે બધા સંપ્રદાયનાં વિગતવાર મંતવ્યો સાક્ષાત્કારનો વિષય બન્યાં હોય. જે આ મંતવ્યનો સાક્ષાત્કાર થયે હેય તો એ ક્યા સંપ્રદાયનાં? કોઈ એક સંપ્રદાયના પ્રવર્તકને વિગતેની બાબતમાં સાક્ષાત્કાર કરનાર-દ્રષ્ટા સાબિત કરવાનું કામ બહુ મુશ્કેલ છે. તેથી, બહુ બહુ ત, ઉપર જણાવેલ મૂળ પ્રમેયના સંબંધમાં “દર્શનને અર્થ સાક્ષાત્કાર ” માની લીધા પછી એ પ્રમેયોની વિગતેની બાબતમાં દર્શન નો અર્થ કંઈક જુદો જ કરવો પડશે. વિચાર કરતાં લાગે છે કે “દર્શન’ને બીજો અર્થ “સબળ પ્રતીતિ” એવો કરવો જ બરાબર છે. શબ્દોના અર્થોના જુદા જુદા સ્તરે હોય છે. “દર્શન'ના અર્થને આ બીજે સ્તર છે. આપણે વાચક ઉમાસ્વાતિના “તરવાશ્રદ્ધાનં સભ્યન” એ સૂત્રમાં તથા એની વ્યાખ્યાઓમાં આ બીજે સ્તર સ્પષ્ટ રૂપે જોઈએ છીએ. વાચકજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે “ પ્રમેયોની શ્રદ્ધા એનું નામ જ દર્શન” છે. અહીં એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે શ્રદ્ધાનો અર્થ છે સબળ પ્રતીતિ કે વિશ્વાસ, નહીં કે સાક્ષાત્કાર. શ્રદ્ધા કે વિશ્વાસ, એ સંપ્રદાયમાં સાક્ષાત્કારને જીવંત રાખવાની એક ભૂમિકાવિશેષ છે, જેને મેં દર્શન નો બીજો સ્તર કહેલ છે. આમ તે દરેક દેશના ચિંતકોમાં સંપ્રદાય જોવામાં આવે છે. યુરોપના તરવચિંતનની જન્મભૂમિ ગ્રીસના ચિંતકામાં પણ પરસ્પર વિરોધી અનેક સંપ્રદાય હતા; પણ ભારતીય તત્વચિંતકોના સંપ્રદાયની કથા કંઈક જુદી જ છે. આ દેશના સંપ્રદાયો મૂળમાં ધમપ્રાણ Page #56 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા અને ધર્મજીવી છે. બધાય સંપ્રદાયોએ તત્વચિંતનને આશ્રય આપ્યો છે, એટલું જ નહીં એના વિકાસ અને વિસ્તારને માટે પણ ઘણું કર્યું છે. એક રીતે, એ જુદા જુદા સંપ્રદાયના પ્રયત્નોને લીધે જ ભારતીય તત્વચિંતનને બૌદ્ધિક પ્રદેશ ચમત્કારપૂર્ણ બની શક્યો છે. પણ આપણે અહીં જે વિચારવાનું છે તે તે એ છે કે દરેક સંપ્રદાય પિતાનાં જે મંતવ્યો પર સબળ વિશ્વાસ રાખે છે, અને જે મંતવ્યને બીજો વિરોધી સંપ્રદાય કઈ રીતે માનવા તૈયાર નથી, એ મંતવ્ય સાંપ્રદાયિક વિશ્વાસ કે સાંપ્રદાયિક ભાવનાના જ વિષય લેખી શકાય, સાક્ષાત્કારના નહીં. આ રીતે સાક્ષાત્કારને સામાન્ય ઝરે સંપ્રદાયની ભૂમિ ઉપર, વિગતોના વિશેષ પ્રવાહોમાં વિભાજિત થતાંની સાથે જ, વિશ્વાસ અને પ્રતીતિનું રૂપ ધારણ કરવા લાગે છે. જ્યારે સાક્ષાત્કાર વિશ્વાસનું રૂપ ધારણ કરે છે ત્યારે એ વિશ્વાસને સ્થિર રાખવા માટે તેમ જ એનું સમર્થન કરવા માટે બધાય સંપ્રદાયોને કહપનાઓ, દલીલે અને તને આધાર લેવો પડે છે. બધાય સાંપ્રદાયિક તત્ત્વચિંતકે પિતપોતાના વિશ્વાસની પુષ્ટિને માટે કલ્પનાઓનો પૂરેપૂરે આધાર લેતાં રહેવા છતાં એમ માનતા રહ્યા કે અમે અને અમારો સંપ્રદાય જે કાંઈ માનીએ છીએ એ બધું કલ્પના નહીં પણ સાક્ષાત્કાર છે. આ રીતે “દર્શન’ના અર્થમાં કલ્પનાઓનો તેમ જ સત્ય-અસત્ય કે અર્ધસત્ય તને પણ સમાવેશ થઈ ગયે. એક તરફ જ્યાં સંપ્રદાયે મૂળ દર્શન એટલે કે સાક્ષાત્કારની રક્ષા કરી અને એની સ્પષ્ટતા કરવા સારુ અનેક જાતનાં ચિંતન ચાલુ રાખ્યાં તેમ જ એને વ્યક્ત કરવાની અનેક મનોરમ કલ્પનાઓ કરી, ત્યાં બીજી તરફ સંપ્રદાયની વાડને આધારે વધવાવાળી અને ફળવા-ફૂલવાવાળી તત્વચિંતનની વેલ એટલી તે પરાશ્રિત થઈ ગઈ કે એને સંપ્રદાય સિવાય બીજે આધારે જ ન રહ્યો. પરિણામે, પાઁનશીન પદ્મિનીઓની જેમ, તત્વચિંતનની વેલ પણ કમળ અને સંકુચિત દૃષ્ટિવાળી બની ગઈ [દઔચિં૦ નં૦૧, પૃ. ૬૭-૬૯] Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈનધર્મને પ્રાણ [૧૫] સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ - દષ્ટિ એટલે દર્શન. દર્શનને સામાન્ય અર્થ “દેખવું” એ છે. આંખથી જે જે બોધ થાય તેને “દેખવું” કે “દર્શન” એમ કહેવાય. છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દર્શનને અર્થ “નેત્રજન્ય બેધ” એટલે જ માત્ર નથી; અહીં તેનો અર્થ ઘણો વિશાળ છે. કઈ પણ. ઈન્દ્રિયથી થતું જ્ઞાન, એ બધું અહીં દષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે, એટલું જ નહિ, પણ મનની મદદ વિના જે આત્માને જ્ઞાન શક્ય હોય છે તેવું જ્ઞાન પણ અહીં દૃષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કઈ પણ જાતનો સમ્યગૂ બોધ અને મિથ્યા દષ્ટિ એટલે દરેક જાતને મિથ્યા બેધ. દેહ ધારણ કરે, શ્વાસોચ્છવાસ લે, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કર્મેન્દ્રિયેથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદને અનુભવવા તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દેરવણ આપનાર અને જીવનને ચલાવનાર “દૃષ્ટિ' છે. જે દૃષ્ટિ સાચી છે તેનાથી દેરવાતું જીવન ખોડ વિનાનું અને જે દૃષ્ટિ ખોટી કે ભૂલભરેલી, તે તેનાથી દેરવાતું જીવન ખેડખાંપણવાળું જ હેવાનું. તેથી એ વિચારવું પ્રાપ્ત થાય છે કે સાચી દૃષ્ટિ એટલે શું અને ખાટી દૃષ્ટિ. એટલે શું ? કેટલાક શબ્દો ઈન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તે કેટલાક મનગમ્ય વરતુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દનો અર્થ ઈન્દ્રિયગમ્ય હોય ત્યાં તેના અર્થની પકડમાં સુધારો વધારો કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દનો અર્થ અતીન્દ્રિય કે મનગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અઘરું છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એ શબ્દ ચકલા અને ઘોડા આદિ શબ્દોની પેઠે ઈન્દ્રિય-- Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ૨૭ ગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનગમ્ય કે અતીન્દ્રિય ભાવોને સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારે, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હોઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે. જીવનમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમ જ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમ જ રાગ-દ્વેષાદિ આવરણને ચારિત્રના સમ્યક્ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચારિત્રલક્ષી તત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાદિષ્ટ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો અનુક્રમે તત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એ જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ્દષ્ટિને અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન. આપણે જોઈએ છીએ કે આ વ્યાખ્યામાં કોઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓનો સ્પર્શ જ નથી; માત્ર તત્ત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાનો જ સ્પર્શ છે. તત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તો પણ તે અર્થ છેવટને નથી. છેવટનો અર્થ તે તત્ત્વસાક્ષાત્કાર છે. તત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે. જ્યારે એ સોપાન દઢ હોય ત્યારે જ યાચિત પુરુષાર્થથી તત્વને સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવનમાત્રમાં ચેતન તત્વને સમાન ભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તો માત્ર શ્રદ્ધાનો વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તસ્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ તેમ જ એકમાત્ર અર્થ. [અચિં- ભા. ૧, પૃ. ૯૮-૧૦૬] Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨ જૈનધર્મના પ્રાણ બ્રાહ્મણ અને શ્રમણ પરપરા : વૈષમ્ય અને સામ્યદૃષ્ટિ અત્યારે જે આચાર-વિચાર ‘ જૈનધમ ને નામે ઓળખાય છે, તે ભગવાન પાર્શ્વનાથના સમયમાં ખાસ કરીને મહાવીરના સમયમાં—— ." નિ થધમ ’ને નામે પણ ઓળખાતા હતા; પણ એ ‘શ્રમણધ’ પણ કહેવાતા હતા. એમાં ફેર હોય તે એટલા જ કે એકલા જૈનધમ જ શ્રમધર્મ નથી; શ્રમધર્મની બીજી પણ અનેક શાખાએ ભૂતકાળમાં હતી અને અત્યારે પણ બૌદ્ધ વગેરે કેટલીક શાખાએ જીવત છે. નિથધમ યા જૈનધર્માંમાં શ્રમધર્માંનાં સામાન્ય લક્ષણા હાવા છતાંય એમાં આચાર-વિચારની કેટલીક એવી વિશેષતાઓ છે, જે એને શ્રમધર્મની ખીજી શાખાએથી જુદો પાડે છે. જૈનધર્મના આચારવિચારની એવી વિશેષતાએ જાણતાં પહેલાં સારું એ છે કે આપણે શરૂઆતમાં જ શ્રમધર્માંની વિશેષતાને સારી રીતે જાણી લઈએ, કે જે એને બ્રાહ્મણધર્મથી જુદો પાડે છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પટ વિવિધરંગી છે, જેમાં અનેક ધર્માં પરપરાના રંગ ભળેલા છે. આમાં મુખ્યત્વે ધ્યાનમાં આવનારી એ ધર્મ પરંપરાઓ તે—(૧) બ્રાહ્મણ (૨) શ્રમણ. આ બે પર’પરાનું પૂર્વીપરપણું તેમ જ એનું સ્થાન વગેરે વિવાદાસ્પદ પ્રશ્નોને બાજુએ રાખીને અહી તો ફક્ત એવા મુદ્દાઓની થોડીક ચર્ચા કરવામાં આવે Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ છે કે જે સર્વસંમત જેવા છે, અને જેમના દ્વારા શ્રમણધર્મની મૂળ દીવાલને ઓળખવાનું અને એની મારફત નિગ્રંથ કે જૈનધર્મને સમજવાનું સહેલું થઈ પડે છે. બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ વચ્ચે નાના-મોટા અનેક વિષયમાં મૌલિક અંતર છે; પણ એ અંતરને ટૂંકમાં કહેવું હોય તે એટલું જ કહેવું બસ છે કે બ્રાહ્મણ–વૈદિક પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણ પરંપરા સામ્ય ઉપર પ્રતિષ્ઠિત છે. આ વૈષમ્ય અને સામ્ય મુખ્યત્વે ત્રણ બાબતમાં જોવામાં આવે છે: (૧) સમાજવિષયક (૨), સાધ્યવિષયક અને (૨) જીવ-જગત તરફની દષ્ટિવિષયક. સમાજવિષયક વૈષમ્ય અર્થ એ છે કે સમાજરચનામાં તથા ધર્માધિકારમાં વર્ણનું જન્મસિદ્ધ શ્રેષપણું કે મુખ્યપણું અને બ્રાહ્મણે કરતાં બીજા વર્ણોનું ઊતરતાપણું કે ગૌણપણું. બ્રાહ્મણધર્મનું વાસ્તવિક સાધ્ય છે અભ્યદય, જે ઐહિક સમૃદ્ધિ, રાજ્ય, પુત્ર, પશુ વગેરેના જુદા જુદા પ્રકારના લાભમાં તથા ઇન્દ્રપદ, સ્વર્ગનું સુખ વગેરે જુદા જુદા પ્રકારનાં પારલૌકિક ફળની પ્રાપ્તિમાં સમાઈ જાય છે. અભ્યદયનું સાધન મુખ્યત્વે યજ્ઞધર્મ એટલે કે જુદા જુદા પ્રકારના ય છે. આ ધર્મમાં પશુ-પક્ષી વગેરેનો ભોગ અનિવાર્ય માનવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે વેદવિહિત હિંસા ધર્મનું જ નિમિત્ત છે. આ વિધાનમાં ભોગ ધરાતા નિરપરાધી પશુ-પક્ષી વગેરે તરફ સ્પષ્ટ રીતે આત્મસામ્યના અભાવની અર્થાત્ આત્મવૈષમ્યની દૃષ્ટિ રહેલી છે. આનાથી ઊલટું, ઉપરની ત્રણે બાબતોમાં શ્રમણધર્મનું સામ્ય આ રીતે છે: શ્રમધર્મ સમાજમાં કોઈ પણ વર્ણનું જન્મસિદ્ધ શ્રેષપણું ન સ્વીકારતાં ગુણ-કર્મકૃત શ્રેષપણું કે કનિષ્ટપણે માને છે. તેથી એ સમાજરચના તથા ધમ વાસ કરતાં બી દિ રાજ્ય ૧. તૈત્તિ૧-૧૧. શાંકરભાષ્ય (પૂના આષ્ટકર કં) પૃ. ૩૫૩. આ જ વાત યોગસૂત્ર ૨-૧૫ વગેરે તથા એના ભાષ્યમાં કહી છે. સાંખ્યતત્ત્વકૌમુદીમાં પણ એ છે, જે મૂળ કારિકાનું સ્પષ્ટીકરણ માત્ર છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનધર્મને પ્રાણ ધર્માધિકારમાં જન્મસિદ્ધ વર્ણભેદને આદર ન કરતાં ગુણ-કર્મના આધારે જ સામાજિક વ્યવસ્થા કરે છે. એટલા માટે એની દષ્ટિએ સગુણ શદ્ર પણ દુર્ગુણ બ્રાહ્મણ વગેરેથી શ્રેષ્ઠ છે; અને ધાર્મિક ક્ષેત્રમાં, ગ્યતાને આધારે, દરેક વર્ણનાં પુરુષ કે સ્ત્રી સમાન રૂપે ઉચ્ચ પદનાં અધિકારી છે. શ્રમણુધર્મનું અંતિમ સાધ્ય, બ્રાહ્મણ ધર્મની જેમ, અભ્યદય નહીં પણ નિઃશ્રેયસ છે. નિઃશ્રેયસને. અર્થ એ કે અહિક અને પારલૌકિક અનેક પ્રકારના બધા લાભને ત્યાગ સિદ્ધ કરવાવાળી એવી સ્થિતિ કે જેમાં પૂર્ણ સામ્ય પ્રગટ થાય, અને કઈ કોઈનાથી ઓછ કે વધારે યોગ્ય રહેવા ન પામે. જીવસૃષ્ટિ તરફની શ્રમણધર્મની દૃષ્ટિ પૂર્ણ આત્મસામ્યની છે, કે જેમાં કેવળ પશુ-પંખી વગેરે કે કીટ-પતંગ વગેરે જંતુઓનો જ નહીં પરંતુ વનસ્પતિ જેવા અતિક્ષુદ્ર જીવવર્ગને પણ સમાવેશ થાય છે. આમાં કઈ પણ દેહધારીને કોઈ પણ કારણે કરવામાં આવતા વધ આત્મવધ જેવો જ લેખવામાં આવ્યો છે અને વધુમાત્રને અધર્મનું કારણ માનવામાં આવ્યું છે. બ્રાહ્મણ પરંપરા મૂળમાં “બ્રહ્મ”ની આસપાસ શરૂ થઈ અને વિકસી છે, જ્યારે શ્રમણ પરંપરા “સમ’–સામ્ય, શમ અને શ્રમ-ની આસપાસ શરૂ થઈ તેમ જ વિકસી છે. “બ્રહ્મ ના અનેક અર્થોમાંથી પ્રાચીન બે અર્થ અહીં ધ્યાન આપવા યોગ્ય છે: (૧) સ્તુતિ, પ્રાર્થના; (૨) યજ્ઞયાગાદિ કર્મ. વૈદિક મંત્રો તેમ જ સૂક્તો દ્વારા જે અનેક પ્રકારની સ્તુતિઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે, એ “બ્રહાર' કહેવાય છે. એ જ રીતે વૈદિક મંત્રોને જેમાં વિનિયોગ કરવામાં આવે છે, તે યજ્ઞયાગાદિ કર્મને પણ “àલ્લન' કહેવામાં આવે છે. વૈદિક મંત્રો અને સૂક્તોને પાઠ કરનાર પુરોહિતવર્ગ અને યજ્ઞયાગાદિ કરાવનાર પુરોહિતવર્ગ જ બ્રાહ્મણ છે. વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવતી સ્તુતિ-પ્રાર્થના તેમ જ યજ્ઞયાગાદિ કર્મની અતિપ્રતિષ્ઠાની સાથે સાથે જ પુરે હિતવર્ગનું સમાજમાં તેમ જ તત્કાલીન ધર્મમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ૩૧ એવું પ્રાધાન્ય સ્થિર થયું કે જેથી એ બ્રાહ્મણવર્ગ પિતાની જાતને જન્મથી જ શ્રેષ્ઠ માનવા લાગે; અને સમાજમાં પણ મોટે ભાગે એ જ માન્યતા સ્થિર થઈ, જેને આધારે વર્ગભેદની માન્યતા રૂઢ થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે સમાજપુરુષનું મુખ બ્રાહ્મણ છે, અને અન્ય વણે એનાં બીજાં અંગ છે. આથી ઊલટું, શ્રમણધર્મ એમ માનતો-મનાવતું હતું કે સમાજમાં બધાંય સ્ત્રી-પુરુષે સત્કમ તેમ જ ધમપદનાં એકસરખાં અધિકારી છે. જે પ્રયત્નપૂર્વક યોગ્યતા મેળવે છે તે, વર્ગ કે લિંગભેદ વગર જ, ગુરુપદને અધિકારી બની શકે છે. જેવી રીતે આ સામાજિક તેમ જ ધાર્મિક સમાનતાની માન્યતા બ્રાહ્મણધર્મની માન્યતાથી સાવ વિરુદ્ધ હતી, એ જ રીતે બનેની સાધ્યવિષયક માન્યતા પણ પરસ્પર વિરુદ્ધ હતી. શ્રમણધર્મ ઐહિક કે પારલૌકિક અભ્યદયને સર્વથા હેય માનીને નિઃશ્રેયસને જ એક માત્ર ઉપાદેય તરીકે માનવાવાળો હતો; અને એટલા જ માટે એ સાધ્યની જેમ સાધનના સામ્ય ઉપર પણ એટલો જ ભાર આપતો હતો. નિઃયસનાં સાધનામાં મુખ્ય અહિંસા છે. કોઈ પણ પ્રાણીની કોઈ પણ પ્રકારે હિંસા ન કરવી, એ જ નિઃશ્રેયસનું મુખ્ય સાધન છે, જેમાં અન્ય સર્વ સાધનો સમાવેશ થઈ જાય છે. સાધનમાં રહેલી આ સામ્યદૃષ્ટિ હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ કર્મની દૃષ્ટિથી સાવ વિરુદ્ધ છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે વૈષમ્ય અને સામ્યમૂલક એટલે બધા વિરોધ છે કે જેને લીધે બને ધર્મો વચ્ચે ડગલે ને પગલે સંઘર્ષની સંભાવના રહે છે, જે હજાર વર્ષના ઈતિહાસમાં આલેખાયેલ છે. આ જૂને વિરોધ બ્રાહ્મણકાળમાં પણ હતો અને બુદ્ધ તેમ જ મહાવીરના સમયમાં તથા એ પછી પણ હતો. આ જ ચિરંતન વિરોધના પ્રવાહને મહાભાષ્યકાર પતંજલિએ પિતાની વાણીમાં વ્યક્ત કર્યો છે. વૈયાકરણ પાણિનીએ એક સૂત્રમાં શાશ્વત વિરોધનો નિર્દેશ કર્યો છે. પતંજલિ શાશ્વતી-જન્મસિદ્ધ વિરોધ ધરાવતાં સાપ-ળિયે, ગાય-વાઘ જેવાં કોનાં ઉદાહરણ આપતાં આપતાં, સાથોસાથ, બ્રાહ્મણ-શ્રમણનું પણ ઉદાહરણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈનધર્મને પ્રાણ આપે છે. એ સાચું છે કે હજાર પ્રયત્ન કરીએ તે પણ સાપ-ળિયા, ગાયવાઘને વિરોધ નિમૂળ નથી થઈ શકત, જ્યારે, પ્રયત્ન કરવામાં આવે તે, બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચેનો વિરોધ નિર્મૂળ થવાનો સંભવ છે. અને ઇતિહાસમાં કેટલાક દાખલા એવા મળે પણ છે કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણની વચ્ચે કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય કે વિરોધ જેવામાં નથી આવતો. પરંતુ પતંજલિનું બ્રાહ્મણ-શ્રમણ વચ્ચેના શાશ્વત વિરોધ સંબંધીનું કથન વ્યક્તિને અનુલક્ષીને નહીં પણ વર્ગને અનુલક્ષીને છે. કેટલીય વ્યક્તિઓ એવી હોઈ શકે કે જે આવા વિરોધથી પર હાય યા પર થઈ શકતી હોય, પરંતુ સમસ્ત બ્રાહ્મણવર્ગ યા સમસ્ત શ્રમણવર્ગ આ મૂળભૂત વિરોધથી પર નથી, એ જ પંતજલિના કથનનું તાત્પર્ય છે. “શાશ્વત’ શબ્દનો અર્થ “અવિચલ” ન કરતાં અહીં પ્રાવાહિક” [ –“પરંપરાથી ચાલ્યું આવતું”] એટલે જ અભિપ્રેત છે. પંતજલિ પછી અનેક શતાબ્દીઓ પછી થયેલા જૈન આચાર્ય હેમચંકે ૨ પણ બ્રાહ્મણ-શ્રમણનું ઉદાહરણ આપી પંતજલિના અનુભવની યથાWતા ઉપર મહેરછાપ મારી છે. આજે સમાજવાદી યુગમાં પણ આપણે એ નથી કહી શકતા કે બ્રાહ્મણ અને શ્રમણવર્ગ વચ્ચેના વિરોધનું બીજ નિમ્ળ થયું છે. આ સમગ્ર વિરોધનું મૂળ, ઉપર સૂચવેલ વૈષમ્ય અને સામ્યની દૃષ્ટિ વચ્ચે રહેલ પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. એકબીજા ઉપર પ્રભાવ અને સમન્વય બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા એકબીજાના પ્રભાવથી સાવ અલિપ્ત રહી નથી; નાની-મેટી બાબતોમાં એકનો પ્રભાવ બીજા ઉપર ઓછા-વત્તા પ્રમાણમાં પડેલો જોવામાં આવે છે. દાખલા તરીકે, શ્રમણધર્મની સામ્યદૃષ્ટિમૂલક અહિંસાભાવનાને બ્રાહ્મણ પરંપરા ઉપર કમે કમે એટલે પ્રભાવ પડ્યો છે કે, જેથી યજ્ઞીય હિંસાનું સમર્થન કેવળ પ્રાચીન શાસ્ત્રીય ચર્ચાઓને વિષય જ બની ગયું છે; વ્યવહારમાં ૧. મહાભાષ્ય ૨-૪-૯, ૨. સિદ્ધહેમ ૩-૧-૧૪૧. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ૩૩ વસીય હિંસા લુપ્ત જેવી થઈ ગઈ છે. અહિંસા અને “સર્વમૂતહિતે રતઃ” સિદ્ધાંતને પૂર્ણ આગ્રહ રાખવાવાળી સાંખ્ય, યોગ, ઔપનિષદ, અવધૂત, સાત્વત વગેરે જે પરંપરાઓએ બ્રાહ્મણ પરંપરાના પ્રાણરૂપ વેદના પ્રામાણ્યો અને બ્રાહ્મણવર્ણના પુરહિતપદનો કે ગુરુપદને આત્યંતિક વિરોધ ન કર્યો, એ પરંપરાઓ ક્રમે ક્રમે બ્રાહ્મણધર્મના સર્વસંગ્રાહક ક્ષેત્રમાં એક યા બીજે રૂપે ભળી ગઈ. આથી ઊલટું, જૈન, બૌદ્ધ વગેરે જે પરંપરાઓએ વેદના પ્રામાણ્ય અને બ્રાહ્મણ વર્ણના ગુરુપદના વિરોધને આત્યંતિક આગ્રહ સેવ્યો, એ પરંપરાઓ જેકે હમેશને માટે બ્રાહ્મણધર્મથી જુદી જ રહી છે, છતાં પણ એમનાં શાસ્ત્રો તેમ જ નિવૃત્તિધર્મ ઉપર બ્રાહ્મણ પરંપરાની લકસંગ્રાહક વૃત્તિને એક કે બીજા પે પ્રભાવ જરૂર પડ્યો છે. શ્રમણ પરંપરાના પ્રવર્તકે શ્રમણ પરંપરાના મૂળ પ્રવર્તક કેણ કેણ હતા, તેઓ ક્યાં ક્યાં અને ક્યારે થયા, એનો યથાર્થ અને પૂરો ઈતિહાસ હજી સુધી અજ્ઞાત છે. પણ આપણે ઉપલબ્ધ સાહિત્યને આધારે એટલું તો નિઃશંકપણે કહી શકીએ છીએ કે નાભિપુત્ર ઋષભ તથા આદિ વિદ્વાન કપિલ, એ સામ્યધર્મના જૂના અને પ્રબળ સમર્થક હતા. એટલા માટે જ, એમને પૂરો ઈતિહાસ અંધકારગ્રસ્ત હોવા છતાં, પૌરાણિક પરંપરામાંથી એમનું નામ લુપ્ત નથી થયું. બ્રાહ્મણોનાં પુરાણમાં ઋષભનો ઉલ્લેખ ઉગ્ર તપસ્વીરૂપે છે ખરો, પણ એમની પૂરેપૂરી પ્રતિષ્ઠા તો કેવળ જૈન પરંપરામાં જ છે, જ્યારે કપિલને ઋષિરૂપે નિર્દેશ જૈન કથા-સાહિત્યમાં હોવા છતાં એમની પૂરેપૂરી પ્રતિષ્ઠા તે સાંખ્ય પરંપરામાં તથા સાંખ્યમૂલક પુરાણ ગ્રંથમાં જ છે. અષભ અને કપિલ વગેરે દ્વારા જે આત્મૌપમ્ય ભાવનાની અને એમાંથી જન્મેલ અહિંસાધર્મની પ્રતિષ્ઠા જામી હતી, એ ભાવના અને એ ધર્મની પિષક અનેક શાખા પ્રશાખાઓ હતી, જેમાંની કેઈકે બાહ્ય તપ ઉપર તે કઈકે ધ્યાન ઉપર, Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૩૪ તા વળી કાઈક કેવળ ચિત્ત-શુદ્ધિ કે અસંગતા [ –અનાસક્તિ ] ઉપર વધારે ભાર આપતી હતી. પણ બધાનું સમાન ધ્યેય સામ્ય કે સમતા હતું. જે શાખાએ સાસિદ્ધિજન્ય અહિંસાને સિદ્ધ કરવા માટે અપરિગ્રહ ઉપર વધારે ભાર આપ્યા તેમ જ અગાર-ગૃહ-ગ્રંથ કે પરિગ્રહઅધનના ત્યાગ ઉપર વધારે ભાર આપ્યા, અને કહ્યું કે જ્યાં સુધી કુટુંબ તેમ જ પરિગ્રહનું બંધન હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા કે પૂર્ણ સામ્ય કયારેય સિદ્ધ ન થઈ શકે, શ્રમધર્મની એ જ શાખા નિગ્રંથ નામે વિખ્યાત થઈ. આના મુખ્ય પ્રવતા નેમિનાથ તથા પાર્શ્વનાથ જ હોય એમ લાગે છે. વીતરાગપણાના આગ્રહ અહિંસાની ભાવનાની સાથે સાથે તપ અને ત્યાગની ભાવના અનિવાય રીતે નિગ્રંથ ધર્મમાં ગૂંથાઈ તેા ગઈ જ હતી, પરંતુ સાધકાનાં મનમાં એ પ્રશ્ન ઊભા થયા કે ખાદ્ય ત્યાગ ઉપર વધારે પડતા ભાર આપવાથી શું આત્મશુદ્ધિ કે સામ્ય પૂર્ણ રૂપે સિદ્ધ થઈ શકે ખરાં ? આના જવાબમાંથી જ એ વિચાર જાગ્યા કે રાગ, દ્વેષ વગેરે મલિન વૃત્તિ ઉપર વિજય મેળવવા, એ જ મુખ્ય સાધ્ય છે. જે અહિંસા, જે તપ કે જે ત્યાગથી આ સાધ્યની સિદ્ધિ ન થઈ શકે એ અહિંસા, તપ કે ત્યાગ ગમે તેવાં કેમ ન હેાય, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ એ નકામાં છે. આ જ વિચારના પ્રવતા ‘જિન' કહેવાવા લાગ્યા. આવા જિન અનેક થયા છે. સચ્ચક, બુદ્ધ, ગેાશાલક અને મહાવીર, એ બધા પોતપોતાની પરપરામાં જિનરૂપે પ્રસિદ્ધ થયેલા છે, પરંતુ અત્યારે ‘જિનકથિત જૈનધમ નું નામ દેવાથી મુખ્યત્વે મહાવીરના ધર્માંના જ એધ થાય છે, જે મુખ્યત્વે રાગ-દ્વેષના વિજય ઉપર જ ભાર આપે છે. ધવિકાસને તિહાસ કહે છે કે ધર્મની ઉત્તરાત્તર ઉધ્યમાં આવવાવાળી નવી નવી અવસ્થાઓમાં તે તે ધર્મની પ્રાચીન અવિરાધી અવસ્થાઓના સમાવેશ જરૂર થઈ જાય છે. એટલા માટે જ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જૈનધર્મને પ્રાણ જૈનધર્મ નિભથધમ પણ છે અને શ્રમણધર્મ પણ છે. શ્રમણ ધર્મની સામ્યદષ્ટિ હવે આપણે એ જોઈએ કે શમણુધર્મના પ્રાણરૂપ સામ્યભાવનાનું જૈન પરંપરામાં શું સ્થાન છે ? જૈન મૃતરૂપે પ્રસિદ્ધ બાર અંગે કે ચૌદ પૂર્વેમાં સામારૂ – સામાચિ નું સ્થાન પહેલું છે, જે આચારાંગસૂત્ર' કહેવાય છે. જૈનધર્મના છેલ્લા તીર્થકર મહાવીરના આચાર-વિચારોનું સીધું અને સ્પષ્ટ પ્રતિબિંબ મુખ્યત્વે એ સૂત્રમાં જ જોવા મળે છે. એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે, એ બધાયમાં સામ્ય, સમતા કે સમ ઉપર જ પૂરેપૂરો ભાર આપવામાં આવ્યો છે. “સામાફ” એ પ્રાકૃત કે માગધી શબ્દનો સંબંધ સામ્ય, સમતા કે સમ સાથે છે. સામ્યદૃષ્ટિમૂલક અને સામ્યદૃષ્ટિપિષક જે જે આચાર-વિચાર હોય એ બધા સામા–સામાયિકરૂપે જૈન પરંપરામાં સ્થાન પામે છે. જેવી રીતે બ્રાહ્મણ પરંપરામાં સંધ્યા એક આવશ્યક કર્મ છે, એ જ રીતે જૈન પરંપરામાં ગૃહસ્થ અને ત્યાગી બધાને માટે છ આવશ્યક કર્મ જણાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય સામગફય છે. જે સામાઈય ન હોય તે અન્ય કોઈ આવશ્યક સાર્થક નથી થતું. ગૃહસ્થ કે ત્યાગી તિપિતાના અધિકાર પ્રમાણે જ્યારે જ્યારે ધાર્મિક જીવનને સ્વીકાર કરે છે ત્યારે ત્યારે એ “ િમતે સામા” એવી પ્રતિજ્ઞા કરે છે. એનો અર્થ એ છે કે “હે ભગવન ! હું સમતા કે સમભાવનો સ્વીકાર કરું છું.” આ સમતાનું વિશેષ સ્પષ્ટીકરણ પછીના બીજા પદમાં કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે હું સાવદ્ય યોગ અર્થાત પાપવ્યાપારને યથાશક્તિ ત્યાગ કરું છું. “સામા’ ની આવી પ્રતિષ્ઠા હોવાને લીધે સાતમી સદીના પ્રસિદ્ધ વિદ્વાન જિનભદ્રગણી ક્ષમાશ્રમણે એના ઉપર “વિશેષાવશ્યકભાષ્ય” નામનો અતિવિસ્તૃત ગ્રંથ લખીને બતાવ્યું છે કે ધર્મના અંગરૂપ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણેય મારૂચ' છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૩૬ સારી વીરતાના સંબંધમાં જૈનધર્મી, ગીતા અને ગાંધીજી સાંખ્ય, યાગ અને ભાગવત જેવી અન્ય પરંપરામાં પૂર્વકાળથી સામ્યદૃષ્ટિની જે પ્રતિષ્ઠા હતી એને જ આધાર લઈ તે ભગવદ્ગીતાકારે ગીતાની રચના કરી છે. તેથી જ આપણે ગીતામાં ઠેકઠેકાણે સમદર્શી, સામ્ય, સમતા જેવા શબ્દો દ્વારા સામ્યદષ્ટિનું જ સમન થતું જોઈ એ છીએ. ગીતા અને આચારાંગની સામ્યભાવના મૂળમાં એક જ છે, આમ છતાં એ, પર પરાભેદને લીધે, ખીજી ખીજી ભાવનાએ સાથે મળી જઈ તે જુદી થઈ ગઈ છે. અર્જુનને સામ્યભાવનાના પ્રબળ આવેગ થઈ આવ્યા એવે વખતે પણ ગીતા એને ભિક્ષુક તરીકેનું જીવન સ્વીકારતાં શકે છે, અને શસ્ત્રયુદ્ધતા આદેશ આપે છે; જ્યારે આચારાંગસૂત્ર અર્જુનને એવા આદેશ ન આપતાં એ જ કહે કે જો તમે સાચેસાચ ક્ષત્રિય વીર હા તે સામ્યષ્ટિ પ્રાપ્ત થતાં હિંસક યુદ્ધ ન કરી શકા, બલ્કે ભિક્ષુકજીવનના સ્વીકાર કરવા પૂર્વક આધ્યાત્મિક શત્રુની સાથે સાચું ક્ષત્રિયપણું સાબિત કરી શકે છે. પ્રકાશ પાડતી ભરત–બાહુબલીની કથા જૈન છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સહાદર ભરત તરફથી ઉગ્ર પ્રહાર પામ્યા પછી બાહુબલીએ જ્યારે પ્રતિકારને માટે હાથ ઉગામ્યો એજ વખતે સમભાવની વૃત્તિ પ્રગટ થઈ. એ વૃત્તિના આવેગમાં બાહુબલીએ ભિક્ષુકજીવનને સ્વીકાર કર્યાં; પણ સામેા પ્રહાર કરીને ન તા ભરતના પ્રહારના બદ્લા ચૂકવ્યા કે ન એણે પોતાને ન્યાયયુક્ત રાજ્યભાગ લેવાના વિચાર કર્યાં. ગાંધીજીએ ગીતા અને આચારાંગ વગેરેમાં પ્રતિપાદિત સામ્યભાવને પેાતાના જીવનમાં યથાર્થ રૂપે વિકસિત કર્યાં અને એના આધારે કહ્યું કે માનવસંહારક યુદ્ધને તેા ત્યાગ કરેા, પણ સામ્ય કે ચિત્તશુદ્ધિના આધારે જ અન્યાયના પ્રતિકારને મા` પણ યુદ્ધ કરીને જ આ કથન ઉપર સાહિત્યમાં પ્રસિદ્ધ ૧. આચારાંગ ૧-૫-૩. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ગ્રહણ કરે. પ્રાચીન સન્યાસ કે ત્યાગી જીવનના આવા અવિકાસની ગાંધીજીએ સમાજમાં પ્રતિષ્ઠા કરી. સાભ્યદૃષ્ટિ અને અનેકાંતવાદ k જૈન પરપરાએ સામ્યદષ્ટિ ઉપર એટલે બધે ભાર આપ્યા છે કે એણે સામ્યદૃષ્ટિને જ બ્રાહ્મણ પરંપરામાં જેતી ખૂબ પ્રતિષ્ઠા છે તે મમ તરીકે ઓળખાવીને સામ્યદ્રષ્ટિના પેષક સમસ્ત આચાર-વિચારને પ્રાચર્ચ ’– તેમનેફ' 'નું નામ આપ્યું છે, જેવી રીતે બૌદ્ધ પર પરાએ મૈત્રી વગેરે ભાવનાઓને ‘ત્રĀાર ’તુ નામ આપ્યું છે. એટલું જ નહીં પણ ધમ્મપદ અને શાંતિપર્વની જેમ જૈનગ્રંથમાંર પણ સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહ્મણ કહીને શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેનુ અંતર દૂર કરવા પ્રયત્ન કર્યો છે. જૈન પર પરામાં સામ્યદષ્ટિ મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ છે ઃ (૧) આચારમાં અને (ર) વિચારમાં. જૈનધર્મને બાહ્ય-આભ્યંતર, સ્થૂલ-સૂક્ષ્મ બધા આચાર સામ્યદૃષ્ટિમૂલક અહિંસાને કેન્દ્રમાં રાખીને એની આસપાસ રચાયેા છે. જે આચાર દ્વારા અહિંસાની રક્ષા અને પુષ્ટિ ન થતી હોય એવા કાઈ પણ આચારને જૈન પરંપરા માન્ય નથી રાખતી. જોકે બધી ધાર્મિક પર પરાએ અહિસા તત્ત્વ ઉપર થોડા-ઝાઝા ભાર દીધા છે, પણ જૈન પરંપરાએ એ તત્ત્વ ઉપર જેટલે ભાર દીધા છે, અને એ તત્ત્વને જેટલું વ્યાપક અનાવ્યું છે, એટલે ભાર અને એટલી વ્યાપકતા ખીજી કાઈ પરંપરામાં જોવામાં નથી આવતાં. મનુષ્ય, પશુ-પક્ષી, કીટ-પતંગ અને વનસ્પતિ જ નહીં, બલ્કે આત્મૌપમ્યની ભાવના દ્વારા પૃથ્વી, પાણી વગેરેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓ સુધ્ધાંની હિંસાથી પણ નિવૃત્ત થવાનું કહેવામાં આવ્યું છે. ૧. બ્રાહ્મણુ વગ ૨૬, ૨. ઉત્તરાધ્યયન ૨૫. ૩૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો પ્રાણ વિચારમાં સામ્યદૃષ્ટિની ભાવના ઉપર જે ભાર આપવામાં આવ્યો છે એમાંથી જ અનેકાંતદષ્ટિ કે વિભજ્યવાદને જન્મ થયો છે. કેવળ પિતાની દૃષ્ટિ કે વિચારસરણીને જ પૂર્ણ અંતિમ સત્યરૂપ માનીને એનો આગ્રહ રાખવો, તેથી સામ્યદૃષ્ટિને ઘાત થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે બીજાઓની દષ્ટિનો પણ એટલે જ આદર કરવો જોઈએ કે જેટલે પોતાની દૃષ્ટિનો. આ સામ્યદષ્ટિ જ અનેકાંતવાદની ભૂમિકા છે. આ ભૂમિકામાંથી જ ભાષાપ્રધાન સ્યાદાદ અને વિચારપ્રધાન નયવાદન ક્રમે ક્રમે વિકાસ થયો છે. એવું નથી કે બીજી પરંપરાઓમાં અનેકાંતદષ્ટિને સ્થાન જ નથી. મીમાંસક અને કપિલદર્શન–સાંખ્યદર્શન ઉપરાંત ન્યાયદર્શનમાં પણ અનેકાંતવાદનું સ્થાન છે. બુદ્ધ ભગવાનનો વિભજ્યવાદ અને મધ્યમમાર્ગ પણ અનેકાંતદષ્ટિનાં જ ફળ છે, આમ છતાં જૈન પરંપરાઓ જેમ અહિંસા ઉપર ઘણો વધારે ભાર આપ્યો છે, એ જ રીતે એણે અનેકાંતદષ્ટિ ઉપર પણ ઘણું વધારે ભાર દીધું છે. તેથી જૈન પરંપરામાં આચાર કે વિચારને એવો કોઈ વિષય દેખાતો નથી કે જેની સાથે અનેકાંતદષ્ટિ જોડવામાં ન આવી હોય અથવા જે અનેકાંતદષ્ટિની મર્યાદાથી બહાર હોય. એને લીધે જ બીજી બીજી પરંપરાઓના વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને માનવા છતાં એના ઉપર સ્વતંત્ર સાહિત્યની રચના નથી કરી, જ્યારે જૈન પરંપરાના વિદ્વાનોએ એના અંગરૂપ સ્યાદ્વાદ, નયવાદ આદિના બોધક અને સમર્થક વિપુલ સ્વતંત્ર સાહિત્યનું સર્જન કર્યું છે. અહિંસા હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસા છે. જ્યાં લગી હિંસા કોની થાય છે, તથા હિંસા કોણ અને કયા કારણે કરે છે, અને એનું પરિણામ શું આવે છે, એ ન સમજાવાય ત્યાં લગી આ વાત પૂરેપૂરી સમજવામાં નથી આવતી. આ જ પ્રશ્નને સ્પષ્ટ રૂપે સમજા Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ વવાની દૃષ્ટિએ જૈન પરંપરામાં મુખ્યત્વે ચાર વિદ્યાઓનો વિકાસ થયે છેઃ (૧) આત્મવિદ્યા, (૨) કર્મવિદ્યા, (૩) ચારિત્રવિદ્યા અને (૪) લેકવિદ્યા. એ જ રીતે અનેકાંતદષ્ટિ દ્વારા મુખ્યત્વે શ્રુતવિદ્યા અને પ્રમાણવિદ્યાનું જ નિર્માણ અને પિષણ થયું છે. આ રીતે અહિંસા, અનેકાંત અને એમાંથી જન્મેલી વિદ્યાઓ જ જૈનધર્મને પ્રાણ છે, જેના ઉપર આગળ સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે. આત્મવિદ્યા અને ઉત્ક્રાંતિવાદ ) પ્રત્યેક આત્મા–પછી એ પૃથ્વીને હય, પાણીને હોય, વનસ્પતિને હય, કીટ-પતંગ કે પશુ-પક્ષીરૂપ હોય કે મનુષ્યરૂપ હય, એ બધા–તાત્વિક દૃષ્ટિએ સમાન છે.7 જૈન આત્મવિદ્યાને આ જ સાર છે. સમાનતાના આ સૈદ્ધાતિક વિચારને અમલ કરવો–એને યથાસંભવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાનો અપ્રમત્તભાવે પ્રયત્ન કરવો–એ જ અહિંસા છે. આત્મવિદ્યા કહે છે કે જે સામ્યને અનુભવ જીવનવ્યવહારમાં ન થાય તે આત્મસામ્યનો સિદ્ધાંત કેવળ વાદ માત્ર જ છે. સમાનતાના સિદ્ધાંતને અમલી બનાવવા માટે આચારાંગસૂત્રના બીજા અધ્યયનના ૮૦-૯૬-૯૭માં સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે પિતાના દુઃખને અનુભવ કરે છે, એવી જ રીતે બીજાના દુઃખનો અનુભવ કરો. અર્થાત બીજાના દુઃખનું પિતાના દુઃખરૂપે સંવેદન ન થાય તે અહિંસા સિદ્ધ થવાનો સંભવ નથી.' જેવી રીતે આત્મસમાનતાના તાત્વિક વિચારમાંથી અહિંસાના આચારનું સમર્થન કરવામાં આવ્યું છે, એ જ રીતે એ વિચારમાંથી જ જૈન પરંપરામાં એ પણ આધ્યાત્મિક મંતવ્ય ફલિત થયું છે કે જીવમાં રહેલ શારીરિક, માનસિક વગેરે વૈષમ્ય ગમે તેટલું કેમ ન હેય, પણ એ બહારથી આવેલું–કર્મજન્ય છે, વાસ્તવિક નથી. તેથી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈનધર્મને પ્રાણ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ક્ષુદ્રમાં ક્ષુદ્ર અવસ્થામાં રહેલે જીવ પણ ક્યારેક માનવકેટિમાં આવી શકે છે અને માનવકેટિમાં રહેલે જીવ પણ શુદ્રમાં શુદ્ધ વનસ્પતિ અવસ્થામાં જઈ શકે છે, એટલું જ નહીં પણ વનસ્પતિને જીવ વિકાસ દ્વારા, મનુષ્યની જેમ, ક્યારેક બંધનમુક્ત પણ થઈ શકે છે. ઊંચનીચ ગતિ કે નિને તેમ જ સર્વથા મુક્તિનો આધાર એક માત્ર કર્મ છે. જેવું કર્મ જેવા સંસ્કાર કે જેવી વાસના એવી જ આત્માની અવસ્થા, પણ તાવિક રૂપે બધા આત્માઓનું સ્વરૂપ સર્વથા એક જેવું છે, જે કમરહિત અવસ્થામાં પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. આ જ આત્મસામ્યમૂલક ઉત્ક્રાંતિવાદ છે. સાંખ્ય, યોગ, બૌદ્ધ વગેરે દૈતવાદી અહિંસા સમર્થક પરંપરાઓન બીજી બીજી બાબતમાં જૈન પરંપરા સાથે ગમે તે મતભેદ હોય, પણ અહિંસાપ્રધાન આચાર તથા ઉત્ક્રાંતિવાદની બાબતમાં બધાને પૂરેપૂરે એકમત છે. આત્માદ્વૈતવાદી ઔપનિષદ પરંપરા અહિંસાનું સમર્થન સમાનતાના સિદ્ધાંતને આધારે નહીં પણ અદૈતના સિદ્ધાંતને આધારે કરે છે. એનું કહેવું એમ છે કે તત્ત્વ રૂપે જેવા તમે એવા જ બીજા બધા જીવ શુદ્ધ બ્રહ્મ-એક બ્રહ્મ-રૂપ છે. અને જે પરસ્પર ભેદ દેખાય છે એ વાસ્તવિક નહીં પણ અવિદ્યામૂલક છે. તેથી બીજા જીને પિતાથી અભિન્ન જ સમજવા જોઈએ અને બીજાના દુ:ખને પિતાનું દુઃખ સમજીને હિંસાથી નિવૃત્ત થવું જોઈએ. દૈતવાદી જૈન વગેરે પરંપરાઓ અને અદૈતવાદી પરંપરા વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે પહેલી પરંપરાઓ પ્રત્યેક જીવાત્માને વાસ્તવિક ભેદ માનવા છતાં પણ એ બધામાં તાત્વિક રૂપે સમાનતાને સ્વીકાર કરીને અહિંસાનું ઉ ધન કરે છે, જ્યારે અદ્વૈત પરંપરા જીવાત્માઓના પરસ્પરના ભેદને જ મિથ્યા માનીને એમનામાં તાત્વિક રૂપે પૂર્ણ અભેદ માનીને એને આધારે અહિંસાનું ઉધન કરે છે. અદ્વૈત પરંપરા પ્રમાણે જુદી જુદી યોનિ અને જુદી જુદી ગતિવાળા Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ૪૧ જીવોમાં દેખાતા ભેદનું મૂળ અધિકાન [અર્થાત ઉપાદાન કારણ એક, શુદ્ધ, અખંડ બ્રહ્મ છે; જ્યારે જૈન જેવી દૈતવાદી પરંપરાઓ પ્રમાણે પ્રત્યેક જીવાત્મા તત્વરૂપે સ્વતંત્ર અને શુદ્ધ બ્રહ્મ છે. એક પરંપરા પ્રમાણે અખંડ એક બ્રહ્મમાંથી જુદા જુદા જીવોની સૃષ્ટિ પેદા થઈ છે; જ્યારે બીજી પરંપરા પ્રમાણે જુદા જુદા સ્વતંત્ર અને સમાન અનેક શુદ્ધ બ્રહ્મ જ અનેક જીવ છે. દંતમૂલક સમાનતાના સિદ્ધાંતમાંથી જ અદ્વૈતમૂલક એક્યનો સિદ્ધાંત ક્રમે ક્રમે વિકસિત થયો હોય એમ લાગે છે, પરંતુ અહિંસા આચાર અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિવાદ અદૈતવાદમાં પણ દૈતવાદના વિચારની જેમ જ ઘટાવવામાં આવ્યો છે. વાદ ગમે તે હોય, પણ અહિંસાની દૃષ્ટિએ મહત્ત્વની વાત એક જ છે કે બીજા જીવોની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું એ જ અહિંસાની ભાવનાને ઉદ્ગમ છે. કમવિદ્યા અને બંધ-મેલ - જ્યારે તાત્વિક રીતે બધા જીવાત્મા સમાન છે, તો પછી એમનામાં પરસ્પર વૈવમ્ય શા માટે તથા એક જ જીવાત્મામાં પણ કાળભેદે વૈષમ્ય શા માટે ? આ સવાલના જવાબમાંથી જ કર્મવિદ્યાનો જન્મ થયો છે. જેવું કામ એવી અવસ્થા, એ માન્યતા વૈષમ્યનો ખુલાસો કરી દે છે, પણ સાથે જ સાથે એ એમ પણ કહે છે કે ખરાબ કે સારું કર્મ કરવામાં તેમ જ ન કરવામાં જીવ સ્વતંત્ર જ છે; એ જેવો ચાહે તે સારો કે ખરાબ પુરુષાર્થ કરી શકે છે, અને એ જ પોતાના વર્તમાન અને ભાવીને નિર્માતા છે. કર્મવાદ કહે છે કે વર્તમાનનું નિર્માણ ભૂતને આધારે અને ભવિષ્યનું નિર્માણ વર્તમાનને આધારે થાય છે. ત્રણે કાળની પરસ્પર સંગતિ કર્મવાદ ઉપર જ અવલંબિત છે. આ જ પુનર્જન્મના વિચારને આધાર છે.) ખરી રીતે અજ્ઞાન અને રાગ-દ્વેષ જ કર્મ છે. પિતાનાની અને પારકાની વાસ્તવિક પ્રતીતિ ન થવી એ અજ્ઞાન અથવા, જૈન પરંપરા Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૪૨ પ્રમાણે, દનમાહ છે. આ વાતને સાંખ્ય, બૌદ્ધ વગેરે અન્ય પર ંપરાઆમાં અવિદ્યા કહેલ છે. અજ્ઞાનજનિત દૃષ્ટ-અનિષ્ટની કલ્પનાઓને કારણે જે જે વૃત્તિઓ કે જે જેવિકારા પેદા થાય છે એને જ ટૂંકામાં રાગ-દ્વેષ કહેવામાં આવ્યા છે. જોકે રાગ-દ્વેષ જ હિંસાના પ્રેરક છે, પણ ખરી રીતે બધાનું મૂળ અજ્ઞાન–દનમેાહ કે અવિદ્યા જ છે; એટલા માટે હિંસાનુ` ખરું મૂળ અજ્ઞાન જ છે. આ બાબતમાં આત્મવાદી બધી પરપરાએ એકમત છે. ઉપર કનુ જે સ્વરૂપ દર્શાવ્યું છે તેને જૈન પરિભાષામાં ભાવ-ક'' કહે છે, અને તે આત્મામાં રહેલ સંસ્કારવિશેષ છે. આ ભાવક આત્માની આસપાસ સદૈવ વ્યાપી રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક પરમાણુને આકર્ષે છે; અને એને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. વિશિષ્ટ રૂપને પામેલ આ ભૌતિક પરમાણુઓને પુંજ જ દ્રવ્યકમ કે કાણુ શરીર કહેવાય છે, જે જન્માંતરમાં જીવની સાથે જાય છે અને સ્થૂળ શરીરના નિર્માણની ભૂમિકા બને છે. ઉપર ઉપરથી જોતાં એમ લાગે છે કે દ્રવ્યક`ના વિચાર જૈન પરંપરાની કવિદ્યામાં છે, પણ અન્ય પરંપરાઓની કર્રવિદ્યામાં એ નથી; પણ. ઝીણવટથી જોનાર જાણી શકે છે કે ખરી રીતે એવું નથી. સાંખ્યચેાગ, વેદાંત વગેરે પરંપરાઓમાં જન્મજન્માંતરમાં સાથે રહેનાર સૂક્ષ્મ શરીર કે લિંગશરીરનું વન છે. આ શરીર અંતઃકરણ, અભિમાન, મન વગેરે પ્રાકૃત–પ્રકૃતિજન્ય કે માયિક તત્ત્વોનું બનેલું માનવામાં આવ્યું છે, જે વાસ્તવિક રીતે જૈન પરપરાએ માનેલ ભૌતિક કાણુ શરીરના જ સ્થાને છે. સૂક્ષ્મ કે કાણુ શરીરની મૂળ કલ્પના એકઃ જ છે. એમાં અંતર હોય તે તે એના વનના પ્રકારમાં અને ઓછા-વધુ વિસ્તારમાં તેમ જ વર્ગીકરણમાં છે, જે હજારા વર્ષથી ભિન્ન ભિન્ન રીતે વિચાર-ચિંતન કરનારી પર પરામાં અનવું સ્વાભાવિક છે. આ રીતે આપણે જોઈ એ છીએ કે આત્મવાદી અધી પરપરામાં પુનર્જન્મના કારણરૂપે કતત્ત્વના સ્વીકાર કરવામાં Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો પ્રાણ ૪૩ આવ્યો છે અને જન્મજન્માંતરમાં સાથે જનાર ભૌતિક શરીરરૂપ દ્રવ્યકર્મનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ન્યાય-વૈશેષિક પરંપરા, જેમાં આવા સૂક્ષ્મ શરીરનો કઈ ખાસ સ્વીકાર કરવામાં નથી. આવ્યો, એણે પણ જન્મજન્માંતરમાં જનાર અણુરૂપ મનને સ્વીકાર કરીને દ્રવ્યકર્મના વિચારને અપનાવ્યો છે. પુનર્જન્મ અને કર્મની માન્યતાની પછી જ્યારે મોક્ષની કલ્પના પણ તત્વચિંતનમાં સ્થિર થઈ ત્યારથી અત્યાર સુધીની બંધ-મોક્ષવાદી ભારતીય તત્વચિંતકની આત્માના સ્વરૂપ સંબંધી માન્યતાઓ કેવી કેવી છે અને એમાં વિકાસક્રમની દૃષ્ટિએ જૈન મંતવ્યના સ્વરૂપનું શું સ્થાન છે, એને સમજવા સારુ ટૂંકાણમાં બંધ-મેક્ષવાદી મુખ્ય મુખ્ય બધી પરંપરાઓનાં મંતવ્યો નીચે આપવામાં આવે છે – (૧) જૈન પરંપરા મુજબ પ્રત્યેક શરીરમાં જુદે જુદે આત્મા છે. એ પિતે શુભાશુભ કર્મને કર્તા અને કર્મના ફળ–સુખ, દુઃખ વગેરે– ભોક્તા છે. એ જન્માંતર વખતે બીજા સ્થાનમાં જાય છે અને સ્થૂળ દેહ પ્રમાણે સંકોચ કે વિસ્તારને ધારણ કરે છે. એ જ મુક્તિને પામે છે અને મોક્ષકાળમાં સાંસારિક સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન વગેરે શુભ-અશુભ કર્મ વગેરે ભાવથી સર્વથા મુક્ત બની જાય છે. (૨) સાંખ્યોગ પરંપરા પ્રમાણે આત્મા ભિન્ન ભિન્ન છે, પણ એ ફૂટથ અને વ્યાપક હોવાને લીધે ન તે કર્મને કર્તા, ભક્તા, જન્માંતરમાં જનાર, ગતિશીલ છે કે ન તો મુક્તિગામી જ છે. એ પરંપરા પ્રમાણે તે પ્રાકૃત બુદ્ધિ કે અંતઃકરણ જ કમનું કર્તા, ભોક્તા, જન્માંતરગામી, સંકેચ-વિસ્તારશીલ, જ્ઞાન-અજ્ઞાન વગેરે ભાનું આધાર અને મુક્તિકાળમાં એ ભાવથી રહિત છે. સાંખ્યયોગ પરંપરા અંતઃકરણના બંધ-મોક્ષને જ ઉપચારથી પુરુષના માની લે છે. (૩) ન્યાય-વૈશેષિક પરંપરા પ્રમાણે આત્મા અનેક છે, એને Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ સાંખ્યયોગની જેમ ફૂટસ્થ અને વ્યાપક માનવામાં આવ્યો છે, છતાં એને જૈન પરંપરાની જેમ વાસ્તવિક રૂપે કર્તા, ભોક્તા, બદ્ધ અને મુક્ત પણ માનવામાં આવ્યો છે. (૪) અતવાદી વેદાંત પ્રમાણે આત્મા ખરી રીતે જુદા જુદા નહીં પણ એક જ છે. એ સાંખ્ય-યોગની જેમ ફૂટસ્થ અને વ્યાપક છે, એટલે વાસ્તવિક રીતે ન તે એ બદ્ધ છે કે ન તો મુક્ત. એમાં અંતઃકરણના જ બંધમોક્ષને ઉપચારથી માનવામાં આવ્યા છે. (૫) બૌદ્ધ મત પ્રમાણે આત્મા કે ચિત્ત અનેક છે; એ જ કર્તા, ભોક્તા, બંધ અને નિર્વાણનું આશ્રય છે. એ ન તો ફૂટસ્થ છે, ન વ્યાપક; એ કેવળ જ્ઞાનક્ષણપરંપરારૂપ છે, જે હૃદય, ઈક્રિય જેવાં અનેક કેન્દ્રોમાં એકીસાથે કે ક્રમશઃ નિમિત્ત પ્રમાણે ઉત્પન્ન અને નષ્ટ થતું રહે છે. ઉપર આપેલ સંક્ષિપ્ત વર્ણન ઉપરથી એ સ્પષ્ટ રૂપે સૂચિત થાય છે કે જૈન પરંપરાસંમત આત્મવિરૂ૫, એ બંધ-મોક્ષના તત્વચિંતકની કલ્પનાનું અનુભવમૂલક પ્રાચીન રૂપ છે, સાંખ્યયોગસંમત આત્મસ્વરૂપ, એ એ તત્વચિંતકની કલ્પનાની બીજી ભૂમિકા છે. અદ્વૈતવાદસંમત આત્મસ્વરૂપ સાંખ્ય-યોગની જવબહુવિષયક કલ્પનાનું એક રીતે પરિમાર્જન માત્ર છે, જ્યારે ન્યાય-વૈશેષિક સંમત આત્મસ્વરૂપ જૈન અને સાંખ્યયોગની કલ્પનાનું મિશ્રણ જ છે. બૌદ્ધસંમત આત્મસ્વરૂપ જૈન કલ્પનાનું જ તર્કશોધિત રૂપ છે. ચારિત્રવિદ્યા આત્મા અને કર્મના સ્વરૂપને જાણ્યા પછી જ એ જાણી શકાય છે કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં ચારિત્રનું શું સ્થાન છે. મોક્ષ તત્વના ચિંતકો પ્રમાણે ચારિત્રને ઉદ્દેશ આત્માને કર્મથી મુક્ત કરવો એ જ છે. ચારિત્ર દ્વારા કર્મથી મુક્તિ માની લીધા પછી પણ એ પ્રશ્ન તે આકી રહે જ છે કે સ્વભાવથી શુદ્ધ એવા આત્માની સાથે પહેલવહેલાં Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ૪૫ કર્મનો સંબંધ ક્યારે અને શા માટે થયેલ, અથવા એવો સંબંધ કેણે કર્યો? એ જ રીતે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે સ્વભાવથી શુદ્ધ એવા આત્મતત્વની સાથે જે કોઈ ને કઈ રીતે કર્મનો સંબંધ થયેલ. માનવામાં આવે તે ચારિત્ર દ્વારા મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ ફરી કર્મનો સંબંધ કેમ નહીં થાય ? આ બે પ્રશ્નોને જવાબ બધાય આધ્યાત્મિક ચિંતકોએ લગભગ એકસરખે જ આપ્યો છે. સાંખ્ય યોગ હેય કે વેદાંત, ન્યાય-વૈશેષિક હોય કે બૌદ્ધ, એ બધાંય દર્શનની જેમ, જૈન દર્શનનું પણ એ જ મંતવ્ય છે કે કર્મ અને આત્માને સંબંધ અનાદિ છે, કારણ કે એ સંબંધની પહેલી ક્ષણ જ્ઞાનની સીમાની સર્વથા. બહાર છે. બધાએ એમ માન્યું છે કે આત્માની સાથે કર્મ, અવિદ્યા. કે માયાનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે, આમ છતાં વ્યક્તિરૂપે એ સંબંધ સાદિ છે, કારણ કે આપણું સૌને એવો અનુભવ છે કે અજ્ઞાન અને રાગ-દ્વેષથી જ જીવમાં કર્મવાસનાની ઉત્પત્તિ થતી રહે છે. કમ સર્વથા છૂટી ગયા પછી આત્માનું જે પૂર્ણ શુદ્ધ રૂપે પ્રગટ થાય છે, એમાં ફરી કમ કે વાસના ઉત્પન્ન કેમ નથી થતાં એને ખુલાસે. તર્કવાદી આધ્યાત્મિક ચિંતકોએ એવો કર્યો છે કે આત્મા સ્વભાવે શુદ્ધિને પક્ષપાતી છે. શુદ્ધિ દ્વારા ચેતના વગેરે સ્વાભાવિક ગુણોને પૂર્ણ વિકાસ થયા પછી અજ્ઞાન કે રાગ-દ્વેષ જેવા દેશે મૂળથી જ નષ્ટ થઈ જાય છે, અર્થાત પ્રયત્નપૂર્વક શુદ્ધિને પામેલ આત્મતત્વમાં પિતાનું સ્થાન મેળવવામાં એ દેષો સર્વથા નિર્બળ બની જાય છે. ચારિત્રનું કામ જીવન ગત વૈષમ્યનાં કારણોને દૂર કરવાં, એ છે, જેને જૈન પરિભાષામાં “સંવર' કહે છે. વૈષમ્યના મૂળ કારણ અજ્ઞાનનું નિવારણ આત્માની સમ્યફ પ્રતીતિથી થાય છે, અને રાગ-દ્વેષ જેવા કલેશોનું નિવારણ માધ્યથ્યની સિદ્ધિથી. એટલા માટે આંતર ચારિત્રમાં બે જ બાબતો આવે છે: (૧) આત્મજ્ઞાન- વિખ્યાતિ; (૨) માધ્યશ્ય કે રાગ-દ્વેષ આદિ કલેશને વિજય. ધ્યાન, વ્રત, નિયમ, Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૪૬ તપ વગેરે જે જે ઉપાયે આંતર ચારિત્રના પાષક બને છે એ જ સાધકને માટે બાહ્ય ચારિત્રરૂપે સ્વીકારવા ચેાગ્ય મનાયા છે. આધ્યાત્મિક જીવનની ઉત્ક્રાંતિ આંતર ચારિત્રના વિકાસ ઉપર આધાર રાખે છે. આ વિકાસક્રમનુ ગુણસ્થાનરૂપે જૈન પરપરામાં ખૂબ વિશદ અને વિસ્તૃત વર્ણન મળે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિક્રમના જિજ્ઞાસુએને માટે યેાગશાસ્ત્રમાં પ્રસિદ્ધ મધુમતી વગેરે ભૂમિકાઓનુ, બૌદ્ધશાસ્ત્રમાં પ્રસિદ્ધ સાતાપન્ન આદિ ભૂમિકાઓનુ', યેાગવાસિષ્ઠમાં પ્રસિદ્ધ અજ્ઞાન અને જ્ઞાન ભૂમિકાએનું, આવક-પરંપરામાં પ્રસિદ્ધ મભૂમિ વગેરે ભૂમિકાએનું અને જૈન પર પરાપ્રસિદ્ધ ગુણસ્થાનાનું તથા યાગદૃષ્ટિનુ તુલનાત્મક અધ્યયન ખૂબ રસપ્રદ તેમ જ ઉપયાગી છે; એનું વન અહીં કરવું સંભવિત નથી. જિજ્ઞાસુ ખીજે પ્રગટ થયેલ લેખા ઉપરથી એ જાણી શકે છે. અહીં એ ચૌદ ગુણસ્થાનેાનું વન ન કરતાં સંક્ષેપમાં ત્રણ ભૂમિકાઓના જ પરિચય આપું હ્યું કે જેમાં ગુણસ્થાનેને સમાવેશ થઈ જાય છે. પહેલી ભૂમિકા છે, અહિરાભા–જેમાં આત્મજ્ઞાન કે વિવેકખ્યાતિના ઉદય જ નથી થતા. ખીજી ભૂમિકા અંતરાત્મા છે, જેમાં આત્મજ્ઞાનના ઉય તો થાય છે, પણ રાગ-દ્વેષ વગેરે કલેશા મદ થવા છતાં પણ પાતાના પ્રભાવ બતાવતા રહે છે. ત્રીજી ભૂમિકા છે પરમાત્મા. આમાં રાગ-દ્વેષને પૂર્ણ ઉચ્છેદ થવાથી વીતરાગપણું પ્રગટ થાય છે. લાકવિદ્યા લોકવિદ્યામાં લોકના સ્વરૂપનું વર્ણન આવે છે. જીવ-ચેતન અને અજીવ–અચેતન કે જડ, એ એ તત્ત્વાને સહચાર એ જ લાક છે. ચેતન-અચેતન અને તત્ત્વને ન તે કાઈ એ કયારેય પેદા કર્યા છે ૐ ન કયારેય એ નાશ પામે છે; છતાં પણ એ સ્વભાવથી જુદાં જુદાં "" ૧. જુઓ “ ભારતીય દશનેામાં આધ્યાત્મિક વિકાસક્રમ ” લેખ, પુરા તત્ત્વ ૧, પૃ. ૧૪૯, Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૪૭ પરિણામે પામતાં રહે છે. સંસારકાળમાં ચેતન ઉપર વધુ પ્રભાવ પાડનારું દ્રવ્ય એકમાત્ર જડ પરમાણુમુંજ છે, જે જુદા જુદા રૂપે ચેતનના સપર્કમાં આવે છે, અને એની શક્તિઓને મર્યાદિત પણ કરે છે. ચેતનતત્ત્વની સાહજિક અને મૌલિક શક્તિએ એવી છે કે જે ચેાગ્ય દિશા મેળવીને કયારેક ને કયારેક એ જડ દ્રવ્યેાના પ્રભાવથી એને મુક્ત પણ કરી દે છે. જડ અને ચેતનના પારસ્પરિક પ્રભાવનું ક્ષેત્ર જ લાક છે; અને એ પ્રભાવથી છુટકારો મેળવવા એ જ લેાકાંત છે. જૈન પરપરાની લેાકક્ષેત્રવિષયક કલ્પના સાંખ્યયેાગ, પુરાણુ અને બૌદ્દ વગેરે પર પરાઓની કલ્પના સાથે અનેક અંશે મળતી છે. જૈન પરંપરા, ન્યાય-વૈશેષિકની જેમ, પરમાણુવાદી છે, સાંખ્ય યોગની જેમ પ્રકૃતિવાદી નથી; તેાપણુ જૈન પરંપરાસંમત પરમાણુનુ સ્વરૂપે સાંખ્યપર પરાસંમત પ્રકૃતિના સ્વરૂપની સાથે જેવું મળતું છે એવુ ન્યાય-વૈશેષિકસંમત પરમાણુના સ્વરૂપ સાથે મળતું નથી, કારણ કે જૈનસંમત પરમાણુ સાંખ્યસભત પ્રકૃતિની જેમ પરિણામી છે, ન્યાયવૈશેષિકસંમત પરમાણુની જેમ ફૂટસ્થ નથી. એટલા જ માટે સાંખ્યસૌંમત એક જ પ્રકૃતિ જેમ પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે અનેક ભૌતિક સૃષ્ટિનું ઉપાદાન બને છે એવી જ રીતે જૈનસંમત એક જ પરમાણુ પૃથ્વી, પાણી, પ્રકાશ આદિ જુદા જુદા રૂપે પરિણત થાય છે. જૈન પરંપરા, ન્યાય-નૈરોષિકની જેમ, એમ નથી માનતી કે પૃથ્વી, પાણી વગેરેના ભૌતિક પરમાણુ મૂળમાં જ હમેશાં ભિન્ન જાતિના છે. આ ઉપરાંત એક ખીજાં પણુ અંતર ધ્યાનમાં લેવા જેવું છે. તે એ કે જૈનસંમત પરમાણુ વૈશેષિકસંમત પરમાણુ કરતાં એટલે વધારે સૂક્ષ્મ છે કે અંતે એ સાંખ્યસંમત પ્રકૃતિની જેવા જ અવ્યક્ત બની જાય છે. જૈન પરંપરાનેા અનંતપરમાણુવાદ પ્રાચીન સાંખ્યસંમત પુરુષબહુત્વાનુરૂપ પ્રકૃતિબહુત્વવાદથી દૂર નથી. ૧ ૧. દશ નસમુચ્ચય, ગુણરત્ન ટીકા રૃ. ૯૯. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈનધર્મને પ્રાણ જૈન મત અને ઈશ્વર - જૈન પરંપરા સાંખ્યયોગ, મીમાંસક વગેરે પરંપરાઓની જેમ લકને પ્રવાહરૂપે અનાદિ અને અનંત માને છે, એ પરાણિક કે વૈશેષિક મતની જેમ એનાં ઉત્પત્તિ અને વિનાશ નથી માનતી, તેથી જેિને પરંપરામાં કર્તા-સંહર્તા રૂપે ઈશ્વર જેવી સ્વતંત્ર વ્યક્તિનું કઈ સ્થાન જ નથી. જૈન સિદ્ધાંત કહે છે કે પ્રત્યેક જીવ પિતાપિતાની સૃષ્ટિનો પિતે જ કર્તા છે. એના સિદ્ધાંત પ્રમાણે, તાત્વિક દૃષ્ટિએ, પ્રત્યેક જીવમાં ઈશ્વરપણું રહેલું છે, જે મુક્તિના સમયે પ્રગટ થાય છે. જેનું ઈશ્વરપણું પ્રગટ થયું એ જ સાધારણ લોકોને માટે ઉપાસ્ય બની જાય છે. રોગશાસ્ત્રસંમત ઈશ્વર પણ કેવળ ઉપાસ્ય છે, કર્તા, સંહર્તા નથી, પણ જૈન અને યોગશાસ્ત્રની કલ્પનામાં અંતર છે. તે એ કે ગશાસ્ત્રસંમત ઈશ્વર સદા મુકત હોવાને લીધે બીજા પુરુષોથી જુદી કટિને છે, જ્યારે જૈનશાસ્ત્રસંમત ઈશ્વર એવો નથી. જૈનશાસ્ત્રનું કહેવું છે કે ઈશ્વરપણું પ્રયત્નસાધ્ય હોવાથી હરકોઈ ગ્ય સાધક એને મેળવી શકે છે, અને બધાય મુક્ત છે સમાનપણે ઈશ્વર રૂપે ઉપાસ્ય છે. શુતવિદ્યા અને પ્રમાણવિદ્યા પ્રાચીન સમયના અને પોતાના સમય સુધીમાં જ્ઞાત એવા અન્ય વિચારકોના વિચારોને તેમ જ સ્વાનુભવમૂલક પિતાના વિચારને સત્યલક્ષી સંગ્રહ, એ જ મૃતવિદ્યા છે. મૃતવિદ્યાનું ધ્યેય એ છે કે સત્યસ્પર્શી કોઈ પણ વિચાર કે વિચારસરણીની અવગણના કે ઉપેક્ષા ન થાય. એને લીધે જ જૈન પરંપરાની મૃતવિદ્યા નવી નવી વિદ્યાઓના વિકાસની સાથે વિકસિત થતી રહી છે. એ કારણે જ મૃતવિદ્યામાં સંગ્રહનયરૂપે જ્યાં પહેલાં સાંખ્યસંમત સદત લેવામાં આવ્યું ત્યાં જ બ્રહ્માતના વિચાર-વિકાસ પછી, સંગ્રહાયરૂપે બ્રભાત વિચારે પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ જ રીતે જ્યાં ઋજુસૂત્રનયરૂપે Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૪૯ પ્રાચીન બૌદ્ધ ક્ષણિકવાદ સંગ્રહીત થયા છે, ત્યાં જ, તે પછીના મહાયાની વિકાસની પછી, ઋણુસૂત્રનયરૂપે વૈભાષિક, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ, એ ચારે પ્રસિદ્ધ બૌદ્ધશાખાઓના સંગ્રહ થયેા છે. અનેકાંતદૃષ્ટિનુ કાર્ય ક્ષેત્ર એટલુ બધુ વ્યાપક છે કે એમાં માનવજીવનને હિતકારી એવી બધી લૌકિક-લેાકેાત્તર વિદ્યાએ પેાતપેાતાનુ યેાગ્ય સ્થાન પ્રાપ્ત કરી લે છે. તેથી જ જૈન શ્રુતવિદ્યામાં લેાકેાત્તર વિદ્યાઓ ઉપરાંત લૌકિક વિદ્યાએએ પણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. પ્રમાણવિદ્યામાં પ્રત્યક્ષ, અનુમિતિ વગેરે જ્ઞાનના બધાય પ્રકારાનુ, એમનાં સાધનાનું તથા એના બળાબળનુ સવિસ્તર વિવરણ આવે છે. એમાં પણ અનેકાંતષ્ટિના એવા ઉપયાગ કરવામાં આવ્યા છે કે જેથી કાઈ પણ તત્ત્વચિંતકના યથા વિચારની અવગણના કે ઉપેક્ષા નથી થતી; ઊલટુ જ્ઞાન અને એનાં સાધના સાથે સબંધ ધરાવતા બધાય જ્ઞાન-વિચારાને યથાવત્ વિનિયેાગ કરવામાં આવ્યે છે. અહી સુધીનું વન જૈન પર પરાના પ્રાણુરૂપ અહિંસા અને અનેકાંતની સાથે સંબંધ ધરાવે છે. જેવી રીતે શરીર વગર પ્રાણનુ રહેવું અસંભવ છે, એવી જ રીતે ધર્મશરીર વગર ધ`પ્રાણુ ટકી રહેવું પણ અસભવ છે. જૈન પરંપરાનું ધર્માંશરીર પણ સંધરચના, સાહિત્ય, તી, મદિર વગેરે ધર્માંસ્થાના, શિલ્પસ્થાપત્ય, ઉપાસનાવિધિ, ગ્રંથના સંગ્રહ ધરાવતા ભડારા વગેરે અનેક રૂપે વિદ્યમાન છે. [દઔચિ॰ ખં૰ ૨, પૃ૦ ૧૧૬-૧૩૧] Page #81 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા મુખ્ય શ્રમણ સંપ્રદાય અને તેની ઓળખ બ્રાહ્મણ કે વૈદિક ધર્મનુયાયી સંપ્રદાયને વિધી સંપ્રદાય, શ્રમણ સંપ્રદાય કહેવાય છે, જે ભારતમાં ઘણે ભાગે વૈદિક સંપ્રદાયના પ્રવેશની પહેલાંથી જ, કેઈ ને કોઈ રૂપમાં અને કોઈને કોઈ પ્રદેશમાં અવશ્ય અસ્તિત્વ ધરાવતો હતો. શ્રમણ સંપ્રદાયની શાખાઓ અને પ્રશાખાઓ અનેક હતી, જેમાં સાંખ્ય, જૈન, બૌદ્ધ, આજીવક વગેરેનાં નામ જાણીતાં છે. શ્રમણ સંપ્રદાયની પ્રાચીન અનેક શાખાઓ અને પ્રશાખાઓ એવી હતી કે જે પહેલાં તે વૈદિક સંપ્રદાયની સાવ વિરોધી હતી, પણ ધીમે ધીમે એ, એક યા બીજે કારણે, વૈદિક સંપ્રદાયમાં હળીમળી ગઈ હતી. દાખલા તરીકે આપણે વૈષ્ણવ અને શિવ સંપ્રદાયનાં નામ દઈ શકીએ. પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગ વૈદિક સંપ્રદાયથી કેવળ ભિન્ન હતા એટલું જ નહીં, પણ એનો વિરોધ સુધ્ધાં કરતા હતા. અને એટલા માટે વૈદિક સંપ્રદાયના સમર્થક આચાર્યો પણ પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગમોને વેદવિરોધી માનીને એમને વેદબાહ્ય માનતા હતા; પણ અત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે, એ જ વૈષ્ણવ અને શિવ સંપ્રદાયે તથા એમની અનેક શાખાઓ બિલકુલ વૈદિક સંપ્રદાયમાં મળી ગઈ છે. આ જ સ્થિતિ સાંખ્ય સંપ્રદાયની છે, જે પહેલાં અવેદિક મનાતું હતું, પણ અત્યારે વૈદિક મનાય છે. આમ Page #82 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સપ્રદાયની પ્રાચીનતા હોવા છતાં કેટલાક શ્રમણ સંપ્રદાયેા હજી પણ એવા છે કે જેએ પોતે પેાતાની જાતને અ-વૈદિક જ માને-મનાવે છે, અને વૈદિક વિદ્વાને પણ એમને અવૈદિક જ માને છે. આ સંપ્રદાયામાં જૈન અને બૌદ્ધ મુખ્ય છે. શ્રમણ સંપ્રદાયની સામાન્ય અને સંક્ષિપ્ત ઓળખાણ એ છે એ ન તા અપૌરુષેય-અનાદિ રૂપે કે ઈશ્વરરચિત રૂપે વેદાનુ પ્રામાણ્ય સ્વીકારે છે, કે ન તો બ્રાહ્મણુવનું જાતિને કારણે કે ઝુરહિતપણાને લીધે ગુરુપદ સ્વીકારે છે, જેવી રીતે કે વૈદિક સ`પ્રદાય વેદો અને બ્રાહ્મણ પુરાહિતાના સંબંધમાં માને છે. બધાય શ્રમણ સંપ્રદાયે પોતપોતાના સંપ્રદાયના પુરસ્કર્તા તરીકે કાઈ ને કાઈ યેાગ્યતમ પુરુષને માનીને એનાં વચનાને જ અંતિમ પ્રમાણુરૂપ માને છે, અને જાતિ કરતાં ગુણની પ્રતિષ્ઠા કરીને સંન્યાસી કે ગૃહત્યાગી વનું જ ગુરુપદ સ્વીકારે છે. નિગ્રંથ સોંપ્રદાય એ જૈન સ`પ્રદાય : કેટલાક પુરાવા પ્રાચીન કાળમાં શ્રમણ સંપ્રદાયની બધી શાખા-પ્રશાખાઓમાં ગુરુ કે ત્યાગી વને માટે સામાન્ય રીતે આ શબ્દો વપરાતા હતા ઃ શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, તપસ્વી, પરિત્રાજક, અદ્ભુત, જિન, તીથ કર વગેરે, બૌદ્ધ અને આજીવક સૌંપ્રદાયાની જેમ જૈન સંપ્રદાય પણ પોતાના ગુરુવને માટે પહેલાંથી જ આ શબ્દોને ઉપયાગ કરતા રહ્યો છે. આમ છતાં એક શબ્દ એવા છે કે જેતેા ઉપયાગ જૈન સંપ્રદાય જ પોતાના સમગ્ર ઇતિહાસ કાળમાં, પહેલાંથી તે અત્યાર સુધી, પેાતાના ગુરુવર્યંને માટે કરતા રહ્યો છે. એ શબ્દ છે ‘ નિર્ધન્ય ’( નિઃશંથ )૧. જૈન આગમ પ્રમાણે ‘ નિપંથ ’ અને બૌદ્ધ પિટકા મુજબ નિñટ ’. ઐતિહાસિક સાધનાને આધારે આપણે એટલે સુધી જાણી અને કહી શકીએ છીએ કે જૈન પરંપરા સિવાયની . * ૧. આચારાંગ ૧, ૩, ૧, ૧૦૮. Page #83 -------------------------------------------------------------------------- ________________ પર જૈનધર્મને પ્રાણ mann બીજી કઈ પરંપરાના ગુરુવને માટે “નિચ' શબ્દ પ્રચલિત કે રૂઢ થયેલે નથી મળતો. આ કારણે જ જૈનશાસ્ત્રને “નિરંથપાયા” અર્થાત “ નિવરન” કહેવામાં આવે છે. બીજા કોઈ સંપ્રદાયના શાસ્ત્રને “નિરીકવચન” કહેલ નથી. આગમકથિત નિગ્રંથ સંપ્રદાયની સાથે બૌદ્ધ પિટકોને એટલે અને જેવો સીધો સંબંધ છે, એટલે અને એવો સંબંધ વૈદિક કે પૌરાણિક સાહિત્યનો નથી. એનાં કારણે આ પ્રમાણે છે – (૧) જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય, બને શ્રમણ સંપ્રદાય છે, તેથી એમની વચ્ચે બ્રાતૃભાવ જેવો સંબંધ છે. (૨) બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક ગૌતમબુદ્ધ અને નિગ્રંથ સંપ્રદાયના અંતિમ પુરસ્કર્તા જ્ઞાતપુત્ર મહાવીર, બન્ને સમકાલીન હતા. તેઓ કેવળ સમકાલીન હતા એટલું જ નહીં, બલકે એમણે સમાન કે એક જ ક્ષેત્રમાં જીવન વિતાવ્યું હતું. બન્નેની પ્રવૃત્તિનું ધામ કેવળ એક જ પ્રદેશ નહીં બલકે એક જ શહેર, એક જ મહેલે અને એક જ કુટુંબ પણ હતું. બન્નેના અનુયાયીઓ પણ અરસપરસ મળતા હતા અને પિતપોતાના પૂજ્ય પુરુષોના ઉપદેશે અને આચાર સંબંધી મિત્રભાવે કે પ્રતિસ્પર્ધીભાવે ચર્ચા પણ કરતા હતા. એટલું જ નહીં, બલ્ક અનેક અનુયાયીઓ એવા પણ હતા, જેઓ પહેલાં કોઈ એકના અનુયાયી હતા, પણ પછીથી બીજાના અનુયાયી થયા; જાણે મહાવીર અને બુદ્ધના અનુયાયીઓ એવા પાડોશી કે કુટુંબી હતા કે જેમને સામાજિક સંબંધ બહુ નજીક હતે. એમ જ કહેવું જોઈએ કે જાણે એક જ કુટુંબના અનેક સભ્યો, અત્યારે પણ જોવામાં આવે છે એમ, જુદી જુદી માન્યતાઓ ધરાવતા હતા. ૧. ભગવતી ૯-૬-૩૮૩. ૨. ઉપાસકદશાંગ અ૦ ૮ ઈત્યાદિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા ૫૩ (૩) નિગ્રંથ સંપ્રદાયની અનેક બાબતોનું બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્યોએ નજરે જોયા જેવું વર્ણન કર્યું છે–ભલે પછી એ વર્ણન પ્રાસંગિક હોય કે ખંડનની દૃષ્ટિથી કરવામાં આવ્યું હોય. એટલા માટે બૌદ્ધ પિટકમાં મળતા નિગ્રંથ સંપ્રદાયના આચારવિચારને લગતા નિર્દેશ એતિહાસિક દષ્ટિએ ખૂબ મહત્વ છે. પછી જ્યારે આપણે બૌદ્ધ ફિરકામાં આવતા નિગ્રંથ સંપ્રદાય સંબંધી નિર્દેશોની, ખુદ નિગ્રંથ પ્રવચનરૂપે ઉપલબ્ધ આગમિક સાહિત્યમાંના નિર્દેશોની સાથે, શબ્દ અને ભાવની દષ્ટિએ, સરખામણું કરીએ છીએ ત્યારે એમાં સંદેહ નથી રહેતો કે બન્ને નિર્દેશ પ્રમાણભૂત છે–ભલે પછી બન્ને બાજુએ વાદી-પ્રતિવાદીને ભાવ રહ્યો હોય. જેવી બૌદ્ધ પિટકાની રચના અને સંકલનાની સ્થિતિ છે, લગભગ એવી જ સ્થિતિ પ્રાચીન નિગ્રંથ આગમોની છે. બુદ્ધ અને મહાવીર બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. બન્ને શ્રમણ સંપ્રદાયના સમર્થક હતા, છતાં બન્ને વચ્ચેનું અંતર જાણ્યા વિના આપણે કઈ નિર્ણય ઉપર નથી પહોંચી શકતા. પહેલું અંતર તો એ છે કે બુદ્ધ મહાભિનિષ્ક્રમણથી લઈને તે પિતાના નવા માર્ગ–ધર્મચક્રનું પ્રવર્તન કર્યું, એ છ વર્ષ દરમ્યાન તેઓ એ સમયે પ્રચલિત ભિન્ન ભિન્ન તપસ્વી અને યોગી સંપ્રદાયનો એક પછી એકનો સ્વીકાર અને ત્યાગ કરતા રહ્યા, જ્યારે મહાવીરને કુળપરંપરાથી જે ધર્મમાર્ગ પ્રાપ્ત થયો હતા એને સ્વીકાર કરીને તેઓ આગળ વધ્યા અને એ કુળ પરંપરાગત ધર્મમાં પિતાની સૂઝ અને શક્તિ પ્રમાણે એમણે સુધારો કે શુદ્ધિ કર્યા. એકને માર્ગ જૂના પંથોનો ત્યાગ કર્યા બાદ નવા ધર્મસ્થાપનને હતા, તે બીજાને માર્ગ કુળધર્મનું સંશોધન માત્ર હતો. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધ ઠેર ઠેર પહેલાં સ્વીકારેલ અને નહીં સ્વીકારેલ ૧. મઝિમનિકાય સુર ૧૪, ૫૬. દીઘનિકાય સુ૨૯, ૩૩. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈનધર્મને પ્રાણ અનેક પંથેની સમાલોચના કરતા રહે છે, અને કહે છે કે અમુક પંથને અમુક નાયક અમુક માને છે, બીજે અમુક માને છે, પણ હું એની સાથે સંમત નથી, હું તે આ પ્રમાણે માનું છું ઇત્યાદિ. બુદ્ધ સમસ્ત પિટકમાં એવું ક્યાંય નથી કહ્યું કે હું જે કહું છું તે તે ફક્ત પ્રાચીન છે, અને હું તે માત્ર એને પ્રચારક જ છું. બુદ્ધના સર્વ કથનની પાછળ એક જ ભાવ છે, અને તે એ કે, મારો માર્ગ મારી પિતાની શોધનું ફળ છે, જ્યારે મહાવીર એમ નથી કહેતા. કારણ કે એકવાર પાશ્વપત્યિકેએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂળ્યા તે એમણે પાર્શ્વનાથનાં જ વચનોની સાક્ષી આપીને પાર્શ્વપત્યિકેને પિતાના પક્ષના બનાવી દીધા. એ કારણે જ બુદ્દે પિતાના મતની સાથે બીજા કોઈ સમકાલીન કે પૂર્વકાલીન મતને સમન્વય નથી કર્યો; એમણે કેવળ પિતાના મતની વિશેષતાઓ બતાવી છે, જ્યારે મહાવીરે એવું નથી કર્યું. તેઓએ પાર્શ્વનાથના તે સમયના સંપ્રદાયના અનુયાયીઓ સાથે પોતાના સુધારા કે ફેરફારોને સમન્વય કર્યો છે. તેથી મહાવીરને માર્ગ પાર્શ્વનાથના સંપ્રદાય સાથેની એમની સમન્વયવૃત્તિનો સૂચક છે. બુદ્ધ અને મહાવીરની વચ્ચે ધ્યાન આપવા એગ્ય બીજું અંતર જીવનકાલનું છે. બુદ્ધ ૮૦ વર્ષે નિર્વાણ પામ્યા, જ્યારે મહાવીર ૭૨ વર્ષની ઉંમરે. હવે તે એ નિશ્ચિત જેવું થઈ ચૂક્યું છે કે બુદ્ધનું નિર્વાણ પહેલાં અને મહાવીરનું પછી થયું હતું. આ રીતે મહાવીર કરતાં બુદ્ધ જરૂર કંઈક વૃદ્ધ હતા; એટલું જ નહીં પણ મહાવીરે સ્વતંત્રરૂપે ધર્મોપદેશ આપવો શરૂ કર્યો એની પહેલાં જ બુધે પિતાના માર્ગની ૧. મજિઝમનકાય સુર ૫૬. અંગુત્તરનિકાય વોટ ૧. પૃ. ૨૦૬; વ. ૩, પૃ૦ ૩૮૩. ૨. ભગવતી ૫-૯-૨૨૫. ૩. ઉત્તરાધ્યયન અ૦ ૨૩. ૪. વીરનિર્વાણસંવત ઔર જૈન કાલગણના. ભારતીય વિદ્યા ભા. ૩ ૫ ૧૭૭. Page #86 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા ૫૫ સ્થાપનાની શરૂઆત કરી દીધી હતી. બુદ્ધને પિતાના માર્ગમાં નવા નવા અનુયાયીઓને ભેગા કરીને જ બળ વધારવું હતું, જ્યારે મહાવીરને અનુયાયીઓ બનાવવા ઉપરાંત પાર્શ્વનાથના જૂના અનુયાયીઓને પણ પિતાના પ્રભાવમાં અને પિતાની આસપાસ જોડી રાખવાના હતા. તત્કાલીન બીજા બધા પથેનાં મંતવ્યની પૂરી પરીક્ષા કે એમનું ખંડન કર્યા વગર બુદ્ધ પિતાની સંધરચનામાં સફળ થઈ શકે એમ ન હતા, જ્યારે મહાવીરને પ્રશ્ન કંઈક જુદો હતો, કારણ કે પિતાના ચારિત્ર અને તેજોબળને લીધે પાશ્વનાથના તત્કાલીન અનુયાયીઓનાં મન જીતી લઈને મહાવીર એમને પિતાના અનુયાયી બનાવી લેતા હતા, તેથી નવા નવા અનુયાયીઓની ભરતીને સવાલ એમને માટે એટલો ઉગ્ર ન હતો, એટલે બુદ્ધને માટે. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધને સમગ્ર ઉપદેશ બીજાઓની આલોચનાથી ભરેલું છે. નિર્ચથ પરંપરાને બુદ્ધ ઉપર પ્રભાવ બુદ્ધ પિતાને માર્ગ શરૂ કરતાં પહેલાં એક પછી એક જે પથને ત્યાગ કર્યો, એમાં એક નિગ્રંથ પંથ પણ હતા. બુદ્ધ પિતાના જીવનનું જે વર્ણન કર્યું છે, એને વાંચવાથી અને એની જૈન આગમાં વર્ણવેલ આચારો સાથે સરખામણું કરવાથી એ નિઃસંદેહ રીતે જાણું શકાય છે કે બુધે બીજા પંથની જેમ જૈન પંથમાં પણ ઠીક ઠીક જીવન વિતાવ્યું હતું–ભલે પછી એ ટૂંકા સમય માટે પણ કેમ ન હોય. બુદ્ધની સાધનાના સમયમાં શરૂઆતનાં વર્ષોમાં મહાવીરે તે પોતાનો માર્ગ શરૂ જ નહોતે કર્યો અને એ સમયે પૂર્વ પ્રદેશમાં પાર્શ્વનાથના સિવાય બીજો કોઈ નિર્ચથ પંથ ન હતું. તેથી એ નકકી છે કે બુદ્ધ, ભલે થોડા વખત માટે પણ કેમ ન હોય, પાર્શ્વનાથના નિર્ગથ સંપ્રદાયનું જીવન વિતાવ્યું હતું. એને લીધે જ બુદ્ધ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર-વિચારની સમાલોચના કરે છે ત્યારે નિગ્રંથ ૧. મઝિમનિકાય સુરક. પ્ર. કાશીત બુદ્ધચરિત (ગુજરાતી) Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત એવા તપ ઉપર ઉગ્ર પ્રહાર કરે છે. અને તેઓ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર અને વિચારનું ખંડન કરે છે ત્યારે એનું એ સંપ્રદાયની પરિભાષામાં ઠીક ઠીક વર્ણન કરીને કરે છે, એનું કારણ પણ આ જ છે. મહાવીર અને બુદ્ધ બન્નેને ઉપદેશકાળ અમુક સમય સુધી તે જરૂર એક જ હત; એટલું જ નહીં, તેઓ એકબીજાને મળ્યા વગર પણ અમુક સ્થાનોમાં એકસાથે વિચર્યા હતા. તેથી આપણે એ પણ જોઈએ છીએ કે પિટકમાં “નાતપુર નિષia” તરીકે મહાવીરને નિર્દેશ આવે છે ચાર ચામ અને બૌદ્ધ સંપ્રદાય બૌદ્ધ પિટકામાંના દીઘનિકાય અને સંયુત્તનિકાયમાં નિર્ચનાં મહાવ્રતની ચર્ચા આવે છે. દીઘનિકાયના સામન્નફલસુત્તમાં શ્રેણિક બિંબિસારના પુત્ર અજાતશત્રુ-કણિકે પિતાની જ્ઞાતપુત્ર મહાવીર સાથે થયેલી મુલાકાતનું વર્ણન બુદ્ધની સમક્ષ કર્યું છે, જેમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે એમ કહેવરાવ્યું છે કે નિગ્રંથ ચતુર્યામસંવરથી સંયત હોય છે; આવો નિગ્રંથ જ યતાત્મા અને સ્થિતાત્મા હોય છે. આ જ રીતે સંયુત્તનિકાયના દેવદત્તસંયુત્તમાં નિંક નામે વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને ધ્યાનમાં રાખીને બુદ્ધને કહે છે કે એ જ્ઞાતપુત્ર મહાવીર દયાળુ, કુશળ અને ચતુર્યામ યુક્ત છે. આ બૌદ્ધ ઉલ્લેખને આધારે આપણે એટલું જાણું શકીએ છીએ કે ખુદ બુદ્ધના સમયમાં અને એ પછી પણ (બૌદ્ધ પિટકેએ અંતિમ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધી પણ) બૌદ્ધ પરંપરા મહાવીરને અને એમના અન્ય નિગ્રંથને ચતુર્યામ યુક્ત સમજતા હતા. યામનો અર્થ છે મહાવ્રત, જેને યોગશાસ્ત્ર (૨-૩૦) માં જણાવ્યા મુજબ “યમ” પણ કહે છે. મહાવીરની નિગ્રંથ પરંપરા અત્યાર લગી પંચમહાવ્રતધારી છે, અને પંચમહાવ્રતી તરીકે જ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. આવી ૧. દીઘનિકાય સુ૨. ૨. દીઘનિકાય સુ. ૨. સંયુત્તનિકાય છે. ૧, પૃ. ૬. Page #88 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા પ૭ સ્થિતિમાં બૌદ્ધ ગ્રંથમાં મહાવીર અને અન્ય નિગ્રંથો માટે ચારમહાવ્રતધારી રૂપે જે ઉલ્લેખ છે, એનો શું અર્થ સમજ?–આવે પ્રશ્ન આપોઆપ ઊભો થાય છે. આને જવાબ આપણને ઉપલબ્ધ જૈન આગમાંથી મળી રહે છે. સદ્ભાગ્યે ઉપલબ્ધ આગમોમાં પ્રાચીન એવા અનેક સ્તરે સચવાઈ રહ્યા છે કે જે કેવળ મહાવીરના સમયની નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર જ નહીં બલકે એની પહેલાંની પાશ્વપત્યિક નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર પણ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. ભગવતી અને ઉત્તરાધ્યયન જેવા આગમમાં વર્ણન આવે છે કે પાર્શ્વપત્યિક નિગ્રંથ, જેઓ ચાર મહાવ્રતધારી હતા, એમાંના ઘણાઓએ મહાવીરના શાસનનો સ્વીકાર કરીને એમણે પ્રરૂપેલ પાંચ મહાવ્રતોને ધારણ કર્યા હતાં, અને જૂની ચાર મહાવ્રતોની પરંપરાને બદલી નાખી હતી; જ્યારે કેટલાક એવા પણ પાર્શ્વપત્યિક નિર્ચ હતા કે જેમણે પોતાની ચાર મહાવ્રતની પરંપરાને જ ચાલુ રાખી હતી. મહાવીરે ચાર મહાવ્રતના સ્થાને પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી અને ક્યારે કરી, આ પણ એક ઐતિહાસિક સવાલ છે. મહાવીરે પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી?—આ સવાલનો જવાબ તો જૈન ગ્રંથ આપે છે, પણ એ સ્થાપના ક્યારે કરી?—આને જવાબ એ નથી આપતા. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, આ ચાર યા–મહાવ્રતાની પ્રતિષ્ઠા ભગવાન પાર્શ્વનાથે કરી હતી, પણ ક્રમે ક્રમે નિગ્રંથ પરંપરામાં એવી શિથિલતા. આવી ગઈ કે કેટલાક નિગ્રંથ “અપરિગ્રહને અર્થ “સંગ્રહ ન કરે” એટલે જ કરીને સ્ત્રીઓને સંગ્રહ કે પરિગ્રહ કર્યા વગર પણ એમને સંપર્ક રાખતા હતા, અને છતાં માનતા હતા કે એથી અ ૧. “ઉત્થાનનો મહાવીરાંક (સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ) પૃ૦ ૪૬. - ૨. એજન. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ પરિગ્રહવત ભંગ થતું નથી. આ શિથિલતાને દૂર કરવા માટે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને અપરિગ્રહથી જુદું સ્થાપ્યું અને ચોથા વ્રતમાં શુદ્ધિ લાવવાનો પ્રયત્ન કર્યો. મહાવીરે પિતાના ઉપદેશકાળના ત્રીસ વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન બ્રહ્મચર્ય વ્રતની અપરિગ્રહથી જુદી સ્થાપના ક્યારે કરી, એ તે કહી શકાય એમ નથી, પણ એમણે આ સ્થાપના એવી ભારપૂર્વક કરી કે જેને લીધે પછીની સમસ્ત નિગ્રંથ પરંપરા પાંચ મહાવ્રતની જ પ્રતિષ્ઠા કરવા લાગી, અને જે ગણ્યાગાંડ્યા પાર્શ્વપત્યિક નિગ્રંથ મહાવીરના પંચમહાવ્રત–શાસનથી જુદા રહ્યા એમનું આગળ જતાં કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. જે બૌદ્ધ પિટકોમાં અને જૈન આગમમાં ચાર મહાવ્રતને નિર્દેશ કે એનું વર્ણન ન આવત તે આજે એ પત્ત પણ ન લાગત કે પાર્શ્વપત્યિક પરંપરા ક્યારેક ચાર મહાવ્રતધારી પણ હતી. . ઉપરની ચર્ચાથી એટલું તે આપોઆપ વિદિત થઈ જાય છે કે પાર્શ્વપત્યિક નિગ્રંથ પરંપરામાં દીક્ષા લેવાવાળા જ્ઞાતપુત્ર મહાવીરે પિતે પણ ચાર મહાવ્રતો જ ધારણ કર્યા હતાં, પરંતુ સાંપ્રદાયિક પરિસ્થિતિને જોઈને એમણે એ બાબતમાં ક્યારેક ને ક્યારેક સુધારે કર્યો. આ સુધારાની સામે પ્રાચીન નિગ્રંથ પરંપરામાં કેવી ચર્ચા કે કેવા તર્કવિતર્ક થતાં હતાં, એને આછો ખ્યાલ આપણને ઉત્તરાધ્યયન સૂત્રમાંના કેશિ-ગૌતમ સંવાદમાંથી મળે છે. એમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પાશ્વપત્યિક નિગ્રંથોમાં એવો વિતર્ક થવા લાગ્યો હતો કે જ્યારે પાર્શ્વનાથ અને મહાવીરનું એકમાત્ર ધ્યેય મોક્ષ જ છે, ત્યારે એ બન્નેના મહાવ્રતો સંબંધી ઉપદેશમાં ફરક કેમ ?૧ આ ગડમથલને કેશીએ ગૌતમની સામે રજૂ કરી અને ગૌતમે એને ખુલાસો કર્યો. કેશી પ્રસન્ન થયા અને એમણે મહાવીરના શાસનને સ્વીકારી લીધું. આટલી ચર્ચા ઉપરથી આપણે સહેલાઈથી નીચે જણાવેલ ૧, ઉત્તરાધ્યયન ૨૩. ૧૧-૧૩, ૨૩-૨૭ વગેરે. Page #90 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા ૫૯ નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ છીએ – (૧) મહાવીરની પહેલાં, ઓછામાં ઓછું પાર્શ્વનાથના સમયથી શરૂ કરીને, નિગ્રંથ પરંપરામાં ચાર મહાવ્રતની જ પ્રથા હતી, જેને ભગવાન મહાવીરે ક્યારેક ને ક્યારેક બદલી, અને પાંચ મહાવ્રતરૂપે એને વિકાસ કર્યો. એ જ વિકસિત રૂ૫ અત્યાર સુધીના બધાય જૈન ફિરકાઓમાં નિર્વિવાદ રૂપે માન્ય છે, અને ચાર મહાવ્રતની પ્રાચીન પ્રથા માત્ર ગ્રંથમાં જ સચવાઈ રહી છે. (૨) ખુદ બુદ્ધ અને એમના સમકાલીન કે ઉત્તરકાલીન બધાય ભિક્ષુઓ નિર્ચથ પરંપરાને કેવળ ચાર મહાવ્રતધારી જ માનતા હતા અને મહાવીરના પંચ મહાવ્રત સંબંધી આંતરિક સુધારાથી તેઓ અપરિચિત હતા. જે વાત બુદ્દે એકવાર કહી અને જે સામાન્ય જનતામાં પ્રસિદ્ધ થઈ, એને જ તેઓ પિતાની રચનાઓમાં ફરી ફરી કહેતા ગયા. બુદ્ધ પિતાના સંધને માટે મુખ્ય પાંચ શીલ કે વ્રત દર્શાવ્યાં છે, જે સંખ્યાની દષ્ટિએ તે નિગ્રંથ પરંપરાના યમ સાથે મળતાં છે, પણ બન્ને વચ્ચે થોડું અંતર છે. આ અંતર એ છે કે નિગ્રંથ પરંપરામાં પાંચમું વ્રત અપરિગ્રહ છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં મદ્ય વગેરેના ત્યાગ એ પાંચમું શીલ છે. જેકે બૌદ્ધ ગ્રંથમાં ઠેકઠેકાણે ચતુર્યામને નિર્દેશ આવે છે, પણ મૂળ પિટકોમાં તથા એની અકથાઓમાં ચતુર્યામને જે અર્થ કરવામાં આવ્યું છે તે ખેટ તથા અસ્પષ્ટ છે. આમ કેમ થયું હશે ?–એવો પ્રશ્ન થયા વિના નથી રહેતું. નિગ્રંથ પરંપરા જેવી પિતાની પાડોશી, સમકાલીન અને અતિપ્રસિદ્ધ પરંપરાના ચાર યામના સંબંધમાં બૌદ્ધ ગ્રંથકારો આટલા અજ્ઞાત કે અસ્પષ્ટ હોય એ જોઈને શરૂ શરૂમાં તે નવાઈ લાગે છે, પણ જ્યારે આપણે સાંપ્રદાયિક સ્થિતિને વિચાર ૧. દીપનિકાય સુ૨. દીઘનિકાય સુમંગલા ટીકા ૫૦ ૧૬૭. FO! ' Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ કરીએ છીએ ત્યારે એ નવાઈ દૂર થઈ જાય છે. કઈ પણ સંપ્રદાયે બીજા સંપ્રદાયને પૂરે ન્યાય નથી આપ્યો. એવું પણ બન્યું હોય કે મૂળમાં બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્યો ચતુર્યામનો પૂરે અને સાચો અર્થ જાણતા હેય—એ અર્થ સર્વત્ર પ્રસિદ્ધ પણ હતા–તેથી એ જણાવવાની જરૂર ન દેખાઈ હોય; પણ જેમ જેમ પિટકનું સંકલન થતું ગયું તેમ તેમ ચતુર્યામનો અર્થ સ્પષ્ટ કરવાની જરૂર દેખાઈ હેય. કઈ બૌદ્ધ ભિક્ષુએ, કલ્પનાને બળે, એના અર્થની પૂતિ કરી, એ જ આગળ જતાં જેમની તેમ ચાલુ રહી, અને કોઈએ એ ન વિચાર્યું કે ચતુર્યામનો આ અર્થ નિગ્રંથ પરંપરાને માન્ય છે કે નહીં? બૌદ્ધોના સંબંધમાં જેનોના હાથે પણ આવો વિપાસ થયેલ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. કોઈ પણ સંપ્રદાયની માન્યતાનું પૂર્ણ સાચું રૂપ તે એના ગ્રંથ અને એની પરંપરાથી જાણી શકાય છે. [દઔચિં૦ નં. ૨, પૃ. ૫૦-૫૯, ૯૭-૧૦૦] ૧. સૂત્રકૃતાંગ ૧-૨-૨, ૨૪-૨૮. - Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય સંરકૃતિનું ઝરણું સંસ્કૃતિનું ઝરણું નદીના એવા પ્રવાહ જેવું છે કે જે પિતાના ઉદ્ગમ સ્થાનથી તે અંત સુધી બીજું નાનાં-મોટાં ઝરણાંઓ સાથે ભળતું, વધતું અને પરિવર્તન પામતું બીજાં અનેક મિશ્રણથી યુક્ત થતું જાય છે, અને ઉદ્ગમસ્થાનમાં પિતાને મળેલ રૂપ, સ્પર્શ, ગંધ. તથા સ્વાદ વગેરેમાં કંઈક ને કંઈક પરિવર્તન પણ પ્રાપ્ત કરતું રહે. છે. જૈન તરીકે ઓળખાતી સંસ્કૃતિ પણ સામાન્ય સંસ્કૃતિના આ નિયમને અપવાદ નથી. જે સંસ્કૃતિને આજે આપણે જૈન સંસ્કૃતિના નામે ઓળખીએ છે એનો આવિર્ભાવ સૌથી પહેલાં કેણે કર્યો, અને એમનાથી એ પહેલવહેલાં કેવા રૂપે ઉદ્ભવી, એનું પૂરેપૂરું યથાર્થ વર્ણન કરવું, એ ઈતિહાસના સીમાડાની બહારની વાત છે. આમ છતાં, એ પ્રાચીન પ્રવાહનું છે અને જેવું ઝરણું આપણું સામે મોજૂદ છે, તથા. એ જે આધારના પટમાં વહેતું રહ્યું છે, એ ઝરણું અને એ સાધનો સંબંધી વિચારણા કરવાથી આપણે જૈન સંસ્કૃતિના હૃદયને થોડું ઘણું પિછાની શકીએ છીએ. જેને સંસ્કૃતિનાં બે રૂપ બીજી સંસ્કૃતિઓની જેમ, જૈન સંસ્કૃતિનાં પણ બે રૂ૫ છેએક બાહ્ય અને બીજું આંતરિક. બાહ્ય રૂપ એ છે કે જેને એ સંસ્કૃતિના Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પ્રાણ દર લેાકા ઉપરાંત ખીજા લેાકેા પણ પેાતાની આંખ, કાન વગેરે ખાલ ઇંદ્રિયા દ્વારા જાણી શકે છે. પણ સંસ્કૃતિનું આંતરિક સ્વરૂપ એવું નથી હોતું; કારણ કે કાઈ પણ સંસ્કૃતિના આંતરિક સ્વરૂપનું સાક્ષાત્ આકલન તે ફક્ત એને જ થાય છે કે જે એને પેાતાના જીવનમાં ઓતપ્રાત કરી દે છે. બીજા લોકે એને જાણવા ઇચ્છે તે એનું સાક્ષાત્ દર્શાન નથી કરી શકતા. પણ એ આંતરિક સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારનાર પુરુષ કે પુરુષોના જીવન-વ્યવહારા ઉપરથી તેમ જ તેની આસપાસના વાતાવરણુ ઉપર પડતી અસરા ઉપરથી તેઓ કાઈ પણ આંતરિક સંસ્કૃતિને અંદાજ મેળવી શકે છે. અહીં” મારે મુખ્યત્વે જૈન સંસ્કૃતિના એ સ્વરૂપના કે હૃદયને પરિચય આપવા છે કે જે મોટે ભાગે અભ્યાસમાંથી જાગેલી કલ્પના તથા અનુમાન પર જ આધાર રાખે છે. જૈન સંસ્કૃતિનુ બાહ્ય સ્વરૂપ જૈન સંસ્કૃતિના બાહ્ય સ્વરૂપમાં, બીજી સંસ્કૃતિઓના બાહ્ય સ્વરૂપની જેમ, અનેક વસ્તુઓને સમાવેશ થાય છે. શાસ્ત્ર, એની ભાષા, મંદિર, એનું સ્થાપત્ય, સ્મૃતિ-વિધાન, ઉપાસનાના પ્રકાર, એમાં કામમાં આવનારાં ઉપકરણો તથા વસ્તુઓ, સમાજના ખાન-પાનના નિયમા, ઉત્સવ, તહેવારે। વગેરે અનેક વિષયાને જૈન સમાજ સાથે એક જાતને અનોખા સંબધ છે; અને પ્રત્યેક વિષય પોતપોતાના આગવા તિહાસ પણ ધરાવે છે. આ બધી બાબતા ખાદ્ય સંસ્કૃતિનાં અંગ છે. પણ્ એવા કેાઈ નિયમ નથી કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ અને એવાં બીજાં અંગ મેાબૂદ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એનું હૃદય પણ અવશ્ય હાવું જોઈ એ. બાહ્ય અંગા હયાત હોવા છતાં કયારેક હૃદયના અભાવ હાય છે; અને બાહ્ય અંગાના અભાવમાં પણ સંસ્કૃતિના હૃદયની સંભવના હોય છે. આ દૃષ્ટિને સામે રાખીને વિચાર કરનાર કાઈ પણ વ્યક્તિ એ વાત સારી રીતે સમજી શકશે કે, જૈન સંસ્કૃતિનું હૃદય, જેનું વન હું અહીં કરવાના છું, એને કેવળ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જૈન સંસ્કૃતિનું હૃદય જૈન સમાજમાં જન્મેલ અને જૈને કહેવાનાર વ્યક્તિમાં જ સંભવ છે, એમ નથી. સામાન્ય લેકે જેને જૈન માને છે, અથવા જેઓ પિતાની જાતને જૈન કહે છે, એમનામાં જે આંતરિક ગ્યતા ન હોય તે એ હૃદયનો સંભવ ન સમજે; અને જૈન નહીં કહેવાનાર વ્યક્તિઓમાં પણ જે સાચી યોગ્યતા હોય તે એ હૃદયને સંભવ છે. આ રીતે જ્યારે સંસ્કૃતિનું બાહ્ય રૂપ સમાજમાં જ મર્યાદિત હેવાથી બીજા સમાજમાં એ સુલભ નથી હોતું, ત્યારે સંસ્કૃતિનું હૃદય, એ સમાજના અનુયાયીઓની જેમ, અન્ય સમાજના અનુયાયીઓમાં પણ હોઈ શકે છે. સાચી વાત તો એ છે કે સંસ્કૃતિનું હૃદય કે એને આત્મા એટલાં વ્યાપક અને સ્વતંત્ર હોય છે કે એને દેશ, કાળ, જૂતિ, ભાષા અને રીતરિવાજે ન તે બંધિયાર બનાવી શકે કે ન તે પિતાની સાથે બાંધી શકે છે.] જૈન સંસ્કૃતિનું હૃદયઃ વિતક ધમ ( પ્રશ્ન એ છે કે જૈન સંસ્કૃતિનું હૃદય શું ચીજ છે? આનો ટૂંકો જવાબ તે એ છે કે નિવતક ધર્મ જૈન સંસ્કૃતિને આત્મા છે. જે ધર્મ નિવૃત્તિ આપવાવાળો અર્થાત પુનર્જન્મના ચક્રને નાશ કરવાવાળા હોય અથવા એ નિવૃત્તિના સાધનરૂપે જે ધર્મને પ્રાદુર્ભાવ, વિકાસ અને પ્રચાર થયો હોય, એ નિવક ધર્મ કહેવાય છે. આને મૂળ અર્થ સમજવા માટે પ્રાચીન છતાં સમકાલીન અન્ય ધર્મોના સ્વરૂપ સંબંધી થોડેક વિચાર કરવો જોઈશે. ધનું વર્ગીકરણ અત્યારે દુનિયામાં જેટલા ધર્મો જીવિત છે, અથવા જેમનો ડેઘણો ઈતિહાસ મળે છે, એ બધાયના આંતરિક સ્વરૂપનું જે વર્ગીકરણ કરવામાં આવે તે મુખ્યત્વે એમને ત્રણ વિભાગમાં વહેંચી શકાય – (૧) પહેલે એ વિભાગ કે જે વર્તમાન જન્મને વિચાર કરે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ (૨) બીજો એ કે જે વમાન જન્મ ઉપરાંત જન્માંતરને પણ વિચાર કરે છે. ૬૪ (૩) ત્રીજો એ વિભાગ કે જે જન્મજન્માંતર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદના પણ વિચાર કરે છે. અનાત્મવાદ અત્યારની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારકે હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતા સુખની પેલે પાર કાઈ સુખ છે, એવી કલ્પનાથી ન તા પ્રેરણા મેળવતા હતા કે ન તે એનાં સાધનેાની શેાધમાં સમય વિતાવવા ઠીક માનતા હતા; એમનુ ધ્યેય વમાન જીવનના સુખ-ભાગ જ હતું. અને તેએ આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનાના સંગ્રહ કરતા હતા. તેઓ માનતા હતા કે આપણે જે કંઈ છીએ તે આ જન્મ સુધી જ છીએ, અને મરણ ખાદ આપણે ફરી જન્મ લઈ શકતા નથી. બહુ બહુ તો આપણા પુનર્જન્મને અથ` આપણી સંતતિ ચાલુ રહે એ જ છે. તેથી આપણે જે કઈ સુકૃત કરીશું, એનું ફળ આ જન્મ પછી ભાગવવા માટે આપણે જન્મવાના નથી. આપણી કરણીનું મૂળ આપણાં સતાન કે આપણા સમાજ ભાગવી શકે છે. એને પુનર્જન્મનુ નામ આપવું હાય તે એમાં અમારા કાઈ વાંધેા નથી. આવા વિચાર કરનારા વને આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જવ, કયારેક, આગળ જતાં, ચાર્વીક તરીકે એળખાવા લાગ્યા. આ વની દૃષ્ટિમાં સાષ્ય-પુરુષાર્થ એક માત્ર કામ અર્થાત્ સુખભાગ જ છે. એના સાધન તરીકે એ વ નથી ધની કલ્પના કરતા કે નથી જાતજાતનાં વિધિવિધાનેાને વિચાર કરતા. તેથી જ આ વને કેવળ કામ-પુરુષાથી કે બહુ બહુ તે કામ અને અ, એ બે પુરુષાતે માનનાર કહી શકાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જૈન સંસ્કૃતિનું હૃદય પ્રવર્તક ધર્મ - બીજે વિચારક વર્ગ છવનમાં શરીર-સુખને સાધ્ય તરીકે તે માને છે, પણ એ માને છે કે વર્તમાન જન્મમાં જેવા સુખનો સંભવ છે, એવું જ સુખ પ્રાણી ભરીને પુનર્જન્મ ધારણ કરે છે ત્યારે–જન્મજન્માંતરમાં–પણ ચાલુ રહે છે અને એ રીતે શારીરિકમાનસિક સુખેના ઉત્કર્ષ-અપકર્ષની પરંપરા ચાલતી રહે છે. જેવી રીતે આ જન્મમાં એવી જ રીતે જન્માંતરમાં પણ જે આપણે સુખી થવું હોય કે વધારે સુખ મેળવવું હોય, તે એ માટે આપણે ધર્માનુષ્ઠાન પણ કરવાં પડશે. અર્થોપાર્જન વગેરે સાધન ભલે વર્તમાન જન્મમાં ઉપકારક થાય, પણ જન્માંતરના ઉચ્ચ અને ઉચ્ચતર સુખને માટે આપણે ધર્માનુષ્ઠાન અવશ્ય કરવાં જોઈશે. આવી વિચારસરણી ધરાવતા લેકે જાતજાતનાં ધર્માનુષ્ઠાન કરતાં હતાં, અને એની દ્વારા પરલોકનાં ઉચ્ચ સખો મેળવવાની શ્રદ્ધા પણ ધરાવતા હતા. આ વર્ગ આત્મવાદી અને પુનર્જન્મવાદી તે છે જ, પણ એની કલ્પના જન્મજન્માંતરમાં વધારે ને વધારે સુખ પ્રાપ્ત કરવાની તથા સુખને વધારેમાં વધારે વખત સુધી સ્થિર રાખવાની હોવાને લીધે એમનાં ધર્માનુષ્ઠાનોને પ્રવર્તક ધમ કહેવામાં આવેલ છે. પ્રવર્તક ધર્મનો ટૂંકમાં સાર એ છે કે જે અને જેવી સમાજવ્યવસ્થા હેય એને એવી નિયમબદ્ધ અને કર્તવ્યબદ્ધ બનાવવી કે જેથી સમાજનો પ્રત્યેક સભ્ય, પિતાપિતાની સ્થિતિ અને કક્ષા પ્રમાણે, સુખ મેળવે અને સાથોસાથ એવા જન્માંતરની તૈયારી કરે કે જેથી બીજા જન્મમાં પણ એ વર્તમાન જન્મ કરતાં વધારે અને સ્થાયી સુખને મેળવી શકે. પ્રવર્તક ધર્મનો ઉદ્દેશ સમાજવ્યવસ્થાની સાથોસાથ જન્માંતરને સુધારે, એ છે, નહીં કે જન્માક્તરને ઉચ્છેદ કરે. પ્રવર્તક ધર્મ પ્રમાણે કામ, અર્થ અને ધર્મ, એ ત્રણ પુરુષાર્થ છે. એમાં મેક્ષ નામક ચોથા પુરુષાર્થની કઈ કલ્પના નથી. પ્રાચીન ઈરાની આ જેઓ અવેસ્તાને ધર્મગ્રંથ તરીકે માનતા હતા, અને પ્રાચીન વૈદિક ઉચ્ચ જવા Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૬૬ આર્યો, જે મત્ર અને બ્રાહ્મણ રૂપ વેદભાગને જ માનતા હતા, એ અધાય ઉપર્યુ ક્ત પ્રવક ધર્મના અનુયાયી છે. આગળ જતાં વૈદિક દશનામાં મીમાંસા-દર્શન 'ને નામે જે કંમકાંડી દર્શન પ્રસિદ્ધ થયું, એ પ્રવક ધતુ જીવ'ત રૂપ છે. નિફ ધમ નિવ`ક ધર્માં, એ ઉપર સૂચવેલ પ્રવ`ક ધના સાવ વિરાધી છે. જે વિચાર! આ લાક ઉપરાંત લેાકાંતર અને જન્માંતરને માનવાની સાથેસાથે એ જન્મચક્રને ધારણ કરનાર આત્માને તે, પ્રવક-ધર્મોવાદીઓની જેમ, માનતા જ હતા, પણ સાથે સાથે જ તે જન્માંતરમાં પ્રાપ્ત થતા ઉચ્ચ, ઉચ્ચતર અને ચિરસ્થાયી સુખથી સંતુષ્ટ ન હતા; એમની દૃષ્ટિ એ હતી કે આ જન્મમાં કે જન્માંતરમાં ગમે તેટલું ઊંચું સુખ કેમ ન મળે, અને એ ગમે તેટલા લાંબા સમય સુધી કેમ ન રહે, પણ જો એ સુખ કયારેક ને કયારેક પણ નષ્ટ થવાનુ હાય, તે એ ઉચ્ચ અને ચિરસ્થાયી સુખ પણ અંતે નિકૃષ્ટ સુખની કાટિનું જ હેાવાથી ઉપાદેય ન થઈ શકે. એ લે એવા કેાઈ સુખની શેાધમાં હતા, કે જે એકવાર પ્રાપ્ત થયા પછી કયારેય નાશ ન પામે. આ શેાધની સૂઝમાંથી એમને મેાક્ષ-પુરુષાર્થ ના સ્વીકાર કરવાનુ અનિવાય લાગ્યું. તેઓ માનવા લાગ્યા કે આત્માની એક એવી પણ સ્થિતિ સંભવી શકે છે, કે જેને પ્રાપ્ત કર્યાં પછી કયારેય જન્મ-જન્માંતર કે શરીર ધારણ કરવાં ન પડે. આત્માની એ સ્થિતિને તેઓ મેાક્ષ કે જન્મનિવૃત્તિ કહેતા હતા. પ્રવતક ધર્મના અનુયાયીઓ જે ઉચ્ચ અને ઉચ્ચતર ધાર્મિક અનુષ્ઠાતા દ્વારા આ લેાકનાં તેમ જ પરલેાકનાં ઉત્કૃષ્ટ સુખાને માટે પ્રયત્ન કરતા હતા, એ ધાર્મિ ક અનુષ્ઠાનને નિવતક ધર્મના અનુયાયી પેાતાના સાધ્ય મેક્ષ કે નિવૃત્તિને માટે ન કેવળ અધૂરાં જ માનતાં હતા, ખટકે એમને માક્ષ પ્રાપ્ત કરવામાં બાધક સમજીને એ બધાંય Page #98 -------------------------------------------------------------------------- ________________ ६७ જૈન સંસ્કૃતિનું હૃદય ધાર્મિક અનુષ્ઠાનેને એકદમ હેય કહેતા હતા. ઉદ્દેશ અને દૃષ્ટિમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોવાથી પ્રવર્તક ધર્મના અનુયાયીઓ માટે જે ઉપાદેય ગણતું તે જ નિવર્તક ધર્મના અનુયાયીઓ માટે હેય બની ગયું. જોકે મેક્ષને માટે પ્રવર્તક ધર્મને બાધક ગણવામાં આવ્યો, પણ એની સાથે જ મોક્ષવાદીઓને માટે પોતાના સાધ્યમેક્ષપુરુષાર્થના ઉપાયરૂપે કેઈક સુનિશ્ચિત માર્ગની શોધ કરવી, એ પણ જરૂરી થઈ પડયું. આ શોધની સૂઝમાંથી એમને એક એવો માર્ગ, એક એ ઉપાય મળી આવ્યો કે જે બાહ્ય સાધનો ઉપર આધાર રાખતે ન હતે; એ કેવળ સાધકની પિતાની વિચારશુદ્ધિ અને વતનશુદ્ધિ ઉપર જ નિર્ભર હતે. વિચાર અને વર્તનની આત્યંતિક–સંપૂર્ણ શુદ્ધિને આ ભાગ જ નિવર્તક ધર્મને નામે કે મેક્ષ માર્ગને નામે પ્રસિદ્ધ થયો. ભારતીય સંસ્કૃતિના આ વિચિત્ર અને વિવિધ તાણુવાણુની તપાસ કરતાં આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે ભારતીય આત્મવાદી દર્શનમાં કર્મકાંડી મીમાંસકને બાદ કરતાં બધાય નિવકધર્મવાદી છે. અવૈદિક ગણાતા બૌદ્ધ અને જૈન દર્શનની સંસ્કૃતિ તે મૂળમાં નિવકધર્મસ્વરૂપ છે જ, પણ વૈદિક ગણાતા ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ તથા ઔપનિષદ દર્શનને આત્મા પણ નિવક ધમ ઉપર જ પ્રતિષ્ઠિત છે. વૈદિક હોય કે અવૈદિક, આ બધાય નિવર્તક ધર્મો અંતે પ્રવર્તક ધર્મને કે યજ્ઞયાગાદિ અનુષ્ઠાનોને હેય જ માને છે. અને એ બધાય સમ્યજ્ઞાન કે આત્મજ્ઞાનને તથા આત્મજ્ઞાનમૂલક અનાસક્ત જીવનવ્યવહારને ઉપાદેય માને છે, તેમ જ એના દ્વારા જ પુનર્જન્મના ચક્રાવાથી છુટકારો મળી શકે એમ કહે છે. સમાજગામી પ્રવર્તક ધર્મ ઉપર જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તક ધર્મ સમાજગામી હતો. એનો અર્થ એ કે દરેક વ્યકિત સમાજમાં રહીને જ, જે સામાજિક ફરજો અહિક જીવન સાથે સંબંધ ધરાવતી હોય અને જે ધાર્મિક Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણું ફરજે પારલૌકિક જીવન સાથે સંબંધ ધરાવતી હોય, એનું પાલન કરે. દરેક વ્યક્તિ જન્મથી જ ઋષિઋણ એટલે વિદ્યાધ્યયન વગેરે, પિતૃઋણ એટલે સંતાનોત્પત્તિ વગેરે અને દેવઋણ એટલે યજ્ઞયાગ વગેરે બંધનોથી બંધાયેલી હોય છે. વ્યક્તિ પિતાની સામાજિક અને ધાર્મિક ફરજોનું પાલન કરીને પિતાની તુચ્છ ઈચ્છાનું શોધન કરે, એ ઇષ્ટ છે; પણ એને સમૂળગે નાશ કરવો એ ન તે શક્ય છે કે ન તે ઇષ્ટ છે. પ્રવર્તક ધર્મ પ્રમાણે પ્રત્યેક વ્યકિતને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે; એનું ઉલ્લંઘન કરીને કોઈ વિકાસ નથી કરી શકતો. વ્યક્તિગત નિવતક ધર્મ નિવર્તક ધર્મ વ્યક્તિગામી છે. એની ઉત્પત્તિ આત્મસાક્ષાત્કારની ઉત્કટ વૃત્તિમાંથી થવાને લીધે એ જિજ્ઞાસુને આત્મતત્ત્વ છે કે નહીં. છે તે એ કેવું છે, એને બીજાની સાથે કેવો સંબંધ છે, એને સાક્ષાત્કાર થઈ શકે એમ હોય તે એ કયા કયા ઉપાયોથી થઈ શકે વગેરે પ્રશ્નો તરફ જ પ્રેરે છે. એ પ્રશ્નો એવો નથી કે જેનું નિરાકરણ એકાંત ચિંતન, ધ્યાન, તપ અને અનાસક્ત જીવન વગર થઈ શકે. આવું યથાર્થ જીવન ખાસ ખાસ વ્યક્તિઓને માટે જ સંભવી શકે; એ સમાજગામી બને એવો સંભવ નથી. તેથી શરૂશરૂમાં પ્રવર્તક ધર્મ કરતાં નિવક ધર્મનું ક્ષેત્ર બહુ મર્યાદિત હતું. નિવર્તક ધર્મને માટે ગૃહસ્થાશ્રમનું બંધન હતું જ નહીં; એ તે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર જ વ્યક્તિને સર્વત્યાગની અનુમતિ આપે છે, કારણ કે એનો આધાર ઈચ્છાનું શોધન નહીં પણ એનો નિરોધ છે. એટલા માટે નિવક ધર્મ, વ્યક્તિ સમસ્ત સામાજિક અને ધાર્મિક ફરજેથી બંધાયેલ છે, એમ નથી માનતે. એની માન્યતા પ્રમાણે વ્યક્તિને માટે મુખ્ય કર્તવ્ય એક જ છે, અને તે એ કે જેમ બને તેમ આત્મસાક્ષાત્કાર અને એમાં અવરોધ ઊભો કરનારી ઈચ્છાનો નાશ કરવાનો પ્રયત્ન કરે. Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય નિર્તક ધર્મના પ્રભાવ અને વિકાસ એમ લાગે છે કે જ્યારે પ્રવક ધર્માંના અનુયાયી વૈદિક આર્યોં આ દેશમાં પહેલવહેલાં આવ્યા ત્યારે પણ આ દેશમાં કયાંક ને કયાંક, એક યા બીજે રૂપે, નિવ`ક ધર્મ પ્રચલિત હતા. શરૂઆતમાં આ એ ધર્માંસંસ્થાના વિચારા વચ્ચે સારા એવેશ સંધ થયા, પણ નિવ્રત ક ધર્માંના ગણ્યાગાંઠયા સાચા અનુગામીઓની તપસ્યા, ધ્યાનપતિ અને અસગચર્માં [ –અનાસક્ત આચરણ ]ને જે પ્રભાવ સાધારણ જનસમૂહ ઉપર ધીમે ધીમે વધતા જતા હતા, એણે પ્રવર્તક ધર્માંના કેટલાક અનુયાયીઓને પણ પાતા તરફ આકર્ષ્યા, અને નિવ`ક ધર્મની સંસ્થાઆને અનેક રૂપે વિકાસ થવા શરૂ થયા. અંતે આનુ અસરકારક પરિણામ એ આવ્યું કે પ્રવર્તક ધર્મના આધારરૂપ જે બ્રહ્મચર્ય અને ગૃહસ્થ, એમ એ આશ્રમે માનવામાં આવતા હતા એના સ્થાને પ્રવત ક ધર્મના પુરસ્કર્તાઓએ પહેલાં તે વાનપ્રસ્થ સહિત ત્રણ અને પાછળથી સંન્યાસ સહિત ચાર આશ્રમને જીવનમાં સ્થાન આપ્યું. નિવ ક ધર્માંની અનેક સંસ્થાઓના વધતા જતા લાકવ્યાપી પ્રભાવને કારણે પ્રવતક ધર્મોનુયાયી બ્રાહ્મણા એટલે સુધી માનવા લાગ્યા કે ગૃહસ્થાશ્રમ સેવ્યા વગર પણ, સીધેસીધા બ્રહ્મચર્યાશ્રમમાંથી જ પ્રવ્રજ્યા સ્વીકારવાના મા` પણ ન્યાયયુક્ત છે. આ રીતે જીવનમાં પ્રવર્તક ધા જે સમન્વય સ્થિર થયા, એનું મૂળ આપણે દાર્શનિક સાહિત્ય અને પ્રજાજીવનમાં આજે પણ જોઈએ છીએ. સમન્વય અને સંધર્ષે જે તત્ત્વજ્ઞ ઋષિઓ પ્રવર્તક ધર્મના અનુયાયી બ્રાહ્મણેાના વંશજો હોવા છતાં નિવ`ક ધર્મને પૂરેપૂરા અપનાવી ચૂકયા હતા, એમણે પેાતાના ચિ ંતન અને જીવન દ્વારા નિવ`ક ધર્મનું મહત્ત્વ પ્રગટ કર્યું; આમ છતાં એમણે પેાતાની પૈતૃક સંપત્તિરૂપ પ્રવક ધર્માં અને એના આધારરૂપ વેદેશના પ્રામાણ્યને માન્ય રાખ્યું. ન્યાય-વૈશેષિક દર્શનના ૬૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈનધર્મને પ્રાણું અને ઔપનિષદ દર્શનના આદ્ય દ્રષ્ટા આવા જ તત્વજ્ઞ ઋષિઓ હતા. નિવર્તક ધર્મના કઈ કઈ પુરસ્કર્તા એવા પણ થયા કે જેમણે તપ, ધ્યાન અને આત્મસાક્ષાત્કારમાં બાધક ક્રિયાકાંડનો તે આત્યંતિક વિરોધ કર્યો, પણ એ ક્રિયાકાંડની આધારભૂત શ્રુતિનો સર્વથા વિધિ ન કર્યો. એવી વ્યક્તિઓમાં સાંખ્ય દર્શનના આદિ પુરુષ કપિલ વગેરે ઋષિ હતા. એ કારણે જ સાંખ્ય-ગદર્શન મૂળમાં પ્રવર્તક ધર્મનું વિરોધી હોવા છતાં અંતે વૈદિક દર્શનેમાં સમાઈ ગયું. સમન્વયની આવી પ્રક્રિયા આ દેશમાં સકાઓ સુધી ચાલતી રહી. પછી બને ધર્મોમાં કેટલાક એવા એકાંતવાદી થતા રહ્યા કે જેઓ પોતપોતાના પ્રવર્તક કે નિવર્તક ધર્મ સિવાય બીજા પક્ષને ન તે માનતા હતા, કે ન તે એને સારો કહેતા હતા. ભગવાન મહાવીર અને બુદ્ધિથી પહેલાં પણ નિવર્તક ધર્મના આવા એકાંતવાદી અનેક પુરસ્કર્તા થયા છે. પણ મહાવીર અને બુદ્ધના સમયમાં તે આ દેશમાં નિવર્તક ધર્મની પિષક એવી અનેક સંસ્થાઓ હતી અને બીજી અનેક એવી ઊભી થઈ રહી હતી કે જે પ્રવર્તક ધર્મને સજ્જડ વિરોધ કરતી હતી. અત્યાર લગી નીચલાથી ઉપલા સુધીના વર્ગોમાં નિવૃત્તિધર્મની છાયામાં વિકાસ પામનારા વિવિધ તપનુષ્ઠાન, વિવિધ ધ્યાનભાગ અને જુદા જુદા પ્રકારના ત્યાગમય આચારને એટલે બધો પ્રભાવ વિસ્તરવા લાગે હતો કે મહાવીર અને બુદ્ધના સમયમાં પ્રવર્તક અને નિવક ધર્મ વચ્ચે ફરી એકવાર પ્રબળ વિરોધનો વંટોળ ઊડ્યો, જેની સાબિતી આપણને જૈન–બૌદ્ધ વાલ્મમાં તેમ જ સમકાલીન બ્રાહ્મણ વાલ્મયમાં મળે છે. તથાગત બુદ્ધ એવા પકવ વિચારક અને દઢ હતા કે એમણે પોતાના નિવક ધર્મમાં પ્રવર્તક ધર્મના આધારરૂપ મંતવ્ય અને શાસ્ત્રોને કઈ રીતે આશ્રય ન આપો. દીર્ઘતપસ્વી મહાવીર પણ એવા જ કદર નિર્તકધમી હતા. તેથી આપણે જોઈએ છીએ કે પહેલાંથી અત્યાર સુધી જૈન અને બૌદ્ધ સંપ્રદાયમાં અનેક વેદાનુયાયી બ્રાહ્મણે દીક્ષિત થયા, તે પણ એમણે જૈન અને બૌદ્ધ Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૧ વાડ્મયમાં વેદનું પ્રામાણ્ય સ્થાપન કરવાને ન તે કોઈ પ્રયત્ન કર્યો કે ન તે બ્રાહ્મણગ્રંથે માન્ય રાખેલ કોઈ યજ્ઞયાગાદિ કર્મકાંડને માન્ય રાખ્યો. નિવર્તક ધર્મનાં મંતવ્ય અને આચાર સેંકડે નહીં બલ્ક હજાર વર્ષ પહેલાંથી ધીમે ધીમે નિવક ધર્મના અંગ-પ્રત્યંગ રૂપે જે અનેક મંતવ્યો અને આચારોન, મહાવીરબુદ્ધના સમય સુધીમાં વિકાસ થઈ ચૂક્યો હતો તે સંક્ષેપમાં આ છે (૧) આત્મશુદ્ધિ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે, નહીં કે ઐહિક કે પારલૌકિક કઈ પણ પદનું મહત્વ. (૨) આ ઉદેશની પૂર્તિમાં બાધક એવા આધ્યાત્મિક મોહ, અવિદ્યા અને તેમાંથી જન્મેલ તૃષ્ણાને સમૂળગો ઉચ્છેદ કરવો. (૩) આ માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને એના દ્વારા સમગ્ર જીવનવ્યવહારને તૃષ્ણ વગરને બનાવવો. એને સારુ શારીરિક, માનસિક, વાચિક વિવિધ તપસ્યાઓનું તથા જુદા જુદા પ્રકારના ધ્યાન-યેગમાર્ગનું અનુસરણ અને ત્રણ, ચાર કે પાંચ મહાવ્રતનું આજીવન પાલન. (૪) આધ્યાત્મિક અનુભવ ધરાવતા કઈ પણ માણસે કોઈપણ ભાષામાં કહેલ આધ્યાત્મિક વર્ણનવાળાં વચનોને જ પ્રમાણરૂપ માનવાં, નહીં કે ઈશ્વરકૃત કે અપૌરુષેય મનાતા, કઈ ખાસ ભાષામાં રચાયેલ ને. (૫) લાયકાત અને ગુરુ પદની એકમાત્ર કસોટી જીવનની આધ્યાત્મિક શુદ્ધિને ગણવી, નહીં કે જન્મસિદ્ધ વર્ણવિશેષ. આ દૃષ્ટિએ સ્ત્રી અને શુદ્ર સુધ્ધાંને ધર્માધિકાર એટલે જ છે, જેટલો એક બ્રાહ્મણ અને ક્ષત્રિય પુરુષને. Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ (૬) મદ્ય-માંસ વગેરેના ધાર્મિક અને સામાજિક જીવનમાં નિષેધ. આ તેમ જ આનાં જેવાં લક્ષણા, જે પ્રવત`ક ધર્માંના આચારા અને વિચારાથી જુદાં પડતાં હતાં, તે દેશમાં મૂળ ધાલી ચૂકયાં હતાં અને દિવસે દિવસે વધુ જોર પકડતાં જતાં હતાં. નિર્મૂથ સૌંપ્રદાય ૭૨ ધણેખરે અંશે ઉપર જણાવેલ લક્ષણાને ધારણ કરનાર અનેક સંસ્થા અને સંપ્રદાયેામાં એક નિવ કધમી સંપ્રદાય એવા પ્રાચીન હતા કે જે મહાવીરથી ઘણી શતાબ્દીએ પહેલાંથી પેાતાની વિશિષ્ટ એ પેાતાને વિકાસ કરતા જતા હતા. એ જ સ`પ્રદાયમાં પહેલાં નાભિનંદન ઋષભદેવ, યદુનંદન નેમિનાથ અને કાશીરાજના પુત્ર પાર્શ્વનાથ થઈ ચૂકયા હતા, અથવા તેઓ એ સંપ્રદાયના માન્ય પુરુષા થઈ ચૂકયા હતા. સમયે સમયે એ સપ્રદાયનાં અનેક નામ પ્રસિદ્ધ થયાં હતાં. યતિ, ભિક્ષુ, મુનિ, અનગાર, શ્રમણ વગેરે જેવાં નામેા તા એ સંપ્રદાયને માટે વપરાતાં હતાં, પણ જ્યારે દીતપસ્વી મહાવીર એ સંપ્રદાયના નેતા બન્યા, ત્યારે એ સંપ્રદાય ‘નિગ્ન થ’ નામથી વિશેષ પ્રસિદ્ધ થયા. જોકે નિવ`કધર્મીનુયાયી પથામાં ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહેાંચેલ વ્યક્તિને માટે ‘જિન’ શબ્દ સાધારણ રૂપે વપરાતા હતા; છતાં પણ ભગવાન મહાવીરના સમયમાં, અને એમના પછી કેટલાક વખત સુધી પણુ, મહાવીરના અનુયાયી સાધુ કે ગૃહસ્થવર્ગ માટે ‘જૈન’(જિનના અનુયાયી ) નામના ઉપયોગ નહેાતા થતા. આજે ‘જૈન’ શબ્દથી મડાવીરે પેખેલ સંપ્રદાયના ત્યાગી, ગૃહસ્થ બધાય અનુયાયીઓને જે ખેધ થાય છે, એને માટે પહેલાં ‘નિગ્ન થ’ અને ‘સમણાવાસગ’ વગેરે જેવા શબ્દોના ઉપયાગ થતા હતા. અન્ય સંપ્રદાયોને જૈન સસ્કૃતિ પર પ્રભાવ ઇંદ્ર, વરુણ વગેરે સ્વગીય દેવ-દેવીઓની સ્તુતિ-ઉપાસનાના સ્થાનમાં જૈનાના આદ` નિષ્કલંક મનુષ્યની ઉપાસના છે. પણુ જૈન આચાર Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૩ વિચારમાં બહિષ્કૃત મનાયેલ દેવ-દેવીઓ, જેમનો જૈન સંસ્કૃતિના ઉદ્દેશની સાથે કશો મેળ નથી, તેઓ ફરી પાછાં, ભલે ગૌણ રૂપે જ કાં ન હાય, સ્તુતિ-પ્રાર્થના દ્વારા પેસી જ ગયાં. જૈન પરંપરાએ ઉપાસનામાં પ્રતીકરૂપે માનવમૂતિને સ્થાન આપ્યું, કે જે એના ઉદ્દેશની સાથે સુસંગત છે. પણ સાથે જ એની આસપાસ શંગાર અને આડંબરની એટલી સામગ્રી ભેગી થઈ ગઈ કે જે નિવૃત્તિના લક્ષની સાથે સાવ અસંગત છે. સ્ત્રી અને દ્ધને આધ્યાત્મિક સમાનતાને સગપણે ઊંચે ઊઠાવવાનો તથા સમાજમાં માનભર્યું સ્થાન અપાવવાને જૈન સંસ્કૃતિનો જે ઉદ્દેશ હતો તે એટલી હદે લુપ્ત થઈ ગયો કે, એણે કેવળ શદ્રોને અપનાવવાની ક્રિયા જ બંધ કરી દીધી, એટલું જ નહીં, બધે એણે બ્રાહ્મણ-ધર્મપ્રસિદ્ધ જાતિની દીવાલ પણ ઊભી કરી દીધી ! તે એટલી હદે કે જ્યાં બ્રાહ્મણ પરંપરાનું પ્રાધાન્ય હતું ત્યાં એણે શુદ્ર કહેવાતા લોકોને અજૈન કહીને પિતાના ઘરમાંથી પણ બહાર કાઢી મૂક્યા ! અને શરૂઆતમાં જે જૈન સંસ્કૃતિ જાતિ-ભેદનો વિરોધ કરવામાં ગૌરવ માનતી હતી, એણે દક્ષિણ ભારત જેવા પ્રદેશોમાં નવા જાતિભેદનું સંજન કરી દીધું તથા સ્ત્રીઓને પૂર્ણ આધ્યાત્મિક યોગ્યતાને માટે અસમર્થ જાહેર કરી દીધી ! આ સ્પષ્ટ રીતે કદર બ્રાહ્મણ પરંપરાની જ અસર છે. મંત્ર, જ્યોતિષ વગેરે વિદ્યાઓ, જેમને જૈન સંસ્કૃતિના ધ્યેયની સાથે કશો સંબંધ નથી, એ પણ જૈન સંસ્કૃતિમાં આવી ગઈ. આટલું જ નહીં, બલ્ક આધ્યાત્મિક જીવન સ્વીકારનારા અનગારેએ સુધ્ધાં એ વિદ્યાઓને અપનાવી. યપવીત [ જનોઈ] વગેરે જે સંસ્કારને મૂળમાં જૈન સંસ્કૃતિ સાથે કશો જ સંબંધ ન હતો, એ જ મધ્યયુગમાં દક્ષિણ હિંદુસ્તાનમાં જૈન સંસ્કૃતિનું એક અંગ બની ગયા અને એને માટે, બ્રાહ્મણ પરંપરાની જેમ, જૈન પરંપરામાં પણ એક પુરોહિતવર્ગ કાયમ થઈ ગયો. યજ્ઞયાગાદિનું બરાબર અનુકરણ કરવાવાળા ક્રિયાકાંડે પ્રતિષ્ઠા વગેરે વિધિઓમાં પેસી ગયા. આ તેમ જ આવી બીજી અનેક નાની-મોટી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ બાબતે એટલા માટે ખની ગઈ કે અનુયાયીઓની રક્ષા કરવી હતી કે આવીને એમાં સામેલ થતા હતા, આચાર-વિચારાથી પોતાની જાતને બચાવી શકતા ન હતા. જે જૈનધમ ના પ્રાણ જૈન સસ્કૃતિને એવા સાધારણ ખીજા વિરાધી સંપ્રદાયામાંથી અથવા જે ખીજા સંપ્રદાયના હવે આપણે ટૂંકમાં એ પણ જોઈશું કે ખીજાઓ ઉપર જૈન સંસ્કૃતિની ખાસ અસર શી પડી? જૈન સંસ્કૃતિને બીજાએ ઉપર પ્રભાવ આમ તે સિદ્ધાંતરૂપે સર્વભૂતયાને બધાય માને છે, પણ પ્રાણીરક્ષા ઉપર જેટલો ભાર જૈન સંસ્કૃતિએ આપ્યા છે, જેટલી ધગશથી એણે એ માટે કામ કર્યું` છે, એનું પરિણામ સમગ્ર દ્ધતિહાસયુગમાં એ આવ્યું કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જૈનાના એક કે ખીજા ક્ષેત્ર ઉપર પ્રભાવ પડ્યો, ત્યાં ત્યાં સઘળે આમજનતા ઉપર પ્રાણીરક્ષાના પ્રબળ સંસ્કાર પડયો; તે એટલે સુધી કે ભારતના અનેક ભાગામાં પેાતાને અજૈન કહેનારા તથા જૈનિવરેાધી માનનારા સાધારણ લેક પણ જીવમાત્રની હિંસા પ્રત્યે અણગમા સેવવા લાગ્યા. અહિંસાના આ સામાન્ય સંસ્કારને લીધે જ વૈષ્ણવ વગેરે અનેક જૈનેતર પરંપરાઓના આચાર-વિચાર પ્રાચીન વૈદિક પર પરાથી સાવ જુદા થઈ ગયા છે. તપસ્યાના સબંધમાં પણ એમ જ થયું. ત્યાગી હાય કે ગૃહસ્થ, બધાય જૈનેા તપસ્યા તરફ ખૂબ વધારે ઝૂકે છે. આના પ્રભાવ પાડેાસી સમાળે ઉપર એટલા બધા પડ્યો કે એમણે પણ એક કે બીજે રૂપે અનેક પ્રકારની સાત્ત્વિક તપસ્યાએ અપનાવી લીધી. અને સામાન્ય રીતે સાધારણ જનતા જૈનેાની તપસ્યા તરફ આદરભાવ ધરાવતી રહે છે; તે એટલે સુધી કે મુસલમાન સમ્રાટ તથા ખીજા સમર્થ અધિકારીઓએ તપસ્યાથી આકર્ષાઈ ને અનેકવાર જૈન સંપ્રદાયનું કેવળ બહુમાન જ નથી કર્યું, બલ્કે એને અનેક સવલતા પણ આપી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૫ mmmmmmuunuvuorenvurmmmmmmmm જૈન સંસ્કૃતિનું હૃદય મા-માંસ વગેરે સાત વ્યસનોને નાબૂદ કરવાને તથા એમને ઓછાં કરવાને જૈન વર્ગે એટલે બધો પ્રયત્ન કર્યો છે કે જેને લીધે તે એ વ્યસનમાં ડૂબેલી અનેક જાતિઓમાં સુસંસ્કાર નાખવા શક્તિશાળી બનેલ છે. જોકે બૌદ્ધ વગેરે બીજા સંપ્રદાય પણ પિતાની પૂરી તાકાતથી આ સુસંસ્કારને માટે પ્રયત્ન કરતા હતા, પણ જેને પ્રયત્ન આ દિશામાં અત્યાર સુધી ચાલુ છે અને જ્યાં જેનોનો પ્રભાવ સારે છે ત્યાં, આ સ્વૈરવિહારના સ્વતંત્ર યુગમાં પણ, મુસલમાન અને બીજા માંસાહારી લેકે સુધ્ધાં ખુલ્લંખુલ્લા માંસ-દારૂનો ઉપયોગ કરતાં સંકેચ અનુભવે છે. લોકમાન્ય તિલકે સાચું જ કહ્યું છે કે ગુજરાત વગેરે પ્રાંતોમાં પ્રાણુરક્ષા અને નિર્માસ ભજનને જે આગ્રહ છે તે જૈન પરંપરાને જ પ્રભાવ છે. જૈન વિચારસરણીને એક મૌલિક સિદ્ધાંત એ છે કે દરેક વસ્તુનો વિચાર વધારેમાં વધારે પાસાં અને વધારેમાં વધારે દષ્ટિબિંદુઓથી કરે, અને વિવાદાસ્પદ વિષયમાં પોતાના સાવ વિરોધી પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી સમજવાનો પ્રયત્ન કરે, જેટલી સહાનુભૂતિ પોતાના પક્ષ તરફ હોય; અને અંતે સમન્વયરૂપે જ જીવનવ્યવહારનો ફેંસલે કરવો. આમ તો આ સિદ્ધાંત બધાય વિચારકના જીવનમાં, એક કે બીજે રૂપે, કામ કરતા જ રહે છે, એના સિવાય પ્રજાજીવન ને તે વ્યવસ્થિત બની શકે છે કે ન તે શાંતિ મેળવી શકે છે; છતાં જૈન વિચારકેએ એ સિદ્ધાંતની એટલી બધી ચર્ચા કરી છે, અને એના ઉપર એટલો બધો ભાર દીધો છે કે જેને લીધે કટ્ટરમાં કટ્ટર વિરોધી સંપ્રદાયને પણ કંઈ ને કંઈ પ્રેરણા મળતી જ રહી છે. રામાનુજનો વિશિષ્ટાદ્વૈત, એ ઉપનિષદની ભૂમિકા ઉપર ઊભે થયેલે અનેકાંતવાદ જ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ७६ જૈનધર્મને પ્રાણ જૈન પરંપરાના આદર્શ જૈન સંસ્કૃતિના હૃદયને સમજવા માટે આપણે ડાક એ આદર્શોને પરિચય કરવો પડશે, જે પહેલાંથી આજ સુધી જૈન પરંપરામાં એકસરખી રીતે માન્ય છે અને પૂજાય છે. જેના પર પરાની સામે સૌથી પ્રાચીન આદર્શ ઋષભદેવ અને એમના પરિવારને છે. ઋષભદેવે પિતાના જીવનનો સૌથી મોટો ભાગ, પ્રજાપાલનની જવાબદારીની સાથે બીજી જે જવાબદારીઓ એમના માથે આવી પડી હતી, એને બુદ્ધિપૂર્વક અદા કરવામાં વિતાવ્યો હતો. તેઓએ એ સમયના સાવ અભણ લેકેને લખતાં-વાંચતાં શીખવ્યું. કશા કામધધ નહીં જાણનારા વનવાસીઓને એમણે ખેતીવાડી તથા સુતાર, કુંભાર વગેરેના જીવનોપયોગી ધંધા શીખવ્યા. અંદર અંદર કેવી રીતે વર્તવું, કેવી રીતે નિયમનું પાલન કરવું, એ પણ એમણે શીખવ્યું. પછી જ્યારે એમને લાગ્યું કે મોટો પુત્ર ભરત પ્રજાનું શાસન કરવાની બધી જવાબદારીઓ અદા કરી શકશે, ત્યારે રાજ્યનો ભાર એને સોંપીને તેઓ ઊંડા આધ્યાત્મિક પ્રશ્નોની છણાવટ કરવાને માટે ઉગ્ર તપસ્વી બનીને ઘેરથી ચાલી નીકળ્યા. ઋષભદેવની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી નામે હતી. એ યુગમાં બહેન-ભાઈ વચ્ચે લગ્નની પ્રથા પ્રચલિત હતી. સુંદરીએ આ પ્રથાનો વિરોધ કર્યો, અને પિતાની સૌમ્ય તપસ્યાથી ભાઈ ભરત ઉપર એ પ્રભાવ પાડ્યો કે જેથી ભારતે સુંદરીની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો એટલું જ નહીં બલ્ક, એ એનો ભક્ત બની ગયો. અદના યમ-યમીસૂક્તમાં ભાઈ યમે યમીની લગ્નની માગણીને અસ્વીકાર કર્યો, જ્યારે બહેન સુંદરીએ ભાઈભરતની લગ્નની માગણને તપસ્યામાં ફેરવી દીધી. આના ફળરૂપે ભાઈ-બહેનના લગ્નની પ્રતિષ્ઠિત પ્રથા નાબૂદ થઈ ગઈ. ઋષભદેવના ભરત અને બાહુબલી નામે પુત્રો વચ્ચે રાજ્યને Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૭ માટે ભયાનક યુદ્ધ શરૂ થયું. છેવટે હૃદયુદ્ધ દ્વારા નિકાલ લાવવાને નિશ્ચય થયો. ભરતને પ્રચંડ પ્રહાર નિષ્ફળ ગયે. જ્યારે બાહુબલીને વારો આવ્યો અને ભરત કરતાં વધારે શક્તિશાળી બાહુબલીને એમ લાગ્યું કે મારા મુષ્ટિપ્રહારથી ભારતની અવશ્ય દુર્દશા થશે, ત્યારે એણે ભાઈ ઉપર વિજય મેળવવાની પળને પિતાની જાત ઉપર વિજય મેળવવામાં ફેરવી નાખી. એણે એમ વિચાર્યું કે રાજ્યને માટે યુદ્ધમાં વિજય મેળવવો અને વેર-પ્રતિવેરનાં અને કુટુંબકલેશનાં બી વાવવાં એના કરતાં સાચે વિજય અહંકાર અને તૃષ્ણા ઉપર વિજય મેળવવામાં જ છે. એણે પોતાના બાહુબળને ઉપગ ક્રોધ અને અભિમાન ઉપર જ કર્યો, અને અવૈરથી વૈરને પ્રતિકાર કરવાને જીવંત દાખલ બેસાડ્યો. પરિણામ એ આવ્યું કે અંતે ભરતને લેભ અને ગર્વ પણ ખંડિત થઈ ગયો. એક સમય એવો હતો કે જ્યારે કેવળ ક્ષત્રિયોમાં જ નહીં, બધાય વર્ગોમાં માંસ ખાવાની પ્રથા હતી. રોજબ-રોજના ભોજન માટે, સામાજિક ઉત્સવોમાં, ધાર્મિક અનુષ્ઠાને અવસરે પશુ-પક્ષીઓને વધ એવો જ પ્રચલિત અને પ્રતિષ્ઠિત હતા કે જેથી આજે નારિયેળ અને ફળોની ભેટ. એ યુગમાં યદુનંદન નેમિકુમારે એક અજબ પગલું ભર્યું. એમણે પોતાના લગ્ન વખતે ભેજન માટે કતલ કરવામાં આવનાર નિર્દોષ પશુ-પક્ષીઓની વેદનાભરી મૂક વાણીથી કવિત થઈને નિશ્ચય કર્યો કે જેમાં નિર્દોષ પશુ-પક્ષીઓને બિનજરૂરી વધ થતો હોય એવા લગ્નથી સર્યું ! આવો ગંભીર નિશ્ચય કરીને તેઓ, કાઈની વાત કાને ધર્યા વિના, જાનમાંથી તરત જ પાછા ફરી ગયા. અને દ્વારકાથી સીધા ગિરનાર પર્વત ઉપર જઈને એમણે તપસ્યા આદરી. કુમાર અવસ્થામાં જ રાજપુત્રીને ત્યાગ કરીને અને ધ્યાન-તપનો માર્ગ અપનાવીને એમણે એ લાંબા સમયથી પ્રચલિત પશુ-પક્ષી-વધની પ્રથા ઉપર, પિતાની જાતના દાખલા ઉપરથી, એટલે સખ્ત પ્રહાર કર્યો Page #109 -------------------------------------------------------------------------- ________________ -wwwwwww^^ ^^^^^/vvvvvvvvvvvvv ૭૮ જૈનધર્મને પ્રાણ કે જેથી આખા ગુજરાતમાં, અને ગુજરાતથી પ્રભાવિત થયેલા બીજા પ્રાંતમાં પણ, એ પ્રથા નામશેષ થઈ ગઈ અને ઠેર ઠેર આજ સુધી ચાલી આવતી પાંજરાપોળો જેવી કપ્રિય સંસ્થાઓમાં પરિવર્તિત થઈ ગઈ. પાર્શ્વનાથના જીવનને આદર્શ કંઈક જુદો જ હતો. એમણે એકવાર દુર્વાસા જેવા સહજ ક્રોધી તાપસ તથા એના અનુયાયીઓની ખફગી વહેરવાનું જોખમ ખેડીને પણ એક બળતા સાપને લીલા લાકડામાંથી બચાવી લેવાનો પ્રયત્ન કર્યો. આનું પરિણામ એ આવ્યું કે આજે પણ જૈનોના પ્રભાવવાળા ક્ષેત્રોમાં કોઈ સાપ સુધ્ધાને મારતા નથી. દીર્ધતપસ્વી મહાવીરે પણ એક વખત પિતાની અહિંસાવૃત્તિની પૂર્ણ સાધનાનો આવો જ પરિચય આપ્યો હતો. જ્યારે તેઓ જંગલમાં ધ્યાનમાં ઊભા હતા ત્યારે એક પ્રચંડ વિષધરે એમને ડંખ માર્યો. એ સમયે તેઓ પિતાના ધ્યાનમાં અચલ રહ્યા, એટલું જ નહીં, બબ્બે એમણે એ વિષધર ઉપર મૈત્રીભાવનાને પ્રવેગ કર્યો, જેથી એ પ્રયોગ “ટ્ટિપ્રતિષાચાં તજવી વૈયા: ” એ સૂત્રનું જીવન્ત દષ્ટાંત બની ગયો. તેઓ જીવનપર્યત, અનેક પ્રસંગોએ, યજ્ઞયાગાદિ ધાર્મિક કાર્યોમાં થતી હિંસાને રેવાને પૂર્ણ પ્રયત્ન કરતા જ રહ્યા. આવા આદર્શોથી જ જૈન સંસ્કૃતિ પ્રાણવાન બની રહી છે અને અનેક મુસીબતની વચ્ચે પણ એણે પિતાના આદર્શોના હૃદયને ગમે તેમ કરીને સાચવી રાખવાને પ્રયત્ન કર્યો છે, જે ભારતના ધાર્મિક, સામાજિક અને રાજકીય ઈતિહાસમાં જીવિત છે. જ્યારે પણ એ સુગ સાંપડ્યો ત્યારે ત્યાગી તથા રાજા, મંત્રી અને વેપારી વગેરે ગૃહસ્થ જૈન સંસ્કૃતિના અહિંસા, સંયમ અને તપના આદર્શોને પોતાની ઢબે પ્રચાર કર્યો છે. સંસ્કૃતિને ઉદ્દેશ - સંસ્કૃતિ માત્રને ઉદ્દેશ છે માનવતાના કલ્યાણ તરફ આગળ વધવું. આ ઉદ્દેશને એ ત્યારે જ સાધી શકે છે કે જ્યારે એ પિતાને Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૯ જન્મ આપનાર અને પોષનાર રાષ્ટ્રના કલ્યાણમાં ફાળો આપવા માટે હમેશાં તૈયાર હેય. કોઈ પણ સંસ્કૃતિનાં બાહ્ય અંગે કેવળ અભ્યદયના સમયે જ વિકસે છે અને એ સમયે જ એ આકર્ષક લાગે છે, પણ સંસ્કૃતિના હૃદયની વાત જુદી છે. સમય આફતને હોય કે અભ્યદયને, બને સમયમાં એની અનિવાર્ય જરૂરિયાત તે હમેશાં એકસરખી જ હોય છે. કઈ પણ સંસ્કૃતિ, જ્યાં સુધી એ ભાવિના ઘડતરમાં પિતાને ફાળો ન આપે ત્યાં સુધી, કેવળ પિતાના ઈતિહાસ કે યશગાથાઓના આધારે ન તો જીવિત રહી શકે છે કે ન તે પ્રતિષ્ઠા મેળવી શકે છે. આ દૃષ્ટિએ પણ જૈન સંસ્કૃતિ અંગે વિચાર કરવો સંગત છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ સંસ્કૃતિ મૂળ પ્રવૃત્તિ અર્થાત પુનર્જન્મથી છુટકારો મેળવવાની દૃષ્ટિએ આવિર્ભાવ પામી છે. એના આચાર-વિચારનું આખું માળખું એ લક્ષને અનુરૂપ જ બન્યું છે. પણ આપણે એ પણ જોઈએ છીએ કે, આખરે એ સંસ્કૃતિ વ્યક્તિ સુધી જ સીમિત ન રહી; એણે એક વિશિષ્ટ સમાજનું રૂપ ધારણ કરી લીધું. નિવૃત્તિ અને પ્રવૃત્તિ ગમે તે સમાજ હોય, એ કેવળ નિવૃત્તિની ભુલભુલામણીને આધારે ન તે જીવી શકે છે, કે ન તે વાસ્તવિક નિવૃત્તિની સાધના જ કરી શકે છે. જે કોઈ રીતે નિવૃત્તિને નહીં માનવાવાળા અને કેવળ પ્રવૃત્તિચક્રનું જ મહત્ત્વ માનવાવાળા છેવટે એ પ્રવૃત્તિના તોફાન અને વટળમાં જ ફસાઈને ભરી શકતાં હોય તે એ પણ એટલું જ સાચું છે કે પ્રવૃત્તિનો આધાર લીધા વગર નિવૃત્તિ કેવળ હવાઈ કિલ્લે જ બની જાય છે. અતિહાસિક અને દાર્શનિક સત્ય તે એ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ માનવકલ્યાણના એક જ સિકકાની બે બાજુઓ છે. જ્યાં સુધી દોષની નિવૃત્તિની સાથે જ સગુણપ્રેરક અને કલ્યાણકર પ્રવૃત્તિમાં બળ પૂરવામાં ન આવે ત્યાં સુધી કોઈ માણસ દોષે, ભૂલે, Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ બૂરાઈ અને અકલ્યાણથી બચી નથી શકતા. કઈ પણ માંદે માણસ અપથ્ય અને કુપથ્થથી નિવૃત્ત થવાથી જીવતો નથી રહી શકતે; સાથે જ સાથે એણે પથ્યનું સેવન પણ કરવું જ જોઈએ. જીવનને માટે શરીરમાંથી બગાડવાળા લોહીને કાઢી નાખવું જેટલું જરૂરી છે એટલું જ એની નસોમાં નવા લેહીને સંચાર કરે એ પણ જરૂરી છે. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ ઋષભદેવથી લઈને આજ સુધી નિવૃત્તિગામી કહેવાતી જૈન સંસ્કૃતિ પણ કઈને કઈ રીતે જીવિત રહી છે, તે એક માત્ર નિવૃત્તિના બળ ઉપર નહીં, કિંતુ કલ્યાણકારી પ્રવૃત્તિને આધારે. જે પ્રવર્તકધમી બ્રાહ્મણોએ નિવૃત્તિમાર્ગનાં સુંદર તને અપનાવીને એક વ્યાપક, કલ્યાણકારી, એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું કે જે ગીતામાં સજીવન બનીને આજે નવા ઉપયોગી સ્વરૂપમાં ગાંધીજી દ્વારા ફરી પોતાનું સંસ્કરણ કરી રહી છે, તે નિવૃત્તિલક્ષી જૈન સંસ્કૃતિ પણ કલ્યાણલક્ષી જરૂરી પ્રવૃત્તિનો આધાર લઈને જ અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં જીવિત રહી શકશે. જૈન સંસ્કૃતિમાં તત્વજ્ઞાન અને આચારના જે મૂળ નિયમો છે, અને એ જે આદર્શોને આજ લગી પિતાની પૂંજી માની રહેલ છે, એને આધારે એ પ્રવૃત્તિનો એવો મંગલકારી યોગ સાધી શકે છે કે જે બધાને માટે કલ્યાણકાર થાય. જૈન પરંપરામાં પહેલું સ્થાન છે ત્યાગીઓનું અને બીજું છે ગૃહસ્થનું. ત્યાગીઓને પાંચ મહાવ્રત સ્વીકારવાની જે આજ્ઞા છે તે વધારેમાં વધારે સદ્ગણોમાં પ્રવૃત્તિ કરવાની કે સદ્ગણપષક પ્રવૃત્તિને માટે શક્તિ પેદા કરવાની પ્રાથમિક શરત માત્ર છે. હિંસા, અસત્ય, ચેરી, પરિગ્રહ વગેરે દેથી બચ્યા વિના સગુણમાં પ્રવૃત્તિ થઈ જ નથી શક્તી. અને સગુણપોષક પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપ્યા વિના હિંસા વગેરેથી બચી જવું, એ પણ સર્વથા અસંભવ છે. જે વ્યક્તિમાં સાર્વભૌમ મહાવ્રતને સ્વીકારવાની શક્તિ ન હોય એને માટે Page #112 -------------------------------------------------------------------------- ________________ ખવામાં આવી આવ્યું વગેરે દે જૈન સંસ્કૃતિનું હૃદય જૈન પરંપરામાં અણુવ્રતની રચના કરીને ધીમે ધીમે નિવૃત્તિ તરફ આગળ વધવાનો માર્ગ પણ રાખવામાં આવ્યો છે. આવા ગૃહસ્થને માટે હિંસા વગેરે દેષોથી અમુક અંશે બચવાનું વિધાન કરવામાં આવ્યું છે, એનો અર્થ એ જ છે કે પહેલાં ગૃહસ્થ દેષોથી બચવાને અભ્યાસ કરે. પણ સાથે જ સાથે એના માટે એ આદેશ પણ છે કે જે જે દોષને એ દૂર કરે છે તે દોષના વિરોધી સદ્ગણોને જીવનમાં સ્થાન આપતે જાય. હિંસાને દૂર કરવી હોય તે જીવનમાં પ્રેમ અને આત્મૌપશ્યના સદ્ગુણોને પ્રગટ કરવા જોઈએ. સત્ય બોલ્યા વગર અને સત્ય બોલવાનું બળ મેળવ્યા વગર અસત્યથી નિવૃત્તિ કેવી રીતે થશે? પરિગ્રહ અને લેભથી બચવું હોય તે સંતોષ અને ત્યાગ જેવી ગુણપષક પ્રવૃત્તિઓમાં પોતાની જાતને ખપાવી દેવી જ પડશે. સંસ્કૃતિને સંકેત સંસ્કૃતિમાત્રને સંકેત લાભ અને મહિને ઘટાડવા તથા નિમૂળ કરવા તરફ છે; નહીં કે પ્રવૃત્તિને નિર્મૂળ કરવા તરફ. જે પ્રવૃત્તિ આસક્તિ વગર ન જ થઈ શકે એવી હોય એ જ ત્યાજ્ય છે; દા. ત., કામાચાર અને વ્યક્તિગત પરિગ્રહ વગેરે. જે પ્રવૃત્તિઓ સમાજનાં ધારણ, પોષણ અને એનો વિકાસ કરનારી છે તે આસક્તિપૂર્વક તેમ જ આસક્તિ વગર પણ થઈ શકે છે. એટલા માટે સંસ્કૃતિ કેવળ આસક્તિના ત્યાગ તરફ જ સંકેત કરે છે. [દઔચિંગ ખ૦ ૨, પૃ૦ ૧૩૨-૧૪૨] Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન વિશ્વના ખાદ્ય અને આંતરિક સ્વરૂપ વિષે તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમેના સબંધમાં જે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કાઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હતું; પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હાવાથી તે વહેલી કે મેાડી દરેક દેશમાં વસનાર દરેક જાતિની માનવપ્રજામાં એછે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓના પરસ્પર સંસĆને લીધે, અને કાઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ, વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેક રૂપે ફ્રૂટાય છે. પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણા કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઓને ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણ પણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થેાડુ ઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તે નિવિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિાધી દેખાતી ગમે તેટલી ધારાએ હાય, છતાં એ બધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન ૮૭ બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમનું રહસ્ય શોધી કાઢવું. ત-વિજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ જેમ કેાઈ એક મનુષ્યવ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હોતી, પણ તે બાલ્ય આદિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા સાથે જ પિતાના અનુભવો વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાલ્ય આદિ ક્રમિક અવસ્થાઓ અપેક્ષાવિશેષે હોય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંબું અને વિશાળ હોઈ તેની બાલ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલે જ લબે હેય તે સ્વાભાવિક છે. મનુષ્ય જાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ આંખ ખોલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમત્કારી વસ્તુઓ તેમ જ બનાવો ઉપસ્થિત થયાં. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને બીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદી પ્રવાહ તેમ જ મેઘગર્જનાઓ અને વિદ્યુચમત્કાએ તેનું ધ્યાન ખેંચ્યું. મનુષ્યનું ભાનસ આ બધા સ્થલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમ જ અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું એ પ્રશ્નો ગમે તેટલા હેય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. તાવિક પ્રશ્નો . દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ કયારે Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ઉત્પન્ન થયું હશે? શેમાંથી ઉત્પન્ન થયું હશે ? પિતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કોઈએ ઉત્પન્ન કર્યું હશે ? અને ઉત્પન્ન થયું ન હોય તે શું આ વિશ્વ એમ જ હતું અને છે? જે તેનાં કારણે હોય તે તે પિતે પરિવર્તન વિનાનાં શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ ? વળી એ કારણે કોઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જે હશે? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલન અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હેવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હેવી જોઈએ ? જે બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તે તે કેની બુદ્ધિને આભારી છે? શું એ બુદ્ધિમાન તત્ત્વ પિતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પોતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે? - ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વને ઉપભેગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિશે વિચાર કરે છે તે તત્વ શું છે? શું એ અહંરૂપ ભાસતું તત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્ત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહંરૂપે ભાસતાં અનેક તત્તવો વસ્તુતઃ જુદાં જ છે કે કેઈએક મૂળ તત્વની નિર્મિતિઓ છે ? આ બધાં સજીવ ત ખરી રીતે જુદાં જ હોય તો તે પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાનો કે કાળની દૃષ્ટિએ અંત રહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તો ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે ? આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોનો કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્ત્વિક ચિંતનના ઇતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકેએ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન ૧૯૫ ઋણુવા માંડેલા. એમનુ' ચિ'તન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ખાસ મહત્ત્વના ભાગ શકે છે. આર્યાવર્તીના વિચારકાએ તા ગ્રીક ચિંતા પહેલાં હજારા વર્ષો અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્ના કરેલા, જેના પ્રતિહાસ આપણી સામે સ્પષ્ટ છે. ઉત્તરાનું સક્ષિપ્ત વર્ગીકરણ આ વિચારકાએ એક એક પ્રશ્ન પરત્વે આપેલા જુદા જુદા ઉત્તરા અને તે વિશે પણ મતભેદની શાખાએ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરાનું વર્ગીકરણ કરીએ તે આ પ્રમાણે કરી શકાય : ૧)એક વિચારપ્રવાહ એવેા શરૂ થયે કે તે ખાદ્ય વિશ્વને જન્ય માનતા, પણ તે વિશ્વ કાઈ કારણમાંથી તદ્દન નવું જ— —પહેલાં ન હોય તેવુ થયાની ના પાડતા અને એમ કહેતા કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હાય છે અને કયારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું સ્થળ વિશ્વ કાઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પામ્યે જાય છે અને એ મૂળ કારણ તે સ્વત:સિદ્ધે અનાદિ છે. ખીજો વિચારપ્રવાહ એમ માનતા કે આ ખાદ્ય વિશ્વ કાઈ એક કારણથી જન્મતું નથી. તેનાં સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણા છે અને એ કારણેામાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે પું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણાનાં સંશ્લેષણ વિશ્લેષણમાંથી આ ખાદ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલા પરિણામવાદી અને ખીજો કાર્યવાદી ઃ એ બન્ને વિચારપ્રવાહે ખાદ્ય વિશ્વના આવિર્ભાવ ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. બન્ને એમ માનતા કે અહં નામનું આત્મતત્ત્વ અનાદિ છે. નથી તે કાઈનું પરિણામ કે નથી તે કાઈ કારણમાંથી ઉત્પન્ન Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૬ થયેલું. જેમ તે આત્મતત્ત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બન્ને દૃષ્ટિએ તે અનંત પણ છે; અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી. ત્રીજો વિચારપ્રવાહ એવા પણ હતા કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બન્નેને કાઈ એક અખંડ સત્તત્ત્વનું પરિણામ માનતા અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશા જ ભેદ માનવા ના પાડતા. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ ઉપરના ત્રણ વચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી એળખીશું. આમાંથી પ્રથમના એ વિચારપ્રવાહાને વિશેષ મળતા અને છતાં તેનાથી જુદા એવા એક ચેાથેા વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવતા હતા. એ વિચારપ્રવાહ હતા તે પરમાણુવાદી પણ તે ખીજા વિચારપ્રવાહની પેઠે ખાદ્ય વિશ્વના કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતા ન હતા, પણ મૂળમાં બધા જ પરમાણુએ એક સમાન પ્રકૃતિના છે એમ માનતા. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતા હેાવાથી, એમ કહેતા કે પરમાણુકુંજમાંથી બાહ્ય વિશ્વ આપોઆપ પરિણમે છે. આ રીતે આ ચેાથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું. તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર ખાદ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યાંતે ઉત્પત્તિશીલ પણુ માનતા. તે એમ કહેતા કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કાઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પોતાના પરમાણુરૂપ કારણામાંથી જન્મે છે. તેવી વસ્તુએ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વજ્ઞાન ૮૭ માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદ્દન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે બાહ્ય વિશ્વમાં ઘણું વસ્તુઓ એવી પણ છે કે જે પિતાનાં જડ કારણે માંથી ઉત્પન્ન થાય છે, પણ પિતાની ઉત્પત્તિમાં કઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પિતાનાં જડ કારણેમાં તલમાં તેલની પેઠે પેલી નથી હતી, પણ તે તે તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કેઈ સુતાર જુદા જુદા લાકડાઓના કટકા એકઠા કરી તે ઉપરથી એક ઘોડે બનાવે ત્યારે તે ઘેડે લાકડાના કટકાઓમાં છુપો નથી હોત, જેમ કે તલમાં તેલ હોય છે, પણ ઘોડો બનાવનાર સુતારની બુદ્ધિમાં કલ્પનારૂપે હોય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જે સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘોડે ન બનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કોઈ ગમે તેટલે વિચાર કરે કે ઈચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચોથે વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આવિર્ભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતું હતું, અને બીજી બાજુ કાર્ય તેમ જ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી બીજા વિચારપ્રવાહને મળતું હતું. - આ તે બાહ્ય વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ પણ આત્મતત્વની બાબતમાં તે એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહો કરતાં જુદી જ હતી. તે માનતો કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફૂટસ્થ પણ નથી. એ એમ માનતા કે જેમ બાહ્ય વિશ્વ પરિવર્તનશીલ છે તેમ આત્માઓ પણ પરિણમી હાઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્વ સંકોચ-વિસ્તારશીલ પણ છે અને તેથી તે દેહપ્રમાણ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ આ થે વિચારપ્રવાહ તે જ જૈન તત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણું સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યો આવતો અને તે પોતાની ઢબે વિકાસ સાધતા તેમ જ સ્થિર થતું જતું હતું. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મેટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્ત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ બૌદ્ધ મતના નાનામોટા ઘણું ફાંટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તો એકબીજાથી તદ્દન વિરોધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફાંટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફાંટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્વચિંતનની બાબતમાંયે કેટલાક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમનામાં તત્વચિંતનની બાબતમાં કોઈ મૌલિક ભેદ હજી સુધી નોંધાયેલો નથી. માત્ર આર્ય તત્ત્વચિંતનના ઈતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્વચિંતનના સમગ્ર ઈતિહાસમાં આ એક જ દાખલો એવો છે કે આટલા બધા લાંબા વખત વિશિષ્ટ પ્રતિહાસ ધરાવવા છતાં જેના તત્વચિંતનને પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્વજ્ઞાનની પ્રકૃતિનું તલન તત્વજ્ઞાન પૂવય હેય કે પશ્ચિમીય હે, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પોતાના પ્રદેશમાં ચારિત્રનો પ્રશ્ન પણ હાથ ધરે છે. એ છે કે તે Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અંશે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન પિતામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત્ત, પૂર્વ અને પશ્ચિમીય તત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે છેડે તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એને સંબંધ જોડાતાં એમાં જીવનશૈધનને પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રોમન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈએ છીએ, પરંતુ આર્ય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આપણે એક ખાસ વિશેષતા જોઈએ છીએ અને તે એ કે આય તત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે. કારણ કે આર્ય તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનું કઈ પણ દર્શન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય, પણ તેથી ઊલટું આપણે એમ જોઈએ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પિતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષનો ઉદ્દેશ અને અંતમાં તેનો જ ઉપસંહાર જઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પિતાનો વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે યોગદર્શનથી અભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ યેગના મૂળ સિદ્ધાંતો છે. બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ વેગપ્રક્રિયાઓ ખાસ સ્થાન કર્યું છે. એ જ રીતે જૈન દર્શન પણ ગપ્રક્રિયા વિશે પૂરા વિચારો દર્શાવે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છેઃ એક તત્વચિંતનને અને બીજે જીવનશોધનનો. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક દર્શનની કોઈ પણ પરંપરા લે કે બૌદ્ધ દર્શનની કઈ પરંપરા છે અને તેને જેન દર્શનની પરંપરા સાથે સરખાવો તે એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે એક તે જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પર અને બીજે આચારનાં સ્થળ તેમ જ બાહ્ય વિધિવિધાનો અને સ્થૂળ રહેણીકરણી વિશે. પણ આર્ય દાનની દરેક પરંપરામાં જીવનશોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરમાં જરા પણ તફાવત નથી. કાઈ ઈશ્વર માને કે નહિ, કઈ પ્રકૃતિવાદી હોય કે કઈ પરમાણુવાદી, કાઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કાઈ તેથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે : દુઃખ છે કે નહિ ? હેય તે તેનું કારણ શું? તે કારણને નાશ શક્ય છે? અને શક્ય હોય તે કઈ રીતે? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ ? આ પ્રશ્નોના ઉત્તરો પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદ હોય, સંક્ષેપ કે વિસ્તાર હેય, છતાં દરેકને ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણ એ દુઃખનાં કારણે છે. તેને નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણા છેદ દ્વારા દુઃખનાં કારણોને નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનની પરંપરા જીવનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમ વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન જીવનશેાધનની જૈન પ્રક્રિયા જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાન દરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા. દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેહંના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ મેાહના વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને ખીજી બાજુ તે રાગદ્વેષના સંસ્કારા નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકાએમાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મેહનું પૂ પ્રાબલ્ય હાય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઇચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ અહિરાત્મા કહેવાય છે. જીવની પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાને કદી સભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલા વિકાસ દેખાય છતા ખરી રીતે એ આત્મા અવિકસિત જ હેાય છે. зул વિવેકશક્તિના પ્રાદુભ વ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારાનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયાગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ એછીવત્તી ચાલતી હેાય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં એ પ્રવ્રુત્તિ અનાસક્તિવાળી હોય છે. આ બીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હોવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે. ૯૧ ખીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયા કહેવાય છે. આ જીવનસાધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે.1જૈન દર્શીન કહે છે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે. કે Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ આપણે ઉપરના સક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક ( મિથ્યાદૃષ્ટિ) અને માહ ( તૃષ્ણા ) એ એ જ સંસાર છે અથવા સંસારનાં કારણા છે. તેથી ઊલટુ', વિવેક અને વીતરાગત્વ એ જ મેાક્ષ છે અથવા મેાક્ષને માર્ગ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈન મીમાંસા અનેક જૈન ગ્રંથમાં અનેક રીતે, સક્ષેપ કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વ`વેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દનામાં પશુ પદે પદે નજરે પડે છે. કંઈક વિશેષ સરખામણી ૯૨ ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણી અને આધ્યાત્મિક વિકાસક્રમની જૈન વિચારસરણીને બહુ જ ટ્રકમાં નિર્દેશો છે. એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય ખીજા દનેાના વિચારા સાથે કાંઈક સરખામણી કરવી યાગ્ય છે. () જૈન દર્શન જગતને માયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દન સંમત સત્—તત્ત્વ એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત્ સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સત્તત્ત્વ એ શાંકર વેદાંત પ્રમાણે કેવળ ચૈતન્યમાત્ર પણ નથી. પરંતુ જેમ સાંખ્ય, યાગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દન સત્-તત્ત્વને તદ્દન સ્વતંત્ર તેમ જ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન એ ભાગામાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સત્—તત્ત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી એ પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને ચેાગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્ય સ્વરૂપ ભલે જડ અને ચેતન એ પદાર્થો ઉપરથી ઘડાતું હાય, છતાં એ કાર્યની પાછળ કાઈ અનાદિસિદ્ધ સમ ચેતનશક્તિને ' Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન ૩ હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કા સંભવી શકે નહિ, તેમ જૈન દૃન નથી માનતું, એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ એ સત્-પ્રવાહે આપેાઆપ, કાઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જૈન દર્શન ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત્–તત્ત્વને અનાદિસિદ્ધ અનંત વ્યક્તિરૂપ સ્વીકારે છે, અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગાની સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક જડ સત્ત્વતત્ત્વામાં સ્થાન આપે છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તે સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે ઘટનાએ કાઈનાં બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ધટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવના હાથ છે, એટલે કે તેવી ઘટનાએ જાણે-અજાણે કાઈ ને કાઈ સંસારી જીવનાં બુદ્ધિ અને પ્રયત્નને આભારી હેાય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારે ધરાવે છે. વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દન સચેતન તત્ત્વને એક કે અખંડ નથી માનતું, પણ સાંખ્ય, યાગ, ન્યાય, વૈશેષિક તેમ જ બૌદ્ધ આદિની પેઠે એ સચેતન તત્ત્વને અનેક વ્યક્તિરૂપે માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનના થાડા મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્ત્વ બૌદ્ધ માન્યતાની જેમ ધ્રુવળ પરિવર્તન પ્રવાહ નથી, તેમ જ સાંખ્યન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્ત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હેાવા છતાં એ દેશકાળની અસર ધારણુ Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પ્રાણ ૯૪ કર્યો સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે. જૈન દર્શન શ્વિર જેવી કાઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણા જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે—ભલે તે આવરણથી દબાયેલી હાય; પણ જો જીવ ચેાગ્ય દિશામાં પ્રયત્ન કરે તેા એ પેાતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી પોતે જ ક્ષિર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઇશ્વરતત્ત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે શ્વિરતત્ત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે. જે જે જીવાત્મા કવાસનાઓથી પૂર્ણ પણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમનેા આદશ સામે રાખી પાતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પાતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શીન કહે છે કે જીવ પોતે જ ષ્ઠિર કે પરમાત્મા છે. વેદાંતદન પ્રમાણે જીવતા બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દન પ્રમાણે જીવને પરમાત્મભાવ આવ્રુત છે અને તે આવરણ દૂર થતાં પૂર્ણ પણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત સિવાય કશા જ ભેદ નથી. (૬) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ એ તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી રીતે પાંચમાંથી ચાર તત્ત્વા જ રહે છે. આ ચાર તત્ત્વા જીવનશેાધનને લગતાં અથવા આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વા પણ કહી શકાય. બધ, આસવ, સવર અને મેક્ષ એ ચાર તત્ત્વો છે. આ તવાને બૌદ્ધ શાઓમાં અનુક્રમે દુ:ખ, દુઃખ ૧. નિરાતત્ત્વને અહીં ગણતરીમાં નથી લીધું. આંશિકક ક્ષય તે નિજા છે અને સર્જાશે કમક્ષય તે મેક્ષ છે.-સ`પાદક Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વજ્ઞાન હેતુ, નિર્વાણુમાર્ગ અને નિર્વાણુ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને શાસ્ત્રમાં એને જ હેય, હેયહેતુ, હાને પાય અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યફજ્ઞાન અને અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મસાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે. જૈન દર્શનમાં બહિરાભા, અન્તરાત્મા અને પરમાત્માની ત્રણ સંક્ષિપ્ત ભૂમિકાઓને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વર્ણવેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિક જેવા વેદાન્તના ગ્રન્થમાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્યયોગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિદ્ધ એ પાંચ ચિત્તભૂમિકાઓ પણ એ જ ચૌદ ભૂમિકાઓનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથજન, સંતાપન્ન આદિ તરીકે છ ભૂમિકાઓમાં વહેંચી વર્ણવેલ છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનેમાં સંસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેને ક્રમ અને તેનાં કારણે વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ દર્શનના વિચારોમાં મૌલિક એકતા છે ત્યારે પંથ પંથ વચ્ચે કદી ન સંધાય એ આટલે બધો ભેદ કેમ દેખાય છે? આનો ઉત્તર સ્પષ્ટ છે. પથેની ભિન્નતા મુખ્ય બે વસ્તુઓને આભારી છેઃ તત્વજ્ઞાનની જુદાઈ અને બાહ્ય આચાર-વિચારની જુદાઈ કેટલાક પશે તે એવા જ છે કે જેમના બાહ્ય આચાર-વિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હેાય છેજેમ કે વેદાન્ત, બૌદ્ધ અને જૈન આદિ પંથે. વળી કેટલાક પથો કે તેના ફાંટાઓ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાનવિષયક Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૯૬ વિચારસરણીમાં ખાસ ભેદ હાતા જ નથી; તેમના ભેદ મુખ્યત્વે ખાદ્ય આચારને અવલખી ઊભા થયેલા અને પેાષાયેલા હોય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખાઓ ગણાવી શકાય. આત્માને કાઈ એક માને કે કાઈ અનેક માને, કાઈ ઈશ્વરને માને કે કાઈ ન માને ત્યાદિ તાત્ત્વિક વિચારણાને ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે ખાદ્ય આચાર અને નિયમેાના ભેદો બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કાઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને; કાઈ દ્દગયા અને સારનાથ જઈ યુદ્ઘના દર્શનમાં કૃતકૃત્યતા માને; કાઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કાઈ મક્કા અને જેસલેમ જઈ ધન્યતા માને; એ જ રીતે કાઈ અગિયારસના તપ-ઉપવાસને અતિપવિત્ર ગણે; ખીજો કાઈ અષ્ટમી અને ચતુર્દશીના વ્રતને મહત્ત્વ આપે; કાઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તે ખીજો કાઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પર’પરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પેષણ અને રુચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી ખાદ્યાચાર અને પ્રવૃત્તિના ભેદ કદી ભૂસાવાને નહિ. ભેદની ઉત્પાદક અને પેષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતુ' જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈ એ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્ત્વજ્ઞાના અનુભવમાં પ્રગટ થયું છે. પ્રસ્તુત વક્તવ્ય પૂરુ કરુ તે પહેલાં જૈન દર્શનની સમાન્ય એ વિશેષતાઓના ઉલ્લેખ કરી દઉં : અનેકાંત અને અહિંસા એ એ મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વજ્ઞાન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણુનો જન્મ થયેલો છે. એ સરણું કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તે શબ્દછળની આંટીઘૂંટી ખેલવા માટે નથી જાયેલી; પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે જાયેલી છે. તેથી અનેકાંત વિચારસરણીનો ખરો અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશે અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય રીતે સ્થાન આપવું. જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પિતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસનાઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અને કાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતા. તેથી અને કાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાનો પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધોધા છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિશ્રેષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કેઈ પણ વિકાર ઊભો થયે, કોઈવાસાએ ડકિયું કાઢયું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જૈન અહિંસા એમ કહે છે કે તું એ વિકારો, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હણા, ન હાર, ન દબા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ બળને છત. આ આધ્યાત્મિક જય માટે પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે. આને સંયમ કહે, તપ કહે, ધ્યાન કહે કે કઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે. અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાકરૂપે અવતરેલે જીવનેત્કર્ષક આચાર છે. ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણ બાહ્યાચાર જન્મ્યો હોય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કઈ આચાર નિ હોય તો તેને જૈન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જે ઉપરનું અહિંસાનું આંતરિક તત્વ સંબંધ ન ધરાવતું હોય તે તે આચાર અને તે વ્યવહાર જૈન દષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પિષક છે એમ ન કહી શકાય. અહીં જૈન તત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણુને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જૈન વિચારસરણીને ઇશારે કર્યો છે. આચારની બાબતમાં પણ કોઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તોની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આઢવ, સંવર આદિ તો કહેવામાં આવે છે. [દઅચિં- ભાગ ૨, પૃ. ૧૦૦૯-૧૦૬૧] Page #130 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ મેક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ, તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરે પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આધ્યાત્મિક ઉત્કાન્તિનો ક્રમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો ક્રમ કેવા પ્રકારનો હોય છે? આત્માની ત્રણ અવસ્થા - આધ્યામિક ઉત્ક્રાંતિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેના આરંભનો અને સમાપ્તિનો વિચાર આવે છે. તેનો આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા. પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસનો વૃદ્ધિક્રમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિકમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સંસારદશા, અને તેની પછીની સ્થિતિ એ મેક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેચાઈ જાય છે. () આધ્યાત્મિક અવિકાસ, () આધ્યાત્મિક વિકાસક્રમ, (૪) એક્ષ. ૩૪. આત્મા સ્થાયી સુખ અને પૂર્ણ જ્ઞાન માટે તલસે છે તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતા નથી. છતાં તે દુઃખ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈનધર્મનો પ્રાણ અને અજ્ઞાનના વમળમાં ગોથાં ખાય છે, તેનું શું કારણ આ એક ગૂઢ પ્રશ્ન છે. પણ તેને ઉત્તર તત્ત્વોને ફુરેલ છે. તે એ છે કે “ સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાન ન મેળવે ત્યાં સુધી સંતોષ પામી શકતા નથી; છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદેષના એવા પ્રબળ સંસ્કાર છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તે પણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતે નથી.” અજ્ઞાન એ ચેતનાના ફુરણનું વિધી તત્ત્વ છે. તેથી જ્યાં સુધી અજ્ઞાનની તીવ્રતા હોય ત્યાં સુધી ચેતનાનું સ્કુરણ અત્યંત મંદ હોય છે. તેને લીધે ખરા સુખ અને ખરા સુખના સાધનને ભાસ જ થવા પામતો નથી. આ કારણથી આત્મા પોતે એક વિષયમાં સુખ મળવાની ધારણુથી પ્રવૃત્તિ કરે છે અને તેમાં છેવટે નિરાશ થવાથી બીજા વિષય તરફ વળે છે. બીજા વિષયમાં નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ દોડે છે. આ રીતે તેની સ્થિતિ વમળમાં પડેલ લાકડાના જેવી કે વંટોળિયામાં ઊડતા તણખલા જેવી થઈ જાય છે. આવી કષ્ટપરંપરા અનુભવતાં કાંઈક અજ્ઞાન ઓછું થાય છે, તેય રાગદ્વેષની તીવ્રતાને લીધે સુખની ખરી દિશામાં પ્રયાણ કરી શકાતું નથી. અજ્ઞાનની સહજ મંદતાથી ઘણીવાર એવું ભાન થાય છે કે સુખ અને દુ:ખનાં બીજ બાહ્ય જગતમાં નથી, છતાં રાગદ્વેષની તીવ્રતાને પરિણામે પૂર્વપરિચિત વિષયને જ સુખ અને દુઃખનાં સાધન ભાની તેમાં હર્ષ અને વિષાદનો અનુભવ થયા કરે છે. આ સ્થિતિ ચક્કસ લક્ષ્ય વિનાની હોવાથી દિશાનો એક્કસ નિશ્ચય કર્યા સિવાય વહાણ હંકારનાર ખલાસીની સ્થિતિ જેવી છે. આ જ સ્થિતિ આધ્યાત્મિક અવિકાસકાળની છે. - ૪. અજ્ઞાન અને રાગદ્વેષના ચક્રનું બળ પણ હમેશાં જેવું ને તેવું ન જ રહી શકે, કારણ, તે બળ ગમે તેટલું વધારે હોય તે પણ Page #132 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ ૧૦૧ છેવટે આત્મિક બળ સામે તે અગણ્ય છે. લાખા મણ ધાસ અને લાકડાંને ખાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હતી; તે માટે તા અગ્નિના એક કણ પણ અસ છે. શુભ, પ્રમાણમાં ઘેાડું હાય તાપણુ તે લાખેાગણા અશુભ કરતાં વધારે બળવાન હેાય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું સ્ફુરણ સહેજ વધે છે અને રાગદ્વેષ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદ્વેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વી, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશામાં વળે છે. તે જ વખતે આત્મા પોતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દૃઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃત્તિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસને પાયા નંખાય છે. હવે પછી આત્મા પેાતાની જ્ઞાન અને વીશક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે; કદાચ તે કયારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વી - શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદ્વેષને દબાવતા જ જાય છે. જેમ જેમ તે દબાવતા જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતા જાય છે. ઉત્સાહવૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગદ્વેષના ચક્રને વધારે ને વધારે નિળ કરતા પાતાની સહજ સ્થિતિ તરફ્ આગળ વધતા જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે. . આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ. તેમાં કેવળ સ્વાભાવિક આનંદ જ સામ્રાજ્ય હેાય છે. આ મેાક્ષકાળ. ચૌદ ગુણસ્થાન અને તેની સમજૂતી જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથે, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસના ક્રમ સબંધી વિચારા વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈનધર્મને પ્રાણ આવ્યા છે, જે ગુણસ્થાનને નામે ઓળખાય છે. ગુણસ્થાન-ગુણ એટલે આત્માની ચેતના, સમ્યત્વ, ચારિત્ર, વીય આદિ શક્તિઓ. સ્થાન એટલે તે શકિતઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણે વિવિધ આવરણથી સંસારદશામાં આવૃત છે. જેમ જેમ આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણની શુદ્ધિ વિશેષ અને આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણોની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મેહનીય કમની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કમની મુખ્ય બે શકિતઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યક્ત્વ ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્વિક રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્રગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા તાવિક ચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતા નથી. સમ્યક્ત્વની પ્રતિબંધક એવી મોહનીયની પ્રથમ શક્તિ દર્શનમોહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મેહનીયની બીજી શકિત ચારિત્રમેહનીય કહેવાય છે. આ બેમાં દર્શનમોહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમેહનીયનું બળ ઘટતું નથી. દર્શનમોહનીયનું બળ ઘટયું એટલે ચારિત્રમેહનીય ક્રમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કર્મવરણમાં પ્રધાનતમ અને બલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મેહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણો તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનની કપના મેહનીય કર્મના તરતમભાવને આધારે કરવામાં આવી છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ ૧૦૩ તે ગુરુસ્થાના આ પ્રમાણે: (૧) મિથ્યાદષ્ટિ,૧ (૨) સાસ્વાદન, (૩) સમ્યક્ મિથ્યાદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ ( વિરતાવિરત ), (૬) પ્રમત્તસયત, (૭) અપ્રમત્તસયત, (૮) અપૂર્ણાંકરણ ( નિવૃત્તિખાદર ), (૯) અનિવૃત્તિમાદર, (૧૦) સુક્ષ્મસ’પરાય, (૧૧) ઉપશાંતમેાહ, (૧૨) ક્ષીણમેાહ, (૧૩) સયેાગકૈવલી, (૧૪) અયેાગદેવલી. (૧) જે અવસ્થામાં ગુણ આવૃત થયેલા હેાવાથી નથી અને જેથી તેની દૃષ્ટિ અવસ્થા મિથ્યાદષ્ટિ. દર્શનમેહનીયની પ્રબળતાને લીધે સમ્યક્ત્વ આત્માની તત્ત્વચિ જ પ્રગટી શકતી મિથ્યા ( સત્ય વિરુદ્ધ ) હાય છે તે (૨) અગિયારમા ગુરુસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થાડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતનેાન્મુખ આત્માને તત્ત્વચિને સ્વલ્પ પણ આસ્વાદ હાય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભાજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હેાય છે. આ બીજી ગુણસ્થાન પતનેાન્મુખ આત્માને જ હાય છે. (૩) હીંચકે હીંચકતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દાલાયમાન હોય છે, જેને લીધે તે સથા સત્યદર્શીન કરી શકતા નથી કે સથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતા નથી અર્થાત્ તેની સંશયાળુ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યફમિથ્યાદષ્ટિ આ ગુણસ્થાનમાં દČનમેાહનીયનું વિષ પ્રથમ જેટલું તીવ્ર રહેતુ નથી, પણ તે હાય છે ખરું, (૪) જે અવસ્થામાં દનમેાહનીયનું ખળ કાં તે બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને કાં તે બિલકુલ ક્ષીણ થઈ ૧. જુએ સમવાયાંગ, ૧૪મે। સમવાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈનધર્મને પ્રાણ જાય છે, જેને લીધે આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનું અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમેહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અલ્પાંશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે તે દેશવિરતિ. આમાં ચારિત્રમોહનીયની સત્તા અવશ્ય ઘટેલી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે. (૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે, છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (ખલન) સંભવે છે, તે પ્રમસંયત. (૭) જે અવસ્થામાં પ્રમાદને જરાયે સંભવ નથી તે અપ્રમત્તસંયત. (૮) જે અવસ્થામાં પહેલાં ક્યારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વિદ્યાસ—આત્મિક સામર્થ્ય– પ્રગટે છે તે અવસ્થા અપૂર્વકરણ. આનું બીજું નામ નિવૃત્તિનાદર પણ છે. (૯) જે અવસ્થામાં ચારિત્રમોહનીય કર્મના શેષ રહેલ અંશેને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિ બાદર. (૧૦) જે અવસ્થામાં મોહનીયનો અંશ લેભરૂપે જ ઉદયમાન હોય છે અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસંપરાય. (૧૧) જે અવસ્થામાં સૂક્ષ્મ લેભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપશાંતમોહનીય. આ ગુણસ્થાનમાં દર્શન મેહનીયને સર્વથા ક્ષય સંભવે ખરો, પણ ચારિત્રમોહનીયને તે ક્ષય નથી હોત, માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહને ફરી ઉકેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયને સર્વથા ક્ષય થઈ જાય છે તે ક્ષીણમેહનીય. આ સ્થિતિથી પતન સંભવતું Page #136 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ જ નથી. (૧૩) જે અવસ્થામાં માહના આત્યંતિક અભાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સનપણું પ્રાપ્ત થાય છે, તે અવસ્થા સયેાગગુણુસ્થાન. આ ગુણસ્થાનમાં શારીરિક, માનસિક અને વાકિ વ્યાપાર ાય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય. (૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિને પણ અભાવ થઈ જાય છે તે અયે ગગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. ૧ પ્રથમ ગુણસ્થાન એ વિકાસકાળ છે. બીજા અને ત્રીજા એ એ ગુણસ્થાનમાં વિકાસનું સહજ સ્ફુરણુ હોય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુરુસ્થાને પૂર્ણ કલાએ પહોંચે છે અને ત્યાર બાદ મેાક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાના એ અવિકાસકાળ છે અને ચોથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાને વિકાસ અને તેની વૃદ્ધિને કાળ છે; ત્યારબાદ મેક્ષિકાળ છે. શ્રી હરિભદ્રસૂરિએ બીજી રીતે વર્ણવેલ વિકાસક્રમા આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ ખીજી રીતે પણ વણુ વ્યા છે. તેઓના વનમાં બે પ્રકાર છે. આઠ દૃષ્ટિના પહેલા પ્રકાર પહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બન્નેને સમાવેશ ૧. જુએ કમ ગ્રંથ બીનની મારી પ્રસ્તાવના તથા વ્યાખ્યા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈનધર્મને પ્રાણ કરેલ છે. અવિકાસકાળને તેઓ ઓઘદૃષ્ટિના નામથી અને વિકાસક્રમને સદ્દષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીમા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગોમાં ઉત્તરોત્તર વિકાસ ક્રમ વધતો જાય છે. દૃષ્ટિ એટલે દર્શન અથવા બોધ. આના બે પ્રકાર છેઃ પહેલામાં સતશ્રદ્ધાને (તાત્ત્વિક સચિને) અભાવ હોય છે, જ્યારે બીજામાં સતશ્રદ્ધા હોય છે. પહેલો પ્રકાર ઓઘદૃષ્ટિ અને બીજો યુગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વલણ સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે. જેમ સમેઘ રાત્રિ, અમેઘ રાત્રિ, સમેઘ દિવસ અને અમેધ દિવસમાં અનુક્રમે અતિમંદતમ, મંદતમ, મંદતર, અને મંદ ચાક્ષુષ જ્ઞાન હોય છે, તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતમભાવે હોય છે, તેવી રીતે ઓઘદૃષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવરણના તરતમભાવે જ્ઞાન તારતમ્યવાળું હોય છે. આ ઓઘદષ્ટિ ગમે તેવી હોય તેયે તે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ અસદ્દષ્ટિ જ છે. ત્યાર બાદ જ્યારથી આધ્યાત્મિક વિકાસનો આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હોય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારોભુખ ન રહેતાં મેક્ષમ્મુખ થઈ જાય છે. આ સદ્દષ્ટિ (યોગદષ્ટિ)ના, વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદો છે. આ આઠ ભેદોમાં ઉત્તરોત્તર બેધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દૃષ્ટિમાં બોધ અને વીર્યનું બળ તૃણાગ્નિની ૧. જુઓ યોગદષ્ટિસમુચ્ચય. Page #138 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ ૧૦૭ પ્રભા જેવું હોય છે. બીજી તારા દષ્ટિમાં છાણુના અમિની પ્રભા જેવું; ત્રીજી બલા દૃષ્ટિમાં લાકડાના અગ્નિની પ્રભા જેવું; ચોથી દીપ્રા દૃષ્ટિમાં દીવાની પ્રભા જેવું; પાંચમી સ્થિર દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું; છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં નક્ષત્રની પ્રભા જેવું; સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પર દૃષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે. જોકે આમાંની પહેલી ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટપણે ય આત્મસ્વરૂપનું સંવેદન નથી હતું, ફક્ત છેલ્લી ચાર દૃષ્ટિએમાં જ તેવું સંવેદન હોય છે, છતાં પ્રથમની ચાર દૃષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. યોગનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિએ આઠ અંગેને આધારે સદ્દષ્ટિના આઠ વિભાગે સમજવાના છે. પહેલી દૃષ્ટિમાં યમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આઠમીમાં સમાધિની સ્થિરતા મુખ્યપણે હોય છે. પહેલી મિત્રા આદિ ચાર દષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરો, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે; જ્યારે સ્થિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. યોગના પાંચ ભાગ રૂપે બીજે પ્રકાર બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપે વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. વેગ એટલે જેનાથી મેક્ષ પ્રાપ્ત કરી શકાય તેવો ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપ–પરાક્ષુખ ૧. જુઓ બિંદુ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનધર્મને પ્રાણ હઈ લક્ષ્યબ્રિષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી ગકટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તત્ત્વ દાખલ થાય છે અને તેથી તે શુભાશયવાળો વ્યાપાર ધર્મ વ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મોક્ષજનક હોઈ યોગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસારકાળના બે ભાગ થઈ જાય છે. એક અધાર્મિક અને બીજો ધામિક. અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તો પણ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ લેકપતિ' (લોકરંજન) ખાતર હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ ધર્મ કેટિમાં ગણવા યોગ્ય નથી. ધર્મ ખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. યોગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એવા પાંચ ભાગો કરેલા છે. (૧) જ્યારે થોડા કે ઘણું ત્યાગ સાથે શાસ્ત્રીય તત્વચિંતન હોય છે અને મૈત્રી, કરુણુદિ ભાવનાઓ વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે ભાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકૂળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલંબીને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હઈ સૂક્ષ્મ બોધવાળું બની જાય છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બંધનોને વિચ્છેદ થાય છે. ૧. જુઓ યોગબિંદુ. FO Page #140 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ (૪) અજ્ઞાનને લીધે ઈષ્ટ–અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઈષ્ટ–અનિષ્ટપણાની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને નિમૂળ નિરોધ કરવો તે વૃત્તિસંક્ષય.૧ આ બન્ને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના. વિચારોનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. [દઅચિં૦ ભાગ ૨, પૃ૦ ૧૦૧૧-૧૦૧૪, ૨૦૧૭-૧૦૨૧] ૧. જુઓ યોગબિંદુ ગ્લૅક ૩પ૭ થી ૩૬૫. Page #141 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અહિંસાના સિદ્ધાંત આય` પર’પરામાં ધણા પ્રાચીન છે. અને એને આદર પણ બધી આ શાખાઓમાં એકસરખા થતા રહ્યો છે. આમ છતાં પ્રજાજીવનના વિસ્તાર અને જુદી જુદી ધામિઁક પરંપરાઆના વિકાસની સાથે સાથે એ સિદ્ધાંત સબંધી વિચાર તથા -વ્યવહારમાં પણ અનેકમુખી વિકાસ થયેલા જોવાય છે. અદ્ઘિ સા સબંધી વિચારના મુખ્ય બે ઝરણાં, પ્રાચીન કાળથી જ, આ પરપરામાં વહેતાં થયાં હાય એમ લાગે છે. એક ઝરણું મુખ્યત્વે શ્રમણ્ જીવનના આધારે વહેતું થયું; જ્યારે ખીજું ઝરણું બ્રાહ્મણ પરપરા– ચતુર્વિધ આશ્રમ-ના જીવનવિચારને આધારે પ્રવાહિત થયું. અહિંસાના તાત્ત્વિક વિચારની દૃષ્ટિએ આ બન્ને ઝરણાંઓ વચ્ચે કાઈ મતભેદ જોવામાં નથી આવતા, પરંતુ વ્યાવહારિક બાજી કે જીવનમાં એના ઉપયેાગની દૃષ્ટિએ કેવળ એ બન્ને ઝરણાંઓમાં જ નહીં, બલ્કે પ્રત્યેક શ્રમણ તેમ જ બ્રાહ્મણ ઝરણાની નાની-મેટી અવાંતર શાખામાં પણ અનેક પ્રકારના મતભેદ કે અંદરઅંદરના વિરેધ જોવામાં આવે છે. એનું મુખ્ય કારણ જીવનદૃષ્ટિને ભેદ છે. શ્રમણ પર પરાની જીવનદૃષ્ટિ મુખ્યત્વે વ્યક્તિગત અને આધ્યાત્મિક છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાની જીવનદૃષ્ટિ મુખ્યત્વે સામાજિક કે લેાકસંગ્રાહક છે. પહેલીમાં લાકસંગ્રહ એટલે અંશે જ ઇષ્ટ છે કે જ્યાં સુધી એ આધ્યાત્મિકતાને વિરાધી ન હેાય; જ્યાં એને આધ્યાત્મિકતા સાથે વિરાધ દેખાવા લાગે Page #142 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ત્યાં પહેલી દષ્ટિ સંગ્રહ તરફ ઉદાસીન રહેવાની કે એને વિરોધ કરવાની; જ્યારે બીજી દષ્ટિમાં લોકસંગ્રહ એટલા મોટા પાયા પર કરવામાં આવ્યું છે કે જેથી એમાં આધ્યાત્મિકતા અને ભૌતિકતાની વચ્ચે સંઘર્ષ જાગતો નથી. આગમમાં અહિંસાનું નિરૂપણ શ્રમણ પરંપરાની અહિંસા સંબંધી વિચારસરણીને એક પ્રવાહ પિતાની વિશિષ્ટ ઢબે વહેતો હતો, જે કાળક્રમે, આગળ જતાં, દીર્ધતપસ્વી ભગવાન મહાવીરના જીવનમાં ઉદાત્ત રૂપે અભિવ્યક્ત થયો. એ અભિવ્યક્તિનાં સ્પષ્ટ દર્શન આપણને આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન આગમોમાં થાય છે. અહિંસાધર્મની પ્રતિષ્ઠા તે આત્મૌપમ્યની દૃષ્ટિમાંથી જ થઈ છે. પણ ઉપર્યુક્ત આગમમાં એનું નિરૂપણ અને વિશ્લેષણ આ રીતે થયું છે – (૧) દુઃખ અને ભયનું કારણ હોવાથી હિંસામાત્ર વજ્ય છેઃ આ છે અહિંસાના સિદ્ધાંતની ઉપપત્તિ-યુક્તિ. (૨) હિંસાનો અર્થ કે પ્રાણુનાશક દુઃખ આપવું એવો થાય છે, તે પણ હિંસાજન્ય દોષને આધાર કેવળ પ્રમાદ અર્થાત રાગ-દ્વેષ વગેરે જ છે. જે પ્રમાદ કે આસકિત ન હોય તો કેવળ પ્રાણનાશ એ હિંસાની કટિમાં આવી નથી શકતો : આ છે અહિંસાનું વિશ્લેષણ. (૩) વચ્ચે જીવોના કદ, એમની સંખ્યા તથા એમની ઇકિય વગેરે સંપત્તિના તારતમ્ય ઉપર હિંસાના દેશનું તારતમ્ય અવલંબિત નથી, પરંતુ એ હિંસકના પરિણામ કે એની વૃત્તિનાં તીવ્રતા-મંદતા, જાણપણુંઅજાણપણું કે બળપ્રયોગના ઓછા-વધુપણું ઉપર આધાર રાખે છે; આ થયું તાત્પર્ય. ઉપર જણાવેલ ત્રણ બાબતો ભગવાન મહાવીરના વિચાર અને આચારમાંથી ફલિત થઈને આગમોમાં ગૂંથાઈ ગઈ છે. કોઈ એક Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો પ્રાણ વ્યક્તિ કે વ્યક્તિઓને સમૂહ ગમે તેવાં આધ્યાત્મિક કેમ ન હોય, પણ જ્યારે એ સંયમલક્ષી જીવનધારણના પ્રશ્નને પણ વિચાર કરે છે ત્યારે એમાંથી ઉપર્યુક્ત વિશ્લેષણ તથા કટિકમ આપોઆપ ફલિત થઈ જાય છે. આ દષ્ટિએ વિચાર કરતાં કહેવું પડે કે પછીના જેન વા મયમાં અહિંસા સંબંધી જે વિશેષ ઊહાપોહ થયો છે, એનો મૂળ આધાર તે પ્રાચીન જૈન આગમોમાં પહેલાંથી જ હતો. * જ્યારે આપણે સમગ્ર જૈન વાડ્મયમાં મળી આવતા અહિંસા સંબંધી ઊહાપોહ ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે જૈન વાડ્મયને અહિંસા સંબંધી ઊહાપોહ મુખ્યત્વે ચાર બળો ઉપર આધાર રાખે છે. પહેલું એ કે એ મુખ્યત્વે સાધુજીવનને એટલે કે નવટી અહિંસાને, પૂર્ણ અહિંસાને–જ વિચાર કરે છે. બીજું એ કે એ બ્રાહ્મણ પરંપરામાં વિહિત માનવામાં આવતી અને પ્રતિષ્ઠિત લેખવામાં આવતી યજ્ઞીય વગેરે અનેક પ્રકારની હિંસાઓનો વિરોધ કરે છે. ત્રીજું એ કે એ બીજી શ્રમણ પરંપરાઓના ત્યાગી-જીવન કરતાંય જેન શ્રમણના ત્યાગી-જીવનને નિયંત્રિત રાખવાનો આગ્રહ સેવે છે. ચોથું એ કે એ જૈન પરંપરાના અવાંતર ફિરકાઓમાં ઊભા થતા પારસ્પરિક વિરોધના પ્રશ્નોના નિરાકરણને પણ પ્રયત્ન કરે છે. - નવકાટી–પૂર્ણ અહિંસાના પાલનને આગ્રહ પણ રાખવો અને સંયમ કે સદ્ગણના વિકાસની દૃષ્ટિએ જીવનનિર્વાહનું સમર્થન પણ કરવું–આ વિરોધમાંથી હિંસાના વ્યહિંસા, ભાવહિંસા વગેરે ભેદને ઊહાપે જાગે, અને છેવટે એક માત્ર નિશ્ચય સિદ્ધાંત એ જ સ્થાપિત થયે કે આખરે પ્રમાદ જ હિંસા છે. અપ્રમત્ત જીવનવ્યવહાર દેખીતી રીતે ભલે હિંસાત્મક લાગે, છતાં ખરી રીતે એ અહિંસક જ છે. આ અંતિમ નિર્ણયને લાગેવળગે છે ત્યાં સુધી, વેતાંબર-દિગંબર વગેરે કાઈ પણ જૈન ફિરકાને એમાં જરા સરખેય મતભેદ નથી. બધાય ૧. જુઓ જ્ઞાનબિજુગત ટિપ્પણ પ૦ ૭થી - WWW.jainelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૧૩ ફિરકાએની વિચારસરણી, પરભાષા અને લીલા એકસરખી છે. વૈદિક હિંસાને વિરોધ વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ વગેરે અનેક નિમિત્તોથી કરવામાં આવતી જે હિંસાને ધાર્મિક ગણીને પ્રતિષ્ઠિત લેખવામાં આવે છે, એને સાંખ્ય, બૌદ્ધ અને જૈન પર પરાઓએ એકસરખા વિરાધ કર્યો છે; આમ છતાં, આગળ જતાં, આ વિરાધમાં મુખ્ય ભાગ ઔદ્ધ અને જૈન પરપરાના જ ચાલુ રહ્યો છે. જૈન વાડ્મયમાંના અહિંસાને લગતા ઊહાપાહમાં આ વિરાધની ઘેરી છાપ અને પ્રતિક્રિયા પણ દેખાય છે. જૈન સાહિત્યમાં ડગલે ને પગલે વૈદિક હિંસાનું ખંડન જોવામાં આવે છે. આની સાથે જ વૈદિક લેાકેા નાની સામે એ આશંકા રજૂ કરે છે કે જો ધાર્મિક હિંસા પણ અકતવ્ય છે, તે તમે જેને પોતાની સમાજરચનામાં મંદિર ચણાવવું, દેવપૂજા કરવી વગેરે ધાર્મિક કાર્યોને સમાવેશ અહિંસારૂપે કેવી રીતે કરી શકશે, વગેરે વગેરે. આ શંકાનું સમાધાન પણ જૈન સાહિત્યમાં અહિંસા સંબંધી ઊહાપેાહમાં વિસ્તારથી મળી આવે છે. જેને અને ખોદ્ધો વચ્ચેના વિરાધનું કારણુ પ્રમાદ–માનસિક દોષ-જ મુખ્યત્વે હિંસા છે અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણ-નાશા હિંસા છે. આ વિચાર જૈન અને બૌદ્ધ પરપરાને એકસરખા માન્ય છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે, પ્રાચીન સમયથી જૈન અને બૌદ્ધ પર પરાની વચ્ચે અહિંસા સબધી પારસ્પરિક ખંડનમંડન ઘણું થયું છે. સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન આગમમાં પણ અહિંસા સબધી બૌદ્ધ મંતવ્યનું ખંડન છે. એ જ રીતે મજિઝમનિકાય જેવા પિટક ગ્રંથમાં પણ જૈનસ`મત અહિ ંસાનું ઉપહાસયુક્ત ખંડન મળી આવે છે. ઉત્તરવી પછી રચાયેલા-નિયુક્ત વગેરે જૈન ગ્રંથામાં તથા અભિધમ કાષ વગેરે બૌદ્ધ ગ્રંથામાં પણ એ જ જૂનું ખંડનમંડન નવા રૂપમાં જોવામાં આવે છે. જ્યારે જૈન અને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈનધર્મને પ્રાણ બૌદ્ધ બને પરંપરાઓ વૈદિક હિંસાને એકસરખો વિરોધ કરે છે અને જ્યારે બન્નેની અહિંસાની વ્યાખ્યામાં કોઈ તાત્વિક મતભેદ નથી, તો પછી શરૂઆતમાં જ બન્ને વચ્ચે અંદરોઅંદર ખંડનમંડન શા માટે શરૂ થયું અને શા માટે ચાલતું રહ્યું ? આ એક પ્રશ્ન છે. જ્યારે આપણે બને પરંપરાઓનું સાહિત્ય ધ્યાનપૂર્વક વાંચીએ છીએ ત્યારે આને જવાબ આપણને મળી જાય છે. ખંડનમંડનનાં અનેક કારણોમાંનું મુખ્ય કારણ તો એ જ છે કે જૈન પરંપરાએ નવકાટી અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાનો અમલ કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિઓનું જે વિશેષ નિયંત્રણ કર્યું એ બૌદ્ધ પરંપરાએ ન કર્યું. જીવનને લગતી બાહ્ય પ્રવૃત્તિઓનું અતિનિયંત્રણ અને મધ્યમ માર્ગમાંથી જન્મેલ શિથિલતા, એ બે વચ્ચેના પ્રબળ ભેદમાંથી જ જૈન અને બૌદ્ધ પરંપરાઓ અંદરોઅંદર ખંડનમંડનમાં પડી ગઈ. જૈન સાહિત્યમાંના અહિંસાને લગતા ઊહાપોહમાં આ ખંડનમંડનનો પણ સારો એવો હિસ્સો છે. જ્યારે આપણે બને પરંપરાઓના ખંડનમંડનનું તટસ્થ રીતે અવલોકન કરીએ છીએ ત્યારે નિઃસંકોચપણે કહેવું પડે છે કે મોટેભાગે બન્ને એકબીજાને ખોટી રીતે સમજ્યાં છે. આનો એક દાખલ મઝિમનિકાયનું ઉપાલિસુત્ત અને બીજો દાખલો સૂત્રકૃતાંગ (૧. ૧. ૨. ૨૪–૩૨; ૨. ૬. ૧૬–૨૮) છે. અહિંસાની કટીની હિંસા જેમ જેમ જૈન સાધુસંધનો વિસ્તાર થતો ગયો અને ભિન્ન ભિન્ન દેશ તથા કાળમાં નવી નવી પરિસ્થિતિને કારણે નવા નવા પ્રશ્નો પેદા થતા ગયા તેમ તેમ જૈન તત્વચિંતકેએ અહિંસાની વ્યાખ્યા અને એના વિશ્લેષણમાંથી એક સ્પષ્ટ નો વિચાર પ્રગટ કર્યો. તે એ કે જે અપ્રમત્ત ભાવે કોઈ જીવની વિરાધના–હિંસા થઈ જાય કે કરવી પડે તો એ કેવળ અહિંસાકેટીની છે, અને તેથી એ નિર્દોષ જ નહીં ૧. જુઓ જ્ઞાનબિંદુમાં ટિપ્પણમાંનાં જૈન અને બૌદ્ધ અવતરણે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અહિ’સા ૧૧૫ મક્કે ગુણ( નિર્જરા )વક પણ છે. આ વિચાર પ્રમાણે સાધુ, પૂર્ણ અહિંસાને સ્વીકાર કરી લીધા પછી પણ, જો પેાતાના સયત જીવનની પરિપુષ્ટિ માટે હિ સારૂપ લેખાતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આદરે તાપણ એ સંયમવિકાસમાં એક ડગલું આગળ વધે છે. જૈન પરભાષા પ્રમાણે આ જ નિશ્ચય-અહિંસા છે. જે ત્યાગી વસ્ત્ર વગેરે રાખવાના સાવ વિરાધી હતા તેએ જ્યારે મર્યાદિત પ્રમાણમાં વસ્ત્ર વગેરે ઉપકરણો ( સાધનેા ) રાખવાવાળા સાધુઓના હિંસાને નામે તિરસ્કાર કરવા લાગ્યા ત્યારે વસ્ત્ર વગેરેનું સમન કરનારા ત્યાગીએ એ જ નિશ્ચય-સિદ્ધાંતને આશ્રય લઈ ને જવાખ આપ્યા કે ફક્ત સયમના ધારણ અને નિર્વાહને માટે જ, શરીરની જેમ, મર્યાદિત ઉપકરણ વગેરે રાખવાં, એ અહિંસાનાં બાધક નથી. જૈન સાધુસધે કરેલી આવી જાતની, એકબીજાના આચારભેદમાંથી જન્મેલી ચર્ચા દ્વારા પણ અહિ સાને લગતા ઊહાપાહમાં સારા એવા વિકાસ થયા હોય એમ દેખાય છે, જે એનિયુક્તિ વગેરેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. કયારેક કયારેક અહિંસાની ચર્ચા શુષ્ક તર્ક જેવી થઈ ગઈ હાય એમ જણાય છે. એક વ્યક્તિ પ્રશ્ન કરે છે કે જો તમારે વસ્ત્ર રાખવું જ હાય તે તેને ફાડયા વગરનું આખું જ શા માટે ન રાખવું ? કેમ કે એને ફાડતાં જે સૂક્ષ્મ અણુએ ઊડશે એ જરૂર વધાતક બનશે. આ પ્રશ્નને જવાબ પણ એવા જ ઢંગથી આપવામાં આવ્યે છે. જવાબ આપનારા કહે છે કે જો વસ્ત્ર ફાડતાં ફેલાયેલ સૂક્ષ્મ અણુઓને લીધે વધાત થતા હોય તે તમે અમને વસ્ત્ર ફાડતાં અટકાવવા માટે જે કંઈ વાણીને પ્રયાગ કરે છે. એનાથી પણ જીવઘાત થાય છે ને? વગેરે. અસ્તુ. એ ગમે તેમ હોય, પણ જિનભદ્રગણિની સ્પષ્ટ વાણીમાં જૈન પર’પરાને સંમત એવી અહિંસાનું પૂ સ્વરૂપ આપણને મળે છે. તેએ કહે છે કે સ્થાન સજીવ હોય કે ખતી જતા હોય કે કાઈ અધાતક જ જોવામાં આવતા હોય, પણ એટલા માત્રથી હિંસા કે અહિંસાને નિર્જીવ, એમાં કેાઈ વધાતક . Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈનધર્મને પ્રાણ નિર્ણય નથી થઈ શકત. સાચેસાચ હિંસા પ્રમાદ–અયતના અસંયમમાં જ છે, પછી ભલે કઈ જીવને ઘાત ન પણ થતો હેય. એ જ રીતે જે અપ્રમાદ કે યતના–સંયમ સુરક્ષિત હોય તે જવઘાત જોવામાં આવે છતાં પણ ખરી રીતે અહિંસા જ છે. જૈન ઉહહની કસિક ભૂમિકા ઉપરના નિયમ ઉપરથી અહિંસાને લગતા જૈન ઊહાપેહની નીચે જણાવેલી કમિક ભૂમિકાએ ફલિત થાય છે – (૧) પ્રાણ નાશ હિંસા રૂપ હોવાથી એને રોકવો, એ જ અહિંસા છે. (૨) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થાય છે કે જીવન–ખાસ કરીને સંયમી જીવન–માટે અનિવાર્ય લેખાતી પ્રવૃત્તિઓ આદરતાં કદાચ જીવઘાત થઈ પણ જાય, છતાં જે પ્રમાદ ન હોય તો એ જીવાત હિંસારૂપ ન બનતાં અહિંસા જ છે. • (૩) જે સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તે, ખરી રીતે અને સૌથી પહેલાં, ચિત્તમાં રહેલ કલેશ(પ્રમાદ)નો જ ત્યાગ કરવો જોઈએ. એ થયો તે સમજવું કે અહિંસા સિદ્ધ થઈ બાહ્ય પ્રવૃત્તિઓ સાથે અહિંસાને કોઈ અનિવાર્ય સંબંધ નથી; એને નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓની સાથે છે. (૪) વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદસ્થાને આવે છે કે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી રહેતી ઊલટી એ ગુણવર્ધક પણ બની જાય છે. આવા અપવાદરૂપ સ્થાનમાં, જે કહેવાતી હિંસાથી ડરીને, એનું આચરણ કરવામાં ન આવે તે ઊલટાને દેષ લાગે છે. જેને અને મીમાંસકે વગેરે વચ્ચે સામ્ય જૈન અહિંસાના ઉત્સર્ગ અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરે Page #148 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૧૭ અક્ષર મીમાંસા અને સ્મૃતિમાંની અહિંસા સંબંધી ઉત્સગ અપવાદની વિચારસરણી સાથે મળતી આવે છે. એમાં ફેર હોય તો એ જ છે કે જ્યાં જૈન વિચારસરણી સાધુ કે પૂર્ણ ત્યાગીના જીવનને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત થઈ છે, ત્યાં મીમાંસા અને સ્માર્તોની વિચારસરણી ગૃહસ્થ અને ત્યાગી બધાયનાં જીવનને કેન્દ્રમાં રાખીને પ્રચલિત થઈ છે. બન્ને વચ્ચેનું સામ્ય આ રીતે છે ઃ જૈન ૧. સબૈ વાળા ન દંતવા 1 ૨. સાધુજીવનની અશકયતાના પ્રા. ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હંસા દોષને અભાવ; અર્થાત નિષિદ્ધ આચરણમાં જ હિંસા. વૈદિક ૧. મા હિંદ્યાત્ સર્વમૂતાનિ । ૨. ચારે આશ્રમેાના બધાય પ્રકારના અધિકારીઓના જીવનની તથા એને લગતાં કવ્યાની અશકયતાને પ્રશ્ન. ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હિંસાદોષને અભાવ; અર્થાત્ નિષિદ્ધ આચાર જ હિંસા છે. ( અહી એ ધ્યાનમાં રાખવું કે જૈન તત્ત્વન શાસ્ત્ર શબ્દથી જૈન શાસ્ત્રને—ખાસ કરી સાધુજીવનના વિધિનિષેધાતુ પ્રતિપાદન કરતા શાસ્ત્રને—જ લે છે; જ્યારે વૈશ્વિક તત્ત્વચિંતક ‘ શાસ્ત્ર' શબ્દથી એ બધાંય શાસ્રોતે લે છે કે જેમાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય વગેરે બધાંય કબ્યાનું વિધાન હોય. ૪. છેવટે અહિ'સાના મમ જિતની ૪. છેવટે અહિંસાનું તાત્પ આજ્ઞાના–જૈનશાસ્ત્રના યથાવત્ વેદ તથા સ્મૃતિઓની અનુસરણમાં જ છે. આજ્ઞાના પાલનમાં જ છે. [દઔચિ॰ ખ′૦ ૨, પૃ૦ ૪૧૨-૪૧૭] Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનધમ ના પ્રાણ અહિંસાની ભાવનાના વિકાસ નેમિનાથની કરુણા ભગવાન પાર્શ્વનાથની પહેલાં નિથ પરંપરામાં યદુકુમાર નેમિનાથ થઈ ગયા. એમની અઐતિહાસિક જીવનકથાઓમાં જે ઘટનાનો ઉલ્લેખ મળે છે, એને નિગ્ર ંથ પરપરાની અહિંસક ભાવનાને એક સીમાસ્તંભ કહી શકાય એમ છે. લગ્ન-સગપણ વગેરે સામાજિક ઉત્સવેા–સમાર’ભામાં જમવા-જમાડવાના અને મેાજ-મજા કરવાને રિવાજ તે અત્યારે પણ પ્રચલિત છે, પણ એ સમયમાં આવા સમારંભોમાં અનેક પ્રકારનાં પશુઓનો વધ કરીને એમનાં માંસથી જમણવારને આકર્ષીક બનાવવાની પ્રથા પ્રચલિત હતી—ખાસ કરીને ક્ષત્રિયામાં તે એ પ્રથા વિશેષ રૂઢ હતી. આ પ્રથા પ્રમાણે લગ્ન નિમિત્તે ઊજવાનાર ઉત્સવમાં, વધ કરવાને માટે એકત્ર કરવામાં આવેલાં હરણ વગેરે જુદી જુદી જાતનાં પશુઓના માતનાદ સાંભળીને નેમિકુમાર, ખરાબર લગ્નને ટાંકણે જ કરુણા થઈ ગયા, અને જે લગ્નમાં આવાં પશુઓને! વધ કરીને માંસ ખાવા-ખવરાવવાના કાને પ્રતિષ્ઠિત માનવામાં આવતુ હતુ, એવાં પેાતાનાં લગ્નના વિચાર જ એમણે માંડી વાળ્યા. નેમિકુમારના આ, કરુણામાંથી જન્મેલ બ્રહ્મચવાસને એ વખતના સમાજ ઉપર એવા પ્રભાવ પડયો અને ક્રમે ક્રમે એ પ્રભાવ એવા વધતા રહ્યો કે ધીમે ધીમે અનેક જાતિઓએ સામાજિક સમારંભામાં માંસ ખાવા-ખવરાવવાની પ્રથાને જ તિલાંજલિ આપી દીધી. ઘણે ભાગે આ જ એવી પહેલી ઘટના છે કે જે સામાજિક વ્યવહારામાં અહિંસાના પાયા નંખાયાની સૂચક છે. નેમિકુમાર ચાશિરામણ દેવકીનંદન શ્રીકૃષ્ણના નાનાભાઈ—પિતરાઈ હતા; એમ લાગે છે કે એ કારણે દ્વારકા અને મથુરાના યાદવેા ઉપર સારે પ્રભાવ પડયો હતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પાશ્વનાથને હિંસાવિધ ઈતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથનું સ્થાન આવે છે. એમનું જીવન કહે છે કે એમણે અહિંસાની ભાવનાને વિકસિત કરવા માટે એક જુદું જ પગલું ભર્યું. પંચાગ્નિ જેવી તામસ [ –તમેગુણથી પ્રેરિત ] તપસ્યાઓમાં સક્ષ્મ-સ્થૂળ પ્રાણીઓને વિચાર કર્યા વગર જ અગ્નિ પ્રગટાવવાની પ્રથા હતી, તેથી ક્યારેક ક્યારેક બળતણની સાથે બીજા જીવો પણ બળી જતા હતા. કાશીરાજ અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથે આવી હિંસાજનક તપસ્યાને ઘેર વિરોધ કર્યો અને ધર્મ ક્ષેત્રમાં અવિવેકને લીધે થનારી હિંસાના ત્યાગ તરફ લેકમત કેળવ્યો. ભગવાન મહાવીરે કરેલી અહિંસાની પ્રતિષ્ઠા પાર્શ્વનાથે પુષ્ટ કરેલી અહિંસાની ભાવના નિગ્રંથનાથ જ્ઞાતપુત્ર મહાવીરને વારસામાં મળી. એમણે યજ્ઞયાગ વગેરે જેવા ધર્મનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થતી હિંસાનો, તથાગત બુદ્ધની જેમ, એકાંત વિરોધ કર્યો, અને ધર્મક્ષેત્રમાં અહિંસાની એટલી પ્રતિષ્ઠા કરી કે, તે પછી તે અહિંસા જ ભારતીય ધર્મોને પ્રાણ બની ગઈ. ભગવાન મહાવીરની ઉગ્ર અહિંસાપરાયણ જીવનયાત્રા તથા એકાગ્ર તપસ્યાએ એ વખતના અનેક પ્રભાવશાળી બ્રાહ્મણો અને ક્ષત્રિયોને અહિંસાની ભાવના તરફ આકર્ષ્યા. પરિણામે જનતામાં સામાજિક તથા ધાર્મિક ઉત્સવમાં અહિંસાની ભાવનાએ પિતાનો પાયો નાખી દીધો, કે જેના ઉપર નિગ્રંથ પરંપરાની ભવિષ્યની પેઢીઓની કારકિર્દીનો મહેલ ઊભો થયો. અહિંસાના અન્ય પ્રચારકે અશોકના પૌત્ર સંપ્રતિએ પોતાના પિતામહના અહિંસક સંસ્કારના વારસાને આર્ય સુહસ્તીની નિશ્રામાં વિશેષ સમૃદ્ધ કર્યો. સંપ્રતિએ કેવળ પિતાને આધીન રાજ્યપ્રદેશોમાં જ નહી, બલ્ક પિતાના રાજ્યની સીમાની બહાર પણ, જ્યાં અહિંસક જીવનવ્યવહારનું નામનિશાન પણ ન હતું, ત્યાં અહિંસાની ભાવનાને પ્રચાર કર્યો. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનધર્મનો પ્રાણ અહિંસા-ભાવનાના એ ઝરણાને પૂરનું રૂપ આપવામાં જરૂર અનેકને ભાગ છે, પણ નિગ્રંથ અનગારોનું તે એના સિવાય બીજું કોઈ ધ્યેય જ ન હતું. તેઓ ભારતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે અહિંસાની ભાવનાનો જ ફેલાવો કર્યો અને જનતાને હિંસામૂલક અનેક વ્યસનોના ત્યાગનો ઉપદેશ આપવામાં જ નિગ્રંથ ધર્મની કૃતકૃત્યતા અનુભવી. જેવી રીતે શંકરાચાર્યે ભારતના ચારે ખૂણાઓમાં મઠની સ્થાપના કરીને બ્રહ્માદૈતને વિજયસ્તંભ રો, એ જ રીતે મહાવીરના અનુયાયી અનગાર નિ એ ભારત જેવા વિશાળ દેશના ચારે ખૂણાઓમાં અહિંસા-અતની ભાવનાના વિજયસ્તંભ રોપ્યા–એમ કહેવામાં આવે તે એમાં અતિશયોક્તિ નહીં લેખાય. લોકમાન્ય તિલકે આ વાતને એવી રીતે કહી હતી કે ગુજરાતની અહિંસા-ભાવના, એ જૈનોનું જ અર્પણ છે. અને ઈતિહાસ આપણને કહે છે કે વૈષ્ણવ વગેરે અનેક વૈદિક પરંપરાઓની અહિંસામૂલક ધર્મવૃત્તિમાં નિJસંપ્રદાયના છેડાઘણુ પ્રભાવે જરૂર ભાગ ભજવ્યો છે. એ વૈદિક સંપ્રદાયના પ્રત્યેક જીવનવ્યવહારની છણાવટ કરવાથી કોઈ પણ વિચારક એ સહેલાઈથી જાણી શકે છે કે એના ઉપર નિર્ચ થેની અહિંસા–ભાવનાનો રંગ જરૂર લાગે છે. આજે ભારતમાં હિંસામૂલક યજ્ઞયાગાદિ ધર્મવિધિનો સમર્થક પણ પિતાના યજમાનોને પશુવધની પ્રેરણા કરવાની હિંમત નથી કરી શકતે. - આચાર્ય હેમચંદ્ર ગુર્જરપતિ પરમ માહેશ્વર સિદ્ધરાજ સુધ્ધાને ઘણે અંશે અહિંસાની ભાવનાથી પ્રભાવિત કર્યા હતા. આનું ફળ અનેક દિશાઓમાં સારું આવ્યું. અનેક દેવ-દેવીઓની સામે ખાસ ખાસ પર્વોમાં થતી હિંસા બંધ થઈ ગઈ; અને આવી હિંસાને અટકાવવાના એક વ્યાપક આંદોલનનો પાયો નંખાઈ ગયો. સિદ્ધરાજના ઉત્તરાધિકારી ગુર્જરપતિ કુમારપાળ તે પરમહંત જ હતા. એ યથાર્થ રૂપે પરમહંત એટલા માટે ગણાયા કે એમણે અહિંસાની ભાવનાને જેવી અને જેટલી પરિપુષ્ટ કરી, અને જે એને ફેલાવો કર્યો, Page #152 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૧ એ ઈતિહાસમાં અજોડ છે. કુમારપાળની “અમારિ–ઘોષણ” એટલી જોકપ્રિય બની કે એની પછીના અનેક નિર્ચ અને એમના અનેક ગૃહસ્થ-શિષ્ય અમારિ ઘોષણાને પિતાના જીવનનું ધ્યેય બનાવીને જ કામ કરવા લાગ્યા. આચાર્ય હેમચંદ્રની પહેલાં કેટલાય નિ એ માંસ ખાનારી જાતિઓને અહિંસાની દીક્ષા આપી હતી, અને નિગ્રંથ સંધમાં એસવાલ, પિરવાળ વગેરે વર્ગોની સ્થાપના કરી હતી. શક વગેરે પરદેશી જાતિઓ પણ અહિંસાના ચેપથી બચી શકી ન હતી ! હીરવિજયસૂરિએ અકબર જેવા ભારતસમ્રાટ પાસેથી ભિક્ષા માં એટલું જ માગ્યું કે એ, હમેશાંને માટે નહીં તે છેવટે ખાસ ખાસ તિથિઓ માટે, અમારિ ઘોષણું કરે. અકબરના એ પગલે પગલે જહાંગીર વગેરે એના વંશજો ચાલ્યા. જેઓ જન્મથી જ માંસભક્ષક હતા, એવા મુગલસમ્રાટો દ્વારા અહિંસાનો આટલે ફેલાવો કરાવવો, એ આજે પણ સહેલું નથી. આજે પણ, આપણે જોઈએ છીએ કે, જૈન સમાજ જ એ છે કે જે બની શકે ત્યાં સુધી જુદાં જુદાં ક્ષેત્રમાં થતી પશુ-પક્ષી વગેરની હિંસાને અટકાવવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. આ વિશાળ દેશમાં જુદી જુદી જાતના સંસ્કારો ધરાવતી અનેક જાતિઓ પાસે પાસે રહે છે, અનેક જાતિઓ જન્મથી જ માંસભક્ષી છે; આમ છતાં જ્યાં જુઓ ત્યાં અહિંસા તરફ તે લેકરુચિ દેખાય જ છે. મધ્યયુગમાં એવા અનેક સંતો અને ફકીર થઈ ગયા, કે જેઓએ કેવળ અહિંસા અને દયાને જ ઉપદેશ આપ્યો છે, જે ભારતના આત્મામાં અહિંસાનાં મૂળ કેટલાં ઊંડાં ગયેલાં છે એની સાક્ષી પૂરે છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં નવજીવનના પ્રાણ ધબકતા કરવાને સંકલ્પ કર્યો તે એ કેવળ અહિંસાની ભૂમિકા ઉપર જ. જે એમને અહિંસાની ભાવનાનું આવું તૈયાર ક્ષેત્ર ન મળ્યું હતું કે તેઓ ભાગ્યે જ આટલા સફળ થયા હોત. [દઔચિં૦ નં૦ ૨, પૃ. ૭૫-૭૮ ] Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈનધર્મને પ્રાણુ અહિંસા અને અમારિ માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાનાં બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાને તેમ જ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધ્ધાંને બલિ અપાત. ધાર્મિક ગણાતો હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલ હતો કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ એ હિંસાને વિરોધ શરૂ થયો હતો. અને અહિંસાની ભાવનાવાળા પંથ તો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસાતત્ત્વના અનન્ય પિષક તરીકે અને અહિંસાની આજની ચાલુ ગંગોત્રી તરીકે તે જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમ જ અહિંસાતત્વ પરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચારે થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈ પણ દેશના ઇતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશો અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્દભવ્યું હોય તે તે હજારો વર્ષથી આજ સુધી સળંગ એ છેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસાતત્ત્વ જ છે. અશેક, સંપ્રતિ અને ખારવેલ અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સંઘે વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિએમાં જે ફરમાને છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશકે ઉત્સવો Page #154 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૩ અને સમારંભામાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લેાકા પાસે એમ ન કરવાની પોતાની ઇચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ, ફકીરી ધારણ કરી રાજદંડ ધારણ કરનારા અશાકની ધમ-આજ્ઞાઓને પ્રભાવ દરેક પથના લોકેા ઉપર કેટલા પડયો હશે એની કલ્પના કરવી કાણુ નથી. રાજકીય ક્રમાને દ્વારા અહિંસાના પ્રચારને આ મા` અશેકથી અટકળ્યો નથી. તેના પૌત્ર, જાણીતા જૈન, સંપ્રતિ રાજાએ એ માતુ ભારે અનુસરણ કર્યું હતુ અને પોતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પેાતાની ઢબે અને પોતાની રીતે બહુ જ પોષી હતી. રાજા, રાજકુટુંબે અને મેટા મોટા અધિકારીએ અહિંસાના પ્રચાર તરફ ઝૂકેલા હોય તે ઉપરથી એ વાત જાણવી સહેલ છે. એકતા એ કે અહિંસાપ્રચારક સધાએ પેાતાના કાર્ટીમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટ સુધી થઈ હતી; અને બીજી વાત એ કે લેાકાને અહિંસાતત્ત્વ કેટલું રુચ્યુ હતુ. અથવા તેમનામાં દાખલ થયુ` હતુ` કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘેાષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યુ હોય તેમ તેની કારકિર્દી ઉપરથી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગા માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ કૃતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બન્ને અહિંસાપ્રચારક સધાના કાર્ય વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનનાં મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાએ તેમ જ રાજકુટુંબે અને અમલદારાનું પહેલું કાય. અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણાં કારણેા છે. કુમારપાળ અને અકબર પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આત Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈનધર્મને પ્રાણ કુમારપાળની અહિંસા તે એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જૈન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યના બાદશાહ પાસેથી અહિંસા પરત્વે મેળવેલા ફરમાને હમેશને માટે ઈતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારો, લાગવગવાળા અમલદારો અને ગામના આગેવાન પટેલે તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચને જે આપણે મેળવી શકીએ અને મળી આવે તો આ દેશમાં અહિંસાપ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલે પુરુષાર્થ કર્યો છે એની કંઈક કલ્પના આવે. અહિંસાના પ્રચારને એક પુરા: પાંજરાપેળે અહિંસાપ્રચારના એક સચેટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપિળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ એકકસ કહેવું કઠણ છે, છતાં ગૂજરાતમાં એને પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હેય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપૂતાનાના અમુક ભાગનું કઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તે નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળો(પ્રાઈમરી સ્કૂલ)ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણુ પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી, પણ મારી સ્થળ અટકળ એવી છે કે દરવર્ષે એ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછો ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપળાના આશ્રમમાં કાંઈ નહિ નાનામોટા લાખેક જ સારસંભાળ પામતા હશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૫ કઈ પણ વિચારવા આટાની પ્રથા ગુજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગોશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારે ગા રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા છે કે ગોશાળાની સંસ્થા છે, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંધના પુરુષાર્થને જ આભારી છે, એમ કોઈ પણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરોને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકાર અને દેવીના ભોગે બંધ કરાવવાની પ્રથા–એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. માણસજાતની સેવા માટેની પ્રવૃત્તિ અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજાં જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધોધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળમાં જગડુશા જેવા સખી ગૃહસ્થાએ પિતાના અન્નભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા શુદ્ર જીવો માટે કરોડો રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણી ઓછી હોય અગર તે તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણાં દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ત્યાગી અને ફકીરે થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરક્કી લેકની વૃત્તિનો પુરાવો છે. અપંગે, અનાથે અને બીમારી માટે બને તેટલું વધારેમાં વધારે કરી છૂટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લોકચિનો પડઘે છે. મનુષ્યજાતિની સેવાની દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડોશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈનધર્મને પ્રાણ હેવાને લીધે, ઘણીવાર ઘણું ભાઈઓ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેકને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમકેડી અને બહુ તો પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે, પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ – (૧) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સો વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળો તેમ જ બીજી કુદરતી આફતો લઈ તે વખતનો ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માનો માટે કેટકેટલું અહિંસાપષક સંઘ તરફથી કરવામાં આવ્યું છે! કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે ! કેટલું અન્ન વહેંચવામાં આવ્યું છે ! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે ! દા. ત. છપ્પનિયો દુષ્કાળ લે કે જેની વિગતે મળવી શક્ય છે. (૨) દુષ્કાળા અને બીજી કુદરતી આફતો ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જે કોઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરોડ જેટલા ફકીર, બાવા અને સાધુસંતોને વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ, બીજા સાધારણુ મહેનતુવર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતો આવ્યો છે અને નભે જાય છે તે. અમારિનું નિષેધાત્મક અને ભાવાત્મક રૂ૫ : અહિંસા અને દયા અહિંસા કે અમારિનાં બે રૂપ છેઃ (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કોઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તો પિતાની સુખસગવડનો લાભ બીજાને આપવો એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે Page #158 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૭ જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બન્ને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લેકગમ્ય કહીએ તે અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતા હોય તે તેની સુવાસ અનુભવે છે. તેને ફાયદો તો અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણીવાર એ ફાયદો ઉઠાવનાર સુધ્ધાને એ ફાયદાના કારણરૂપ અહિંસાતવને ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાબા વખત પસાર થઈ જાય છે; જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં તેને લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આપે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જતો જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પિષણ માટે અહિંસા તેમ જ દયા બન્નેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરાત હોય, નબળાના હકકો વધારે કચરાતા હોય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલો જ વધારે દુઃખી અને ગુલામ. તેથી ઊલટું, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગને બીજા વર્ગ ઉપર કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ ઉપર એટલે ત્રાસ ઓછો અથવા બીજા નબળાના હક્કોની જેટલી વધારે રક્ષા તેટલે જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલો વધારે સુખસગવડને ભોગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હોય, તેટલે તે સમાજ અને તે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈનધર્મનો પ્રાણ રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજેટલું વધારે સ્વાર્થીપણું તેટલેટલે તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજ અને રાષ્ટ્રોના ઈતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તો છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પિષક તો પણ છે. એ બને તોની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દશન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તો અંતર્દર્શન વિનાના આપણું જેવા સાધારણ લકેના જીવનમાં પણ ઊતરી શકે છે. અહિંસા નકારાત્મક હોવાથી બીજા કોઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યો હોય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શક્ય છે; જ્યારે દયાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંગો તેમ જ પરિસ્થિતિ ઉપર રહેલું હોવાથી એને પાળવામાં વિચાર કરે પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ ભાન રાખવું પડે છે. [દઅચિં૦ ભાગ ૧, પૃ. ૪૫૧-૪૫૬ ] સંથારો અને અહિંસા હિંસાનો અર્થ છે પ્રમાદ કે રાગદેષ કે આસક્તિ. એનો ત્યાગ જ અહિંસા છે. પ્રાચીન કાળથી ચાલી આવતી આત્મઘાતની પ્રથા એને જૈન ગ્રંથાએ નિષેધ કર્યો છે. પર્વત ઉપરથી ઝંપાપાત કર, પાણીમાં ડૂબી જવું, ઝેર ખાવું વગેરે ભરવાની પ્રથાઓ પહેલાં પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ મહિસા ૧૨૯ હતી અને અત્યારે પણ છે—ભલે પછી એ મરણ ધર્મને નામે હાય કે સાંસારિક કાઈ કારાથી હાય. જેવી રીતે પશુ વગેરેના વધ ધમરૂપે પ્રચલિત હતા એવી જ રીતે આત્મવધ પણ પ્રચલિત હતા, અને કયાંક કયાંક તે અત્યારે પણ એ પ્રચલિત છે—ખાસ કરીને શિવની કે શક્તિની સન્મુખ. એક તરફ આવી પ્રથાઓને નિષેધ કરવા અને બીજી તરફ પ્રાણાંત અનશન કે સંચારાનું વિધાન કરવું, આ વિરાધ જરૂર વિમાસણમાં નાખી દે એવા છે. પણ મૂળ ભાવ સમજાતાં એમાં કાઈ વિરાધ નથી રહેતા. જૈનધમે જે પ્રાણુનાશના નિષેધ કર્યો છે, તે પ્રમાદ કે આસક્તિપૂર્ણાંક કરાતા પ્રાણુનાશના જ. કાઈ હલૌકિક કે પારલૌકિક સ`પત્તિની ઈચ્છાથી, કામિનીની કામનાથી અને ખીજા અભ્યુદયની વાંછાથી, ધ બુદ્ધિએ અનેક પ્રકારના આત્મવધ થતા રહ્યા છે. જૈનધમ કહે છે કે એ આત્મવધ હિંસા છે, કારણ કે એનુ' પ્રેરક તત્ત્વ કાઈ ને કાઈ પ્રકારના આસક્તભાવ છે. પ્રાણાંત અનશન અને સંથા। પણ જો એ જ ભાવથી કે ભય યા લાભથી પ્રેરાઈને કરવામાં આવે તે એ પણ હિં'સા જ છે. એને કરવાની જૈનધમ આજ્ઞા નથી આપતા. જે પ્રાણાંત અનશનનુ વિધાન કરવામાં આવ્યું છે, એ તો છે સમાધિમરણ. જ્યારે દેહ અને આધ્યાત્મિક સદ્ગુણુ–સયમ, એમાંથી એકની જ પસંદગી કરવાના વિષમ સમય આવી પડે ત્યારે, એ વ્યક્તિ જે સાચેસાચ ધર્મને પ્રાણુંરૂપ લેખતી હશે તે તે દેહરક્ષાની પરવા નહી” કરે; એ તો કેવળ પેાતાના દેહને ભાગ આપીને પણ પેાતાની વિશુદ્ધ આધ્યાત્મિક સ્થિતિને બચાવી લેશે—જેવી રીતે કાઈ સાચી સતી, પેાતાના સતીત્વને બચાવવાના ખીજો કાઈ રસ્તા ન જોતાં, પોતાના દેહને નાશ કરીને પણ એને બચાવી લે છે. પણ એવી અવસ્થામાં પણ એ વ્યક્તિ ન કાઈના ઉપર ગુસ્સે થશે કે ન કાઈ રીતે ભયભીત થશે, અથવા ન કાઈ સગવડ જોઈ ને પ્રસન્ન થશે. એનુ Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ધ્યાન તે કેવળ પિતાના સંયત જીવનને બચાવવા તરફ અને સમભાવની રક્ષા કરવા તરફ જ રહેશે. જ્યાં સુધી દેહ અને સંયમ, એ બનેની સમાન રીતે રક્ષા થઈ શકે ત્યાં સુધી બન્નેની રક્ષા કરવી જોઈએ. પણ એકની જ પસંદગી કરવાનો સવાલ ઊભો થાય ત્યારે આપણું જેવા દેહરક્ષાને પસંદ કરશે અને આધ્યાત્મિક સંયમની ઉપેક્ષા કરશે; જ્યારે સમાધિમરણને અધિકારી એથી ઊલટું જ કરશે. દૈહિક અને આધ્યાત્મિક, એ બન્નેય જીવન તે છે, પણ જે જેનો અધિકારી હોય છે, તે કસોટીના વખતે એને જ પસંદ કરે છે. અને આવી જ આધ્યાત્મિક જીવનવાળી વ્યક્તિને માટે પ્રાણાંત અનશનની અનુજ્ઞા છે; પામર, ભયભીત કે લાલચુઓને માટે નહીં. આથી સમજી શકાશે કે પ્રાણાંત અનશન, દેહરૂપી ઘરનો નાશ કરીને પણ, દિવ્ય જીવનરૂપ પિતાના આત્માને પડતો બચાવી લે છે. એટલા માટે એક તાત્ત્વિક દષ્ટિએ, સાચા અર્થમાં અહિંસક જ છે. દેહનો નાશ એ આત્મઘાત ક્યારે?–ટીકાકારેને જવાબ જે લેખકે આવા સંથારાને આત્મઘાતરૂપે વર્ણવે છે, તેઓ એના હાર્દને પામી શકાય એટલો વિચાર નથી કરતા. પણ જે કોઈ અતિ ઉચ્ચ ઉદ્દેશથી પ્રેરાઈને, કોઈના પર રાગદ્વેષ રાખ્યા વગર, સંપૂર્ણ મૈત્રીભાવપૂર્વક અને પ્રસન્ન ચિત્તે, બાપૂ–ગાંધીજી જેવું, પ્રાણાંત અનશન કરે, તો પછી એ જ લેખકે એ મરણની પ્રશંસા કરવાના, એને ક્યારેય આત્મઘાત નહીં કહેવાના, કારણ કે આવી વ્યક્તિનો ઉદ્દેશ અને જીવનકમ એ લેખકોની નજર સામે છે; જ્યારે જૈન પરંપરામાં સંથારો કરવાવાળા ભલે શુભ આશયથી પ્રેરાયેલા કેમ ન હોય, છતાં એમનો ઉદ્દેશ અને જીવનક્રમ એમને એ રીતે સુવિદિત નથી. પરંતુ શાસ્ત્રનું વિધાન છે એ જ દષ્ટિએ છે, અને એને અહિંસા સાથે પૂરેપૂરે સુમેળ પણ છે. આ સમજવા માટે એક દાખલો લઈએ. જે કોઈ વ્યક્તિ પિતાના આખા ઘરને બળતું ન અને વિધાન એક દાખલો જા સાથે Page #162 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૩૧ એને જોઈને પ્રયત્ન કરવા છતાં એને ખળતું બચાવી ન શકે તે એ શું કરશે? છેવટે તે એ ખીજું બધું બળતું મૂકીને પેાતાની જાતને બચાવી લેવાના. આધ્યાત્મિક જીવનના ઇચ્છુકની આવી જ સ્થિતિ હેાય છે. એ નિરર્ણાંક દેહને નાશ નહીં કરે; શાસ્ત્ર નિષેધ કર્યો છે; ઊલટું દેહની રક્ષાને કવ્યરૂપ માનેલ છે, પરંતુ તે સંયમને માટે. છેવટે ખીજો કાઈ રસ્તા ન હોય એવી લાચાર પરિસ્થિતિ આવી પડે ત જ, ઉપર જણાવેલી શરતા સાથે, દેહને નાશ સમાધિમરણ છે અને અહિંસા પણ; નહીં તો એ બાલમરણ અને હિંસા. ભયંકર દુષ્કાળ વગેરે જેવા તંગીના સમયમાં દેહરક્ષાને માટે સંયમથી પતિત થવાનેા અવસર આવે કે નિશ્ચિતપણે મરણુ નિપજાવનારા રાગાને લીધે પેાતાની જાતને અને ખીજાઓને નિરર્થક હેરાનગતિ થતી હાય અને એમ કરવા છતાં સંયમ કે સદ્ગુણની રક્ષા થવાને સંભવ ન હોય ત્યારે, કેવળ સંયમ અને સમભાવની દષ્ટિએ, સંથારાનું વિધાન કરવામાં આવ્યું છે, જેમાં એકમાત્ર સૂક્ષ્મ આધ્યાત્મિક જીવનને જ અચાવવાનું ધ્યેય છે. જ્યારે ગાંધીજી વગેરે પ્રાણાંત અનશનની વાત કરે છે અને મશરૂવાળા વગેરે એનું સમર્થન કરે છે, ત્યારે એની પાછળ આ દૃષ્ટિબિંદુ જ મુખ્ય છે. હિંસા નહી' પણ આધ્યાત્મિક વીરતા આમાં હિંસાની કાઈ ગધ સરખી પણ નથી. આ વિધાન તે એ વ્યક્તિને માટે છે કે જે કેવળ આધ્યાત્મિક જીવનની ઉમેદવાર હાય, અને એ માટે સ્વીકારેલી સત્પ્રતિજ્ઞાઓના પાલનમાં નિરત હોય. આવા જીવનના અધિકારી પણ અનેક પ્રકારના થતા રહ્યા છે. એક તો એ કે જેણે જિનકલ્પના સ્વીકાર કર્યો હોય, જે આજે વિચ્છિન્ન થયેા છે. જિનકલ્પી ફક્ત એકલા જ રહે છે અને કાઈ પણ રીતે કાઈની સેવા નથી લેતા. એને માટે જીવનની અંતિમ ઘડીઓમાં કાઈની સેવા લેવાને પ્રસંગ ન આવે એટલા માટે એ જરૂરી થઈ પડે છે કે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈનધર્મનો પ્રાણ એ સાવધ અને સશક્ત અવસ્થામાં જ ધ્યાન અને તપસ્યા દ્વારા એવી તૈયારી કરી લે કે જેથી એને ન તે મરણથી ડરવું પડે કે ન કેઈની સેવા લેવી પડે. એ પિતાની બધી જવાબદારીઓને અદા કર્યા પછી બાર વર્ષ સુધી એકલે ધ્યાન-તપ કરીને પોતાના જીવનને ઉત્સર્ગ –ત્યાગ કરે છે. પણ આ કલ્પ–આચાર તે કેવળ જિનકલ્પીને માટે જ છે. બાકીનાં વિધાન જુદા જુદા અધિકારીઓને માટે છે. આ બધાને સાર એ છે કે જે સ્વીકારેલી સત્રતિજ્ઞાઓને ભંગ થવાનો વખત આવે, અને એ ભંગને જે સહન કરી શકતા ન હોય, એને માટે પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રતિજ્ઞાનું પાલન કરવાપૂર્વક મરણનો સ્વીકાર કરવો એ જ કલ્યાણકારી છે. આમાં તો આધ્યાત્મિક વીરતા છે, એ કંઈ સ્થળ જીવનના લેભથી આધ્યાત્મિક ગુણોથી ચલિત થઈને મૃત્યુથી ભાગી છૂટવાની કાયરતા નથી કે સ્થળ જીવનની નિરાશાથી કંટાળીને મેતના મોંમાં ઓરાઈ જવાની આત્મઘાતને નામે ઓળખાતી બાલિશતા પણ નથી. આવી વ્યક્તિ મૃત્યુથી જેટલી નિર્ભય હોય છે એટલી જ એને માટે તૈયાર પણ હોય છે. એ જીવનપ્રિય હોય છે, જીવનમહી નહીં. સંલેખના, એ કંઈ મરણને આમંત્રણ આપવાની વિધિ નથી, પણ પિતાની મેળે આવી પહોંચનાર મરણને માટે નિર્ભય બનવાની તૈયારી માત્ર જ છે. એની પછી સંથારાને અવસર પણ આવી શકે છે. આ રીતે આ આખો વિચાર અહિંસા અને એમાંથી પ્રગટતા સદ્ગણે તરક્કી તન્મયતામાંથી જ જભ્યો છે, જે આજે પણ અનેક રૂપે શિષ્ટ જોને માન્ય છે. બૌદ્ધધર્મમાં આત્મવિધ - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને જે એમ લખ્યું છે કે બૌદ્ધધર્મ સ્યુસાઈડ (suicide) આત્મવધને નથી માનતે, એ બરાબર નથી. ખુદ બુદ્ધના સમયમાં ભિક્ષુ છન્ન અને ભિક્ષુ વલીએ અસાધ્ય રેગને લીધે આત્મવધ કર્યો હતો, અને તથાગત એને માન્ય રાખ્યો Page #164 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૩૩ હતો. બન્ને ભિક્ષુ અપ્રમત્ત હતા. એમના આત્મવધમાં ફેર એ છે કે તેઓ ઉપવાસ વગેરેથી ધીમે ધીમે મૃત્યુની તૈયારી નથી કરતા, પરંતુ શસ્ત્રથી એક ઘાએ પિતાનો નાશ કરે છે, જેને હારાકીરી કહી શકાય. જૈન શાસ્ત્રો આવા શસ્ત્રવધને સંમતિ નથી આપતાં. બન્ને પરંપરાઓમાં મૂળ ભૂમિકા સંપૂર્ણપણે એક જ છે, અને તે કેવળ સમાધિજીવનનું રક્ષણ. “સ્યુસાઈડ” – આપઘાત શબ્દ કંઈક નિંઘ જેવો છે. શાસ્ત્રમાં એને માટે “સમાધિમરણ” અને “પંડિતમરણ” શબ્દ છે, જે એગ્ય છે. ઉપર જણાવેલ છન્ન અને વલ્કલીની કથા અનુક્રમે મઝિમનિકાય અને સંયુત્તનિકાયમાં છે. ” કેટલાંક સૂકો નમૂનારૂપે કેટલાંક પ્રાકૃત પદ્યો અને એનો અનુવાદ જોઈએ – मरणपडियारभूया एसा एवं च ण मरणणिमित्ता। जह गंडच्छेअकिरिया णो आयविराहणारूपा ॥ –જેવી રીતે ગૂમડાને નસ્તર મારવું એ આત્મવિરાધનાને માટે નથી થતું, તેવી રીતે સમાધિમરણની ક્રિયા મરણ નિમિત્તે નહીં, કિંતુ એના પ્રતિકારને માટે છે. जीवियं नाभिकंखेजा मरणं नावि पत्थए । –એને ન તે જીવનની અભિલાષા છે કે ન એ મરણને માટે પ્રાર્થના કરે છે. अप्पा खलु संथारो हवई विसुद्धचरित्तम्मि । –ચારિત્રમાં રહેલ વિશુદ્ધ આત્મા પોતે જ સંથારો છે. [દઔચિં ખ૦ ૨, ૫૦ પ૩૩-૫૩૬ ] Page #165 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ બૌદ્ધ પિટકામાં અનેક સ્થાને “નિટ”ની સાથે “તવરસી', “ ઉતારવી” જેવાં વિશેષ જોવામાં આવે છે. આ પ્રમાણે કેટલાંય બૌદ્ધ સૂત્રમાં રાજગૃહી વગેરે સ્થાનોમાં તપસ્યા કરતા નિગ્રંથનું વર્ણન મળે છે, અને ખુદ તથાગત બુદ્દે કરેલી નિગ્રંથની તપસ્યાની સમાલોચના પણ મળે છે. આ જ રીતે જ્યાં બુદ્ધ પિતાનું પૂર્વજીવન પિતાના શિષ્યોને કહ્યું ત્યાં પણ એમણે પિતાના સાધનાકાળમાં કરેલી કેટલીક એવી તપસ્યાઓનું વર્ણન કર્યું છે કે જે કેવળ નિગ્રંથ પરંપરાની જ કહી શકાય, અને જે અત્યારે ઉપલબ્ધ જૈન આગમોમાં વર્ણવાયેલી નિગ્રંથ-તપસ્યાઓ સાથે અક્ષરશઃ મળતી આવે છે. હવે આપણે એ જોઈશું કે બૌદ્ધ પિટકામાં આવતું નિર્ચથ-તપસ્યાનું વર્ણન કેટલે અંશે અતિહાસિક છે? તપસ્યપ્રધાન નિયંથપરંપરા ખુદ જ્ઞાતપુત્ર મહાવીરનું જીવન જ ઉગ્ર તપસ્યાનું મૂર્ત સ્વરૂપ છે, જે આચારાંગના પહેલા શ્રુતસ્કંધમાં જોવા મળે છે. એ ઉપરાંત આગમેના બધાય પ્રાચીન સ્તરોમાં જ્યાં ક્યાંય કોઈએ પ્રત્રજ્યા લીધાનું વર્ણન આવે છે, ત્યાં શરૂઆતમાં જ આપણે જોઈએ છીએ કે એ ૧. મઝિમનિકાય સુત્ર ૫૬ અને ૧૪. ૨. એજન સુ. ૨૬. અ૦ કેસંબીકૃત બુદ્ધચરિત (ગુજરાતી). Page #166 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ ૧૩૫ દીક્ષિત નિગ્રંથ તપસ્યાનું આચરણ કરે છે. એક રીતે મહાવીરના સાધુસંધની સમગ્ર ચર્યા જ તમય જોવા મળે છે. અનુત્તરવવામાં વગેરે આગમાં એવા અનેક મુનિઓનું વર્ણન છે કે જેઓએ ઉત્કટ તપ કરીને પોતાના દેહને કેવળ હાડપિંજર જેવો બનાવી દીધો હતો. વળી અત્યાર સુધીની જૈન પરંપરાનું શાસ્ત્ર અને સાધુઓ તેમ જ ગૃહસ્થને આચાર જેવાથી પણ આપણે એમ કહી શકીએ કે મહાવીરના શાસનમાં તપનો મહિમા વધારે છે, અને એમના ઉત્કટ તપને પ્રભાવ સંધ ઉપર એ પડે છે કે જૈનત્વ, એ તપનો બીજો પર્યાય બની ગયું છે. મહાવીરના વિહાર-સ્થળમાં અંગ-મગધ, કાશી-કેશલ મુખ્ય છે. જે રાજગૃહી વગેરે સ્થાનમાં તપસ્યા કરનાર નિગ્રંથ સંબંધી ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથોમાં મળે છે, એ રાજગૃહી વગેરે સ્થાનો તો મહાવીરના સાધનાકાળનાં અને ધર્મોપદેશસમયનાં મુખ્ય ધામે હતાં, અને મહાવીરને નિગ્રંથ સંઘ મુખ્યત્વે એ સ્થાનમાં રહેતા હતા. આ રીતે બૌદ્ધ પિટકે અને આગમેની મેળવણીને આધારે આપણે નીચે મુજબ નિષ્કર્ષ તારવી શકીએ છીએ: (૧) ખુદ મહાવીર અને એમને નિગ્રંથસંધ તમય જીવન ઉપર વિશેષ ભાર આપતા હતા. . (૨) અંગ-મગધનાં રાજગૃહી વગેરે અને કાશી-કેશલનાં શ્રાવસ્તી વગેરે શહેરોમાં તપસ્યા કરનારા નિગ્રો મોટી સંખ્યામાં વિચરતા હતા અને રહેતા હતા. મહાવીર પહેલાં પણ તપસ્યાની પ્રધાનતા ઉપરના કથનને આધારે મહાવીરની સમકાલીન અને ઉત્તરકાલીન નિર્ચથ પરંપરા તપસ્યાપ્રધાન વૃત્તિ ધરાવતી હતી એમાં તો કશી શંકા જ નથી રહેતી; પણ હવે વિચારવાનું એ છે કે મહાવીરની પહેલાં ૧. ભગવતી ૯-૩૩, ૨-૧; ૬-૬. ૨. એજન ૨-૧. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈનધર્મનો પ્રાણ પણ નિગ્રંથ પરંપરા તપસ્યાપ્રધાન હતી કે નહીં? આ પ્રશ્નનો જવાબ આપણને “હા”માં જ મળી રહે છે, કેમ કે ભગવાન મહાવીરે પાશ્વપત્યિક નિગ્રંથ પરંપરામાં જ દીક્ષા લીધી હતી; અને દીક્ષાની શરૂઆતથી જ તેઓ તપસ્યા તરફ ઢળ્યા હતા. આ ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે પાર્શ્વપત્યિક પરંપરાનું તપ તરફ કેવું વલણ હતું. ભગવાન પાર્શ્વનાથનું જે જીવન જૈન ગ્રંથમાં મળે છે એને જેવાથી પણ આપણે એમ જ કહી શકીએ છીએ કે પાર્શ્વનાથની નિગ્રંથ પરંપરા તપસ્યાપ્રધાન હતી. ભગવાન મહાવીરે પોતાના જીવન દ્વારા એ પરંપરામાં શુદ્ધિ અને વિકાસનું તત્વ ભલે દાખલ કર્યું હોય, પણ એમણે પહેલાંથી ચાલી આવતી પાર્શ્વપત્યિક નિગ્રંથ પરંપરામાં તમાર્ગને નવેસરથી દાખલ નથી કર્યો. આની સાબિતી આપણને બીજી રીતે પણ મળી રહે છે. જ્યાં બુદ્ધ પિતાના શિષ્યો પાસે પોતાના પૂર્વજીવનનું વર્ણન કરતાં, અનેક પ્રકારની તપસ્યાઓની નિરર્થકતા કહી બતાવી હતી ત્યાં એમણે નિગ્રંથ-તપસ્યાને પણ ઉલ્લેખ કર્યો હતો. બુદ્ધ જ્ઞાતપુત્ર મહાવરની પહેલાં જ જન્મ ધારણ કર્યો હતો અને ગૃહત્યાગ કરીને તપસ્વીભાર્ગને સ્વીકાર કર્યો હતે. એ સમયમાં પ્રચલિત બીજા બીજા પંથેની જેમ બુદ્દે નિગ્રંથ પંથને પણ થોડા વખત માટે સ્વીકાર કર્યો હતો અને પિતાના સમયમાં પ્રચલિત નિગ્રંથ-તપસ્યાનું આચરણ પણ કર્યું હતું. તેથી બુદ્ધ જ્યારે પિતે પહેલાં કરેલી તપસ્યાનું વર્ણન કરે છે ત્યારે એમાં દૂબહૂ નિગ્રંથ-તપસ્યાનું સ્વરૂપ પણ આવી જાય છે, જે અત્યારે જૈન ગ્રંથ અને જૈન પરંપરા સિવાય બીજે ક્યાંય જોવામાં નથી આવતું. મહાવીર પહેલાં જે નિગ્રંથ તપસ્યાનું બુદ્ધ આચરણ કર્યું હતું, એ તપસ્યા પાર્શ્વપત્યિક નિર્ગય પરંપરા સિવાય બીજી કોઈ નિગ્રંથ પરંપરાની હેવાને સંભવ નથી, કારણ કે મહાવીર તે હજી જન્મ્યા જ ન હતા, ૧. મનિઝમનિકાય સુ૨૬. અકસંબીકૃત બુદ્ધચતિ (ગુજરાતી). For. Private & Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષદ્ધ ૧૩૭ અને બુદ્ધના જન્મસ્થાન કપિલવસ્તુથી લઈ ને તે એમના સાધનાસ્થાન રાજગૃહી, ગયા, કાશી વગેરેમાં પાર્શ્વપત્યિક નિથ પરંપરાનું નિર્વિવાદ અસ્તિત્ત્વ અને પ્રાધાન્ય હતુ. જે સ્થાને મુદ્દે સૌથી પહેલાં ધર્મચક્રનું પ્રવ`ન કર્યું એ સારનાથ પણ કાશીને જ એક ભાગ છે; અને એ કાશી તે પાર્શ્વનાથની જન્મભૂમિ તથા તપોભૂમિ હતી, સાધના વખતે મુદ્દની સાથે જે બીજા પાંચ ભિક્ષુઓ હતા તે મુદ્દને ત્યાગ કરીને સારનાથ -સિપત્તનમાં જ રહીને તપસ્યા કરતા હતા. એ પાંચ ભિક્ષુએ નિથ પરંપરાના જ અનુગામી હાય ! નવાઈ નહીં, એ ગમે તેમ હાય, પણ મુદ્દે નિગ્રંથ-તપસ્યાનુ, ભલે થાડા વખત માટે પણુ, આચરણ કર્યું હતું, એમાં કાઈ શંકાને સ્થાન નથી; અને એ તપસ્યા પાર્શ્વપત્યિક નિથ પરંપરાની જ હોઈ શકે. આથી આપણે એમ માની શકીએ છીએ કે સાતપુત્ર મહાવીર પહેલાં પણ નિગ્રંથ પર ંપરાનું સ્વરૂપ તપસ્યાપ્રધાન જ હતું. ઉપરની ચર્ચા ઉપરથી નિથ પર ંપરાની તપસ્યા અંગે ઐતિહાસિક દૃષ્ટિએ એટલું પુરવાર થઈ શકે છે કે એછામાં એછુ પાર્શ્વનાથના વખતથી તા નિગ્રંથ પરપરા તપપ્રધાન હતી; અને એના તપ તરફના વલણને મહાવીરે વધારે વેગ આપ્યા હતા. અહીં આપણી સામે ઐતિહાસિક દૃષ્ટિએ એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે : એક તે એ કે મુદ્દે વારવાર નિ થ-તપસ્યાએનું ખંડન કર્યું છે એ કેટલે અંશે સાચુ છે અને એના ખંડનને આધાર શું છે? અને બીજો પ્રશ્ન એ કે મહાવીરે પહેલાંથી પ્રચલિત નિગ્રંથ-તપસ્યામાં વિશેષતા લાવવાના કાઈ પ્રયત્ન કર્યાં હતા કે નહીં, અને કર્યાં હતા તે શે ? બુદ્ધે કરેલ ખ`ડનના ખુલાસા નિગ્ર ંથ-તપસ્યાનું ખંડન કરવાની પાછળ યુદ્ધની દૃષ્ટિ મુખ્યત્વે એવી જ હતી કે તપ એ કાયક્લેશ છે, કેવળ દેહદમન છે; એનાથી દુઃખ સહન કરવાનેા અભ્યાસ તે આગળ વધે છે, પણ એનાથી કાઈ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈનધર્મને પ્રાણ આધ્યાત્મિક સુખ કે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત નથી થતાં. બુદ્ધની આ દૃષ્ટિની આપણે નિગ્રંથ પરંપરાની દૃષ્ટિ સાથે સરખામણી કરીએ તે કહેવું પડે કે નિગ્રંથ પરંપરાની દ્રષ્ટિ અને મહાવીરની દૃષ્ટિ વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી. કારણ કે ખુદ મહાવીર અને એમનો ઉપદેશ માનવાવાળી સમગ્ર નિગ્રંથ પરંપરાનું સાહિત્ય, એ બન્ને એકીઅવાજે એમ જ કહે છે કે દેહદમન કે કાયકલેશ ગમે તેટલું ઉગ્ર કેમ ન હેય, પણ જે એનો ઉપયોગ આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તલેશના નિવારણ માટે ન થાય તે એ દેહદમન અને કાયકલેશ નકામાં છે. આને અર્થ તો એમ જ થયો કે નિથ પરંપરા પણ દેહદમન અને કાયકલેશને ત્યારે જ સાર્થક માને છે, કે જ્યાં લગી એને સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે હોય. તે પછી સહેજે સવાલ થાય છે કે બુદ્દે એનું ખંડન કેમ કર્યું ? આનો ખુલાસો બુદ્ધના જીવનના વલણ તેમ જ એમના ઉપદેશોમાંથી મળી રહે છે. બુદ્ધનો સ્વભાવ વિશેષ પરિવર્તનશીલ અને વિશેષ તર્કશીલ હતો. જ્યારે એમનો સ્વભાવ ઉગ્ર દેહદમનથી સંતુષ્ટ ન થયો ત્યારે એમણે એને એક અન્ત-છેડે. કહીને એનો ત્યાગ કર્યો, અને ધ્યાનમાર્ગ, નૈતિક જીવન તથા પ્રજ્ઞા ઉપર જ વિશેષ ભાર આપે. એમને એ માર્ગે જ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થયું અને એમણે એ તત્ત્વના આધારે પિતાનો નવો સંધ સ્થા. નવો સંઘ સ્થાપનારને માટે એ જરૂરી થઈ પડે છે કે એ આચારવિચાર સંબંધી પિતાના નવા વલણને વધારેમાં વધારે લેકગ્રાહ્ય બનાવવા માટે પ્રયત્ન કરે, અને પૂર્વકાલીન તેમ જ સમકાલીન અન્ય સંપ્રદાયોનાં મંતવ્યની આકરી સમાલોચના કરે; આમ કર્યો વગર કોઈ ન તે પિતાના નવા સંઘમાં અનુયાયીઓને ભેગા કરી શકે છે કે ન તો ભેગા થયેલા અનુયાયીઓને ટકાવી શકે છે. બુદ્ધના નવા સંઘની હરીફ અનેક પરંપરાઓ મોજૂદ હતી કે જેના ઉપર નિગ્રંથ ૧. મઝિમનિકાચ સુત્ર ર. અકોસંબીકૃત બુદ્ધચરિત (ગુજરાતી)૨. દશવૈકાલિક ૯, ૪-૪. ભગવતી ૩–૧. Page #170 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ ૧૩૯ પરંપરાનું વર્ચસ્વ જેવું તેવું ન હતું. સામાન્ય જનતા ભૂલદર્શ–નરી નજરે દેખાતું માનનારી–હોવાથી એ બાહ્ય ઉગ્ર તપ અને દેહદમનને કારણે તપસ્વીઓ પ્રત્યે સહેલાઈથી આકર્ષાય છે. આ એક સનાતન અનુભવ છે. એક તે પાર્શ્વપત્યિક નિગ્રંથ પરંપરાના અનુયાયીઓને તપસ્યાનો સંસ્કાર ગળથુથીમાંથી મળેલ હતું અને બીજું, મહાવીરના અને એમના નિગ્રંથ સંઘના ઉગ્ર તપશ્ચરણને લીધે સાધારણ જનતા, સહજ રીતે જ, નિગ્રંથ તરફ ઝૂકતી હતી. અને તપશ્ચર્યા પ્રત્યે બુદ્ધની શિથિલતા જોઈને એમને પ્રશ્ન પૂછી બેસતી હતી કે જ્યારે બધાય શ્રમણે તપ ઉપર ભાર આપે છે, ત્યારે આપ તપને કેમ નથી માનતા ? ત્યારે બુદ્ધને પિતાના પક્ષને બચાવ પણ કરે હતો અને સાધારણ જનતા અને અધિકારી વર્ગ તેમ જ રાજા-મહારાજાઓને પિતાનાં મંતવ્ય તરફ આકર્ષવા પણ હતા. તેથી તપની આકરી સમાચના-ટીકા કરવાનું એમના માટે અનિવાર્ય થઈ પડતું. એમણે કર્યું પણ એમ જ. તેઓ તપની ટીકામાં સફળ ત્યારે જ થઈ શકતા હતા કે જ્યારે તેઓ એમ સાબિત કરે કે તપ એ તે માત્ર કષ્ટ જ છે. એ સમયમાં અનેક તપસ્વીમાર્ગ એવા પણ હતા કે જે કેવળ જુદી જુદી જાતના બાહ્ય કલેશોમાં જ તપની પૂર્ણાહુતિ માનતા હતા. જ્યાં સુધી એ બાહ્ય માર્ગોની નિરર્થકતાને લાગેવળગે છે ત્યાં સુધી તે બુદ્ધ કરેલું તપસ્યાનું ખંડન સાચું છે, પણ જ્યારે આધ્યાત્મિક શુદ્ધિની સાથે સંકળાયેલ તપસ્યાઓના ખંડનને સવાલ આવે છે ત્યારે એ ખંડન ન્યાયયુક્ત નથી લાગતું. આમ છતાં બુધે તે નિગ્રંથતપસ્યાઓને અનેક વાર છડેચોક વિરોધ કર્યો છે તે એને અર્થ એટલે જ સમજો કે બુદ્ધ નિગ્રંથ પરંપરાના દષ્ટિબિંદુને પૂરેપૂરું ધ્યાનમાં લીધા વગર કેવળ એના બાહ્ય તપ તરફ જ ધ્યાન આપ્યું.. અને બીજી પરંપરાઓના ખંડનની સાથે સાથે નિગ્રંથ પરંપરાના ૧. અંગુત્તરનિકાચ ૦ ૧, પૃ. ૨૨૦. Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ - તપને પણ ખેચ્યું. નિથ પર પરાનું તાત્ત્વિક દૃષ્ટિબિંદુ ગમે તે હાય, પણુ મનુષ્યસ્વભાવનું અવલાકન કરતાં, તથા જૈન ગ્રંથામાં આવતાં કેટલાંક વર્ણીનેાને આધારે, આપણે એમ પણ કહી શકીએ કે બધાય નિ તપસ્વી કઈ એવા ન હતા કે જેઓ પેાતાના તપ કે દેહદમનને કેવળ આધ્યાત્મક શુદ્ધિમાં જ ચરિતાર્થ કરતા હોય. આવી સ્થિતિમાં જો ખુદ્દે તથા એમના શિષ્યોએ નિગ્ર ંથ-તપસ્યાનું ખંડન કર્યું હોય તો તે અમુક અંશે સાચું પણ કહી શકાય એમ છે. જ ભગવાન મહાવીરે આણેલી વિશેષતા ખીજા પ્રશ્નનેા જવાબ આપણને જૈન આગમ માંથી જ મળી રહે છે. યુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતા ન હતા; કારણ કે આવાં અનેક પ્રકારનાં દેહદમન કરનારાએને તાપસ કે મિથ્યા તપ કરનારા કહ્યા છે.ર તપસ્યાની બાબતામાં પણ પાર્શ્વનાથની દષ્ટિ માત્ર દેહદમન કે કાયકલેશપ્રધાન નહીં પણ આધ્યાત્મિક શુદ્ધિના લક્ષવાળી હતી. પણ એમાં તે મુદ્દલ શંક નથી કે નિથ પરંપરા પણુ, કાળના પ્રવાહમાં ખેંચાઈને અને માનવ-સ્વભાવની નિષ્ફળતાનેા ભાગ બનીને, અત્યારની મહાવીરની પરંપરાની જેમ, મુખ્યત્વે દેહદમન તરફ ઢળી ગઈ હતી અને આધ્યાત્મિક ધ્યેય એક બાજુ રહી ગયું હતું. ભગવાન મહાવીરે જે કાંઈ કર્યું. તે એટલું જ કે પરંપરાથી ચાલ્યા આવતા એ સ્થૂલ તપને સંબધ આધ્યાત્મિક શુદ્ધિની સાથે અનિવાર્યપણે જોડી દીધા અને કહી દીધું કે બધી જાતના કાયકલેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ઇંદ્રિયનુ દમન, એ ભલે તપ હાય, પણ એ બાહ્ય તપ છે, આભ્યંતર તપ નહીં આભ્યંતર અને આધ્યાત્મિક તપ તે ખીજી જ છે; અને આત્મશુદ્ધિ ૧. ઉત્તરાધ્યયન અ૦ ૧૭. ૨. ભગવતી ૩-૧, ૧૧-૯. ૩. ઉત્તરાધ્યયન અ૦ ૩૦. Page #172 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિશાહ ૧૪૧ સાથે એને અનિવાર્ય સંબંધ છે; અને એ ધ્યાન, જ્ઞાન વગેરે રૂપ છે. મહાવીરે પાર્વાપત્યિક નિગ્રંથ પરંપરામાં ચાલ્યા આવતા બાહ્ય તપને સ્વીકાર તે કર્યો, પણ જેવા ને તેવા રૂપમાં એને સ્વીકાર ન કર્યો, બલ્ક કેટલેક અંશે પિતાના જીવન દ્વારા એમાં ઉગ્રતા લાવીને પણ એ દેહદમનને સંબંધ આત્યંતર તપની સાથે જોડી દીધો અને સાફસાફ કહી દીધું કે તપની પૂર્ણતા તે આધ્યાત્મિક શુદ્ધિની પ્રાપ્તિથી જ થઈ શકે છે. પિતાના આચરણથી પિતાના કથનને પુરવાર કરીને મહાવીરે જ્યાં એક તરફ નિગ્રંથ પરંપરામાં પહેલાંથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ બીજી શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદી જુદી જાતનાં દેહદમનને પણ અપૂર્ણ તપ કે મિથ્યા તપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તમાર્ગમાં મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે, અને તે એ કે કેવળ શરીર અને દિના દમનમાં સમાઈ જતા ત૫ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બધાય ઉપાય સુધી વિસ્તૃત કર્યો. એટલા માટે જ જૈન આગમોનાં ઠેર ઠેર આવ્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારનાં તપને નિર્દેશ સાથોસાથ મળે છે. બુદ્ધને તપની પૂર્વ પરંપરાને ત્યાગ કરીને ધ્યાન-સમાધિની પરંપરા ઉપર જ વધારે ભાર આપવો હતે; જ્યારે મહાવીરને તપની પૂર્વપરંપરાનો ત્યાગ કર્યા સિવાય, પણ, એની સાથે આધ્યાત્મિક શુદ્ધિને સંબંધ જોડીને, ધ્યાન-સમાધિના માર્ગ ઉપર ભાર આપવો હતા. બન્નેની પ્રવૃત્તિ અને પ્રરૂપણું વચ્ચે આ જ મુખ્ય અંતર છે. મહાવીરના અને એમના શિષ્યોના તપસ્વી-જીવનને જે પ્રભાવ સમકાલીન જનતા ઉપર પડતો હતો એથી વિવશ થઈને બુદ્ધને પિતાના ભિક્ષુ સંધમાં અનેક કડક નિયમે દાખલ કરવા પડ્યા, જે બૌદ્ધ ગ્રંથ વિનયપિટકને જેવાથી જાણી શકાય છે. તેમ છતાં બુદ્ધે ક્યારેય બાહ્ય - ૧. બૌદ્ધ સંધનો પરિચય પૃ૦ ૨૨. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈનધર્મને પ્રાણ તપનો પક્ષ નથી લીધો; બકે જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે એમણે એને ઉપહાસ જ કર્યો. સ્વયં બુદ્ધની આ શિલીને ઉત્તરકાલીન બધાય બૌદ્ધ લેખકોએ અપનાવી; પરિણામે, આજે આપણે એ જોઈએ છીએ કે, બુદ્ધ કરેલો દેહદમનનો વિરોધ બૌદ્ધ સંધમાં આજે સુકુમારતામાં ફેરવાઈ ગયો છે, જ્યારે મહાવીરનું બાહ્ય તપવાળું જીવન જૈન પરંપરામાં કેવળ દેહદમનમાં પરિણત થઈ ગયું. આ બન્ને દેષ સામુદાયિક પ્રકૃતિના સ્વાભાવિક દોષ છે, નહીં કે મૂળ પુરુષોના આદર્શના દોષ. [દઔચિં૦ નં૦ ૨, ૫૦ ૯૦-૯૬] ભગવાન મહાવીરે તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તો એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની શોધ જે હોય તો તે એટલી જ કે એમણે તપને—કઠોરમાં કઠોર તપને–દેહદમનને અને કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભરની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું, પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનને અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે : એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે, જ્યારે આવ્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમો આવી જાય છે. ભગવાન દીર્ઘતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપના કારણે નહિ, પણ એ તપને અંતજીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે જ—એ વાત ભુલાવી ન જોઈએ. તપને વિકાસ ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ ફળરૂપે Page #174 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષદ્ધ ૧૪૩ આપણને વારસા મળ્યા છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જૈન સંઘે જેટલા તપતા અને તેના પ્રકારના જીવતે વિકાસ કર્યો છે તેટલા ખીજા કાઈ સંપ્રદાયે ભાગ્યે જ કર્યાં હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવામાં આવે તે એક ખાસ અભ્યાસયેાગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથામાં જ નથી રહ્યું, એ તે ચતુર્વિધ સંધમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારાના એક પડઘામાત્ર છે. આજે પણ તપ આચરવામાં જેના એક્કા ગણાય છે. બીજી કાઈ પણ બાબતમાં જૈને કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જો તપની પરીક્ષા——ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા લેવામાં આવે તે આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નખર આવનાર જૈન પુરુષા નહિ તે! છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. તપને લગતા ઉત્સવેા, ઉજમણાં અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુ’બે—ખાસ કરીને જે બહેને—તપ કરી તેનું નાનું-મોટું ઉજમણું ન કર્યું... હાય, તેને એક રીતે પેાતાની ઊણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠેર તપસ્વિની જૈન બહેન જ હતી. પરિષહ તપને તે જૈન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહેાની આબતમાં તેમ નથી. અજૈન માટે પરિષ શબ્દ જરા નવા જેવે છે, પરંતુ એને અર્થ નવા નથી. ધર છેાડી ભિક્ષુ અનેલાને પેાતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સવું પડે તે પરિષ. જૈન આગમામાં આવા પરિષહો ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. ખાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તે ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને; જ્યારે બાવીસ પરિષહેા ગણાવવામાં આવ્યા છે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને દેખાય છે, એના ભેદ પણ જુદા છે, છતાં પાડી શકાય એવા એ એ ગા છે. જૈનધમના પ્રાણ પરિષદ્ધએ એ જુદાં એકખીજાથી છૂટા ન તનિયમ અને ચારિત્ર એ અન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ બન્નેથી જુદી વસ્તુ છે. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણના યાગ એક વ્યક્તિના જીવનમાં શકય છે, અને જો એ યાગ હાય તેા જીવનને વધારે ને વધારે વિકાસ સંભવે છે; એટલું જ નહિ, પણ એવા યેગવાળા આત્માના જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે; અથવા તે એમ કહેા કે એવા જ માણસ બીજાને દોરી શકે છે. આ જ કારણથી ભગવાને તપ અને પરિષહેામાં એ ત્રણ તત્ત્વા સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યને જીવનપથ લાંખે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે ધ્યેયે પહેાંચતાં વચ્ચે મેટી મુસીબતો ઊભી થાય છે; એ માંમાં અંદરના અને બહારના બન્ને દુશ્મને હુમલા કરે છે, એના પૂર્ણ વિજય એકલા નિયમથી, એકલા ચારિત્રથી કે એકલા જ્ઞાનથી શકય નથી. આ તત્ત્વ ભગવાને પેાતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહેાની એવી ગેાઠવણી કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પેાતાના જીવનમાં શકય કરી બતાવ્યા. જૈન તપમાં ક્રિયાયોગ અને જ્ઞાનયોગના સુમેળ મૂળમાં તે તપ અને પરિષદ્ધ એ ત્યાગી તેમ જ ભિક્ષુજીવનમાંથી જ ઉત્પન્ન થયેલાં છે—જોકે એને પ્રચાર અને પ્રભાવ તા એક અદના ગૃહસ્થ સુધી પણ પહેાંચેલા છે. આર્યાંવના ત્યાગજીવનના ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિજ હતા. આધ્યાત્મિક શાંતિ એટલે ક્લેશાની અને વિકારાની શાંતિ. આ ઋષિઓને મન ક્લેશાને વિજય એ જ Page #176 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ ૧૪૫ મહાન વિજય હતો. તેથી જ તે મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે “તપ ક્લેશને નબળા પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા માટે છે.” તપને પતંજલિ ક્રિયાયોગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે, તેથી પતંજલિને ક્રિયાયોગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડ્યો છે. પરંતુ જૈન તપમાં તે ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે આત્યંતર તપ એટલે જ્ઞાનગની પુષ્ટિ માટે જ છે, ને એ જ્ઞાનની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપગી છે, સ્વતંત્રપણે નહિ. [દઅચિં ભા. ૧, પૃ ૮૪૧-૪૪૪) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૯ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર જૈન દૃષ્ટિનું સ્પષ્ટીકરણ માત્ર તત્ત્વજ્ઞાન કે માત્ર આચારમાં જૈન દૃષ્ટિ પૂર્ણ થતી નથી. એ તત્ત્વજ્ઞાન અને આચાર ઉભયની મર્યાદા સ્વીકારે છે. કાઈ પણ વસ્તુના ( પછી તે જડ હાય કે ચેતન )–તેની બધી બાજુઓને-વાસ્તવિક સમન્વય કરવા એ અનેકાંતવાદ જૈન તત્ત્વજ્ઞાનના મૂળ પાયા છે; અને રાગદ્વેષના નાનામેટા દરેક પ્રસંગાથી અલિપ્ત રહેવારૂપ નિવૃત્તિ એ સમગ્ર જૈન આચારના મૂળ પાયા છે. અનેકાન્તવાદનું કેન્દ્ર મધ્યસ્થતામાં છે અને નિવૃત્તિ પણ મધ્યસ્થતામાંથી જ જન્મે છે, તેથી અનેકાન્તવાદ અને નિવૃત્તિ એ બન્ને એકબીજાનાં પૂરક અને પાશ્વક છે. એ બન્ને તત્ત્વ જેટલે અંશે સમજાય અને જીવનમાં ઊતરે તેટલે અંશે જૈનધર્મનું જ્ઞાન અને પાલન થયું કહેવાય. જૈનધર્મીનું વહેણ નિવૃત્તિ તરફ છે. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની વિરોધી બીજી બાજુ, પ્રવૃત્તિને અ રાગદ્વેષના પ્રસંગામાં ઝંપલાવવું. જીવનમાં ગૃહસ્થાશ્રમ એ રાગદ્વેષના પ્રસંગાનાં વિધાનેાનુ કેન્દ્ર છે. તેથી જે ધમ માં ગૃહસ્થાશ્રમનું વિધાન કરવામાં આવ્યું છે તે પ્રવૃત્તિધર્યું; અને જે ધમાં ગૃહસ્થાશ્રમનું નહિ પણ માત્ર ત્યાગનું વિધાન છે તે નિવૃત્તિધ, જૈનધમ એ નિવૃત્તિધમ હોવા છતાં તેના પાલન કરનારાઓમાં જે ગૃહસ્થાશ્રમના વિભાગ દેખાય છે તે નિવૃત્તિની અપૂર્ણતાને Page #178 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~ જૈન દષ્ટિએ બ્રહાચર્યવિચાર ૧૪૭ લીધે. સર્વાશે નિવૃત્તિ મેળવવા અસમર્થ વ્યક્તિઓ જેટજેટલા અંશોમાં નિવૃત્તિ સેવે તેટકેટલા અંશોમાં તેઓ જૈન છે. જે અંશોમાં નિવૃત્તિ સેવી ન શકે તે અંશેમાં પિતાની પરિસ્થિતિ પ્રમાણે વિવેકદષ્ટિથી તેઓ પ્રવૃત્તિ ગોઠવી લે; પણ એ પ્રવૃત્તિનું વિધાન જૈન શાસ્ત્ર નથી કરતું, તેનું વિધાન છે માત્ર નિવૃત્તિ છે. તેથી જૈનધર્મને વિધાનની દષ્ટિએ એકાશ્રમી કહી શકાય. તે એકાશ્રમ એટલે બ્રહ્મચર્ય અને સંન્યાસઆશ્રમના એકીકરણરૂપ ત્યાગને આશ્રમ. આ જ કારણથી જૈનાચારના પ્રાણભૂત ગણુતાં અહિંસાદિ પાંચ મહાવતે પણ વિરમણ(નિવૃત્તિ)રૂપ છે. ગૃહસ્થના અણુવ્રતો પણુ વિરમણરૂપ છે. ફેર એટલે કે એકમાં સર્વાશે નિવૃત્તિ છે અને બીજામાં અલ્પાંશે નિવૃત્તિ છે. તે નિવૃત્તિનું મુખ્ય કેન્દ્ર અહિંસા છે. હિંસાથી સવશે નિવૃત્ત થવામાં બીજાં બધાં મહાવતે આવી જાય છે. હિંસાને “પ્રાણઘાતરૂપ અર્થ કરતાં જૈન શાસ્ત્રમાં તેનો અર્થ બહુ જ સૂક્ષ્મ અને વ્યાપક છે. બીજે કોઈ જીવ દુભાય કે નહિ, પણ મલિન વૃત્તિમાત્રથી પિતાના આત્માની શુદ્ધતા હણાય છે તે પણ હિંસા. આવી હિંસામાં દરેક જાતની સૂક્ષ્મ કે સ્થૂલ પાપવૃત્તિ આવી જાય છે. અસત્યભાષણ, અદત્તાદાન (ચૌય), અબ્રહ્મ (મિથુન અથવા કામાચાર) કે પરિગ્રહ–એ બધાંની પાછળ કાં તો અજ્ઞાન અને કાં તે લભ, ક્રોધ, કુતૂલ કે ભયાદિ મલિન વૃત્તિઓ પ્રેરક હોય છે જ. તેથી અસત્યાદિ બધી પ્રવૃત્તિઓ હિંસાત્મક જ છે. એવી હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસાનું પાલન; અને તેવા પાલનમાં સહેજે બીજા બધા નિવૃત્તિગામી ધર્મો આવી જાય છે. જૈનધર્મ પ્રમાણે બાકીના બધા વિધિનિષેધે એ ઉક્ત અહિંસાના માત્ર પિષક અંગે જ છે. ચેતના અને પુરુષાર્થ એ આત્માનાં મુખ્ય બળો છે. તે બળોને દુરુપયોગ અટકાવવામાં આવે તે જ તેમને સદુપયેગની દિશામાં વાળી શકાય. આ કારણથી જૈનધર્મ પ્રથમ તો દેશવિરમણ (નિષિદ્ધત્યાગ) Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મોના પ્રાણ ૧૪૮ રૂપ શીલનું વિધાન કરે છે; પણ ચેતના અને પુરુષાર્થ એવાં નથી કે તે માત્ર અમુક દિશામાં ન જવારૂપ નિવૃત્તિ માત્રથી નિષ્ક્રિય થઈ પડયાં રહે. તે તેા પેાતાના વિકાસની ભૂખ ભાંગવા ગતિની દિશા શાધ્યા જ કરે છે. આ કારણથી જૈનધર્મે નિવૃત્તિની સાથે જ શુદ્ધ પ્રવૃત્તિ (વિહિતઆચરણરૂપ ચારિત્ર)નાં વિધાને પણ ગાઠવ્યાં છે. તેણે કહ્યું છે કે મલિન વૃત્તિથી આત્માને ઘાત ન થવા દેવા અને તેના રક્ષણમાં જ (સ્વદયામાં જ) બુદ્ધિ અને પુરુષાર્થના ઉપયોગ કરવા. પ્રવૃત્તિના એ વિધાનમાંથી જ સત્યભાષણ, બ્રહ્મચર્ય, સતેષ આદિ વિધિમાર્ગો જન્મે છે. આટલા વિવેચન ઉપરથી એ જણાશે કે જૈન દૃષ્ટિ પ્રમાણે કામાચારથી નિવૃત્તિ મેળવવી એ અહિંસાને માત્ર એક અંશ છે અને તે અંશનું પાલન થતાં જ તેમાંથી બ્રહ્મચર્યને વિધિમાગ નીકળી આવે છે. કામાચારથી નિવૃત્તિ એ ખીજ છે અને બ્રહ્મચર્ય એ તેનુ પરિણામ છે. ભગવાન મહાવીરને ઉદ્દેશ ઉપર કહેલા નિવૃત્તિધર્મના પ્રચાર છે, તેથી તેમના ઉદ્દેશમાં જાતિનિર્માણ, સમાજસંગઠન, આશ્રમવ્યવસ્થા આદિને સ્થાન નથી. લાકવ્યવહારની ચાલુ ભૂમિકામાંથી ગમે તે અધિકારી પોતાની શક્તિ પ્રમાણે નિવૃત્તિ લે અને કેળવે, તેમ જ તે દ્વારા મેક્ષ સાથે એ એક જ ઉદ્દેશથી ભગવાન મહાવીરના વિધિનિષેધા છે. તેથી તેમાં ગૃહસ્થાશ્રમને કે લગ્નસંસ્થાને વિધિ ન જ હોય એ સ્વાભાવિક છે. લગ્નસંસ્થાનું વિધાન ન હોવાથી તેને લગતી બાબતાનાં વિધાને પણ જૈનગમેામાં નથી. કેટલાક મુદ્દાઓ જૈન સંસ્થા એ મુખ્યપણે ત્યાગીઓની સંસ્થા હેાવાથી અને તેમાં ઓછાવત્તા પ્રમાણમાં ત્યાગ લેનાર વ્યક્તિઓનું મુખ્ય સ્થાન હોવાથી બ્રહ્મચર્ય ને વગતી પુષ્કળ માહિતી મળી આવે છે. આ સ્થળે બ્રહ્મચર્ય ને લગતા કેટલાક મુદ્દાઓ તારવી તે ઉપર જૈન શાસ્ત્રોના આધારે કાંઈક Page #180 -------------------------------------------------------------------------- ________________ ~~ ~~~~ ~~~ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર ૧૪૯ લખવા ધાર્યું છે. તે મુદ્દાઓ આ પ્રમાણે (૧) બ્રહ્મચર્યની વ્યાખ્યા. (૨) બ્રહ્મચર્યનાં અધિકારી સ્ત્રીપુરુષો. (૩) બ્રહ્મચર્યના જુદાપણાનો ઇતિહાસ. (૪) બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાય. (૪) બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ. (૬) બ્રહ્મચર્યના અતિચારે. (૭) બ્રહ્મચર્યની નિરપવાદતા. ૧. વ્યાખ્યા જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપકૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો જ– જૈન પરિભાષામાં કહીએ તો આસવનિરોધને જ–સમાવેશ નથી થતું, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક સત્તિઓના વિકાસને સુધ્ધાં સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામક્રોધાદિ દરેક અસત્તિને જીવનમાં ઉદ્ભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મો–ને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. સાધારણ લેકમાં બ્રહ્મચર્ય શબ્દનો જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમને માત્ર એક અંશ જ છે, તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અર્થાત્ કામસંગને -કામાચાર–અબ્રહ્મનો ત્યાગ; આ બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ એટલે બધો પ્રસિદ્ધ થઈ ગયા છે કે બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી કહેવાથી દરેક જણ તેનો અર્થ સામાન્ય રીતે એટલે જ સમજે છે કે મૈથુન- ” સેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય અને જીવનના બીજા અંશોમાં ગમે તે અસંયમ હોવા છતાં માત્ર કામસંગથી છૂટે રહેનાર હોય તે ૧. સૂત્રકૃતાંગસૂત્ર સૂટ ૨, અપ, ગા. ૧તત્વાર્થભાષ્ય અ૦ ૯, સૂ૦ ૬. Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૫૦ બ્રહ્મચારી. આ બીજો અર્થ જ વ્રત–નિયમે સ્વીકારવામાં ખાસ લેવાય છે અને તેથી જ્યારે કાઈ ગૃહત્યાગ કરી ભિક્ષુ થાય અગર ધરમાં રહી મર્યાદિત ત્યાગ સ્વીકારે, ત્યારે બ્રહ્મચ ના નિયમ અહિંસાના નિયમથી જુદો પાડીને જ લેવામાં આવે છે.૧ ૨. અધિકારી અને વિશિષ્ટ સ્ત્રીપુરુષો અ. સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય . બન્નેને એકસરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યાં છે. તે માટે ઉમર, દેશ, કાલ વગેરેના કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. આ માટે સ્મૃતિઓમાં જુદા જ મત બતાવેલા છે. તેમાં આ જાતના સમાન અધિકારે અસ્વીકાર કરેલા છે. બ્રહ્મચર્ય માટે જોઈતુ આત્મબલ સ્ત્રી અને પુરુષ બન્ને એકસરખી રીતે પ્રગટ કરી શકે છે, એ બાબતમાં જૈન શાસ્ત્ર અને બૌદ્ધ શાસ્ત્રને મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીએ મહાસતી તરીકે એકેએક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાતઃકાળમાં આબાલવૃદ્ધ દરેક જૈન કેટલાક વિશિષ્ટ સત્પુરુષોનાં નામેાની સાથે એ મહાસતીઓનાં નામેાના પણ તેઓના સ્મરણને પરમમગળ માને છે. પાઠ કરે છે, અને બ્રહ્મચર્ય - આ.કેટલાંક બ્રહ્મચારી અને બ્રહ્મચારિણી જીવનમાં શિથિલ થયાના દાખલા છે; તેમ તેથીયે વધારે આકર્ષીક દાખલાએ બ્રહ્મચર્યંમાં અદ્ભુત સ્થિરતા બતાવનાર સ્ત્રીપુરુષોના છે. એવામાં માત્ર ત્યાગી વ્યક્તિ જ નહિ, પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિ પણ આવે છે. બિમ્નિસાર શ્રેણિક રાજાના પુત્ર ભિક્ષુ નન્દિષેણ માત્ર કામરાગને વશ થઈ બ્રહ્મચર્યથી વ્યુત થઈ ખાર વ કરી ભાગજીવન સ્વીકારે છે. આષાઢભૂતિ નામક મુનિએ પણ ૧. અહિં’સા તથા બ્રહ્મચર્યંના પાલનની પ્રતિજ્ઞા માટે જીએ! પાક્ષિકસૂત્ર પૃ૦ ૮ તથા ૨૩. Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર ૧૫૧ તેમ જ કરેલું. આદ્રકુમાર નામને રાજપુત્ર બ્રહ્મચર્યજીવનથી શિથિલ થઈ વીસ વર્ષ સુધી ફરી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે અને છેવટે એકવાર ચલિત થયેલા આ ત્રણે મુનિઓ પાછા બેવડા બળથી બ્રહ્મચર્યમાં સ્થિર થાય છે. આથી ઊલટું, ભગવાન મહાવીરના પટ્ટધર શિષ્ય શ્રી સુધ ગુરુ પાસેથી વર્તમાન જૈનાગોને ઝીલનાર તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી જંબૂ નામક વૈશ્યકુમારે પરણવાને દિવસે જ પિતાની આઠ સ્ત્રીઓને, તેઓનું અત્યંત આકર્ષણ છતાં, છોડીને તારુણ્યમાં જ સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારે છે, અને એ અભુત અને અખંડ પ્રતિજ્ઞા વડે આઠે નવપરિણીત બાળાઓને પોતાને માર્ગે આવવા પ્રેરે છે. કોશા નામક વેશ્યાના પ્રભક હાવભાવો અને રસપૂર્ણ ભોજન છતાં, તેમ જ તેને જ ઘેર એકાન્તવાસ છતાં, નન્દમસ્ત્રી સકડાળના પુત્ર સ્થૂલભલે પિતાના બ્રહ્મચર્યને જરાયે આંચ આવવા દીધી નહિ અને તેને પ્રભાવે એ કેશાને પાકી બ્રહ્મચારિણી બનાવી. જેનોના પરમપૂજ્ય તીર્થકરોમાં સ્થાન પામેલ મલ્લિ એ જાતે સ્ત્રી હતાં. તેઓએ કૌમાર અવસ્થામાં પિતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારોને મામિક ઉપદેશ આપી વિરક્ત બનાવ્યા અને છેવટે બ્રહ્મચર્ય લેવરાવી પિતાના અનુયાયી બનાવી ગુપદ માટે સ્ત્રી જાતિની યોગ્યતા સાબિત કર્યાની વાત જેમાં ખૂબ જાણીતી છે. બાવીસમા તીર્થંકર નેમિનાથે ચોરીમાં ફેરા ફર્યા પહેલાં જ ત્યાગેલી અને પછી સાધ્વી થયેલી રાજકુમારી રાજીમતીએ ગિરનારની ગુફાના એકાન્તમાં પિતાના સૌન્દર્યને જેઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે મામિક ઉપદેશ આપ્યો છે અને તે વડે રથનેમિને પાછા સ્થિર કરી હમેશને માટે સ્ત્રી જાતિ ઉપર મુકાતા ચંચળતા અને અબલાત્વના આપને દૂર કરી ધીર સાધકેમાં જે વિશિષ્ટ નામના મેળવી છે તે થતા જ ઉપદેશ તિ ઉપર એક વિશિષ્ટ ના Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. જૈનધર્મને પ્રાણ સાંભળતાં અને વાંચતાં આજે પણ બ્રહ્મચર્યના ઉમેદવારને અદ્ભુત વૈર્ય અર્પે છે. બ્રહ્મચારિણું શ્રાવિકા થયા પછી કોશા વેશ્યાએ પિતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલભદ્રના એક ગુરુભાઈ ને જે શિખામણ આપી સ્થિર કર્યાની વાત નેંધાઈ છે, તે પડતા પુરુષને એક ભારે કામ આપે તેવી અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારે તેવી છે. પણ આ બધાઓમાં સૌથી ચડે તેવો દાખલો વિજ્ય શેઠ અને વિજયા શેઠાણુનો છે. એ બન્ને દમ્પતી પરણ્યાં ત્યારથી જ એકશયનશાયી છતાં પિતાપિતાની, શુકલ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રથમ લીધેલ જુદી જુદી પ્રતિજ્ઞા પ્રમાણે એમાં પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી અડગ રહ્યાં અને હંમેશને માટે સ્મરણીય બની ગયાં. એ દંપતીની દઢતા, પ્રથમ દંપતી અને પાછળથી ભિક્ષુકજીવનમાં આવેલ બૌદ્ધ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષણી ભદ્રાકપિલાની અલૌકિક દઢતાને યાદ કરાવે છે. આવાં અનેક આખ્યાનો જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા એજસ્વી દાખલાઓ છે તેવા ઓજસ્વી દાખલાઓ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના નથી, અથવા તદ્દન વિરલ છે. ૩. બ્રહ્મચર્યના જુદાપણાને ઈતિહાસ જૈન પરંપરામાં ચાર અને પાંચ યાના (મહાવ્રતોના) અનેક ઉલ્લેખ મળે છે. સૂત્રોમાં આવેલાં વર્ણન ૨ ઉપરથી સમજાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં ચાર યામો (મહાત્રતા) નો પ્રચાર હતો, અને શ્રી મહાવીર ભગવાને તેમાં એક યામ (મહાવ્રત) વધારી પંચયામિક ૧. જુઓ બૌદ્ધ સંઘનો પરિચય પૃ૦ ૧૯૦ તથા ૨૭૪. ૨. સ્થાનાંગસૂત્ર ૫૦ ૨૦૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર ૧૫૩ ધર્મને ઉપદેશ કર્યો. આચારાંગસૂત્રમાં ધર્મનાં ત્રણ સામે પણ કહેલા છે. એની વ્યાખ્યા જોતાં એમ લાગે છે કે ત્રણ યામની પરંપરા પણ જૈનસંમત હેય. આનો અર્થ એમ થયો કે કઈ જમાનામાં જૈન પરંપરામાં (૧) હિંસાનો ત્યાગ, (૨) અસત્યને ત્યાગ અને (૩) પરિગ્રહનો ત્યાગ એમ ત્રણ જ યા હતા. પછી એમાં ચૌર્યનો ત્યાગ ઉમેરાઈ ત્રણના ચાર ધામ થયા; અને છેલ્લે કામાચારના ત્યાગનો યામ વધારી ભગવાન મહાવીરે ચારના પાંચ કામ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સમયથી અને એમના જ શ્રીમુખે ઉપદેશાયેલું બ્રહ્મચર્યનું જુદાપણું જૈન પરંપરામાં જાણીતું છે. જે સમયે ત્રણ કે ચાર યામ હતા તે સમયે પણ પાલન તો પાંચનું થતું હતું. ફકત એ સમયના વિચક્ષણ અને સરળ મુમુક્ષુઓ ચૌર્ય અને કામાચારને પરિગ્રહરૂપ સમજી લેતા, અને પરિગ્રહનો ત્યાગ કરતાં જ તે બન્નેને પણ ત્યાગ આપોઆપ થઈ જતો. પાર્શ્વનાથની પરંપરા સુધી તે કામાચારનો ત્યાગ પરિગ્રહના ત્યાગમાં જ આવી જ અને એથી એનું જુદુ વિધાન નહિ થયેલું, પણ આમ કામાચારના ત્યાગના જુદા વિધાનને અભાવે શ્રમણ સંપ્રદાયમાં બ્રહ્મચર્યનું શૈથિલ્ય આવ્યું અને કેટલાક તો એવા અનિષ્ટ વાતાવરણમાં પડવા પણ લાગ્યા. એથી જ ભગવાન મહાવીરે પરિગ્રહત્યાગમાં સમાસ પામતા કામાચારત્યાગને પણ એક ખાસ મહાવ્રત તરીકે જુદો ઉપદેશ્યો. ૪. બ્રહ્મચર્યનું છે અને તેના ઉપાય જૈનધર્મમાં અન્ય તમામ વ્રતનિયમોની પેઠે બ્રહ્મચર્યનું સાધ્ય પણ માત્ર મેક્ષ છે. જગતની દષ્ટિએ મહત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હોય, પણ જો તેનાથી મેક્ષ સાધવામાં ન આવે તે જૈન દૃષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચર્ય લેકેત્તર (આધ્યાત્મિક) નથી. જૈન દષ્ટિ પ્રમાણે મેક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્ત્વ ૧. આચારાંગ મુ. ૧, અ૦ ૮, ઉ૦ ૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈનધર્મને પ્રાણ ધરાવે છે. શરીરસ્વાથ્ય, સમાજબળ આદિ ઉદેશે ખરા મેક્ષસાધક આદર્શ બ્રહ્મચર્યમાંથી સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગે નકકી કરવામાં આવ્યા છે. પહેલે ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ. ક્રિયામાગ, વિરોધી કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેના સ્થૂલ વિકારવિષને બ્રહ્મચર્ય જીવનમાં પ્રવેશવા નથી દેત; અર્થાત તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે; પણ તેનાથી કામસંસ્કાર નિર્મૂળ થતું નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે; અર્થાત તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય પરમિકભાવે સિદ્ધ થાય છે, અને જ્ઞાનમાર્ગથી સાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં પણ બહુ ઉપયોગી મનાયો છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેના ઉપર જૈન શાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એ ક્રિયામાર્ગમાં બાહ્ય નિયમોનો સમાવેશ થાય છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન, અર્થાત વાડ. એવી ગુપ્તિઓ નવ ગણાવવામાં આવી છે. એક વધુ નિયમ એ ગુપ્તિઓમાં ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યાં છે. ક્રિયામાર્ગમાં આવતાં દશ સમાધિસ્થાનોનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના સોળમાં અધ્યયનમાં બહુ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : (૧) દિવ્ય કે માનુષી સ્ત્રીના, બકરી, ઘેટી વગેરે પશુના અને નપુંસકના સંસર્ગવાળાં શયન, આસન અને રહેઠાણ વગેરેને ઉપયોગ ન કરો . (૨) એકલા એકલી સ્ત્રીઓની સાથે સંભાષણ ન કરવું. માત્ર સ્ત્રીઓને કથાવાર્તા વગેરે ન કહેવાં અને સ્ત્રીથા ન કરવી, એટલે કે Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચવિચાર ૧૫૫ સ્ત્રીનાં જાતિ, કુળ, રૂપ અને વેશ વગેરેનું વર્ણન કે વિવેચન ન કરવું. (૩) સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવુ. જે આસને સ્ત્રી ખેડેલી હોય ત્યાં તેના ઊચા પછી પણ એ ઘડી સુધી ન બેસવું. (૪) સ્ત્રીઓનાં મનેાહર નયન, નાસિકા વગેરે ઇન્દ્રિયેાનુ વા તેનાં અંગેાપાંગનું અવલેાકન ન કરવું અને તે વિશેનું ચિંતનસ્મરણું પણ વવું. (૫) સ્ત્રીઓના રતિપ્રસંગના અવ્યક્ત શબ્દો, રતિકલહના શબ્દો, ગીતના ધ્વનિઓ, હાસ્યના કિલકિલાટા, ક્રીડાના શબ્દો અને વિરહ સમયે રુદનના શબ્દો પડદા પાછળ રહીને કે ભીતની આડમાં રહીને પણ ન સાંભળવા. (૬) પૂર્વે અનુભવેલી, આચરેલી કે સાંભળેલી રતિક્રીડા, કામ-ક્રીડા વગેરે ન સંભારવાં. (૭) ધાતુને વધારનારાં પૌષ્ટિક ખાનપાન ન લેવાં. (૮) સાદું ખાનપાન પણ પ્રમાણથી અધિક ન લેવું. (૯) શણગાર ન સજવા; એટલે કે કામરાગને ઉદ્દેશીને સ્નાન, વિલેપન, ધૂપ, માલ્ટ, વિભૂષણૢ કે વેશ વગેરેની રચના ન કરવી. (૧૦) જે શબ્દો, રૂપા, રસા, ગધા અને સ્પર્શી કામગુણને જ પોષનારાં હોય તેઓને વવાં. આ ઉપરાંત કામોદ્દીપક હાસ્ય ન કરવું, રાખવાં, ન જોવાં, અબ્રહ્મચારીનેા સંગ ન કરવા ન કરવા જેવી ખીજી અનેક જાતની ક્રિયાએ આ સમાઈ જાય છે. સૂત્રકાર કહે છે કે પૂર્વોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિમાંની કેાઈ પણ પ્રવૃત્તિ કરનાર બ્રહ્મચારી પોતાનું બ્રહ્મચર્યાં તે ખાશે જ, તદુપરાંત એને કામજન્ય માનસિક કે શારીરિક રેગા પણ થવાના સંભવ છે. સ્ત્રીનાં ચિત્રો ન વગેરે બ્રહ્મચારીએ દશ સ્થાનેમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ જૈનધર્મને પ્રાણ પ. બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિંધતા અને તેની વ્યાપ્તિ ઉપર આપેલી બીજી વ્યાખ્યા પ્રમાણે કામસંગના ત્યાગરૂપ બ્રહ્મચર્યને જે ભાવ સાધારણ લેકે સમજે છે તે કરતાં ઘણું સૂક્ષ્મ અને વ્યાપક ભાવ જૈન શાસ્ત્રોમાં લેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ જૈનધર્મની મુનિદીક્ષા લે છે ત્યારે તે વ્યક્તિ વડે લેવાતી પાંચ પ્રતિજ્ઞાઓમાં ચોથી પ્રતિજ્ઞારૂપે એવા ભાવના બ્રહ્મચર્યનો સ્વીકાર કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે: હે પૂજ્ય ગુરે ! હું સર્વ મૈથુનને પરિત્યાગ કરું છું અર્થાત દેવી, માનુષી કે તૈર્યચી (પશુપક્ષી સંબંધી) કોઈ પણ જાતના મિથુનને હું મનથી, વાણીથી અને શરીરથી, જીવનપર્યત નહિ એવું, તેમ જ મનથી વચનથી અને શરીરથી ત્રણ પ્રકારે બીજા પાસે જીવનપર્યત સેવરાવીશ નહિ અને બીજો કોઈ મૈથુન સેવતા હશે તો તેમાં હું એ જ ત્રણ પ્રકારે જીવનપર્વત અનુમતિ પણ નહિ આપું. જેકે મુનિદીક્ષામાં સ્થાન પામેલ ઉપર વર્ણવેલું નવ પ્રકારનું બ્રહ્મચર્ય જ બીજી વ્યાખ્યા પ્રમાણેના બ્રહ્મચર્યનું અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપ છે, છતાં તેવા એક જ પ્રકારના બ્રહ્મચર્યને દરેક પાસે પળાવવાનો દુરાગ્રહ કે મિથ્યા આશા જૈન આચાર્યોએ નથી રાખ્યાં. પૂર્ણ શક્તિ ધરાવનાર વ્યક્તિ હોય તે બ્રહ્મચર્યનો સંપૂર્ણ આદર્શ સચવાય; અને અલ્પશક્તિ અને અશકિતવાળી હોય તો પૂર્ણ આદર્શને નામે દંભ ચાલવા ન પામે એવા સ્પષ્ટ ઉદેશથી, શક્તિ અને ભાવનાની ઓછીવત્તી યોગ્યતા ધ્યાનમાં રાખી, જૈન આચાર્યોએ અસંપૂર્ણ બ્રહ્મચર્ય પણ ઉપદેશ્ય છે. જેમ સંપૂર્ણતામાં ભેદને અવકાશ નથી તેમ અસંપૂર્ણતામાં અભેદનો સંભવ જ નથી. તેથી અપૂર્ણ બ્રહ્મચર્યના અનેક પ્રકાર થઈ જાય અને તેને લીધે તેના વ્રતનિયમેની પ્રતિજ્ઞાઓ પણ જુદી જુદી હોય તે સ્વાભાવિક છે. આવા અસંપૂર્ણ બ્રહ્મચર્યના ઓગણપચાસ પ્રકારે જૈન શાસ્ત્રોમાં કલ્પાયેલા છે, અને અધિકારી Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર * ૧૫૭ તેમાંથી પિતાની શક્તિ પ્રમાણે નિયમ સ્વીકારે છે. મુનિદીક્ષાના સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા અસમર્થ અને છતાં તેવી પ્રતિજ્ઞાના આદર્શને પસંદ કરી તે દિશામાં પ્રગતિ કરવા ઈચ્છનાર ઉમેદવાર ગૃહસ્થ પિતાપિતાની શક્તિ અને રુચિ પ્રમાણે એ ઓગણપચાસ પ્રકારોમાંથી કેઈ ને કોઈ જાતના બ્રહ્મચર્યને નિયમ લઈ શકે તેવી વિવિધ પ્રતિજ્ઞાઓ જૈન શાસ્ત્રો પૂરી પાડે છે. આ રીતે વાસ્તવિક અને આદર્શ બ્રહ્મચર્યમાં ભેદ ન હોવા છતાં વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ તેના સ્વરૂપની વિવિધતા જૈન શાસ્ત્રોમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે. સર્વબ્રહ્મચર્ય તે નવે પ્રકારનું બ્રહ્મચર્ય અને દેશબ્રહ્મચર્ય તે આંશિક બ્રહ્મચર્ય. તેનું વધારે સ્વરૂપ આ પ્રમાણે છે : મન, વચન અને શરીર એ પ્રત્યેક દ્વારા સેવવું, સેવરાવવું અને સેવનની અનુમતિ આપવી એ નવે કેટીથી સર્વ બ્રહ્મચારીને કામાચારનો ત્યાગ હોય છે. સાધુ કે સાધ્વી તે સંસારનો ત્યાગ કરતાં જ એ નવે કોટીના પૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ લે છે અને ગૃહસ્થ પણ તેને અધિકારી થઈ શકે છે. પૂર્ણ બ્રહ્મચર્યની એ નવે કેટી ઉપરાંત એ પ્રત્યેક કોટીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પણ છે. એ દરેક મર્યાદા ક્રમશઃ આ પ્રમાણે છે: કોઈ પણ સજીવ કે નિર્જીવ આકૃતિઓ સાથે ન કાટીથી કામાચારને નિષેધ એ દ્રવ્યમર્યાદા. ઉપરનો લેક, નીચેને લેક અને તિર છે લેક એ ત્રણેમાં નવે કાટીએ કામાચારનો ત્યાગ એ ક્ષેત્રમર્યાદા. દિવસે, રાત્રીએ કે એ સમયના કોઈ ભાગમાં એ જ નવે કટીથી કામાચારનો નિષેધ એ કાળમર્યાદા. અને રાગ કે દ્વેષથી એટલે માયા, લેભ, ષ કે અહંકારના ભાવથી કામાચારનો નવે કેટથી ત્યાગ એ ભાવમર્યાદા. આંશિક બ્રહ્મચર્યને અધિકારી ગૃહસ્થ જ હોય છે. એને પોતાના કુટુંબ ઉપરાંત સામાજિક જવાબદારી હોય છે, અને પશુપક્ષીના પાલનની પણ ચિંતા હોય છે. એટલે એને વિવાહ કરવા-કરાવવાના પ્રસંગો અને પશુ-પક્ષીને ગર્ભાધાન કરાવવાના પ્રસંગે આવ્યા જ કરે છે. આ કારણથી ગૃહસ્થ Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૫૮ એ નવે કાટીનું બ્રહ્મચય બહુ વિરલ રીતે પાળી શકે છે. આગળ જે નવ કાટીઓ બતાવી છે તેમાંની મન, વચન અને શરીરથી અનુમતિ આપવાની ત્રણ કાટી એને નથી હોતી; અર્થાત્ એનું ઉત્તમ બ્રહ્મચર્ય આકીની યે કૈાટીએ લીધેલું હેાય છે. આંશિક બ્રહ્મચર્ય લેવાની આ છ પદ્ધતિઓ છે : (૧) દ્વિવિષે ત્રિવિધે, (૨) દ્વિવિષે દ્વિવિષે, (૩) દ્વિવિષે એકવિધે, તથા (૪) એકવિધે ત્રિવિધે, (૫) એકવિધે દ્વિવિધે, (૬) એકવિધે એકવિધે. આમાંના કાઈ એક પ્રકારને ગૃહસ્થ પેાતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય માટે સ્વીકારે છે. દ્વિવિધે એટલે કરવુ અને કરાવવું એ અપેક્ષાએ અને ત્રિવિધે એટલે મન, વચન અને શરીરથી; અર્થાત્ મનથી કરવા-કરાવવાને ત્યાગ, વચનથી કરવા-કરાવવાને ત્યાગ અને શરીરથી કરવા-કરાવવના ત્યાગ. એ પ્રથમ પદ્ધતિ છે. આ જ રીતે બધી પદ્ધતિઓ લેવાની છે. ૬. બ્રહ્મચર્યના અતિચાર કાઈ પણ પ્રતિજ્ઞાને લગતાં ચાર દૂષણેા હેાય છે. તેમાં લૌકિક દૃષ્ટિથી દૂષિતપણાનું તારતમ્ય માનવામાં આવે છે. એ ચારે પ્રતિજ્ઞાના ધાતક તેા છે જ, પણ વ્યવહાર તે પ્રતિજ્ઞાના દશ્ય ધાતને જ ધાત માને છે. એ ચારનાં નામ અને સ્વરૂપ આ પ્રમાણે છેઃ (૧) પ્રતિજ્ઞાને અતિક્રમ કરવા એટલે પ્રતિજ્ઞાના ભંગને માનસિક સકલ્પ કરવેશ. (૨) પ્રતિજ્ઞાને વ્યતિક્રમ કરવા એટલે એ સકલ્પની સહાયક સામગ્રીના સંયેાગની ચેાજના કરવી. આ બન્ને દૂષણુરૂપ હોવા છતાં વ્યવહાર એ બન્દેને ક્ષમ્ય ગણે છે, અર્થાત્ મનુષ્યની અપૂર્ણ ભૂમિકા અને તેની આસપાસનું વાતાવરણ જોતાં એ બન્ને દોષા ચલાવી લેવાય ખરા. Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ પ્રાચય વિચાર ૧૫૯ (૩) પણ જે પ્રવૃત્તિને લીધે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞાને આંશિક ભંગ મનાય, અર્થાત્ જે પ્રવૃત્તિ વડે મનુષ્યનું વર્તન વ્યવહારમાં દૂષિત મનાય તે પ્રવૃત્તિને ત્યાજ્ય માનવામાં આવી છે. એવી પ્રવૃત્તિનું જ નામ અતિચાર વા દોષ છે, અને એ ત્રીજો દેષ ગણાય છે. (૪) અનાચાર એટલે પ્રતિજ્ઞાને સર્વથા નાશ. એ મહાદોષ છે. શાસ્ત્રકાર કહે છે કે ગૃહસ્થના શીલના પાંચ અતિચાર છે : (૧) ત્તરપરિંગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અન’ગક્રીડા, (૪) પરવિવાહકરણ, (૫) કામભોગામાં તીવ્ર અભિલાષ. આ પાંચે પ્રકારની પ્રવૃત્તિ સ્વદારસ ંતોષી ગૃહસ્થના શીલને દૂષણરૂપ છે. કાઈ પણ ગૃહસ્થ સ્વદારસ ંતોષને પૂરેપૂરે! વફાદાર રહે તે એ પાંચમાંની એક પણ પ્રવૃત્તિને કદી પણ નહિ આચરે. ૭. બ્રહ્મચર્યની નિરપવાદતા અહિંસા, સત્ય, અસ્તેય વગેરે મહાત્રતા સાપવાદ છે, પરંતુ માત્ર એક બ્રહ્મચય જ નિરપવાદ છે. અહિંસા વ્રત સાપવાદ છે એટલે સર્વ પ્રકારે અહિંસાના પાલક કાઈ ખાસ વિશિષ્ટ લાભના ઉદ્દેશથી હિંસાની પ્રવૃત્તિમાં ઊતરે છતાં તેના વ્રતનો ભંગ નથી મનાતા. કેટલાક તે પ્રસંગેા જ એવા છે કે જેને લઈને એ અહિંસક હિસા ન જ કરે યા હિંસામાં પ્રવૃત્ત ન જ થાય તો તેને વિરાધક પણ માનેલા છે. વિરાધક એટલે જૈન આનાના લેાપક. આવી જ સ્થિતિ સત્યવ્રત અને અસ્તેયાદિ વ્રતમાં પણ ઘટાવવાની છે. પણ બ્રહ્મચર્યમાં તે આવે! એક પણ અપવાદ નથી. જેણે જે જાતનું બ્રહ્મચર્યાં સ્વીકાયુ" હોય તેણે વિના અપવાદે તેવું ને તેવું જ આચરવાનું છે. ખીજાના આધ્યાત્મિક હિતની દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહિંસાદિને અપવાદ કરનારા તટસ્થ યા વીતરાગ રહી શકે છે; બ્રહ્મચર્યના અપ૧. તિલકાચા કૃત જીતકલ્પવ્રુત્તિ પૃ૦ ૩૫-૩૬. Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૦ વાદમાં એવા સંભવ જ નથી; એવા પ્રસંગ તા રાગ, મેહ કે દ્વેષને જ. આધીન છે. વળી, એવે! કામાચારના પ્રસંગ કાઈના આધ્યાત્મિક હિતને માટે પણ સંભવી નથી શકતા. આવા જ કારણથી બ્રહ્મચર્ય'ના પાલનનું નિરપવાદ વિધાન કરવામાં આવ્યું છે અને એ માટે દરેક જાતના ઉપાયે। પણ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્યના ભંગ કરનારાને પ્રાયશ્ચિત્ત તે આકરાં છે જ, તેમાં પણ જે જેટલે ઊંચે દરજ્જેથી બ્રહ્મચર્યની વિરાધના કરે છે તેને તેના દરજ્જા પ્રમાણે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ પ્રાયશ્ચિત્ત કહેલાં છે. જેમ કે, કાઈ સાધારણ ક્ષુલ્લક સાધુ અજ્ઞાન અને મેહને વશ થઈ બ્રહ્મચર્યની વિરાધના કરે તેા તેનું પ્રાયશ્ચિત્ત એના ક્ષુલ્લક અધિકાર પ્રમાણે ચેાજેલું છે. અને ગીતા ( સિદ્ધાંતના પારગામી અને સમાન્ય) આચાર્ય આવી ભૂલ કરે તેા તેનું પ્રાયશ્ચિત્ત પેલા ક્ષુલ્લક સાધુ કરતાં અનેકગણું વધારે કહેલું છે. લેાકેામાં પણ આ જ ન્યાય પ્રચલિત છે. કાઈ તદ્દન સામાન્ય માણસ આવી ભૂલ કરે તે સમાજ એ વિષે લગભગ બેદરકાર જેવા રહે છે, પણ કા કુલીન અને આદર્શ કાઢીને માણસ આ પ્રસંગને અંગે સાધારણ પણ ભૂલ કરે તેા સમાજ તેને કદાપિ સાંખી લેતા નથી.૧ [દઅચિ’૦ ભા॰ ૧, પૃ૦ ૫૦૭-૫૧૫, ૫૧૭-૫૨૧, ૫૨૪૫૨૭, ૫૩૩, ૫૩૪ ] ૧. આ લેખના સહલેખક શ્રી એચરદાસજી દાશો પણ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આવશ્યક ક્રિયા * વૈદ્રિક સમાજમાં ‘સ’ધ્યા'નું, પારસીઓમાં · ખેર દેહ અવસ્તા ’નું, યહૂદીઓ અને ક્રિશ્ચિયનામાં ' પ્રાથના ' નુ અને મુસલમાનેમાં ' " " નમાજ 'તું જેવું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ જૈન સમાજમાં ' આવશ્યક ’નું છે. " સાધુઓને તે સવાર-સાંજ અન્ને વખતે ‘આવશ્યક ’ અનિવાય રીતે કરવું જ પડે છે; કેમ કે શાસ્ત્રની એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓ ‘આવશ્યક ' નિયમપૂર્વક કરે. તેથી જો તેઓ એ આજ્ઞાનું પાલન ન કરે તે એમને સાધુપદના અધિકારી જ ન લેખી શકાય. શ્રાવકામાં ‘ આવશ્યક 'ને પ્રચાર વૈકલ્પિક-ઐચ્છિક છે. એટલે જેઓ ભાવનાશીલ અને નિયમ પાળવાવાળા હાય છે, તેઓ એ અવશ્ય કરે છે; અને ખીજા શ્રાવકામાં આની પ્રવૃત્તિ ઐચ્છિક છે. આમ છતાં એટલું તે જોવામાં આવે છે કે જેઓ રાજ ‘ આવશ્યક ' ન કરતા હાય તેએ પણ પખવાડિયે, ચાર મહિને કે છેવટે વર્ષે તે બનતાં સુધી એ જરૂર કરે છે. શ્વેતાંબર સપ્રદાયમાં ‘ આવશ્યક ક્રિયા ’ને એટલે બધે આદર છે કે જે વ્યક્તિ ખીજા કાઈ સમયે ધર્મસ્થાનમાં ન જતી હોય એ, તેમ જ નાનાં-મોટાં બાલક-બાલિકાઓ પણુ, મોટે ભાગે સાંવત્સરિક Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૧૬૨ પર્વના દિવસે · આવશ્યક ક્રિયા ’ કરવા માટે ધર્મસ્થાનમાં ભેગાં થઈ જ જાય છે; અને એ ક્રિયાને કરવામાં બધાં પેાતાનાં અહેાભાગ્ય માને છે. આના ઉપરથી એટલું તે સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે શ્વેતાંબર સંપ્રદાયમાં · આવશ્યક ક્રિયા 'નું મહત્ત્વ કેટલું બધું છે! આ કારણને લીધે જ બધા પેાતાની સંતતિને ધાર્મિક શિક્ષણ અપાવતી વખતે સૌથી પહેલાં · આવશ્યક ક્રિયા 'તા અભ્યાસ કરાવે છે. : ‘ આવશ્યક ક્રિયા ’ એટલે શું ? સામાયિક વગેરે પ્રત્યેક ‘આવશ્યક’નુ સ્વરૂપ શું છે? એમના ભેદક્રમનું સમર્થન કેવી રીતે થઈ શકે? આવશ્યક ક્રિયા ’તે આધ્યાત્મિક કેમ લેખવામાં આવે છે? વગેરે પ્રશ્નોને વિચાર કરવા જરૂરી છે. ( ' ‘આવશ્યક ક્રિયા’ની પ્રાચીન વિધિ કથાં સચવાઈ રહી છે? પરંતુ આ સવાલાને વિચાર કરીએ તે પહેલાં અહીં એક વાત જાણી લેવી જરૂરી છે કે આવશ્યક ક્રિયા 'ની જે વિધિ ચૂનિા સમય કરતાં પણ બહુ પ્રાચીન છે અને જેના ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાર્યે પોતાની આવશ્યકવૃત્તિ ( પૃ. ૭૯૦ )માં કર્યાં છે, એ વિધિ ધણેખરે અંશે કાઈ પણ જાતના ફેરફાર વગર, જેમની તેમ, જેવી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે છે, એવી સ્થાનકવાસી સોંપ્રદાયમાં નથી. આ વાત તપાગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છની સામાચારી જોવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. સ્થાનકવાસી સંપ્રદાયની સામાચારીમાં જેવી રીતે ‘ આવશ્યક ક્રિયા માં ખેલાતાં કેટલાંય પ્રાચીન ત્રામાં—જેવાં કે, પુખરવરદીવર્ડ્સ, સિદ્ધાણુ યુદ્ધાણં, અરરિહંતચેઈયાણુ, આયરિયઉવજ્ઝાએ, અક્ષુક્રિયાહ' વગેરે મૂત્રામાં—કાપકૂપ કરવામાં આવી છે, એવી જ રીતે એમાં પ્રાચીન વિધિની પણ કાપકૂપ કરાયેલી જોવામાં આવે છે. આથી ઊલટુ તપાગચ્છ, ખરતરગચ્છ વગેરેની સામાચારીમાં ‘ આવશ્યક ’નાં પ્રાચીન સૂત્રો તથા એની પ્રાચીન વિધિમાં કાઈ ફેરફાર કર્યાનું જોવામાં નથી આવતું. અર્થાત્ ‘ સામાયિક . Page #194 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૬૩ આવશ્યક 'થી લઈ ને એટલે કે પ્રતિક્રમણની સ્થાપનાથી શરૂ કરીને—તે - પ્રત્યાખ્યાન–પ્રચ્ચક્ખાણ ’ સુધીનાં છયે આવશ્યકનાં સૂત્રોને તથા વચમાં વિધિ કરવાને ક્રમ મેટે ભાગે એ જ છે, જેને ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિએ કર્યો છે. આવશ્યક ક્રિયા એટલે શુ? " આવશ્યક કહે ' વામાં આવે છે. આવશ્યક ક્રિયા ' બધાને માટે એક નથી; એ અધિકારભેદે જુદી જુદી છે. તેથી ‘ આવશ્યક ક્રિયા ’નું સ્વરૂપ જણાવતાં પહેલાં એ જણાવવું જરૂરી છે કે અહીં કેવા પ્રકારના અધિકારીઓના આવશ્યક કમ્”ના વિચાર થાય છે? " જે ક્રિયા અવશ્ય કરવા જેવી હાય એને જ ' સામાન્ય રીતે શરીરધારી પ્રાણીઓના એ વિભાગ છે : (૧) અહિદૃષ્ટિ અને (૨) અન્તર્દષ્ટિ. જેઓ અંતર્દષ્ટિ છે—જેમની દૃષ્ટિ આત્મા તરફ ઢળેલી છે, અર્થાત્ જેઓ સહજ સુખને પ્રગટ કરવાને વિચાર તથા પ્રયત્ન કરી રહ્યા છે—એમનાં જ • આવશ્યક કમ ના અહીં વિચાર કરવાના છે. આ કથન ઉપરથી એ નિશ્ચિત થાય છે કે જેઓ જડ વસ્તુઓમાં પેાતાની જાતને ભૂલી નથી ગયા——જેમની દૃષ્ટિને કાઈ પણ જડ વસ્તુનું સૌંદર્ય લાભાવી નથી શકતું—એમનું ‘આવશ્યક કર્મી’ એ જ હોઈ શકે કે જેને લઈ તે એમને આત્મા સહજ સુખને અનુભવ કરી શકે. જ્યારે અંતષ્ટિ ધરાવતા આત્માઓના સમ્યક્ત્વ, ચેતના, ચારિત્ર વગેરે ગુણ વ્યક્ત હેાય ત્યારે જ તેઓ સહજ સુખને અનુભવ કરી શકે છે. તેથી જે ક્રિયાઓ સમ્યક્ત્વ વગેરે ગુણાના વિકાસમાં સહાયક થાય એ ક્રિયાઓને જ તેઓ ‘ આવશ્યક ક’ સમજે છે. એટલે અહી ટૂંકાણમાં ‘ આવશ્યક ’ની વ્યાખ્યા એટલી જ સમજવી કે જે ક્રિયા જ્ઞાનાદિ ગુણાને પ્રગટ કરવા માટે અવશ્ય કરવા જેવી હાય એ જ * આવશ્યક.’ આવું ‘ આવશ્યક ’ જ્ઞાન અને ક્રિયા ઉભય પરિણામરૂપઅર્થાત્ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. જૈનધર્મને પ્રાણ ઉપયોગપૂર્વક કરવામાં આવતી ક્રિયા–છે. આ જ કમ આત્માને ગુણસંપન્ન કરનારું હોવાથી એ “આવાસક” પણ કહેવાય છે. વૈદિક દર્શનમાં “આવશ્યક” ગણવામાં આવતાં કર્મો માટે “નિત્યકમ” શબ્દ પ્રસિદ્ધ છે. જૈન દર્શનમાં “અવશ્ય કર્તવ્ય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયનકવર્ગ, ન્યાય, આરાધના, માર્ગ વગેરે અનેક શબ્દો એવા છે કે જે “આવશ્યક” શબ્દના સમાનાર્થક–પર્યાય છે.? છ આવશ્યકનું સ્વરૂપ સ્થૂળ દૃષ્ટિએ “આવશ્યક ક્રિયાના છ ભેદ કરવામાં આવ્યા છેઃ (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. (૧) સામાયિક–રાગ અને દ્વેષને તાબે ન થતાં સમભાવમધ્યસ્થ ભાવમાં–રહેવું, અર્થાત્ બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે, એ સામાયિક કહેવાય છે. એના (૧) સમ્યક્ત્વસામાયિક, (૨) શ્રુતસામાયિક અને (૩) ચારિત્રસામાયિક એ ત્રણ ભેદ છે; કારણ કે સમ્યક્ત્વથી, મૃતથી કે ચારિત્રથી જ સમભાવમાં રહી શકાય છે. અધિકારીના ભેદે ચારિત્રસામાયિકના પણ બે ભેદ છે : (૧) દેશચારિત્ર અને (૨) સર્વચારિત્ર. દેશચારિત્ર-સામાયિક ગૃહસ્થને અને સર્વચારિત્ર–સામાયિક સાધુઓને હોય છે. સમતા, સમ્યક્ત્વ, શાંતિ, સુવિહિત વગેરે શબ્દો સામાયિકના પર્યાય છે. (૨) ચતુર્વિશતિસ્તવ—જેઓ સર્વગુણસંપન્ન આદર્શરૂપ છે, તે ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ છે. આના (૧) દ્રવ્ય (૨) ભાવ, એ બે ભેદ છે. ફૂલ વગરે સાત્વિક વસ્તુઓ દ્વારા તીર્થકરોની પૂજા કરવી, ૧. આવશ્યકવૃત્તિ પૃ. ૫૩. ૨. આવશ્યકનિયુક્તિ ગા૦ ૧૦૩૨. ૩. આવશ્યકનિર્યુક્તિ ગાત્ર ૭૯૬. , ૪. એજન ગાત્ર ૧૦૩૩. Page #196 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૬૫ એ “દવ્ય સ્તવ” છે. અને એમના વાસ્તવિક ગુણનું કીર્તન કરવું, એ “ભાવસ્તવ” છે. અધિકારી વિશેષ ગૃહસ્થને માટે “વ્યસ્તવ” કેટલું લાભકારક છે તે આવશ્યક નિર્યુક્તિ (પૃ. ૪૯૨-૯૩) માં જણાવ્યું છે. (૩) વંદન–પૂજ્ય પ્રત્યે બહુમાન દર્શાવતી મન, વચન, કાયાની પ્રવૃત્તિ, એ વંદન છે. શાસ્ત્રોમાં વંદનના ચિતિકમ, કૃતિકર્મ, પૂજાકર્મ વગેરે પર્યાએ જાણીતા છે. વંદનના યથાર્થ સ્વરૂપને જાણવા માટે વંઘ કેવા હોવા જોઈએ ? એ કેટલા પ્રકારના છે? અવંઘ કોણ કોણ છે? અવંઘને વંદન કરવામાં શો દોષ છે ? વંદન કરતી વેળાએ કયા કયા દેશે દૂર કરવા જોઈએ ? વગેરે બાબતો જાણવા જેવી છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર, એ બન્ને પ્રકારના ચારિત્રધારી મુનિઓ વંઘ છે. ૩ વંદનને પાત્ર મુનિઓ (૧) આચાર્ય, (૨) ઉપધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) રત્નાધિક–એટલે કે પિતાથી અધિક સમ્યગ્દર્શનાદિગુણયુક્ત મુનિ, એમ પાંચ પ્રકારના છે. જેમાં વ્યલિંગ કે ભાવલિંગ, એમાંનું એક પણ ન હોય તે અવંઘ છે. કોણ વંદનીય અને કોણ અવંદનીય, એ સંબંધમાં સિક્કાની ચતુર્ભગી જાણીતી છે. ચાંદી શુદ્ધ હોય પણ ઉપરની છાપ બરાબર ન હોય તો એવા સિક્કાને કોઈ લેતું નથી. એ જ રીતે જેઓ ભાવલિંગ તો ધરાવે છે, પણ દ્રવ્યલિંગ વગરના છે, તે પ્રત્યેકબુદ્ધ વગેરેને વંદન કરવામાં નથી આવતું. જે સિક્કા ઉપર છાપ તે બરાબર ઊઠેલી હોય, પણ ચાંદી અશુદ્ધ હોય તે એ સિકકાને પણ સ્વીકાર થતો નથી. એ પ્રમાણે દ્રવ્યલિંગધારી હોવા છતાં જેઓ ભાવલિંગ વગરના હોય તે ૧. આવશ્યક વૃત્તિ પૃ. ૪૯૨. ૨. આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૧૧૦૩ ૩. આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૧૧૦૬. ૪. એજન ગા૦ ૧૧ ૯૫, Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ પાશ્વસ્થ–પાસત્થા વગેરે પાંચ પ્રકારના કુસાધુઓ અવંદનીય છે. જે સિક્કામાં ચાંદી અને છાપ બને બરાબર ન હોય એને પણ કઈલેતું નથી. એ પ્રમાણે જેઓ દ્રવ્ય અને ભાવ બન્ને લિંગથી રહિત છે તેઓ વંદનીય નથી. વંદનને યોગ્ય તે ફક્ત તેઓ જ છે, જેઓ શુદ્ધ ચાંદી અને શુદ્ધ છાપવાળા સિક્કાની જેમ દ્રવ્ય અને ભાવ બને પ્રકારનાં લિંગનાં ધારક હોય. જે વંદન કરવાને ગ્ય ન હોય એને વંદન કરવાથી વંદન કરનારને ન તો કર્મની નિર્જરા થાય છે કે ન તો કીતિ મળે છે; બબ્બે અસંયમ વગેરે દોષોની અનુમોદના કરવાથી કર્મબંધ થાય છે. અવંઘને વંદન કરવાથી કેવળ વંદન કરનારને જ દોષ લાગે છે, એવું નથી, કિંતુ ગુણ પુરુષો પાસે પોતાનું વંદન કરાવવારૂપ અસંયમની વૃદ્ધિને કારણે અવંદનીય આત્માનો પણ અધ:પાત થાય છે. ૩ વંદન બત્રીશ દષોથી રહિત હોવું જોઈએ. “અનાદત” વગેરે બત્રીસ દોષ આવશ્યકનિયુક્તિની ૧૨૦૭–૧૨૧૧ ગાથાઓમાં વર્ણવ્યા છે. (૪) પ્રતિક્રમણ–પ્રમાદને કારણે શુભ રોગથી નીચે પડીને અને શુભ યોગ પ્રાપ્ત કરી લીધા પછી ફરીવાર શુભ યોગને પ્રાપ્ત કરે એનું નામ “પ્રતિક્રમણ” છે; તેમ જ અશુભ યોગનો ત્યાગ કરીને ઉત્તરોત્તર શુભ યોગમાં પ્રવૃત્ત થવું, એ પણ “ પ્રતિક્રમણ છે.પ્રતિવરણુ, પરિહરણ, કરણ, નિવૃત્તિ, નિંદા, ગહ અને શધિ–આ બધા “પ્રતિક્રમણ”ના પર્યાયો છે. આ શબ્દોનો ભાવાર્થ સમજાવવા માટે દરેક શબ્દની વ્યાખ્યા કરતાં એક એક દૃષ્ટાંત આપેલ છે, જે બહુ મન ૧. આવશ્યકનિયુક્તિ ગા૦ ૧૧૩૮, ૨. એજન ગા૦ ૧૧૦૮. ૩. એજન ગા. ૧૧૧૦. ૪. આવશ્યકસૂત્ર પૃ૦ ૫૫૩. ૫. આવશ્યકનિર્યુક્તિ ગા૧૨૩૩. Page #198 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા રંજક છે. “પ્રતિક્રમણને અર્થ છે પાછા ફરવું: એક સ્થિતિમાં જઈને વળી પાછી મૂળ સ્થિતિને પ્રાપ્ત કરી લેવી એ “પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણના (૧) દેવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક–એ પાંચ ભેદ બહુ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે, કારણ કે એને ઉલ્લેખ શ્રી ભદ્રબાહુસ્વામીએ પણ કર્યો છે. કાળભેદે ત્રણ પ્રકારનું પ્રતિક્રમણ પણ કહ્યું છે: (૧) ભૂતકાળમાં લાગેલ દેની આલેચના કરવી, (૨) સંવર કરીને વર્તન માનકાળના દોષોથી બચવું અને (૩) પચ્ચખાણ કરીને ભવિષ્યકાળના દોષોને રોકવા, એ પણ પ્રતિક્રમણ છે. ઉત્તરોત્તર આત્માના વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપમાં રહેવાની ભાવનાવાળા અધિકારીઓએ એ પણ જાણવું જોઈએ કે પ્રતિક્રમણ કોનું કેનું કરવું જોઈએ ? . (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) અપ્રશસ્ત યોગ, એ ચારનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અર્થાત મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યક્ત્વ મેળવવું જોઈએ, અવિરતિનો ત્યાગ કરીને વિરતિને સ્વીકાર કરવો જોઈએ; કષાયોને દૂર કરીને ક્ષમા વગેરે ગુણો પ્રાપ્ત કરવા જોઈએ; અને સંસારની વૃદ્ધિ કરનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિને તજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. સામાન્ય રીતે પ્રતિક્રમણ (૧) દ્રવ્ય અને (૨) ભાવ, એવા બે પ્રકારનું છે. ભાવપ્રતિક્રમણ જ ઉપાદેય છે, દ્રવ્ય પ્રતિક્રમણ નહીં. દ્રવ્યપ્રતિક્રમણ એ છે, જે દેખાવને માટે કરવામાં આવે છે. દેષોનું પ્રતિક્રમણ કર્યા પછી પણ, ફરી એ દોષનું વારંવાર સેવન કરવું, એ દ્રવ્યપ્રતિક્રમણ છે. આથી આત્મા શુદ્ધ થવાને બદલે પૂછતાને લીધે દોષોનું વધારે પિષણ થાય છે. આવા દ્રવ્યપ્રતિક્રમણ માટે, કાંકરા મારી ૧. આવશ્યકનિર્યુક્તિ ગાય ૧૨૪૨. ૨. એજન ગા૦ ૧૨૪૭. ૩. આવશ્યકવૃત્તિ ૫૦ ૫૫૧, Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ મારીને કુંભારનાં વાસણોને વારંવાર ફાડી નાખીને ક્ષમા માંગનાર ક્ષુલ્લક સાધુનું દષ્ટાંત જાણીતું છે. (૫) કાયોત્સર્ગ–ધર્મ કે શુક્લ ધ્યાનને માટે એકાગ્ર થઈને શરીર ઉપરની મમતાનો ત્યાગ કરે, તે “કાયોત્સર્ગ”—કાઉસગ્ગ. કાયોત્સર્ગ બરાબર કરી શકાય તે માટે એના દોષોનો ત્યાગ કરવો જોઈએ. એ ઘટક વગેરે દેષ સંક્ષેપમાં ઓગણસ છે. . કાઉસગ્ગથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે અર્થાત વાત વગેરે ધાતુઓની વિષમતા દૂર થાય છે. અને બુદ્ધિની મંદતા દૂર થવાથી વિચારશક્તિનો વિકાસ થાય છે. કાયોત્સર્ગથી સુખ-દુઃખતિતિક્ષામાં—એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારના સંયોગોમાં– સમભાવ રાખવાની શક્તિ પ્રગટે છે. ભાવના અને ધ્યાનનો અભ્યાસ કાયેત્સથી પરિપુષ્ટ થાય છે. અતિચારનું ચિંતન પણ કાઉસગ્નમાં સારી રીતે થઈ શકે છે. આ રીતે જોતાં કાઉસગ્ગ એ બહુ મહત્ત્વની ક્રિયા છે. કાઉસગ્ગ દરમ્યાન લેવાના શ્વાસોશ્વાસનું કાલમાન એક શ્લેકના એક ચરણના ઉચ્ચારણના કાલમાન જેટલું કહેવામાં આવે છે. (૬) પ્રત્યાખ્યાન–ત્યાગ કરવાને “પ્રત્યાખ્યાન ”—પચ્ચક્ખાણ કહે છે. બે જાતની વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે : (૧) દ્રવ્ય અને (૨) ભાવ. અન્ન, વસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુઓ દ્રવ્યરૂપ છે; અને અજ્ઞાન, અસંયમ વગેરે વૈભાવિક–પુદ્ગલજન્ય આત્મપરિણામ ભાવરૂપ છે. અન્ન, વસ્ત્ર વગેર બાહ્ય વસ્તુઓનો ત્યાગ અજ્ઞાન, અસંયમ આદિનો ત્યાગ કરીને ભાવત્યાગપૂર્વક અને ભાવત્યાગના ધ્યેયથી જ થવો જોઈએ. જે દ્રવ્યત્યાગ ભાવત્યાગપૂર્વક તથા ભાવત્યાગને માટે નથી કરવામાં આવતે તેથી આત્માને ગુણની પ્રાપ્તિ નથી થતી. જે પચ્ચક્ખાણ (૧) શ્રદ્ધા, (૨) જ્ઞાન, (૩) વંદન, (૪) અનુરૂપ પાલન, (૫) અનુરૂપ સંભાષણ અને (૬) ભાવ–આ છ શુદ્ધિઓ સાથે ૧. આવશ્યકનિક્તિ ગાલ ૧૫૪૬-૪૭. Page #200 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ પચ્ચખાણ છે. પ્રત્યાખ્યાનનું બીજું નામ “ગુણધારણ” છે, તે એટલા માટે કે એથી અનેક ગુણ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાનથી આમ્રવને નિરોધ એટલે કે સંવર થાય છે. સંવરથી તૃષ્ણને નાશ, તૃષ્ણાને નાશથી અનુપમ સમભાવ પ્રગટે છે. અને એવા સમભાવથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્રમની સ્વાભાવિકતા અને ઉપપત્તિ જેઓ અંતર્દષ્ટિ ધરાવે છે, એમના જીવનનું મુખ્ય ધ્યેય સમભાવ–સામાયિક પ્રાપ્ત કરવાનું હોય છે. તેથી પ્રત્યેક પ્રવૃત્તિમાં સમભાવનું દર્શન થાય છે. અંતર્દષ્ટિવાળા જ્યારે કોઈને સમભાવની પૂર્ણતાને શિખરે આરૂઢ થયેલા જાણે છે ત્યારે તેઓ એમના વાસ્તવિક ગુણેની સ્તુતિ કરવા લાગે છે. આ રીતે તેઓ સમભાવમાં રહેલા સાધુપુને વંદન-નમસ્કાર કરવાનું પણ નથી ચૂકતા. અંતર્દષ્ટિ ધરાવનારાઓના જીવનમાં એવી સ્કૂતિ–અપ્રમત્તતા હોય છે કે ક્યારેક તેઓ પૂર્વવાસનાને લીધે કે ખરાબ સંસર્ગને પરિણામે સમભાવથી * *** ચુત થઈ જાય તો પણ એ અપ્રમત્તાને લીધે, પ્રતિક્રમણ કરીને તેઓ પિતાની પહેલાંની સ્થિતિને ફરી પ્રાપ્ત કરી લે છે, અને ક્યારેક ક્યારેક તે પહેલાંની સ્થિતિથી આગળ પણ વધી જાય છે. ધ્યાન એ જ આધ્યાત્મિક જીવનના વિકાસની ચાવી છે. તેથી અંતર્દષ્ટિના ધરાવનારા વારંવાર ધ્યાન-કાઉસગ્ગ કરે છે. ધ્યાન દ્વારા ચિત્તશુદ્ધિ કરીને તેઓ આત્મસ્વરૂપમાં સવિશેષ નિમગ્ન થઈ જાય છે. એટલે જડ વસ્તુઓના ભાગને ત્યાગ-પચ્ચક્ખાણ પણ એમને માટે સહજ ક્રિયા બની જાય છે. આ રીતે એ સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે આધ્યાત્મિક પુરુષોના ઉચ્ચ તથા સ્વાભાવિક જીવનનું પૃથક્કરણ, એ જ “આવશ્યક ક્રિયા ના ક્રમનો આધાર છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈનધર્મને પ્રાણ આવશ્યક ક્રિયા'ની આધ્યાત્મિકતા જે ક્રિયા આત્માના વિકાસને અનુલક્ષીને કરવામાં આવે એ જ આધ્યાત્મિક ક્રિયા છે. આત્માના વિકાસને ઉદ્દેશ એના સમ્યક્ત્વ, ચેતન, ચારિત્ર વગેરે ગુણની ક્રમે ક્રમે શુદ્ધિ કરવાનું છે. આ કસોટીએ કસતાં એ નિશ્ચિતપણે સિદ્ધ થાય છે કે “સામાયિક” વગેરે થે “આવશ્યક આધ્યાત્મિક છે; કારણ કે સામાયિકનું ફળ પાપજનક પ્રવૃત્તિની નિવૃત્તિ છે, કે જે કર્મની નિર્જરા દ્વારા આત્માના વિકાસનું નિમિત્ત બને છે. ચતુર્વિશતિસ્તવનો ઉદ્દેશ ગુણાનુરાગની વૃદ્ધિ કરીને ગુણેની પ્રાપ્તિ કરવી એ છે. એ પણ કર્મની નિર્જરા દ્વારા આત્માના વિકાસનું સાધન બને છે. વંદનક્રિયાથી વિનયની પ્રાપ્તિ થાય છે, માનને નાશ થાય છે, ગુરુજનોની પૂજા-ભક્તિ થાય છે, તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય છે, અને મૃતધર્મની આરાધના થાય છે, જે આત્માના ક્રમિક વિકાસ દ્વારા મેક્ષનાં નિમિત્ત બને છે. વંદન કરનારાઓને નમ્રતાને લીધે શાસ્ત્રશ્રવણને લાભ મળે છે. શાસ્ત્રશ્રવણથી અનુક્રમે જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાઢવ, તપ, કર્મનાશ, અક્રિયા-અયોગ [–મન-વચન-કાયાની પ્રવૃત્તિને અભાવી અને ક્ષ–એ ફળ મળે છે. એટલા માટે વંદનક્રિયા આત્માના વિકાસનું અસંદિગ્ધ નિમિત્ત છે. ખરી રીતે આત્મા પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ બળવાન છે, પણ જુદી જુદી વાસનાઓના અનાદિ પ્રવાહમાં પડવાને લીધે એ દોષોનાં અનેક પડે નીચે દબાઈ ગયો છે. તેથી જ્યારે એ ઊંચે ચડવાને પ્રયત્ન કરે છે ત્યારે એનાથી, અનાદિકાળના અભ્યાસને કારણે, ભૂલ થઈ જવી સ્વાભાવિક છે. જ્યાં સુધી એ ભૂલેની શુદ્ધિ ન કરે ત્યાં સુધી ઇષ્ટસિદ્ધિ થઈ જ ન શકે. એટલા માટે ડગલે ને પગલે થયેલી ભૂલેને સંભારીને, પ્રતિક્રમણ દ્વારા ફરી એવી ભૂલ ન કરવાનો એ નિશ્ચય કરી લે છે. આ રીતે પ્રતિક્રમણ-ક્રિયાને ઉદ્દેશ પહેલાંના દેશોને દૂર કરવાનો અને ફરી એવા દોષો ન થઈ જાય એ માટે આત્માને ૧. આવશ્યક નિર્યુક્તિ ગાઇ ૧૨૧૫ તથા એની વૃત્તિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૭૧ સાવધાન કરી દેવાનું છે, જેથી આત્મા દોષમુક્ત થઈને ધીમે ધીમે પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય. આટલા માટે પ્રતિક્રમણની ક્રિયા આધ્યાત્મિક છે. કાઉસગ્ગથી ચિત્ત એકાગ્ર થાય છે, અને આત્માને પિતાના સ્વરૂપને વિચાર કરવાનો અવસર મળે છે, જેથી આત્મા. ભયમુક્ત બનીને પિતાના મુશ્કેલમાં મુશ્કેલ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. આ કારણે જ કાઉસગ્ગની ક્રિયા પણ આધ્યાત્મિક ક્રિયા છે. દુનિયામાં જે કંઈ છે એ બધું ન તે ભોગવી શકાય છે કે ન તે ભેગવવાને ગ્ય છે. અને વાસ્તવિક શાંતિ તે પાર વગરના ભાગે ભેગવીએ તે પણ મળી શકતી નથી. તેથી પ્રત્યાખ્યાન-ક્રિયા દ્વારા મુમુક્ષુઓ પિતાની જાતને નિરર્થક ભોગોથી ઉગારી લે છે અને એમ કરીને ચિરકાલીન આત્મશાંતિ મેળવે છે. તેથી પ્રત્યાખ્યાનની ક્રિયા પણ આધ્યાત્મિક જ છે. પ્રતિકમણ શબદને રૂઢ અર્થ “પ્રતિક્રમણ' શબ્દની વ્યુત્પત્તિ “પ્રેત + ળ = પ્રતિક્રમણ એ પ્રમાણે છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે એનો અર્થ “પાછા ફરવું એટલે જ થાય છે. પણ રૂટિને લીધે “પ્રતિક્રમણું” શબ્દ ફક્ત ચોથા “આવશ્યકને તેમ જ યે આવશ્યકોના સમૂહનો સૂચક બની જાય છે. છયે આવશ્યકના સૂચક તરીકે એ શબ્દની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ છે કે આજકાલ “આવશ્યક’ શબ્દને પ્રયોગ કરવાને બદલે સૌ કોઈ યે “આવશ્યકોને માટે “ પ્રતિક્રમણ” શબ્દનો ઉપયોગ કરે છે. આ રીતે વ્યવહારમાં અને અર્વાચીન ગ્રંથોમાં પ્રતિક્રમણ” શબ્દ “આવશ્યક શબ્દનો પર્યાય બની ગયો છે. પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય “આવશ્યક’ના. અર્થમાં “પ્રતિક્રમણ” શબ્દનો પ્રયોગ ક્યાંય જોવામાં નથી આવ્યો. પ્રતિક્રમણગર્ભ હેતુ,” “પ્રતિક્રમણવિધિ,” “ધર્મ સંગ્રહ વગેરે અર્વાચીન ગ્રંથોમાં “પ્રતિક્રમણ” શબ્દ સામાન્ય “આવશ્યક’ના અર્થમાં વપરાયો છે, અને સાધારણ જૈન જનતામાં સામાન્ય “આવશ્યકના અર્થમાં પ્રતિક્રમણ શબ્દને એકધારે ઉપયોગ થતો હોય એમ દેખાય છે. [દઔચિં૦ નં. ૨, પૃ. ૧૭૪-૧૮૫] Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જીવ અને પંચ પરમેષ્ઠી પરમેષ્ઠીને અર્થ પ્રશ્ન : પરમેષ્ટી કેને કહે છે ? ઉત્તર : જે જીવ પરમ અર્થાત ઉત્કૃષ્ટ સ્વરૂપમાં સમભાવમાં છિન્ન” એટલે અવસ્થિત છે, તેઓ જ પરમેષ્ટી કહેવાય છે. પ્રશ્ન : પરમેષ્ટી અને એમનાથી જુદા જીવો વચ્ચે શો ફેર છે ? ઉત્તર : ફેર આધ્યાત્મિક વિકાસના હેવા અને ન હોવાને છે. જેઓએ આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે અને નિર્મળ આત્મશક્તિ મેળવી છે તે પરમેષ્ટી ગણાય છે. અને જેઓની આત્મશક્તિમાં મેલ છે તે એમનાથી જુદા છે. પ્રશ્ન : જેઓ અત્યારે પરમેષ્ઠી નથી, શું તેઓ પણ સાધને દ્વારા આત્માને નિર્મળ કરીને એવા થઈ શકે છે? ઉત્તર : જરૂર. પ્રશ્ન : તે પછી જેઓ પરમેષ્ઠી નથી અને જેઓ પરમેષ્ઠી બન્યા છે, એ બન્ને વચ્ચે શક્તિની અપેક્ષાએ શું ફરક સમજવો ? ઉત્તર : કંઈ નહીં. ફરક ફક્ત શક્તિઓના પ્રગટ થવા અને નહીં થવાનું છે. એકમાં આત્મશક્તિઓનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે, બીજામાં એ પ્રગટ થયું નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ જીવ અને પંચ પરમેષ્ઠી ૧૭૩ છવ સંબંધી કેટલીક વિચારણા જીવનું સામાન્ય લક્ષણ પ્રશ્ન : જે મૂળમાં બધા જીવો સમાન જ છે, તે એ બધાનું સામાન્ય સ્વરૂપ (લક્ષણ) શું છે? : ઉત્તર : રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પૌદ્ગલિક ગુણોનો અભાવ અને ચેતનાનું અસ્તિત્વ, એ બધા જીવોનું સામાન્ય લક્ષણ છે. પ્રશ્ન : આ લક્ષણ તે અતીન્દ્રિય છે, તે પછી એનાથી જીવની ઓળખ કેવી રીતે થઈ શકે ? ઉત્તર : નિશ્રયદષ્ટિએ જીવ અતીન્દ્રિય છે, તેથી એનું લક્ષણ અતીન્દ્રિય જ હોવું જોઈએ. પ્રશ્ન : જીવ તો આંખ વગેરે ઈદ્રિથી જાણી શકાય છે, તે પછી એ અતીન્દ્રિય કેવી રીતે? ઉત્તર : શુદ્ધ રૂપ અર્થાત્ સ્વભાવની અપેક્ષાએ જીવ અતીન્દ્રિય છે. અશુદ્ધ રૂપ અર્થાત વિભાવ-પદ્ગલિક ભાવ-ની અપેક્ષાએ એ ઈદ્રિયગમ્ય છે. અમૂર્તપણું, રૂપ, રસ વગેરેને અભાવ અને ચેતનાશક્તિ એ જીવનો સ્વભાવ છે; અને ભાષા, આકાર, સુખ, દુઃખ, રાગ, દેષ વગેરે જીવના વિભાવ અર્થાત્ કર્મજન્ય પર્યાય છે. સ્વભાવ પુદ્ગલ-નિરપેક્ષ હોવાને લીધે અતીન્દ્રિય છે અને વિભાવ પુગલસાપેક્ષ હોવાથી ઈદ્રિયગ્રાહ્ય છે. તેથી સ્વાભાવિક લક્ષણની અપેક્ષાઓ જીવને અતીન્દ્રિય માનવો જોઈએ. પ્રશ્ન : જે વિભાવનો સંબંધ જીવ સાથે છે, તે એને આધારે પણ જીવનું લક્ષણ કરવું જોઈએ ને ? ઉત્તર : કર્યું જ છે. પણ એ લક્ષણ બધાય ને લાગુ નહીં પડે, ફક્ત સંસારી જીવોને જ લાગુ પડશે; જેમ કે જેમનામાં સુખ-દુઃખ, રાગ-દ્વેષ વગેરે ભાવ હેય, જે કના કર્તા અને કર્મ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈનધર્મને પ્રાણુ ફળના ભક્તા તેમ જ દેહધારી હોય તે જીવ છે. પ્રશ્ન : આ બે લક્ષણો વચ્ચે સ્પષ્ટ તફાવત શો ? ઉત્તર : પહેલું લક્ષણ સ્વભાવને સ્પર્શે છે, તેથી એને નિશ્ચયનયની અપેક્ષાએ, તેમ જ પૂર્ણ અને સ્થાયી સમજવું જોઈએ. બીજું લક્ષણ વિભાવને સ્પર્શનારું છે, તેથી એને વ્યવહારનયની અપેક્ષાએ તેમ જ અપૂર્ણ અને અસ્થાયી સમજવું જોઈએ. સારાંશ એ કે પહેલું લક્ષણ નિશ્ચયદષ્ટિ પ્રમાણે છે, તેથી એ ત્રણે કાળમાં લાગુ પડે એવું છે; અને બીજું લક્ષણ વ્યવહારદષ્ટિ મુજબ છે તેથી એ ત્રણે કાળમાં લાગુ પડે એવું નથી; અર્થાત્ એ સંસારી જીને લાગુ પડે છે અને મોક્ષના ને લાગું નથી પડતું. પ્રશ્ન : ઉપર મુજબ બે દૃષ્ટિને આધારે જૈન દર્શનમાં જેમ જીવનાં બે જાતનાં લક્ષણ કરવામાં આવ્યાં છે એવાં જ બે લક્ષણ શું જૈનેતર દર્શનોમાં પણ છે ? ઉત્તર : સાંખ્ય, ગ, વેદાંત વગેરે દર્શનોમાં આત્માને ચેતનરૂપ કે સચ્ચિદાનંદરૂપ કહેલ છે તે નિશ્ચયનયની દષ્ટિએ; અને ન્યાય, વૈશેષિક વગેરે દર્શનમાં સુખ, દુઃખ, ઈચ્છા, દેષ વગેરે આત્માનાં લક્ષણે કહ્યાં છે તે વ્યવહારનયની દૃષ્ટિએ. પ્રશ્ન : “જીવ ” અને “આત્મા” એ બને શબ્દોને અર્થ ઉત્તર : હા. જૈન શાસ્ત્રમાં તો સંસારી અને અસંસારી બધાય ચેતનેને માટે “જીવ” અને “આત્મા ”, એ બન્ને શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ વેદાંત વગેરે દર્શનમાં “જીવને અર્થ સંસારી અવસ્થાનો જ ચેતન થાય છે, મુક્ત ચેતન નહીં. અને બન્ને માટે સામાન્ય શબ્દ “આત્મા” છે. જીવના રવરૂપનું અનિર્વચનીયપણું પ્રશ્ન : આપે તે જીવનું સ્વરૂપ વર્ણવ્યું, પણ કેટલાક Page #206 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvv જીવ અને પંચ પરમેષ્ઠી ૧૭૫ વિદ્વાનોનું કહેવું છે કે આત્માનું સ્વરૂપ અનિર્વચનીય અર્થાત શબદથી વર્ણવી ન શકાય એવું છે. તો આમાં સાચું શું છે? ઉત્તર : એમનું કહેવું પણ સાચું છે, કારણ કે શબ્દો મારફત તે મર્યાદિત ભાવ જ વ્યક્ત કરી શકાય છે. જે જીવનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણપણે જાણવું હોય તે એ, અમર્યાદિત હોવાને કારણે, શબ્દથી કઈ રીતે દર્શાવી શકાય નહીં. એટલા માટે, આ અપેક્ષાએ, જીવનું સ્વરૂપ અનિર્વચનીય છે. આ વાત જેમ બીજાં દર્શનમાં નિર્વિકલ્પ” શબ્દથી કે નેતિ” શબ્દથી કહેવામાં આવી છે, એ જ રીતે જૈન દર્શનમાં “સરા તત્ય નિયતંતે, તથા તત્ય ન વિજ્ઞ?” (આચારાંગસૂત્ર ૫-૬)–એટલે કે ત્યાંથી શબ્દો પાછા ફરે છે અને તો એમાં થઈ શકતા નથી—વગેરે કહેવામાં આવ્યું છે. આ અનિવચનીયપણાનું કથન પરમ નિશ્ચયનય કે પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ સમજવું જોઈએ. અમૂર્તત્વને જીવ કે ચેતનાનું લક્ષણ કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની દષ્ટિએ કે શુદ્ધ પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ. જીવ સ્વયંસિદ્ધ છે કે ભૌતિક મિશ્રણેનું પરિણામ? પ્રશ્ન : એવું સાંભળવામાં અને વાંચવામાં આવ્યું છે કે જીવ એક રાસાયનિક વસ્તુ છે, અર્થાત ભૌતિક મિશ્રણોનું પરિણામ છે, એ કોઈ સ્વયંસિદ્ધ વસ્તુ નથી. એ ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ પામે છે. આમાં સાચું શું ? ઉત્તર : આ કથન બ્રાંતિજન્ય છે, કારણ કે જ્ઞાન, સુખ, દુઃખ, હર્ષ, શોક વગેરે જે વૃત્તિઓ મનની સાથે સંબંધ ધરાવે છે તે સ્થૂળ કે સૂક્ષ્મ ભૌતિક વસ્તુઓના આલંબનથી થાય છે, ભૌતિક વસ્તુઓ એ વૃત્તિઓને પેદા કરવામાં કેવળ સાધન એટલે કે નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નહીં. એનું ઉપાદાનકારણ તો જુદું જ છે, અને તે છે આત્મતત્વ. તેથી ભૌતિક વસ્તુઓને આવી વૃત્તિઓનું ઉપા Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ દાનકારણ માનવું એ શ્રાંતિ છે. જે એમ ન માનવામાં આવે તે અનેક દેષ ઊભા થાય છે. જેમ કે સુખ-દુઃખ, રાજા-રંકપણું, લાંબુ-ટૂંકું આયુષ્ય, સત્કાર-તિરસ્કાર, જ્ઞાન-અજ્ઞાન વગેરે અનેક પરસ્પર વિરોધી ભાવો એક જ મા-બાપનાં બે સંતાનમાં જોવામાં આવે છે એ, જે જીવને સ્વતંત્રતત્ત્વ ન માનીએ તે, કઈ રીતે અને સંદિગ્ધપણે પુરવાર ન થઈ શકે. વૈશ્ન : જીવના અસ્તિત્વની બાબતમાં આપણે કોના ઉપર વિશ્વાસ કરવો જોઈએ? ઉત્તર : અત્યંત એકાગ્રતાપૂર્વક, લાંબા વખત લગી આત્માનું જ મનન કરવાવાળા નિઃસ્વાર્થ ઋષિઓના વચન ઉપર તથા આપણું પિતાના અનુભવ ઉપર. અને ચિત્તને શુદ્ધ કરીને એકાગ્રતાપૂર્વક ચિંતન અને મનન કરવાથી આવો અનુભવ મળી શકે છે. પંચ પરમેષ્ઠી પંચ પરમેષ્ટીના પ્રકાર પ્રશ્ન : શું બધા પરમેષ્ઠી એક જ પ્રકારના છે? એમની વચ્ચે અંતર શું છે? ઉત્તર : ના. બધાય એક પ્રકારના નથી હોતા. સ્થૂલ દૃષ્ટિએ એમના પાંચ પ્રકાર છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. આ પાંચ વચ્ચે ફરક જાણવા માટે ધૂળ રૂપે એમના બે વિભાગ કરવા જોઈએ. પહેલા વિભાગમાં પહેલા બે; અને બીજા વિભાગમાં બાકીના ત્રણ પરમેષ્ટીને સમાવેશ થાય છે, કારણ કે અરિહંત અને સિદ્ધ એ બેએ તે જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય વગેરેનો શુદ્ધ રૂપમાં પૂરેપૂરો વિકાસ કર્યો હોય છે, પણ આચાર્ય વગેરે ત્રણે આ શક્તિઓને પૂર્ણ રૂપે પ્રગટ કરી નથી હોતી, પરંતુ એને પ્રગટ કરવા માટે તેઓ પ્રયત્નશીલ હોય છે. ફક્ત અરિહંત અને સિદ્ધ એ બે જ પૂજ્ય અવસ્થાને પામેલા છે; એમને પૂજક Page #208 -------------------------------------------------------------------------- ________________ જીવ અને પંચ પરમેષ્ઠી ૧૭૭ અવસ્થા નથી હતી; એટલા માટે એ દેવતત્વ મનાય છે. આથી ઊલટું, આચાર્ય વગેરે ત્રણ, પૂજ્ય અને પૂજક એ બને અવસ્થા ધરાવે છે. તેઓ પિતાથી ઊતરતી કેટીવાળાના પૂજ્ય અને ચડિયાતી કાટીવાળાના પૂજક છે. તેથી જ ગુરુતત્વ મનાય છે. અરિહંત અને સિદ્ધની વચ્ચે ફેર પ્રશ્ન : અરિહંત અને સિદ્ધની વચ્ચે ફેર શું છે? ઉત્તર : સિદ્ધ શરીર રહિત એટલે બધાય પદ્ગલિક પોથી દૂર હોય છે, પણ અરિહંત એવા નથી હોતા. એમને શરીર હોય છે તેથી, મેહ, અજ્ઞાન વગેરેને નાશ થઈ જવા છતાં, તેઓ ચાલવું ફરવું, બોલવું, વિચારવું વગેરે શારીરિક, વાચિક તથા માનસિક ક્રિયાઓ કરતા રહે છે. સારાંશ એ છે કે જ્ઞાન, ચારિત્ર વગેરે શક્તિઓના વિકાસની પૂર્ણતા અરિહંત અને સિદ્ધ બનેમાં એકસરખી હોય છે, પણ સિદ્ધ ગ(મન-વચન-કાયાની ક્રિયા) થી રહિત હોય છે, અને અરિહંત યોગથી સહિત હોય છે. જેઓ પહેલાં અરિહંત બને છે, તેઓ જ શરીરના ત્યાગ પછી સિદ્ધ કહેવાય છે. આચાર્ય વગેરે વચ્ચેને ફેર પ્રશ્ન : આચાર્ય વગેરે ત્રણ વચ્ચે શું ફેર છે? ઉત્તર : આ જ પ્રમાણે [ અરિહંત અને સિદ્ધની જેમ જ] આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓમાં સાધુના ગુણ સામાન્ય રીતે એકસરખા હોવા છતાં “સાધુ” કરતાં “ઉપાધ્યાય અને “આચાર્યમાં વિશેષતા હોય છે. તે એ કે ઉપાધ્યાયપદને માટે સૂત્ર તથા અર્થનું વાસ્તવિક જ્ઞાન, ભણાવવાની શક્તિ, વચનમધુરતા અને ચર્ચા કરવાની શક્તિ વગેરે કેટલાક ખાસ ગુણ મેળવવા જરૂરી છે, પણ સાધુપદને માટે આ ગુણોની કોઈ ખાસ જરૂર નથી હોતી. એ જ રીતે આચાર્ય પદને માટે શાસનનું સંચાલન કરવાની શક્તિ, ગચ્છના હિતાહિતની. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈનધર્મને પ્રાણ જવાબદારી, ખૂબ ગંભીરતા અને દેશકાળનું વિશેષ જ્ઞાન વગેરે ગુણો જોઈએ. સાધુપદને માટે આ ગુણેને પ્રાપ્ત કરવાની ખાસ જરૂર નથી રહેતી. સાધુપદને માટે તે સત્તાવીશ ગુણ જરૂરી છે, એ તે આચાર્ય અને ઉપાધ્યાયમાં પણ હોય છે, પણ એ ઉપરાંત ઉપાધ્યાયમાં પચીસ અને આચાર્યમાં છત્રીસ ગુણ હોવા જોઈએ. અર્થાત્ સાધુપદ કરતાં ઉપાધ્યાયનું મહત્વ વધારે છે, અને ઉપાધ્યાયપદ કરતાં આચાર્યપદનું મહત્ત્વ વધારે છે. અરિહંતનું અલૌકિકપણું પ્રશ્ન : જેમ અરિહંતની જ્ઞાન વગેરે આવ્યંતર શક્તિઓ અલૌકિક હોય છે, એમ એમની બાહ્ય અવસ્થા પણ શું આપણાથી વિશેષતાવાળી થઈ જાય છે ? ઉત્તર : આત્યંતર શક્તિઓ સંપૂર્ણ થઈ જવાને કારણે અરિહંતને પ્રભાવ એટલે તો અલૌકિક થઈ જાય છે કે સામાન્ય માનવીને તે એના ઉપર વિશ્વાસ પણ ન બેસે. અરિહંતનો સમગ્ર વ્યવહાર લેકોત્તર હોય છે. મનુષ્ય, પશુ, પક્ષી વગેરે જુદી જુદી જાતના જીવો અરિહંતના ઉપદેશને પિતપોતાની ભાષામાં સમજી જાય છે. સાપનાળિયે, ઉંદર-બિલાડી, ગાય-વાઘ વગેરે જન્મનાં વેરી પ્રાણીઓ પણ સમવસરણમાં પિતાની વૈરવૃત્તિને ભૂલીને ભ્રાતૃભાવ ધારણ કરે છે. અરિહંતના વચનમાં જે પાંત્રીશ ગુણ હોય છે તે બીજાઓના વચનમાં નથી હોતા. જ્યાં અરિહંત બિરાજે છે ત્યાં માનવી વગેરેની તે વાત શું કરવી, કરડે દેવ પણ હાજર થાય છે, હાથ જોડીને ખડા રહે છે, ભક્તિ કરે છે અને અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આ બધું અરિહંતના પરમેગની વિભૂતિ છે. પ્રશ્ન : આવું કેવી રીતે માની શકાય ? ઉત્તર : આપણને જે વાતે અસંભવ જેવી લાગે તે પરમયોગીઓને માટે સામાન્ય છે. એક જંગલી ભીલને ચક્રવતીની ઋદ્ધિને Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ જીવ અને પંચ પરમેષ્ઠી જરા સરખો પણ ખ્યાલ નથી આવી શકત. આપણું અને ગીએની ગ્યતા વચ્ચે મોટું અંતર છે. આપણે વિષયના ગુલામ, લાલચના પૂતળા અને અસ્થિરતાના કેન્દ્ર છીએ. આથી ઊલટું યોગીઓને મન વિષયનું આકર્ષણ કઈ ચીજ નથી; લાલચ તો એમને સ્પર્શી પણ નથી શકતી; તેઓ તે સ્થિરતાના સુમેરુ જેવા હોય છે. આપણે થોડા સમય માટે પણ મનને સર્વથા સ્થિર નથી રાખી શકતા; કોઈનું કડવું વેણ સાંભળીને મારવા-મરવા તૈયાર થઈ જઈએ છીએ; નજીવી વસ્તુ ખોવાઈ જતાં જાણે આપણા પ્રાણ નીકળી જવા માંડે છે; સ્વાર્થોધતાને લીધે બીજાની વાત તો શું કરવી, ભાઈ અને બાપને પણ આપણે દુશ્મન માની લઈએ છીએ. પરમાગી આ બધા દોષોથી મુક્ત હેય છે. જ્યારે એમની આંતરિક દશા આટલી ઊંચી હોય છે, ત્યારે એમની ઉપર જણાવ્યા મુજબની લેકોત્તર સ્થિતિ થાય એમાં કશી નવાઈ નથી. સામાન્ય વેગસમાધિ કરનારા મહાત્માઓનો અને ઉચ્ચ ચારિત્રવાળા સામાન્ય માણસોને પણ જેટલો મહિમા–પ્રભાવ જોવામાં આવે છે, એને વિચાર કરવાથી અરિહંત જેવા પરમગીની લેકેત્તર વિભૂતિ માટે સંદેહ નથી રહેતો. વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ પાંચેનું સ્વરૂપ પ્રશ્ન : વ્યવહાર (બાહ્ય) અને નિશ્ચય (આત્યંતર) એ બન્ને દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર : આ બન્ને દૃષ્ટિએ સિદ્ધના સ્વરૂપમાં કશો ફેર નથી. એમને માટે જે નિશ્ચય છે એ જ વ્યવહાર છે, કારણ કે સિદ્ધ અવસ્થામાં નિશ્ચય અને વ્યવહારની એકતા થઈ જાય છે. પણ અરિહંતની બાબતમાં આવું નથી. અરિહંતને શરીર હોય છે, તેથી એમનું વ્યાવહારિક સ્વરૂપ તે બાહ્ય વિભૂતિઓ સાથે સંબંધ ધરાવે છે અને નિશ્ચય સ્વરૂપનો સંબંધ આંતરિક શક્તિઓના વિકાસ સાથે હેય છે, તેથી નિશ્રયદષ્ટિએ અરિહંત અને સિદ્ધનું સ્વરૂપ એકસરખું માનવું Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈનધર્મનો પ્રાણ જોઈએ. પ્રશ્ન : નિશ્ચય અને વ્યવહારદષ્ટિએ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુનું સ્વરૂપ કેવું હોય છે? - ઉત્તર : નિશ્રયદષ્ટિએ ત્રણેનું સ્વરૂપ એક જેવું હોય છે. ત્રણેમાં મેક્ષમાર્ગની આરાધનની તત્પરતા અને બાહ્ય-આત્યંતર નિગ્રંથપણું વગેરે નિશ્ચયદૃષ્ટિનું અને પારમાર્થિક સ્વરૂપ સરખું હોય છે, પણ ત્રણેના વ્યાવહારિક સ્વરૂપમાં ડેઘણે ફેર હોય છે. આચાર્યની વ્યાવહારિક યોગ્યતા સૌથી વધારે હોય છે, કેમ કે એમને ગ૭ ઉપર શાસન ચલાવવાની અને જૈન શાસનને મહિમા સાચવી રાખવાની જવાબદારી ઉઠાવવી પડે છે. ઉપાધ્યાયને આચાર્યપદની લાયકાત મેળવવા માટે કંઈક વિશેષ ગુણ મેળવવા પડે છે, જે સામાન્ય સાધુએમાં ન પણ હોય. નમસ્કારને હેતુ અને એના પ્રકાર પ્રશ્ન : પરમેષ્ઠીઓને નમસ્કાર શા માટે કરવામાં આવે છે? નમસ્કારના પ્રકાર કેટલા ? ઉત્તર : ગુણપ્રાપ્તિને માટે. તેઓ ગુણવાન છે અને ગુણવાનેને નમસ્કાર કરવાથી ગુણની પ્રાપ્તિ જરૂર થાય છે, કારણ કે જેવું ધ્યેય હોય એવો જ ધ્યાતા બની જાય છે. દિવસ-રાત ચેર અને ચેરીની ભાવના ભાવવાવાળો માનવી ક્યારેય પ્રામાણિક (શાહુકાર) બની નથી શકતો. એ જ રીતે વિદ્યા અને વિદ્વાનની ભાવના ભાવવાવાળે જરૂર કંઈક ને કંઈક વિદ્યા હાંસલ કરી જ લે છે. મોટાઓ પાસે આપણી લઘુતા અને એમની મોટાઈ પ્રગટ થાય એવું વર્તન કરવું એનું નામ જ નમસ્કાર છે. આ નમસ્કાર દૈત અને અદ્વૈત એમ બે પ્રકારના હોય છે. વિશેષ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત ન થઈ હોય અને નમસ્કાર કરનારના મનમાં એવો ભાવ હોય કે હું ઉપાસક છું અને અમુક વ્યક્તિ મારી ઉપાસ્ય છે, એને દૈત-નમસ્કાર કહે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ જીવ અને પચ પરમેષ્ઠી ૧૮૧ રાગ-દ્વેષના વિકલ્પોનો નાશ થઈ જવાથી ચિત્તની એટલી બધી સ્થિરતા થઈ જાય છે કે જેમાં આત્મા પેાતાની જાતને જ ઉપાસ્ય માને છે, અને કેવળ પેાતાના રૂપનુ જ ધ્યાન કરે છે; એ છે અદ્વૈત-નમસ્કાર. આ એ નમસ્કારામાં અદ્વૈત-નમસ્કાર શ્રેષ્ઠ છે, કારણ કે દ્વૈત-નમસ્કાર તુ અદ્વૈત-નમસ્કારનું માત્ર સાધન છે. પ્રશ્ન ઃ માનવીના અંતરંગ ભાવ-ભક્તિના કેટલા ભેદ છે ? ઉત્તર : એ ભેદ : એક સિદ્ધ-ભક્તિ અને ખીજી ચેાગી-ભક્તિ. સિદ્ધોના અનંત ગુણાની ભાવના ભાવવી એ સિદ્-ભક્તિ છે; અને ચેગીઓ ( મુનિઓ ) ના ગુણાની ભાવના ભાવવી એ યાગી-ભક્તિ છે. પ્રશ્ન : અરિહંતને પહેલાં અને સિદ્ધ વગેરેને પછી નમસ્કાર કરવાનું કારણ શું છે? ઉત્તર : વસ્તુનું પ્રતિપાદન કરવાના એ ક્રમ હાય છે. એક પૂર્વાનુપૂર્વી અને બીજો પદ્માનુપૂર્વી, મેટાની પછી નાનાનું કથન એ પૂર્વાનુપૂર્વી છે; અને નાના પછી મોટાનુ કથન, એ પદ્માનુપૂર્વી છે. પાંચે પરમેષ્ઠીઓમાં સિદ્ધ સૌથી મોટા છે, અને સાધુ સૌથી નાના છે, કારણ કે સિદ્ધઅવસ્થા ચૈતન્યશક્તિના વિકાસની ચરમ સીમા છે; અને સાધુઅવસ્થા એની સાધના કરવાની પહેલી ભૂમિકા. એટલા માટે અહીં પૂર્વાનુપૂર્વી ક્રમથી નમસ્કાર કરવામાં આવ્યા છે. જોકે કર્મીક્ષયની દૃષ્ટિએ સિદ્દો અરિહંત કરતાં શ્રેષ્ઠ છે, છતાં પણુ કૃતકૃત્યતાની દૃષ્ટિએ બન્ને સરખા જ છે; અને વ્યવહારની દૃષ્ટિએ તે અરિહંત સિદ્ધ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે સિદ્ધોના પરાક્ષ સ્વરૂપને બતાવવાવાળા તે અરિહત જ છે. એટલા માટે વ્યવહારદષ્ટિએ અરિહ ંતને શ્રેષ્ઠ માનીને એમને પહેલાં નમસ્કાર કરવામાં આવ્યું છે. [ઔચિ॰ ખં॰ ૨, પૃ. ૧૨૨-૫૩૨ ] Page #213 -------------------------------------------------------------------------- ________________ ~~ ~~~ ~ ~~ ~ ~ ૧૮૨ જૈનધર્મને પ્રાણ દેવ ગુરુ, ધર્મ તો જૈન પરંપરામાં તાત્વિક ધર્મ ત્રણ તોમાં સમાયેલું મનાય છેઃ દેવ, ગુરુ અને ધર્મ. આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા એ દેવતત્વ; એવી નિર્દોષતા પ્રાપ્ત કરવાની સાચી આધ્યાત્મિક સાધના એ ગુરુતત્વ; અને બધી જાતનો વિવેકી યથાર્થ સંયમ તે ધર્મતત્વ. આ ત્રણ તત્વોને જૈનત્વને આત્મા કહેવો જોઈએ. એ તને સાચવનાર અને પોષનાર ભાવનાને એનું શરીર કહેવું જોઈએ. દેવતત્વને ભૂલ રૂપ આપનાર મંદિર, એમાંની મૂતિ, એની પૂજા-આરતી, એ સંસ્થા નભાવવાનાં સાધનો, તેની વ્યવસ્થાપક પેઢીઓ, તીર્થસ્થાને એ બધું દેવતત્વની પિષક ભાવનારૂપ શરીરનાં વસ્ત્ર અને અલંકાર જેવું છે. એ જ રીતે મકાન, ખાનપાન, રહેવા આદિના નિયમે અને બીજાં વિધિવિધાન એ ગુરુતત્વના શરીરનાં વસ્ત્ર કે અલંકારો છે. અમુક ચીજ ન ખાવી, અમુક જ ખાવી, અમુક પ્રમાણમાં ખાવી, અમુક વખતે ન જ ખાવું, અમુક સ્થાનમાં અમુક જ થાય, અમુકના પ્રત્યે અમુક રીતે જ વરતાય, ઇત્યાદિ વિધિનિષેધના નિયમો એ સંયમતત્ત્વના શરીરનાં કપડાં કે ઘરેણાં છે. [દઅચિં ભા. ૧, પૃ. ૫૬ ] Page #214 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્ત્વ કર્મવાદીને સિદ્ધાન્ત એવો છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તો પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કોઈ પણ સારું કે નરસું, સ્કૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્ભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય. કર્મવાદની દીર્ધ દૃષ્ટિ એવું એક પણ સ્કૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કમ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દૃષ્ટિ દીધું એટલા માટે છે કે તે ત્રણે કાળને સ્પશે છે; જ્યારે ચાર્વાકની દૃષ્ટિ દીર્ઘ નથી, કેમ કે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ધ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબદારીઓ અને નૈતિક બંધનોમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધને કરતાં, મોટો ફેર પડી જાય છે. જે આ ફેર બરાબર સમજવામાં આવે અને તેને અંશ પણ જીવનમાં ઊતરે તે તે કર્મવાદીઓનો ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચો ગણાય અને ચાર્વાકના ધર્મધ્યેય કરતાં કર્મવાદીનું ધર્મધ્યેય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય. [દઅચિં- ભા. ૧, પૃ. ૫૯] Page #215 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ શાસ્ત્રોના અનાદિપણાની માન્યતા જૈન સાહિત્યમાં અત્યારે શ્વેતાંબરે અને દિગંબરોનાં જે કર્મ શાસ્ત્ર મેજૂદ છે, એમાંના પ્રાચીન મનાતા કર્મવિષયક ગ્રંથને સાક્ષાત્ સંબંધ બને પરંપરાઓ આગ્રાયણીય પૂર્વ સાથે બતાવે છે. બન્ને પરંપરાઓ આગ્રાયણીય પૂર્વને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાંના ચૌદ પૂર્વોમાંનું બીજું પૂર્વ માને છે, અને બને પરંપરાઓ એકસરખી રીતે માને છે કે બધાં અંગો અને ચૌદ પૂર્વ, એ બધું ભગવાન મહાવીરની સર્વજ્ઞવાણીનું સાક્ષાત ફળ છે. આ ચિરકાલીન સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે અત્યારે વિદ્યમાન કર્મવિષયક સમગ્ર સાહિત્ય, શબ્દરૂપે નહીં તે છેવટે ભાવરૂપે તો ભગવાન મહાવીરના સાક્ષાત ઉપદેશનો જ પરંપરાથી મળેલો સાર છે. આ જ રીતે એવી પણ સાંપ્રદાયિક માન્યતા છે કે ખરી રીતે બધાં શાસ્ત્રો ભાવરૂપે કેવળ ભગવાન મહાવીરથી જ પૂર્વકાલીન નહીં બલ્ક પૂર્વે પૂર્વે થયેલ બીજા બીજા તીર્થકરોથી પણ પહેલાંના સમયના એટલે કે એક રીતે અનાદિ છે. અંગશાસ્ત્રો પ્રવાહરૂપે અનાદિ હોવા છતાં સમયે સમયે થતા નવા નવા તીર્થકરો દ્વારા પૂર્વ પૂર્વનાં અંગશાસ્ત્રો નવું નવું રૂપ ધારણ કરતા રહે છે. આ માન્યતાને પ્રગટ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર પ્રમાણમીમાંસામાં, તૈયાયિક જયંત ભટ્ટનું અનુકરણ કરીને, ભારે ખૂબીથી કહ્યું છે કે –“મનાર વૈતા વિદ્યા: સંવતરવિવक्षया नवनवीभवन्ति, तत्तत्कर्तृकाश्चोच्यन्ते। किन्नाौषीः, न कदाचिदनीદશ +7 – અનાદિકાલીન એવી આ જ વિદ્યાઓ સંક્ષેપમાં કે વિસ્તારથી વિવરણ કરવાની ઈચ્છાને લીધે નવું નવું સ્વરૂપ પામે છે, અને એ વિવરણ કરનારની કૃતિ તરીકે ઓળખાય છે. શું તે નથી સાંભળ્યું કે દુનિયા તે સદાકાળથી આવી ને આવી જ ચાલી આવે છે? ઉપર જણાવેલી સાંપ્રદાયિક માન્યતા એવી છે કે જેને સાંપ્રદાયિક લેકે અત્યાર સુધી અક્ષરશઃ સાચી માની રહ્યા છે, અને જેવી રીતે Page #216 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્વ,. ૧૮૫ મીમાંસકે વેદના અનાદિપણુની માન્યતાનું સમર્થન કરે છે, એ રીતે જ એનું સમર્થન પણ કરે છે. શાસ્ત્રોને લગતી ઉપર સૂચવેલી માન્યતા પ્રત્યે સાંપ્રદાયિક લોકોનો ભારે આદર હોવા છતાં અહીં કર્મશાસ્ત્ર અને એના મુખ્ય વિષય કર્મતત્વના સંબંધમાં એક બીજી દૃષ્ટિએ વિચાર કરવાનો છે. એ દૃષ્ટિ છે ઐતિહાસિક. કમાત્રની જરૂર શા માટે? પહેલો પ્રશ્ન તો કર્મતત્વને માનવું કે નહીં અને માનવું તે ક્યા આધારે, એ હતે. એક પક્ષ એવો હતો કે જે કામ અને એના સાધનરૂપ અર્થ સિવાય બીજા કોઈ પુરુષાર્થને માનતો ન હતો. એની સમજણ મુજબ આ લેક એ જ પુરુષાર્થ હતા. તેથી એને એવું કોઈ કર્મતત્વ સ્વીકારવાની જરૂર ન હતી કે જે સારા-ખોટા જન્માંતર કે પરલોકને અપાવનારું હોય. આ જ પક્ષ ચાર્વાક પરંપરાને નામે પ્રખ્યાત થયો. પણ સાથે સાથે જ, એ અતિ પ્રાચીન યુગમાં પણ, એવા ચિંતક હતા કે જેઓ કહેતા હતા કે મરણ પછી જન્માંતર પણ છે, એટલું જ નહીં, બલ્ક આ દેખાતા લેક-જગત ઉપરાંત બીજા પણ શ્રેષ્ઠ અને કનિષ્ઠ લોક છે. આવા લેક પુનર્જન્મવાદી અને પરલોકવાદી કહેવાતા હતા. એમની માન્યતા એવી હતી કે જે કામ ન હોય તે જન્મ-જન્માંતર તેમ જ આ લેક-પરલોકને સંબંધ બંધ બેસી જ નથી શકતો. એટલા માટે પુનર્જન્મની માન્યતાને આધારે કર્મ તત્ત્વને સ્વીકાર કરવો જરૂરી છે. આ કર્મવાદીઓ જ પોતાની જાતને પરલકવાદી તથા આસ્તિક કહેતા હતા. ધર્મ, અર્થ, કામને જ માનનાર પ્રવર્તકધર્મવાદી પક્ષ કર્મવાદીઓના મુખ્ય બે પક્ષ છે. એક તો એમ કહેતા હતા કે કર્મનું ફળ જન્માંતર અને પરલોક જરૂર છે, પણ શ્રેષ્ઠ જન્મ તથા શ્રેષ્ઠ પરલોકને માટે કમ પણ શ્રેષ્ઠ જ જોઈએ. આ પક્ષ પલકવાદી હોવાથી તથા શ્રેષ્ઠ લેક, જેને સ્વર્ગ કહેવામાં આવે છે, એ મેળવવાના Page #217 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મને પ્રાણ સાધનરૂપે ધર્મનું પ્રતિપાદન કરાવવાળે હેવાથી, એ ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ જ પુરુષાર્થોને માનતા હત; એની દૃષ્ટિમાં મેક્ષનું જુદા પુરુષાર્થરૂપે કોઈ સ્થાન ન હતું. જ્યાં જ્યાં પ્રવર્તક ધર્મને ઉલ્લેખ મળે છે, એ બધા આ ત્રણ–પુરુષાર્થવાદી પક્ષના મંતવ્યના જ સૂચક છે. ટૂંકમાં, એ પક્ષનું મંતવ્ય એવું છે કે ધર્મ એટલે કે શુભ કર્મનું ફળ સ્વર્ગ અને અધર્મ એટલે અશુભ કર્મનું ફળ નરક વગેરે છે. ધર્મઅધમ જ પુણ્ય-પાપ તથા અદષ્ટ કહેવાય છે, અને એની મારફત જ જન્મ-જન્માંતરનું ચક્ર ચાલ્યા કરે છે, અને એનો ઉચ્છેદ થવો શક્ય નથી. શક્ય એટલું જ છે કે જે સારો લેક અને વધારે સુખ મેળવવા હેય તે ધર્મનું જ પાલન કરવું. આ મત પ્રમાણે અધમ કે પાપ તે હેય છે, પણ ધર્મ કે પુણ્ય હેય નથી. આ પક્ષ સામાજિક વ્યવસ્થાનો સમર્થક હતો, તેથી જ એ સમાજમાં માન્ય એવાં શિષ્ટ તેમ. જ વિહિત આચરણોથી ધર્મની ઉત્પત્તિ થવાનું અને નિંદ્ય-હલકાં. આચરણેથી અધર્મની ઉત્પત્તિ થવાનું જણાવીને દરેક પ્રકારની સામાજિક સુવ્યવસ્થા તરફ ધ્યાન આપતા હતા. એ જ પક્ષ બ્રાહ્મણમાર્ગ, મીમાંસક અને કર્મકાંડીને નામે પ્રસિદ્ધ થયો. એક્ષપુરુષાર્થી નિવર્તિધર્મવાદી પક્ષ કર્મવાદીઓને બીજો પક્ષ ઉપર જણાવેલ પક્ષથી સાવ વિરુદ્ધ દષ્ટિ ધરાવતો હતો. એ માનતો હતો કે પુનર્જન્મનું કારણ કર્મ છે, એમાં શંકા નથી. શિષ્ટસંમત તેમ જ વિહિત કાર્યોનું આચરણ કરવાથી ધર્મ થાય છે, અને એથી સ્વર્ગ પણ મળે છે. પણ એ ધર્મ પણ, અધર્મની જેમ જ, સર્વથા હેય છે. એની માન્યતા પ્રમાણે એક ચેથ સ્વતંત્ર પુરુષાર્થ પણ છે, જે મેક્ષ કહેવાય છે. એનું કહેવું છે. કે કેવળ મેક્ષ જ જીવનનું ધ્યેય છે, અને મોક્ષને માટે બધાંય કર્મ– ભલે પછી એ પુણ્યરૂપ હોય કે પાપરૂપ—હેય છે. કર્મને નાશ શક્ય નથી, એવું પણ નથી. પ્રયત્નથી એ પણ થઈ શકે છે. જ્યાં જ્યાં Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્ત્વ ૧૮૭ નિવર્તક ધર્મને ઉલ્લેખ આવે છે ત્યાં બધેય એ આ મતને જ દર્શાવે છે. એની માન્યતા પ્રમાણે જ્યારે કર્મની નિવૃત્તિ શક્ય અને ઈષ્ટ છે ત્યારે એને કમની ઉત્પત્તિનું મૂળ કારણ પહેલા પક્ષની માન્યતાથી. વિરુદ્ધ જ જણાવવું પડ્યું. એણે કહ્યું કે ધર્મ અને અધર્મનું મૂળ કારણ પ્રચલિત સામાજિક વિધિ-નિષેધ નહીં પણ અજ્ઞાન અને રાગ-- ઠેષ છે. આચરણ ગમે તેવું શિષ્ટસંમત અને વિહિત કેમ ન હોય, પણ જે એ અજ્ઞાન તેમ જ રાગદેષજન્ય હોય તે એથી અધમની, જ ઉત્પત્તિ થાય છે. એના મતે પુણ્ય અને પાપના ભેદ કેવળ સ્થળ. દૃષ્ટિવાળાઓને માટે છે, તાત્ત્વિક રીતે તે પુણ્ય અને પાપ બને અજ્ઞાન. તેમ જ રાગદેષજન્ય હોવાને લીધે અધર્મ તેમ જ હેય જ છે. આ નિવકધર્મવાદી પક્ષ સામાજિક નહીં પણ વ્યક્તિવિકાસવાદી હતે. જ્યારે એ પક્ષે કર્મને નાશ અને મોક્ષ પુરુષાર્થ સ્વીકારી લીધે ત્યારે એને કમને ઉચ્છેદ કરનારા અને મોક્ષને અપાવનારાં કારણોને પણ વિચાર કરવો પડ્યો. આ વિચારણાના ફળરૂપે એણે કર્મને દૂર. કરનારાં જે કારણે નકકી કર્યા એ જ એ પક્ષનો નિવક ધમ છે. પ્રવર્તક ધર્મ અને નિવર્તક ધર્મની દિશા એકબીજાથી સાવ વિરુદ્ધ છે. એકનું ધ્યેય સામાજિક વ્યવસ્થાનું સ્થાપન છે, જ્યારે બીજાનું ધ્યેય પોતાના આત્યંતિક–સંપૂર્ણ સુખની પ્રાપ્તિ છે; તેથી એ કેવળ. આત્મગામી છે. નિવર્તાક ધમ જ શ્રમણ, પરિવ્રાજક, તપસ્વી અને યેગમાર્ગ વગેરે નામે પ્રસિદ્ધ છે. કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન તેમ જ રાગદેષજન્ય હોવાને લીધે એની સંપૂર્ણ નિવૃત્તિને ઉપાય અજ્ઞાનનું વિધી સમ્યજ્ઞાન અને રાગ-દ્વેષનો વિરોધી–રાગદ્વેષના નાશ રૂપ-સંયમ જ નક્કી થયાં. બાકીનાં તપ, ધ્યાન, ભકિત વગેરે બધાય ઉપાયો ઉપર, સૂચવેલ જ્ઞાન અને સંયમના જ સાધનરૂપ લેખવામાં આવ્યા છે. કર્મતત્વ સંબંધી વિચાર અને એને જ્ઞાતાવર્ગ નિવકધર્મવાદીઓને મોક્ષના સ્વરૂપ તથા એનાં સાધનોની. Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૮૯ આખતમાં તા ઊહાપોહ કરવા જ પાડ્યો, પણ સાથે સાથે એમને કર્મતત્ત્વ સંબધી પણ ધણા વિચાર કરવા પડયો. એમણે કમ તથા એના ભેદોની પરિભાષા તેમ જ વ્યાખ્યાઓ સ્થિર કરી; કાર્યાં અને કારણની દૃષ્ટિએ કતત્ત્વનું જુદી જુદી રીતે વર્ગીકરણ કર્યું; કર્મની ફળ આપવાની શક્તિઓનું વિવેચન કર્યું; જુદા જુદા વિપાકાની સમયમર્યાદા વિચારી; કર્મોના અરસપરસના સંબંધને પણ વિચાર કર્યાં. આ રીતે નિવ કધમ વાદીઓનુ કમ તત્ત્વ સંબધી એક ખાસું શાસ્ત્ર વ્યવસ્થિત થઈ ગયું, અને દિવસે દિવસે નવા નવા પ્રશ્નો અને એના ઉત્તરાને લીધે એને વધુ ને વધુ વિકાસ પણ થતા રહ્યો. આ નિવ કધમ વાદી જુદા જુદા પક્ષા પેાતાની અનુકૂળતા મુજબ જુદા જુદા વિચારા ધરાવતા હતા, પણ જ્યાં સુધી એ બધાનું એક સંયુક્ત ધ્યેય પ્રવકધમ વાદનું ખંડન કરવાનું હતું ત્યાં સુધી એમનામાં વિચારવિનિમય પણ થતો રહ્યો અને એકવાકયતા પણ ચાલુ રહી. આ કારણથી જ, જોકે ન્યાય-વૈશેષિક, સાંખ્યયેાગ, જૈન અને બૌદ્ધ દર્શીતાનું અત્યારે ઉપલબ્ધ થતું સાહિત્ય માટે ભાગે તેા એવા સમયમાં રચાયું હતું કે જ્યારે આ દનાને એકબીજા પ્રત્યે સદ્ભાવ સારા પ્રમાણમાં ધરી ગયા હતા છતાં પણ, એ દનાના કવિષયક સાહિત્યમાં પરિભાષા, ભાવ, વર્ગીકરણ વગેરેમાં શબ્દની તેમ જ અર્થની દૃષ્ટિએ ઘણુંખરું સામ્ય જોવામાં આવે છે. મેક્ષવાદીઓની સામે શરૂઆતથી જ એક મુશ્કેલ સવાલ એ હતા કે, એક તા પહેલાં બાંધેલાં કર્મો જ અન`ત છે; વળી, ક્રમે ક્રમે એનું ફળ ભાગવતી વખતે દરેક ક્ષણે નવાં નવાં કર્યાં પણ બંધાય છે; તે પછી આ સમસ્ત કર્મીના સર્વથા નાશ કેવી રીતે થઈ શકે? આ સવાલને ઉકેલ પણ મેાક્ષવાદીઓએ ભારે ખૂખીથી શોધી કાઢયો હતા. અત્યારે એ નિવૃત્તિવાદી દનાના સાહિત્યમાં એ ઉકેલનું સંક્ષિપ્ત તેમ જ વિસ્તૃત એકસરખુ વન આપણને જોવા મળે છે. આ Page #220 -------------------------------------------------------------------------- ________________ કેમ તેવ ૧૮૯ વસ્તુસ્થિતિ એટલું સૂચિત કરવાને માટે બસ છે કે કયારેક નિવકધર્મવાદીઓના જુદા જુદા પક્ષા વચ્ચે ખૂબ વિચારવિનિમય થતા હતા. આવુ બધુ હોવા છતાં પણ ધીમે ધીમે એવા સમય આવી ગયેા કે જ્યારે આ નિવ કધવાદી પક્ષા પહેલાં જેટલા એકબીજાની સમીપ ન રહ્યા. એમ છતાં દરેક પક્ષ કતત્ત્વ સંબધી ઊહાપાડ તા કરતા જ રહ્યો. દરમ્યાનમાં એવું પણ બન્યું કે નિવ કધવાદી. પક્ષમાં એક ખાસા કચિંતક પક્ષ જ સ્થિર થઈ ગયા, કે જે મેક્ષ સબધી સવાલ કરતાં કમ સંબધી જ ઊંડા વિચાર કરતા હતા અને મુખ્યત્વે એનું જ અધ્યયન-અધ્યાપન કરતા હતા—જેવી રીતે બીજા ખીજા વિષાને ખાસ ચિંતકવગ પોતપોતાના વિષયમાં કર હતા અને અત્યારે પણ કરે છે. મુખ્યત્વે એ જ કશાસ્ત્રના ચિંતકવ જૈનધર્મમાં કર્મશાસ્ત્રઅનુયોગધર વર્ગ કે ક*સિદ્ધાંતવેત્તા વગ છે. કર્મતત્ત્વની વિચારણાની પ્રાચીનતા અને સમાનતા બધનાં કારણેા અને એના નાશના ઉપાયે સંધમાં તે અધા મેક્ષવાદી ગૌણુ-મુખ્યભાવે એકમત જ છે, પણ તત્ત્વના સ્વરૂપ સબંધમાં ઉપર સૂચવેલ કચિંતક વનું જે મતવ્ય છે એ જાણવુ... જરૂરી છે. પરમાણુવાદી મેક્ષમાગી વૈશેષિક વગેરે કને ચેતનનિષ્ઠ માનીને એને ચેતનના ધમ કહેતા હતા; જ્યારે પ્રધાનવાદી --પ્રકૃતિવાદી સાંખ્યયોગ એને અંતઃકરણસ્થિત માનીને જડ કહેતા હતા. પરંતુ આત્મા અને પરમાણુને પરિણામી માનવાવાળા જૈન ચિંતા પેાતાની જુદી પ્રક્રિયા પ્રમાણે કર્મીને ચેતન અને જડ બન્નેનાં પરિણામરૂપે ઉભયરૂપ માનતા હતા. એમના મત મુજબ આત્મા ચેતન હોવા છતાં સાંખ્યના પ્રકૃતિજન્ય અંતઃકરણની જેમ સકાચવિકાસશીલ હતા, જેમાં કરૂપી વિકારને પણ સંભવ છે અને જે જડ પરમાણુઓ સાથે એકરસ પણ થઈ શકે છે. વૈશેષિક વગેરેના મત મુજબ કમ ચેતનધમ હોવાને લીધે ખરી રીતે ચેતનથી જુદુ Page #221 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ નથી અને સાંખ્યના મત મુજબ કર્મ પ્રકૃતિને ધર્મ હેવાથી ખરી રીતે એ જડથી જુદું નથી; પણ જૈન ચિંતકાની માન્યતા મુજબ કર્મતત્ત્વ ચેતન અને જડ બને રૂપે જ ફલિત થાય છે, જેને તેઓ ભાવ અને દ્રવ્યકર્મ પણ કહે છે. આ બધી કર્મ સંબંધી પ્રક્રિયા એટલી પ્રાચીન તે જરૂર છે કે જ્યારે કર્મતત્વના ચિંતકો વચ્ચે પરસ્પર વિચારવિનિમય વધારેમાં વધારે થતો હતો. એ સમયે કેટલે પ્રાચીન છે એ નિશ્ચિત રૂપે તે કહી શકાય એમ નથી, પણ જૈન દર્શનમાં લાંબા સમયથી કર્મશાસ્ત્રનું જે સ્થાન છે, એ શાસ્ત્રમાં વિચારનું જે ઊંડાણ, કડીબદ્ધપણું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવનું અસાધારણ નિરૂપણ છે, એને ધ્યાનમાં લેતાં એમ માન્યા વિના નથી ચાલતું કે જૈન દર્શનની વિશિષ્ટ કર્મવિદ્યા ભગવાન પાર્શ્વનાથ પહેલાં જરૂર સુસ્થિર થઈ ચૂકી હતી. આ -શાસ્ત્રને જાણકાર કર્મશાસ્ત્રવેત્તા કહેવાયા અને એ જ વિદ્યા આગ્રાચણીય પૂર્વ તથા કર્મપ્રવાદ પૂર્વને નામે વિકૃત થઈ. ઐતિહાસિક દૃષ્ટિએ પૂર્વ શબ્દને અર્થ ભગવાન મહાવીર પહેલાંથી ચાલ્યાં આવતાં શાસ્ત્રવિશેષ થાય છે. નિઃશંકપણે આ “પૂર્વ ખરી રીતે ભગવાન પાર્શ્વનાથ પહેલાંથી જ એક કે બીજે રૂપે પ્રચલિત હતાં. એક તરફ જૈન ચિંતકોએ કર્મતત્વના ચિંતન પ્રત્યે ખૂબ ધ્યાન આપ્યું, જ્યારે બીજી તરફ સાંખ્યયોગે ધ્યાનમાર્ગ પ્રત્યે સવિશેષ ધ્યાન આપ્યું. આગળ જતાં જ્યારે તથાગત બુદ્ધ થયા ત્યારે એમણે પણ ધ્યાન ઉપર જ વધારે ભાર આપ્યો. પણ બધાએ વારસામાં મળેલ કર્મચિંતનને સાચવી રાખ્યું. એટલા માટે જ સૂક્ષ્મતાની અને વિસ્તારની દૃષ્ટિએ જૈન કર્મશાસ્ત્ર પિતાનું અસાધારણ સ્થાન ધરાવવા છતાં સાંખ્ય-ગ, બૌદ્ધ વગેરે દર્શનના કર્મચિંતનોની સાથે એનું ઘણુંખરું સામ્ય છે અને મૂળમાં એકતા પણ છે, જે કર્મશાસ્ત્રના અભ્યાસીઓએ જાણવા જેવાં છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ કમ તત્ત્વ ૧૯૧ જૈન તથા અન્ય દર્શનોની ઈશ્વરના સૃષ્ટિ ત્ય સબંધી માન્યતા કવાનું માનવું એમ છે કે સુખ-દુઃખ, સપત્તિ-વિપત્તિ, ઊંચનીચ વગેરે અનેક પ્રકારની અવસ્થાએ જોવામાં આવે છે, એમાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે કારણાની જેમ કર્યાં પણ એક કારણ છે. પરંતુ ક-પ્રધાન જૈન દર્શન, અન્ય દઈનેાની જેમ, ઉપર જણાવી એવી અવસ્થાએના કે સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને નથી માનતું. ખીજા દતા તે સુષ્ટિની કયારેક ઉત્પત્તિ થઈ એમ માને છે; અને તેથી એ દનામાં કાઈ ને કાઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે ઈશ્વરના સબંધ જોડી દેવામાં આવ્યેા છે. ન્યાયદર્શન કહે છે કે સારાં-ખરાબ કર્મીનું ફળ ઈશ્વરની પ્રેરણાથી જ મળે છે. વૈશેષિક દÖનમાં ઈશ્વરને સૃષ્ટિને કર્તા માનીને એનું સ્વરૂપ વધ્યું છે. ૨ યાગદનમાં ઈશ્વરને અધિષ્ઠાતા માનીને તે દ્વારા પ્રકૃતિનું પરિણામ–જડ જગતને ફેલાવા માનેલ છે.≈ અને શકરાચાયે પણ પેાતાના બ્રહ્મસૂત્રના ભાષ્યમાં, ઉપનિષદના આધારે, ઠેર ઠેર બ્રહ્મને સૃષ્ટિનું ઉપાદાનકારણુ સિદ્ધ કર્યુ છે.ક પરંતુ જીવાને ફળ ભાગવાવવા માટે જૈન દર્શન ઈશ્વરને કને પ્રેરક નથી માનતું, કારણ કે કર્મવાદનુ માનવું છે કે જેવી રીતે જીવ ક કરવામાં સ્વતંત્ર છે, એ જ રીતે એના ફળને ભાગવવામાં પણ સ્વતંત્ર છે. એ જ રીતે જૈન દર્શીન ઈશ્વરને સૃષ્ટિના અધિષ્ઠાતા પણ નથી માનતું, કેમ કે એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિઅનંત હોવાથી એ કચારેય ઉત્પન્ન નથી થઈ; તથા એ પોતે જ પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી રહેતી. ૧. ગૌતમસૂત્ર અ૦ ૪, આ૦ ૧, ૦ ૧. ૨. પ્રશસ્તપાદ-ભાષ્ય પૃ૦ ૪૮. ૩. સમાધિપાદ સૂ૦ ૨૪નાં ભાષ્ય અને ટીકા, ૪. બ્રહ્મસૂત્ર ૨-૧-૨૬નુ ભાષ્ય; બ્રહ્મસૂત્ર અ॰ ૨-૩-૬. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઈશ્વર સૃષ્ટિના કર્તા અને કર્મફેલાતા કેમ નહી? આ જગત કયારેય નવુ નથી બન્યું; એનું અસ્તિત્વ તા સદાકાળથી જ છે. હા, એમાં પરિવત ન થતાં રહે છે. અનેક પરિવર્તન એવાં થાય છે કે જે થવામાં મનુષ્ય વગેરે પ્રાણીવર્ગના પ્રયત્નની જરૂર જોવામાં આવે છે; તેમ જ એવાં પરિવર્તન પણ થાય છે કે જેમાં કાઈના પ્રયત્નની અપેક્ષા નથી રહેતી; એ જડ તત્ત્વાના જાતજાતના સંયોગાથી-ગરમી, વેગ, ક્રિયા વગેરે શક્તિઓથી-થતાં રહે છે. દાખલા તરીકે માટી, પથ્થર વગેરે વસ્તુએ એકત્ર થઈ જવાથી નાના-મોટા ટેકરા કે પહાડ બની જાય છે; આમતેમથી પાણીના પ્રવાહેા ભેગા થઈ જવાથી એ નદીરૂપે વહેવા લાગે છે; વરાળ પાણીરૂપે વરસે છે અને કરી પાછું પાણી વરાળ અતી જાય છે, વગેરે વગેરે. એટલા માટે ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવાની કાઈ જરૂર નથી. જૈનધમ ના પ્રાણ પ્રાણી જેવું કર્મ કરે છે એવું જ ફળ એને છે. કમ જડ છે, અને પ્રાણી પાતે કરેલા ખરાબ એમ નથી ઇચ્છતા, એ સાચું છે; પણ એ ધ્યાનમાં કે જીવ ચેતનના સંસર્ગથી કર્મામાં એવી શક્તિ પેદા જેથી એ પેાતાના સારા-ખરાબ વિપાકાતે, નિયત પ્રગટ કરી દે છે. કવાદ એમ નથી માનતા કે જડ કમ, ચેતનના સપ` વગર જ, ફળ આપવામાં સમથ છે. એ તા એટલું જ કહે છે કે ફળ આપવા માટે ઈશ્વરરૂપ ચેતનની પ્રેરણા માનવાની કાઈ જરૂર નથી. કારણ કે બધાય જીવ ચેતન છે. તેઓ જેવુ' કર્યાં કરે છે એવી જ એમની બુદ્ધિ થઈ જાય છે, કે જેથી કમના ફળની ઈચ્છા ન હોવા છતાં તેઓ એવું જ કામ કરી બેસે છે કે જેથી એમને પોતાના ક પ્રમાણે ફળ મળી જાય છે. કકરવું એક વાત છે, અને એના ફળને ન ઇચ્છવું એ ખીજી વાત છે. કેવળ ઇચ્છા નહી' હાવાથી કરેલા કનુ ફળ મળતું અટકી જાય, એવું નથી બનતું. સામગ્રી એકત્ર કમ દ્વારા મળે કર્મનું ફળ મળે રાખવુ' જોઈ એ થઈ જાય છે કે સમયે, જીવ વિષે Page #224 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્ત્વ થઈ ગયા પછી કાર્ય પિતાની મેળે જ થવા માંડે છે. દાખલા તરીકે, એક માણસ તડકામાં ઊભો છે, ગરમ ગરમ વસ્તુ ખાય છે, અને ઈચ્છે છે કે તરસ ન લાગે; તે શું કઈ રીતે એની તરસ રોકાઈ શકે છે? ઈશ્વરકર્તવવાદીઓનું કહેવું છે કે ઈશ્વરની ઈચ્છાથી પ્રેરણા પામીને કર્મ પિતાપિતાનું ફળ પ્રાણુઓમાં પ્રગટાવે છે. આ વિષે કર્મવાદીઓ કહે છે કે કર્મ કરતી વખતે, એના આત્માના પરિણામ પ્રમાણે જીવમાં એવા સંસ્કાર રોપાઈ જાય છે કે જેથી પ્રેરાઈને કર્તા–જીવ કર્મના ફળને આપમેળે જ ભોગવે છે; અને કર્મ એના ઉપર પિતાનું ફળ પોતે જ પ્રગટાવે છે. જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ-અભેદ ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન; તે પછી એમની વચ્ચે અંતર જ શું છે? હા, એટલું અંતર હોઈ શકે કે જીવની બધી શક્તિઓ આવરણથી ઘેરાયેલી છે, અને ઈશ્વરની ઘેરાયેલી નથી. પણ જ્યારે જીવ પિતાનાં આવરણને દૂર કરી નાખે છે, ત્યારે એની બધી શક્તિઓ પૂર્ણરૂપે પ્રકાશી ઊઠે છે. પછી જીવ અને ઈશ્વર વચ્ચે વિષમતા કેવી? વિષમતાનું કારણ જે ઔપાધિક કર્મ છે, એ દૂર થઈ જવા છતાં પણ જે વિષમતા ચાલુ રહે તે પછી મુક્તિનો જ છે અર્થ ? વિષમતાનું રાજ્ય સંસાર સુધી જ મર્યાદિત છે, આગળ નહીં. તેથી કર્મવાદ મુજબ એમ માનવામાં કોઈ વાંધો નથી કે બધાય મુક્ત જીવ ઈશ્વર જ છે; કેવળ શ્રદ્ધાને આધારે એમ કહેવું કે ઈશ્વર એક જ હોવો જોઈએ, એ બરાબર નથી. પિતાના વિદતનું કારણ જીવ પોતે જ [ આ લેક કે પરલોક સાથે સંબંધ ધરાવતા કોઈ કામ માટે જ્યારે મનુષ્ય પ્રવૃત્તિ કરે ત્યારે એ તે સંભવતું જ નથી કે એને કોઈ પણ જાતના વિદ્ધનો સામનો કરવો ન પડે. મનુષ્યને એટલે વિશ્વાસ હો જ જોઈએ કે ભલે હું જાણું શકું કે ન જાણું શકું, પણ Page #225 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૧૯૪ મારા વિઘ્નનું આંતરિક અને મૂળ કારણ મારી અંદર જ હોવું જોઈ એ. જે આભ્યંતર ભૂમિકા ઉપર વિઘ્નરૂપી વિષુવૃક્ષ ઊગે છે, એનું ખીજ પણ એ જ ભૂમિમાં વાવેલું હાવુ જોઈએ. પવન, પાણી વગેરે આદ્ય નિમિત્તોની જેમ એ વિઘ્નરૂપી વિષુવૃક્ષને ઉગાડવામાં કદાચ કાઈ અન્ય વ્યક્તિ નિર્મિત્ત બની શકે, પણ એ વ્યક્તિ વિઘ્નનું ખીજ નથી— એટલા વિશ્વાસ માનવીનાં બુદ્ધિનેત્રાને સ્થિર કરી દે છે, જેથી એ મુશ્કેલીનું મૂળ કારણ પેાતાની જાતમાં નિહાળીને એને માટે એ ન તે ખીજા કાઈના ઉપર દોષારાપણુ કરે છે કે ન પોતે ગભરાય છે. ફના સિદ્ધાંત અંગે ડૅ. સેક્સમૂલરના અભિપ્રાય કર્મના સિદ્ધાંતની શ્રેષ્ઠતા દર્શાવતા જે વિચારા ડૉ, મેક્સમૂલરે દર્શાવ્યા છે તે જાણવા જેવા છે. તેઓ કહે છે કેઃ— “એ તા નિશ્ચિત છે કે કમના સિદ્ધાંતને પ્રભાવ માનવજીવન ઉપર બેહદ પડયો છે. જો માનવી એ જાણે કે વમાન જીવનમાં કાઈ જાતના અપરાધ કર્યાં વગર પણ મારે જે કઈ દુઃખ વેઠવુ પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તે એ, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટને સહન કરી લેશે; અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતા હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તે એને ભલાઈને માંગે ચાલવાની પ્રેરણા આપેાઆપ જ મળી જવાની. સારું કે ખરાબ, કાઈ પણ જાતનું ક નાશ નથી પામતું: ધર્મશાસ્ત્રના આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રને અલ-સંરક્ષણસ બધી સિદ્ધાંત, એ બન્ને એકસરખા છે. બન્ને સિદ્ધાં તેનેા સાર એટલે જ છે કે કાઈ ના પણ નાશ નથી થતા. કાઈ પણ ધશિક્ષણના અસ્તિત્વ વિશે ગમે તેટલી શંકા કેમ ન હેાય, પણ એટલું તેા સુનિશ્ચિત છે કે કમ॰ા સિદ્ધાંત સૌથી વધારે સ્થાનેમાં સ્વીકારવામાં આવ્યા છે. એનાથી લાખા માનવીઓનાં કષ્ટો આછાં Page #226 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્ત્વ ૧૯૫ થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.' કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રને અંશ છે . અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ આત્માને લગતા વિષયો સંબંધી વિચાર કરવો, એ છે. તેથી એને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં એનું વ્યાવહારિક સ્વરૂપ પણ જણાવવું પડે છે. સવાલ એ થાય છે કે આત્માની આ દશ્યમાન અવસ્થાઓ જ એને સ્વભાવ કેમ નથી? એટલા માટે અધ્યાત્મશાસ્ત્રને માટે એ જરૂરી છે કે એ પહેલાં આત્માના દશ્યમાન સ્વરૂપનું સમર્થન કેવી રીતે થાય છે, એ બતાવીને પછી જ આગળ વધે. આ જ કામ કર્મશાસ્ત્ર કર્યું છે. એ આત્માની દશ્યમાન બધી અવસ્થાઓને કર્મજન્ય કહીને એમનાથી આત્માના જુદાપણાને સૂચિત કરે છે. આ દષ્ટિએ કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રનો જ એક અંશ છે. જ્યારે એમ માલૂમ પડે છે કે ઉપરનાં બધાં રૂપ માયિક કે વૈભાવિક છે, તો આપોઆપ જિજ્ઞાસા થઈ આવે છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છે એ કર્મશાસ્ત્રનું કહેવું છે કે આત્મા એ જ પરમાત્મા છે, જીવ એ જ ઈશ્વર છે. આત્માનું પરમાત્મામાં મળી જવું, એને અર્થ એ છે કે કર્મથી ઢંકાયેલ પિતાના પરમાત્મભાવને પ્રગટ કરીને આત્માનું પરમાત્મરૂપ બની જવું. જીવ પરમાત્માનો અંશ છે એને અર્થ કર્મશાસ્ત્રની દૃષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા પ્રગટ થયેલી છે તે સંપૂર્ણ પરંતુ અવ્યક્ત (ઢંકાયેલ) ચેતનારૂપી ચંદ્રિકાને એક અંશ માત્ર છે. કર્મનું આવરણ દૂર થઈ જતાં ચેતના પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. એને જ ઈશ્વરપણું કે ઈશ્વરપણુની પ્રાપ્તિ સમજવી જોઈએ. ધન, શરીર વગેરે બાહ્ય વિભૂતિઓમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત જડમાં જુપણું માની લેવું, એ બાહ્ય દષ્ટિ છે. આ અભેદને શ્રમ, એ Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૧૯૬ તા બહિરાત્મભાવ છે, એમ સાબિત કરીને એના ત્યાગ કરવાના ઉપદેશ આપવાનું કામ કર્મશાસ્ત્ર કરે છે. જેમના સંસ્કાર કેવળ અહિરાત્મભાવમય થઈ ગયા હાય એમને કશાસ્ત્રના ઉપદેશ ભલે પસંદ ન પડે, પરંતુ એથી એની યથાતામાં કશા જ ફેર નથી પડતા. ક`શાસ્ત્ર શરીર અને આત્માના અભેદના ભ્રમને દૂર કરીને એના ભેદજ્ઞાનને (વિવેકખ્યાતિને) પ્રગટ કરે છે. એ સમયથી જ અંતર્દષ્ટિ ઊધડે છે. અંતર્દષ્ટિ દ્વારા પેાતામાં રહેલ પરમાત્મભાવનાં દર્શન થાય છે. પરમાત્મભાવને જોઈ તે એને પૂર્ણ રૂપે અનુભવમાં ઉતારવા, એનુ જ નામ જીવનું શિવ (બ્રહ્મ) થયું છે. આ બ્રહ્મભાવને પ્રગટ કરાવ વાનુ કામ, કંઈક જુદી જ ઢમે, કશાસ્ત્ર સ્વીકારી લીધું છે; કારણ કે એ જીવને થયેલ જીવ-જડના અભેદ-શ્રમમાંથી ભેદ-જ્ઞાન તરફ દોરી જઈ તે પછી સ્વાભાવિક અભેદધ્યાનની ઉચ્ચ ભૂમિકા તરફ ખેંચી જાય છે. ખસ, એનુ કાર્યક્ષેત્ર આટલું જ છે. સાથે સાથે ચેાગશાસ્ત્રના મુખ્ય પ્રતિપાદ્ય અંશનુ વર્ણન પણ એમાં મળી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે કશાસ્ત્ર અનેક શાસ્ત્રીય વિચારાની ખાણ છે. એ જ એનું મહત્ત્વ છે. ઘણા માણસાને કમ પ્રકૃતિઓની ગણતરી, સખ્યાની બહુલતા વગેરેને લીધે એના પ્રત્યે રુચિ નથી થતી, પરંતુ એમાં કશાસ્ત્રને શા દોષ? ગણિત, પદાવિજ્ઞાન. વગેરે ગૂઢ અને રસપૂણુ વિષયામાં સ્થૂલદી લોકોની દૃષ્ટિ નથી ભૂપતી અને એમને રસ નથી આવતે, એમાં એ વિષયાના શા દોષ? દોષ તો છે સમજનારાઓની બુદ્ધિને. કાઈ પણ વિષયના અભ્યાસીને એમાં રસ ત્યારે જ આવે છે, જ્યારે એ એના તળિયા સુધી ઊતરી જાય. કર્મ’ શબ્દનો અર્થ અને એના કેટલાક પર્યાય જૈન શાસ્ત્રમાં ‘કમ' શબ્દથી એ અથ સમજવામાં આવે છે: પહેલા છે રાગ-દ્વેષાત્મક પરિણામ, જેને કષાય ( ભાવકમ) કહે છે. અને બીજો છે કા જાતિના પુદ્ગલવિશેષ, જે કષાયને લીધે જે Page #228 -------------------------------------------------------------------------- ________________ ક તત્ત્વ ww આત્માને ચાટેલા હાય છે, અને દ્રવ્યકમ કહેવાય છે. જૈન દનમાં જે અર્થ માટે ‘ક' શબ્દના પ્રયાગ કરવામાં આવે છે એ અને માટે અથવા એને ભળતા અને માટે જૈનેતર દામાં આ શબ્દો મળે છેઃ માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માંધ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે. * . " ' ‘ માયા ’, ‘ અવિદ્યા ’, ‘ પ્રકૃતિ ’ આ ત્રણ શબ્દ વેદાંતમાં મળે છે. એને અ લગભગ જૈન દર્શનના ભાવક' જેવા થાય છે. અપૂર્વ શબ્દ મીમાંસા દર્શીનમાં મળે છે. ‘ વાસના ’શબ્દ ઔદ્ધ દર્શીનમાં પ્રસિદ્ધ છે, પરંતુ યોગ દનમાં પણ એને પ્રયાગ કરવામાં આવ્યા છે. ‘ ધર્માંધમ ’, ‘ અદૃષ્ટ’ અને ‘ સંસ્કાર ’ આ ત્રણ શબ્દોને પ્રયાગ અન્ય દર્શનોમાં પણ મળે છે, પણ વિશેષે કરીને ન્યાય તથા વૈશેષિક દનમાં ‘ દૈવ ’, ‘ ભાગ્ય ’, ‘ પુણ્ય-પાપ ’ વગેરે કેટલાય શબ્દો એવા છે કે જે બધાંય દનામાં સામાન્ય જેવા છે. જેટલાં દર્શોના આત્મ વાદી છે અને પુનર્જન્મને માને છે, એમને પુનર્જન્મની સિદ્ધિને માટે એના સમનને માટે—કમ માનવું જ પડે છે. " ૧૯૭ કર્મનું સ્વરૂપ મિથ્યાત્વ, કષાય વગેરે કારણેાથી પ્રેરાઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે ‘ક`’ કહેવાય છે. કમનુ આ લક્ષણ ઉપર સૂચવેલ ભાવક તથા વ્યકમ બન્નેને લાગુ પડે છે, કેમ કે ભાવકમાં આત્મા કે જીવત વૈભાવિક પરિણામ છે, તેથી જીવ જ એને ઉપાદાનરૂપ કર્તા છે અને દ્રવ્યક, જે કાણુજાતિના સૂક્ષ્મ પુદ્ગલાના વિકાર છે, એના કર્તા પણ નિમિત્તરૂપે જીવ જ છે. ભાવક'માં દ્રવ્યકમ` નિમિત્ત છે અને દ્રવ્યકમમાં ભાવક' નિમિત્ત છે. આ રીતે આ બન્નેને આપસઆપસમાં ખીજ અને અંકુરના જેવા કાર્યકારણ સંબધ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈનધર્મનો પ્રાણ પાપ-પુણ્યની કસેટી [ સામાન્ય લેકે કહે છે કે દાન, પૂજન, સેવા વગેરે ક્રિયાઓ કરવાથી શુભ કર્મને (પુણ્યન) બંધ થાય છે, અને કોઈને દુઃખ દેવું, ઈચ્છા વિરુદ્ધ કામ કરવું વગેરેથી અશુભ કર્મને (પાપને) બંધ થાય છે. પણ આ કંઈ પુણ્ય-પાપને નિર્ણય કરવાની મુખ્ય કસોટી નથી. એક પરોપકારી દાક્તર જ્યારે કોઈનું ઓપરેશન કરે છે ત્યારે એ દર્દીને કષ્ટ તે જરૂર થાય છે; હિતચિંતક મા-બાપ અણસમજી છોકરાને એની ઇચ્છા વિરુદ્ધ ભણાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ બાળકને દુઃખ જેવું જરૂર લાગે છે, પણ એટલા માત્રથી ન તો એ દાક્તર અનુચિત કામ કરનાર લેખાય છે કે ન એ હિતસ્વી મા-બાપ જ દોષને પાત્ર ગણાય છે. આથી ઊલટું, જ્યારે કોઈ માણસ, ભોળા લકાને ઠગવાના ઈરાદાથી કે બીજા કોઈ હલકા ઈરાદાથી દાન, પૂજા વગેરે ક્રિયાઓ કરે છે ત્યારે એ પુણ્યને બદલે પાપનો બંધ કરે છે તેથી પુણ્યબંધ કે પાપબંધની સાચી કસેટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાનો ઈરાદો જ છે. પુણ્ય-પાપની આ કરી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય છે કે-“યાદશ ભાવના ચય લિર્મિવતી તાદશી | સાચી નિલેપતા-કમ કયારે ન બંધાય | સામાન્ય લેક એમ માની લે છે કે અમુક કામ ન કરવાથી આપણને પુણ્ય-પાપનો લેપ નહીં લાગે. તેથી તેઓ એ કામને તે તજી દે છે, પણ મોટેભાગે એમની માનસિક ક્રિયા નથી છૂટતી. તેથી જેઓ પુણ્ય-પાપથી અલિપ્ત રહેવાથી ઇચ્છા ધરાવવા છતાં પણ એનાથી પિતાની જાતને મુક્ત નથી કરી શકતા. એટલા માટે એ વિચારવું જોઈએ કે સાચી નિર્લેપતા કોને કહેવાય? માનસિક ક્ષોભ અર્થાત કષાયને લેપ (બંધ) કહે છે. જે કષાય ન હોય તે ઉપર જણાવેલી કેાઈ ક્રિયા આત્માને બંધનમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્વ રાખી શકતી નથી. આથી ઊલટું, જે કષાયને વેગ અંદર વિદ્યમાન હોય તે ઉપર ઉપરથી હજાર પ્રયત્ન કરવા છતાં પણ કોઈ વ્યક્તિ પિતાની જાતને બંધનથી બચાવી નથી શકતી. કષાયમુક્ત વીતરાગ બધી જગ્યાએ, જળમાં કમળની જેમ, નિલેપ રહે છે; પણ કષાયવાન આત્મા વેગનો દેખાવ કરીને પણ પોતાની તલ જેટલી પણ શુદ્ધિ નથી કરી શકતો. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે આસક્તિને ત્યાગ કરીને જે કામ કરવામાં આવે છે, તે બંધક નથી થતું. મતલબ કે સાચી નિર્લેપતા માનસિક ક્ષોભના ત્યાગમાં છે. આ જ ઉપદેશ કર્મશાસ્ત્રમાં મળે છે, અને બીજે પણ એ જ વાત કહેવામાં આવી છે કે मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । ન્યાય વિરચાડડë મોક્ષે નિર્વિવચં અમૃતમ મૈયુપનિષદ કમનું અનાદિપણું વિચારશીલ માણસના મનમાં પ્રશ્ન ઊઠે છે કે કર્મ સાદિ છે કે અનાદિ ? આના જવાબમાં જૈન દર્શને કહ્યું છે કે કર્મ વ્યક્તિની (એક એક કર્મની) અપેક્ષાએ સાદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. પણ કમને પ્રવાહ ક્યારે શરૂ થયો, એ કઈ કહી શકતું નથી. ભવિષ્યની સામે ભૂતકાળનું ઊંડાણ અનંત છે. અને અનંતનું વર્ણન અનાદિ કે અનંત શબ્દ સિવાય બીજી કઈ રીતે થઈ શકતું નથી. એટલા માટે કર્મના પ્રવાહને અનાદિ કહેવા સિવાય બીજો કોઈ આરો નથી. કર્મપ્રવાહના અનાદિપણાને અને મુક્ત જીવોના સંસારમાં પાછા નહીં ફરવાપણને બધાં પ્રતિષ્ઠિત દર્શને માને છે. કમબંધનું કારણ જૈન દર્શનમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારને કર્મબંધનાં કારણો કહેલ છે. આને સંક્ષેપ પાછળનાં બે (કષાય અને Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૨૦૦ યેાગ) કારણોમાં કરેલા મળે છે. વધારે ટ્રકાણમાં કહેવું હોય તો એમ કહી શકીએ કે કષાય જ કર્મબંધનું કારણ છે. આમ તા કાયાના વિકારના અનેક પ્રકાર છે, પણ આધ્યાત્મિક વિદ્વાનોએ એ બધાનુ ટૂંકમાં વર્ગીકરણ કરીને એના રાગ અને દ્વેષ એવા એ જ પ્રકાર કર્યો છે. અજ્ઞાન, મિથ્યાજ્ઞાન વગેરે જે કમના કારણા કહેવાય છે એ પણ રાગ-દ્વેષના સબંધને લીધે જ. રાગની કે દ્વેષની માત્રા વધી કે જ્ઞાન વિપરીત રૂપે બદલવા લાગ્યું જ સમજો. તેથી શબ્દના ભેદ હોવા છતાં કર્માંબધનાં કારણેા અંગે ખીજા' આસ્તિક દર્શના સાથે જૈન દર્શનને કાઈ મતભેદ નથી. તૈયાયિક તથા વૈશેષિક દનમાં મિથ્યાજ્ઞાનને, યાગદનમાં પ્રકૃતિ-પુરુષના અભેદજ્ઞાનને અને વેદાંત વગેરેમાં અવિદ્યાને તથા જૈન દર્શનમાં મિથ્યાત્વને કર્મનું કારણ કહ્યું છે. પણ એ વાત પ્યાલમાં રાખવી કે ગમે તેને કનુ કારણ કેમ ન માનવામાં આવે, પણ જો એમાં કની અંધકતા (કલેપ પેદા કરવાની શક્તિ) હશે તાં તે રામદૂધના સબંધને લીધે જ, રાગ-દ્વેષને ધટાડા કે અભાવ થતાં જ અજ્ઞાનપણું (મિથ્યાત્વ) ઓછું થવા લાગે છે કે નાશ પામે છે. મહાભારતના શાંતિપÖમાંના વર્મળા વળ્યતે નન્તઃ' એ કથનમાં પણ કમ શબ્દને અ રાગ-દ્વેષ જ છે. ' કંથી મુક્ત થવાના ઉપાયે જૈન શાસ્ત્રોમાં પરમ પુરુષાથ–મેાક્ષ મેળવવાનાં ત્રણ સાધન બતાવ્યાં છેઃ (૧) સમ્યગ્દશ્તન, (૨) સમ્યગ્નાન અને (૩) સમ્યક્ચારિત્ર. કયાંક કયાંક જ્ઞાન અને ક્રિયા, એ એને જ મેક્ષનાં સાધન કહ્યાં છે. આવાં સ્થળામાં દર્શનને જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનવિશેષ–માનીને એને જુદું નથી ગણતાં. પણ સવાલ એ થાય છે કે વૈદિક દર્શીતામાં ક, જ્ઞાન, યોગ, અને ભક્તિ, એ ચારેને મેાક્ષનું સાધન માનેલ છે, તે પછી જૈન દર્શનમાં ત્રણ કે એ જ સાધન કેમ કહ્યાં ? આને ખુલાસા એ છે કે જૈન દર્શનમાં જે સમ્યક્ચારિત્રને સમ્યક્રિયા કહેલ છે, એમાં ક Page #232 -------------------------------------------------------------------------- ________________ કર્મતત્ત્વ ૨૦૧ અને આ મતનિમહ સમાવેશ થઈ ચિન અને યોગ બને માર્ગોને સમાવેશ થઈ જાય છે, કારણ કે સમ્યફચારિત્રમાં મનોનિગ્રહ, ઈદ્રિયજય, ચિત્તશુદ્ધિ, સમભાવ અને એ માટે લેવામાં આવતા ઉપાયોને સમાવેશ થઈ જાય છે. મનોનિગ્રહ, ઇદ્રિયજય વિગેરે સાત્વિક યજ્ઞ જ કર્મમાર્ગ છે અને ચિત્તશુદ્ધિ તેમ જ એને માટે કરવામાં આવતી સમ્પ્રવૃત્તિ એ જ ગમાર્ગ છે. આ રીતે કર્મ ભાગ અને યોગમાર્ગનું મિશ્રણ, એ જ સમ્યક્યારિત્ર છે. સમ્યગ્દર્શન એ જ ભકિતમાર્ગ છે, કારણ કે ભક્તિમાં શ્રદ્ધાનો અંશ મુખ્ય હોય છે, અને સમ્યગ્દર્શન પણ શ્રદ્ધારૂપ જ છે. સમ્યજ્ઞાન જ જ્ઞાનમાર્ગ છે. આ રીતે જૈન દર્શનમાં કહેલાં મોક્ષનાં ત્રણ સાધનો, અન્ય દર્શનેનાં બધાં સાધનોનો સમુચ્ચય છે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ | કમે અને ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, એની સંગતિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આત્માને જડથી જુદું તત્વ માનવામાં આ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જે પ્રમાણોથી જાણી શકાય છે એમાં એક પુનર્જન્મ પણ છે, એટલું જ નહીં બલ્ક વર્તમાન શરીર પછી આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે કેટલાય પ્રશ્નોનો નિકાલ નથી થઈ શક્તો. ઘણુ માણસે એવા જોવામાં આવે છે કે તેઓ આ જન્મમાં પ્રામાણિક જીવન વિતાવે છે, પરંતુ રહે છે દરિદ્ર. અને એવા પણ ભાણસો જોવામાં આવે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાઈ જાય છે, પરંતુ હોય છે બધી રીતે સુખી. એવા અનેક માણસો મળી શકે છે કે જેઓ પિત દોષ કરે છે અને એ દેશે –અપરાધેનું ફળ ભોગવે છે બીજા. ખૂન એક કરે છે અને બંદીવાન બનીને ફાંસીને માંચડે ચડે છે બીજે. ચોરી એક કરે છે અને પકડ્યો જાય છે બીજે. આ ઉપરથી એ વિચાર કરવો જોઈએ કે જેમને પિતાના સારા કે ખરાબ કૃત્યનો બદલે આ જન્મમાં નથી મળતું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈનધર્મને પ્રાણ એમનું કૃત્ય શું એમ જ નિષ્ફળ જવાનું? આવી બધી વાતને ધ્યાનમાં લેતાં એમ માન્યા વગર સંતોષ નથી થતો કે ચેતન એક સ્વતંત્ર તત્વ છે, અને એ જાણતાં-અજાણતાં જે કંઈ સારું-ખોટું કર્મ કરે છે, એનું ફળ એને ભોગવવું જ પડે છે, અને એટલા માટે એને પુનર્જન્મના ચક્રાવામાં ફરવું પડે છે. બુદ્ધ ભગવાને પણ પુનર્જન્મ માનેલ છે. પાકા નિરીશ્વરવાદી જર્મન પંડિત નિબ્બે કર્મચકે પ્રવર્તાવેલ પુનર્જન્મને માને છે. પુનર્જન્મનો આ સ્વીકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માનવાને પ્રબળ પુરાવો છે.J. કમતત્વ અંગે જૈન દર્શનની વિશેષતા જૈન દર્શનમાં દરેક કર્મની બધ્યમાન, સત અને ઉદયમાન એ ત્રણ અવસ્થાએ માની છે. એને અનુક્રમે બંધ, સત્તા અને ઉદય કહે છે. જૈનેતર દર્શનમાં પણ કર્મની આ અવસ્થાઓનું વર્ણન છે. એમાં અધ્યમાન કર્મને “ક્રિયમાણ”, “સત ” કર્મને “સંચિત” અને ઉદયમાનને “પ્રારબ્ધ” કહેલ છે પણ જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ૮ મૂળભેદ તથા ૧૪૮ પ્રભેદોનું વર્ગીકરણ કર્યું છે. અને એ દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્નભિન્ન અવસ્થાઓન જેવો ખુલાસો કરવામાં આવ્યો છે તેવો કોઈ પણ જૈનેતર દર્શનમાં નથી. પાતંજલ દર્શનમાં કર્મના “જાતિ ', “આયુ' અને ગ” એવા ત્રણ પ્રકારના વિપાક દર્શાવ્યા છે, પરંતુ જૈન દર્શનમાં કરવામાં આવેલ કર્મ સંબંધી વિચારણાની આગળ એ વર્ણન નામનું જ લાગે છે. | આત્માની સાથે કર્મનો બંધ કેવો થાય છે? એનાં કારણે શાં શાં છે? કયા કારણે કર્મમાં કેવી શક્તિ પેદા થઈ જાય છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા વખત સુધી કર્મ આત્માને વળગી રહે છે? આત્માને લાગેલું એવું પણ કમ કેટલા વખત સુધી વિપાક –ફળ આપવામાં અસમર્થ છે? વિપાકના નિશ્ચિત સમયમાં પણ ફેરફાર Page #234 -------------------------------------------------------------------------- ________________ કમતત્ત્વ થઈ શકે કે નહીં? એક કમ બીજા કામમાં ક્યારે ફેરવાઈ જાય છે? એમની બંધ સમયની તીવ્ર કે મંદ શક્તિમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? પાછળથી વિપાક-ફળ આપનારું કમ પહેલાં જ ક્યારે અને કેવી રીતે ભોગવી લઈ શકાય છે? કમ ગમે તેટલું બળવાન કેમ ન હાય, પણ આત્માના શુદ્ધ પરિણામોથી એ વિપાકને કેવી રીતે રોકી શકાય છે? ક્યારેક કયારેક આત્મા સેંકડો પ્રયત્ન કરે તો પણ કર્મ પિતાને વિપાક ચખાડ્યા વગર કેમ નથી છૂટતું? આત્મા કેવી રીતે કર્મને કર્તા અને ભોક્તા છે? આમ હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તુત્વ અને ભક્નત્વ કેવી કેવી રીતે નથી ? સંક્લેશરૂપ પરિણામ પિતાની આકર્ષણશક્તિથી આત્મા ઉપર એક પ્રકારની સૂમ રજનું આચ્છાદન કેવી રીતે નાખી દે છે? આત્મા વિર્ય-શક્તિને પ્રગટાવીને આ સૂક્ષ્મ રજના આચ્છાદનને કેવી રીતે ફગાવી દે છે? સ્વભાવે શુદ્ધ આત્મા પણ કર્મના પ્રભાવે કેવી રીતે મલિન જેવો દેખાય છે? અને બાહ્ય હજાર આવરણ હોવા છતાં પણ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી ચલિત કેવી રીતે નથી થતો ? એ પિતાની ઉત્ક્રાંતિને સમયે પહેલાં બાંધેલાં ઉગ્ર કર્મોને કેવી રીતે દૂર કરી દે છે? એ પિતામાં રહેલા પરમાત્મભાવનાં દર્શન કરવા માટે જ્યારે ઉત્સુક થાય છે તે વખતે એની અને એમાં અંતરાયરૂપ થતાં કર્મોની વચ્ચે કેવું દૂધ જામે છે? છેવટે વયવાન આત્મા કેવી જાતનાં પરિણામોથી બળવાન કર્મોને કમજોર કરીને પિતાના પ્રગતિ માર્ગને નિષ્કટક બનાવે છે? આત્મમંદિરમાં બિરાજતા પરમાત્મદેવને સાક્ષાત્કાર કરાવવામાં સહાયક થતા પરિણામ, જેને “અપૂર્વકરણ” તથા અનિવૃત્તિકરણ” કહે છે, એમનું સ્વરૂપ શુ છે કે જીવ પિતાના શુદ્ધ પરિણામની પરંપરારૂપી વીજળીક યંત્રથી કમરૂપી પહાડોના કેવી રીતે ટુકડેટુકડા કરી નાખે છે? વળી ક્યારેક ક્યારેક થોડા વખત માટે દબાઈ ગયેલાં કર્મ જ ફરી પાછાં ઊથલે ખાઈને પ્રગતિશીલ આત્માને . કેવી રીતે નીચે પટકી દે છે? બંધ અને ઉદયની દૃષ્ટિએ કયાં કયાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈનધર્મને પ્રાણુ કર્મ એકબીજાંનાં વિરોધી છે? કયા કર્મને બંધ કઈ અવસ્થામાં અવયંભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે ? ક્યા કર્મને વિપાક કઈ સ્થિતિ સુધી નિયત અને કઈ સ્થિતિમાં અનિયત છે? આત્મા સાથે જોડાયેલ અતીન્દ્રિય કર્મરજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી પુદ્ગલેને આકર્ષ્યા કરે છે, અને એ દ્વારા કેવી રીતે શરીર, મન, સૂક્ષ્મ શરીર વગેરેની રચના કર્યા કરે છે?—વગેરે વગેરે કર્મ સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ પ્રશ્નોને યુક્તિયુક્ત, વિસ્તૃત અને વિશદ ખુલાસો જૈન કસાહિત્ય સિવાય બીજા કોઈ પણ દર્શનના સાહિત્યથી નથી થઈ શકતો. કર્મતત્વ સંબંધી જૈન દર્શનની આ જ વિશેષતા છે. "[ ઔચિં ખં, ૨, ૫૦ ૨૦૫-૨૧૬, ૨૨૩-૨૨૯, ૨૩૫-૨૩૮ ] Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અનેકાંતવાદ અનેકાંત એ જૈન સંપ્રદાયને મુખ્ય સિદ્ધાંત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સભાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્યાદાદ એ બને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈને જ નહિ, પણ જૈનેતર સમજદાર લેક જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંતસંપ્રદાય તરીકે ઓળખે–ઓળખાવે છે. હમેશથી જૈન લેકે પિતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અનેકાંતની સામાન્ય સમજૂતી અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી,. બધી બાજુથી ખુલું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જેવા ના પાડે છે અને શક્ય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતોથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેને પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અને કાંતનું જીવિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણુ. અનેકાંત એ માત્ર કલ્પના નથી, . Page #237 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૨૦૬ પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હાઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય હાઈ તે ધમ પણ છે. અનેકાંતનુ જીવિતપણું એમાં છે કે તે જેમ ખીજા વિષયાને બધી બાજુથી તટસ્થપણે જોવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પાતાના સ્વરૂપ અને વિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલુ વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાંતનું અળ કે જીવન. , [દૃઅચિ’૦ ભા॰ ૨, પૃ. ૮૭૩] કોઈ પણ વિશિષ્ટ દર્શન હોય કે ધર્મ-પંથ હોય, એના આધારરૂપ —એના મૂળ પ્રવ`ક પુરુષની—એક ખાસ દૃષ્ટિ હોય છે, જેમ કે શંકરાચાર્યની પોતાના મતનિરૂપણમાં ‘અદ્વૈતદૃષ્ટિ અને ભગવાન બુદ્ધની પોતાના ધર્માં-પથ-પ્રવતનમાં ‘મધ્યમપ્રતિપદાદષ્ટિ ' એ ખાસ દૃષ્ટિએ છે. જૈન દર્શન ભારતીય દર્શનમાં એક વિશિષ્ટ દર્શન છે; સાથે સાથે વિશિષ્ટ ધર્મ-પથ પણ છે; તેથી એના પ્રવર્તક અને પ્રચારક મુખ્ય પુરુષોની એક ખાસ દૃષ્ટિ એના મૂળમાં હેવી જ જોઈએ, અને એ છે પણ ખરી. આ દૃષ્ટિ જ અનેકાંતવાદ છે. જૈન તત્ત્વવિચાર હોય કે આચાર-વ્યવહાર હાય, ગમે તે હાય, એ અય અનેકાંતદૃષ્ટિને આધારે યોજવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે અનેક પ્રકારના વિચારેા અને આચારામાંથી જૈન વિચાર અને જૈન આચાર શું છે? એ કેવા હોઈ શકે?—એ નક્કી કરવાની અને એની આકારણી કરવાની એકમાત્ર કસેાટી પણ અનેકાંતદૃષ્ટિ જ છે. [દૃઔચિ॰ ખં૰ર, પૃ૦ ૧૪૯] અન્ય દેનામાં દેખાતી અનેકાંતષ્ઠિ આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધ પેાતાને વિભજ્યવાદી કહે છે. જૈન આગમામાં મહાવીરને પણ વિભજ્યવાદી કહ્યા છે.ૐ વિભ ૧. મશ્ર્ચિમનિકાચ સુ॰ ૯૯, ૨. સૂત્રકૃતાંગ ૧-૧૪-૨૨. Page #238 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૨૦૭ જ્યવાદનો અર્થ છે પૃથક્કરણ કરીને સત્ય-અસત્યનુ નિરૂપણ કરવું અને સત્યાને ચેાગ્ય સમન્વય કરવેશ. વિભજ્યવાદનું જ બીજું નામ અનેકાંત છે, કારણ કે વિભન્યવાદમાં એકાંત દૃષ્ટિબિંદુનો ત્યાગ હાય છે. ઔદ પરપરામાં ‘વિભજ્યવાદ’ને સ્થાને ‘ મધ્યમમાર્ગ' શબ્દ વધારે રૂઢ છે. અતા( છેડાઓ)ના ત્યાગ કરવા છતાં અનેકાંતના અવલંબનમાં જુદા જુદા વિચારકાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ હોઈ શકે છે. તેથી જ આપણે ન્યાય, સાંખ્યયેાગ અને મીમાંસક જેવાં દર્શનામાં પણ વિભજ્યવાદ તથા અનેકાંત શબ્દના ઉપયાગથી નિરૂપણ થયેલુ જોઈ એ છીએ. અક્ષપાદકૃત ન્યાયસૂત્રના પ્રસિદ્ધ ભાષ્યકાર વાત્સ્યાયને ૨-૧-૧૫, ૧૬ ના ભાષ્યમાં જે નિરૂપણ કર્યુ છે તે અનેકાંતનુ સ્પષ્ટ દ્યોતક છે; અને ‘ ચચાશનં વિમાપવચન ' એમ કહીને તેા એમણે વિભજ્યવાદના જ પાયેા પાડયો છે. આપણે સાંખ્યદર્શનની તત્ત્વચિંતનની સમગ્ર પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જોઈશું તે જણાશે કે એનું નિરૂપણ અનેકાંતષ્ટિથી કરવામાં આવ્યું છે. યાગદર્શનના ૩-૧૩ સૂત્રના ભાષ્ય તથા તત્ત્વવૈશારદી વિવરણને ધ્યાનપૂર્વક વાંચનાર, સાંખ્યયેાગ દર્શનની અનેકાંતદૃષ્ટિને બરાબર સમજી શકે છે. કુમારિલે પણ શ્લેાકવાતિ કમાં તેમ જ બીજે પોતાની તત્ત્વવ્યવસ્થામાં અનેકાંતદૃષ્ટિના ઉપપ્યાગ કર્યો છે. માત્ર ઉપનિષદોને જ આધાર લઈ તે કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્દાદ્વૈત વગેરે અનેક વાદ સ્થાપિત થયા છે, તે ખરી રીતે અનેકાંતવિચારસરણીના જુદા જુદા પ્રકાર છે. તત્ત્વચિંતનની વાત બાજુએ મૂકી આપણે માનવાથાના જુદા જુદા આચાર-વ્યવહારા ઉપર ધ્યાન આપીશું તે એમાં પણ આપણને અનેકાંતદૃષ્ટિ દેખાશે. ખરી રીતે જીવનનું સ્વરૂપ જ એવું છે કે જે એકાંત દૃષ્ટિમાં પૂરેપૂરુ અભિવ્યક્ત નથી થઈ શકતુ. માનવવ્યવહાર પણ એવા છે કે જે અનેકાંતદૃષ્ટિનું અંતિમ અવલંબન લીધા વગર નભી શકતા નથી. [દૃઔચિ॰ ખ′૦ ૨, પૃ૦ ૫૦૦-૫૦૧ ] ૧. Àાકવાર્તિક, આત્મવાદ ૨૯, ૩૦ વગેરે. Page #239 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ અનેકાંતદૃષ્ટિના આધાર : સત્ય જ્યારે સમગ્ર જૈન વિચાર અને આચારને પાયેા અનેકાંતષ્ટિ જ છે ત્યારે પહેલાં એ જોવુ જોઈ એ કે અનેકાંતદષ્ટિ કયાં તત્ત્વાને આધારે ઊભી કરવામાં આવી છે? વિચાર કરતાં તેમ જ અનેકાંતદૃષ્ટિના સાહિત્યનુ અવલાકન કરતાં જણાય છે કે અનેકાંતદૃષ્ટિ સત્યના આધારે ઊભી છે. જોકે બધાય મહાપુરુષો સત્યને જ ચાહે છે અને સત્યની જ શોધ તેમ જ સત્યના જ નિરૂપણમાં પોતાનુ જીવન વિતાવે છે, છતાં પણ સત્યના નિરૂપણની પદ્ધતિ અને સત્યની શોધ બધાની એકસરખી નથી હાતી, મુદ્દેદેવ જે શૈલીથી સત્યનુ નિરૂપણ કરે છે કે શકરાચાર્ય, ઉપનિષદોને આધારે, જે ઢબે સત્યનું પ્રકાશન કરે છે, એનાથી ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલી જુદી છે. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનુ જ ખીજુ નામ અનેકાંતવાદ છે. એના મૂળમાં એ તત્ત્વ છેઃ પૂર્ણતા અને યથાર્થતા. જે પૂર્ણ હોય, અને પૂર્ણ હોવા છતાં યથાર્થ રૂપે પ્રતીત થાય એને જ સત્ય કહેવામાં આવે છે. ૨૦૮ કાઇ પણ વસ્તુનું સંપૂર્ણ રૂપે ત્રિકાલાબાધિત યથા દર્શીન થવુ મુશ્કેલ છે; અને કાઈ ને એ થઈ પણ જાય તાપણુ એનુ એ જ રૂપે શબ્દોમાં યથાર્થ વર્ણન કરવુ' એ સત્યદ્રષ્ટા અને સત્યવાદીને માટે પણ બહુ મુશ્કેલ છે. કાઈ એ મુશ્કેલ કામને કેટલેક અંશે કરવાવાળા નીકળી પણ આવે તાપણુ દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના અનિવા ભેદને લીધે એ બધાના વર્ણનમાં કંઈક ને કંઈક વિરાધ કે ભેદ દેખાઈ આવે, એ અનિવાય છે. આ તો થઈ એ પૂણુદર્શી અને સત્યવાદી ગણ્યાગાંઠયા મનુષ્યાની વાત કે જેમને આપણે કેવળ કલ્પના કે અનુમાનને આધારે સમજી કે માની શકીએ છીએ. આપણા અનુભવ તો સામાન્ય માણુસા સુધી મર્યાદિત છે, અને એ કહે છે કે સાધારણ માણસામાં પણ ઘણાખરા યથાર્થવાદી હોવા છતાં પણ અપૂર્ણ Page #240 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૨૦૯ હેય છે. આવી સ્થિતિમાં યથાર્થવાદીપણું હેવા છતાં પણ પિતાનું દર્શન અપૂર્ણ હોવાને લીધે અને એને પ્રગટ કરવાની સામગ્રી પણ અપૂર્ણ હોવાને કારણે સત્યપ્રિય માણસોની સમજણમાં પણ ક્યારેક ક્યારેક ફરક પડી જાય છે, અને સંસ્કારભેદ એમનામાં પરસ્પરમાં સવિશેષ સંઘર્ષ પેદા કરી દે છે. આ રીતે પૂર્ણદ અને અપૂર્ણદર્શી બધાય સત્યવાદીઓ મારફત છેવટે ભેદ અને વિરોધની સામગ્રી આપોઆપ રજૂ થઈ જાય છે અથવા બીજા લોકે એમના નામે આવી સામગ્રી પેદા કરી લે છે. ભગવાન મહાવીરે શેાધેલી અનેકાંતદષ્ટિ અને એની શરતો : આવી વસ્તુસ્થિતિ જોઈને ભગવાન મહાવીરે વિચાર્યું કે એવો શેર રસ્તે કાઢી શકાય કે જેથી વસ્તુનું પૂર્ણ કે અપૂર્ણ સત્યદર્શન કરવાવાળાની સાથે અન્યાય ન થાય. બીજાનું દર્શન અપૂર્ણ તેમ જ પિતાના દર્શનનું વિરોધી હોવા છતાં જે એ સત્ય હોય, અને એ જ પ્રમાણે પિતાનું દર્શન અપૂર્ણ તેમ જ બીજાના દર્શનનું વિરોધી હેય, છતાં જે એ સત્ય હોય તે એ બન્નેને ન્યાય મળે એને પણ શો ઇલાજ છે ? –આવી જ ચિંતનપ્રધાન તપસ્યાએ ભગવાન મહાવીરને અનેકાંતદષ્ટિ સુઝાડી, અને એમને સત્યની શોધનો સંકલ્પ સફળ થયું. એમણે પિતાને સાંપડેલી એ અનેકાંતદષ્ટિની ચાવીથી વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓના તાળાને ઉઘાડી નાખ્યું અને સમાધાન મેળવ્યું, ત્યારે એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે, એ અનેકાંતદષ્ટિને, નીચે પ્રમાણેની મુખ્ય શરતોથી પ્રકાશિત કરી, અને પોતાના જીવન દ્વારા એનું અનુસરણ કરવાને એ જ શરતેએ ઉપદેશ આપ્યો. એ શરતે આ પ્રમાણે છે – (1) રાગ અને દ્વેષમાંથી પેદા થતા સંસ્કારોને વશ ન થવું, અર્થાત્ તેજસ્વી મધ્યસ્થભાવ ધારણ કરે. (૨) જ્યાં લગી મધ્યસ્થભાવને પૂર્ણ વિકાસ ન થાય ત્યાં લગી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈનધર્મને પ્રાણ એ ધ્યેય તરફ ધ્યાન રાખીને કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી. . (૩) ગમે તેવા વિધી દેખાતા પક્ષથી ગભરાવું નહીં અને પિતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પિતાના પક્ષ તરફ પણ વિરોધી પક્ષની જેમ આકરી સમાચક દષ્ટિ રાખવી. (૪) પિતાના તેમ જ બીજાઓના અનુભવોમાંથી જે જે અંશે સાચા લાગે–ભલે પછી તે વિરોધી જ કેમ ન લાગતા હોય–એ બધાને વિવેકબુદ્ધિથી સમન્વય કરવાની ઉદારતાને અભ્યાસ કરે અને અનુભવ વધતાં પહેલાંના સમન્વયમાં જ્યાં ભૂલ દેખાય ત્યાં મિથ્યાભિમાનને ત્યાગ કરીને, સુધારો કરવો અને એ જ ક્રમે આગળ વધવું. અનેકાંતદષ્ટિનું ખંડન અને તેની વ્યાપક અસર જ્યારે બીજા વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને તસ્વરૂપે સ્વીકાર કરવાને બદલે સાંપ્રદાયિક વાદ રૂપે સ્વીકાર કર્યો ત્યારે એના ઉપર ચોતરફથી આક્ષેપની ઝડીઓ વરસવા લાગી. બાદરાયણ જેવા સૂત્રકારોએ એના ખંડન માટે સૂત્ર રચી દીધાં; અને એ સૂત્રોના ભાષ્યકારોએ એ જ વિષયને અનુલક્ષીને પિતાનાં ભાષ્યની રચના કરી. વસુબંધુ, દિદ્ભાગ, ધમકીતિ અને શાંતરક્ષિત જેવા મોટા મોટા પ્રભાવશાળી બૌદ્ધ વિદ્વાનેએ પણ અનેકાંતવાદની પૂરેપૂરી ખબર લઈ નાખી ! આ બાજુ જૈન વિચારક વિદ્વાનોએ પણ એમને સામનો કર્યો. આ પ્રચંડ સંઘર્ષનું અનિવાર્યું પરિણામ એ આવ્યું કે એક બાજુ અનેકાંતદષ્ટિનો તર્કબદ્ધ રીતે વિકાસ થયો અને બીજી બાજુ એનો પ્રભાવ બીજા વિધી સંપ્રદાયના વિદ્વાન ઉપર પણ પડ્યો. દક્ષિણ ભારતમાં પ્રચંડ દિગંબરાચાર્યો અને પ્રચંડ મીમાંસક અને વેદાંતી વિદ્વાનોની વચ્ચે શાસ્ત્રાર્થનું ઠંધ થયું; એથી છેવટે તો અનેકાંતદષ્ટિને પ્રભાવ જ વધુ ફેલાયે; તે એટલે સુધી કે રામાનુજ જેવા જૈન તત્વના સાવ વિરોધી પ્રખર આચાર્યો શંકરાચાર્યના ભાયાવાદના વિરોધમાં પિતાના મતનું સ્થાપન કરતી Page #242 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૨૧૧ વખતે જોકે આધાર તે સામાન્ય ઉપનિષદોને લીધે, પણ એમાંથી વિશિષ્ટાદૈતનું નિરૂપણ કરતી વખતે અનેકાંતદષ્ટિને ઉપયોગ કર્યો, અથવા એમ કહે કે, રામાનુજે પોતાની બે અનેકાંતદષ્ટિને વિશિષ્ટાદ્વૈતની રચનામાં પરિણુત કરી અને એને ઔપનિષદ તત્વને જામે પહેરાવીને અનેકાંતદૃષ્ટિમાંથી વિશિષ્ટાદ્વૈતવાદ ઊભું કરીને અનેકાંતદષ્ટિ તરફ આકર્ષાયેલી જનતાને વેદાંતના માર્ગમાં સ્થિર કરી. પુષ્ટિમાર્ગના પુરસ્કર્તા વલ્લભાચાર્ય, જેઓ દક્ષિણ ભારતમાં થઈ ગયા, એમના શુદ્ધાદ્વૈતવિષયક બધાં તત્ત્વ જેકે છે તે ઉપનિષદના આધારવાળાં, પણ એમની સમગ્ર વિચારસરણી અનેકાંતદષ્ટિને આપવામાં આવેલું નવીન વેદાંત સ્વરૂપ છે. આ બાજુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બીજા વિદ્વાનો સાથે તાંબર સંપ્રદાયના મહાન વિદ્વાનોનું ખંડનમંડનવિષયક જે દૂધ થયું એના પરિણામે અનેકાંતવાદને પ્રભાવ જનતામાં ફેલાયો અને સાંપ્રદાયિક ઢબે અનેકાંતવાદને વિરોધ કરવાવાળા પણ જાણતા-અજાણતાં અનેકાંતદૃષ્ટિને અપનાવવા લાગ્યા. આ રીતે જોકે એક વાદરૂપે અનેકાંતદષ્ટિ અત્યાર સુધી જૈનેની જ લેખાય છે, તો પણ એનો પ્રભાવ કોઈ ને કોઈ રૂપે, અહિંસાની જેમ વિકૃત કે અર્ધવિકૃત રૂપે, ભારતના દરેક ભાગમાં ફેલાયેલું છે. આની સાબિતી બધા ભાગોના સાહિત્યમાંથી મળી શકે છે. [દઔચિં૦ નં. ૨, ૫૦ ૧૫૧-૧૫૨, ૧૩૫-૧૫૬] Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નયવાદ જેન તત્વજ્ઞાનની પરિભાષાઓમાં “નયવાદ ની પરિભાષાનું પણ સ્થાન છે. નય પૂર્ણ સત્યની એક બાજુને જાણનારી દૃષ્ટિનું નામ છે. આવા નયના સાત પ્રકાર જૈન શાસ્ત્રોમાં પ્રાચીન સમયથી મળે છે, જેમાંના પહેલા નયનું નામ છે “નૈગમ.” ગમ' શબ્દનું મૂળ અને એને અર્થ એ કહેવાની જરૂર નથી કે “મૈગમ” શબ્દ “નિગમ ઉપરથી બન્યો છે. આ નિગમે વૈશાલીમાં હતા અને એના ઉલ્લેખ સિક્કાઓમાં પણ મળે છે. એકસરખો કારોબાર ચલાવનારી શ્રેણીવિશેષને “નિગમ કહે છે. એમાં એક પ્રકારની એકતા હોય છે, અને બધું ધૂળ વ્યવહાર એક જેવો ચાલે છે. એ જ “નિગમને ભાવ લઈને, એના ઉપરથી “મૈગમ' શબ્દ દ્વારા જૈન પરંપરાએ એક એવી દષ્ટિનું સૂચન કર્યું છે કે જે સમાજમાં સ્થૂળ હોય છે, અને જેને આધારે જીવનવ્યવહાર ચાલે છે. બાકીના છ ને, એને આધાર અને એની સમજૂતી નૈગમ પછી સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એવા છ શબ્દો દ્વારા આ આંશિક -સત્યના અમુક અંશને ગ્રહણ કરતી ] વિચારસરણીઓ સૂચવવામાં આવી છે. ઉપરની છે Page #244 -------------------------------------------------------------------------- ________________ નયવાદ ૨૧૩ દષ્ટિઓ જેકે તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવે છે, પણ મૂળમાં એ તે સમયના રાજ્યવ્યવહાર અને સામાજિક વ્યવહારને આધારે ફલિત કરવામાં આવી છે, એટલું જ નહીં, બલકે “સંગ્રહ”, “વ્યવહાર” વગેરે ઉપર જણાવેલ શબ્દો પણ તે સમયના ભાષાપ્રયાગમાંથી લેવામાં આવ્યા છે. અનેક ગણો મળીને રાજ્યવ્યવસ્થા કે સમાજવ્યવસ્થા કરે છે, જે એક પ્રકારનો સમુદાય કે સંગ્રહ હતો, અને જેમાં ભેદમાં અભેદ દૃષ્ટિનું પ્રાધાન્ય રહેતું હતું. તત્વજ્ઞાનના “સંગ્રહ” નયના અર્થમાં પણ એ જ ભાવ છે. વ્યવહાર ભલે રાજકીય હેય કે સામાજિક, પણ એ જુદી જુદી વ્યક્તિઓ કે જુદાં જુદાં જૂથ દ્વારા જ સિદ્ધ થાય છે. તત્ત્વજ્ઞાનના વ્યવહાર ” નયમાં પણ ભેદ એટલે વિભાજનને જ ભાવ મુખ્ય છે. વૈશાલીમાંથી મળેલા સિક્કાઓ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે “વ્યાવહારિક અને “વિનિશ્ચય મહામાત્ય ની જેમ ‘સૂત્રધાર પણ એક પદ-હોદ્દો હતો. મારા માનવા પ્રમાણે, સૂત્રધારનું કામ એ જ હોવું જોઈએ જે જૈન તત્ત્વજ્ઞાનના “ઋજુસૂત્ર” નયથી કહેવા ધાયું છે. “ઋજુસૂત્ર' નયનો અર્થ છે–આગળ પાછળની (ભૂતભવિષ્યની) ગલીકૂચીમાં ન જતાં કેવળ વર્તમાનને જ વિચાર કરો. સંભવ છે, સૂત્રધારનું કામ પણ કંઈક એવું જ હોય કે જે સવાલો ઊભા થાય એનું તરત જ નિરાકરણ કરવામાં આવે. દરેક સમાજમાં, સંપ્રદાયમાં અને રાજ્યમાં પણ વિશિષ્ટ પ્રસંગેએ અર્થાત આજ્ઞાને જ પ્રાધાન્ય આપવું પડે છે, જ્યારે બીજી રીતે મામલો થાળે પડતો ન હોય ત્યારે કોઈ એક વ્યક્તિને શબ્દ-આજ્ઞા જ અંતિમ પ્રમાણુ માનવામાં આવે છે. શબ્દના આ મુખ્યપણાનો ભાવ, બીજે રૂપે, “શબ્દ નયમાં સમાયેલ છે. ખુદ બુધે જ કહ્યું છે કે લિચ્છવીગણે જૂના રીતરિવાજોને અર્થાત રૂઢિઓને આદર કરે છે. કોઈ પણ સમાજ પ્રચલિત રૂઢિઓનું સર્વથા ઉમૂલન કરીને જીવી નથી શકતે. “સમભિરૂઢ નયમાં રૂઢિના અનુસરણ ભાવ તાત્ત્વિક દૃષ્ટિએ ધટાવ્યો છે. સમાજ, રાજ્ય અને ધર્મની અને વ્યવહારને લગતી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈનધર્મને પ્રાણ સ્થળ વિચારસરણી કે વ્યવસ્થા ગમે તેવી કેમ ન હોય, પણ એમાં જે સત્યની પારમાર્થિક દૃષ્ટિ ન હોય તે એ નથી જીવી શકતી કે નથી પ્રગતિ સાધી શકતી. “એવંભૂત' નય એ જ પારમાર્થિક દૃષ્ટિનો સૂચક છે, જે તથાગતના “તથા” શબ્દમાં કે પાછળના મહાયાનના ‘તથતા” શબ્દમાં રહેલી છે. જૈન પરંપરામાં પણ “તહત્તિ” શબ્દ એ જ યુગથી અત્યાર સુધી પ્રચલિત છે, જે એટલું જ સૂચિત કરે છે કે અમે સત્ય જેવું છે તેવું જ સ્વીકારીએ છીએ. [દઔચિં૦ નં. ૧, ૫૦ ૫૦-૬૦ ] અપેક્ષાએ અને અનેકાત મકાન કઈ એક ખૂણામાં પૂરું નથી થતું; એના અનેક ખૂણા પણ કોઈ એક જ દિશામાં નથી હોતા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વગેરે એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવેલ એક એક ખૂણામાં ઊભા રહીને કરવામાં આવેલું એ મકાનનું અવલોકન પૂર્ણ તે નથી હોતું, પણ એ અયથાર્થ પણ નથી હોતું. જુદા જુદા સંભવિત બધાય ખૂણાઓમાં ઊભા રહીને કરવામાં આવેલાં સંભવિત અવલોકનને સારસમુચ્ચય જ એ મકાનનું પૂર્ણ અવકન છે. દરેક ખૂણામાંથી કરવામાં આવેલું દરેક અવલોકન એ પૂર્ણ અવેલેકનનું અનિવાર્ય અંગ છે. એ જ પ્રમાણે કોઈ એક વસ્તુ કે સમગ્ર વિશ્વનું તાત્વિક ચિંતન-દર્શન પણ અનેક અપેક્ષાઓથી થઈ શકે છે. મનની સહજ રચના, એના ઉપર પડનાર આગંતુક સંસ્કાર અને ચિંત્ય વસ્તુનું સ્વરૂપ વગેરેના સમેલનથી જ અપેક્ષા જન્મે છે. આવી અપેક્ષાઓ અનેક હોય છે, જેનો આશ્રય લઈને વસ્તુનો વિચાર કરવામાં આવે છે. વિચારને આધાર આપવાને કારણે કે વિચારપ્રવાહના ઉદ્ગમને આધાર બનવાને લીધે એ જ અપેક્ષાઓ દૃષ્ટિકોણ કે દષ્ટિબિંદુ પણ કહેવાય છે. સંભવિત બધી અપેક્ષાઓથી—ભલે પછી એ વિરુદ્ધ જ કેમ ન દેખાતી હોય–કરવામાં આવતાં ચિંતન અને દર્શનનો સાર. Page #246 -------------------------------------------------------------------------- ________________ નયવાદ ૨૧૫ સમુચ્ચય જ એ વિષયનું પૂર્ણ–અનેકાંત દર્શન છે. અપેક્ષામાંથી ઉદ્ ભવતુ દરેક દર્શીન એ પૂર્ણ દનનું એક એક અંગ છે, જે પરસ્પર વિરુદ્ધ હાવા છતાં, પૂર્ણ દાનમાં એને સમન્વય થતા હેાવાને કારણે, ખરી રીતે અવિરુદ્ધ જ છે. સાત નયાનુ કાર્યક્ષેત્ર જ્યારે કાઈની મનેાવૃત્તિ વિશ્વમાં રહેલા બધાય ભેદાને—ભલે પછી એ ભેદો ગુણથી, ધમથી કે સ્વરૂપથી થયેલા હોય અથવા વ્યક્તિત્વને કારણે થયા હોય—ભુલાવીને અર્થાત્ એ ભેદો તરફ ઝૂકયા વગર જ એક માત્ર અખંડતાને વિચાર કરે છે, ત્યારે એને અખંડ કે એક જ વિશ્વનું દર્શીન થાય છે. અભેદની એ ભૂમિકામાંથી નિષ્પન્ન થતા ‘સત્’ શબ્દના એકમાત્ર અખંડ અતુ દર્શીન, એ જ ‘સંગ્રહ’ નય છે. ગુણધકૃત કે વ્યક્તિત્વકૃત ભેદેા તરફ ઝૂકનારી મનેવૃત્તિથી કરવામાં આવતું વિશ્વનું દર્શીન ‘વ્યવહાર’નય કહેવાય છે, કારણ કે લોકસિદ્ધ વ્યવહારાની ભૂમિકારૂપે ભેદોનું ખાસ સ્થાન છે. આ દર્શનથી સત્ ' શબ્દની મર્યાદા અખંડિત ન રહેતાં અનેક ખડામાં વહેંચાઈ જાય છે. એ જ ભેદ કરનારી મનેવૃત્તિ કે અપેક્ષા કેવળ કાળકૃત ભેદો તરફ ઝૂકીને, કાર્યક્ષમ હેાવાને લીધે, જ્યારે ફક્ત વર્તમાનને જ‘સત્’ રૂપ જુએ છે, અને ભૂતકાળ અને ભવિષ્યકાળને ‘ સત્ ' શબ્દની વ્યાખ્યામાંથી દૂર કરે છે, ત્યારે એનાથી ફલિત થતું વિશ્વદર્શન ‘ઋજીસૂત્ર’ નય છે, કેમ કે એ ભૂત અને ભવિષ્યના ચક્રાવાને છેડી દઈને ફક્ત વર્તમાનની સીધી લીટી ઉપર ચાલે છે. , । ઉપર જણાવેલી ત્રણે પ્રકારની મનેાવૃત્તિએ એવી છે કે જે શબ્દ કે શબ્દના ગુણધર્મોને આશ્રય લીધા વિના જ કાઈ પણ વસ્તુનું ચિંતન કરે છે. તેથી જ એ ત્રણે પ્રકારનું ચિંતન ‘અનય’ કહેવાય છે. પણુ એવી પણ મનેત્તિ હાય છે કે જે શબ્દના ગુણ ધર્મોના આશ્રય લઈ તેજ અને વિચાર કરે છે. તેથી જ આવી મને વૃત્તિથી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈનધર્મને પ્રાણ ફલિત થતા અર્થચિંતનને “શબ્દન” કહે છે. શબ્દશાસ્ત્રીઓ-વૈયાકરણો જ મુખ્યત્વે શબ્દનયના અધિકારી છે, કેમ કે એમનાં જ જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી શબ્દનયમાં વિવિધતા આવી છે. જે શબ્દશાસ્ત્રીઓ બધાય શબ્દોને અખંડ અર્થાત અવ્યુત્પન્ન માને છે તેઓ વ્યુત્પત્તિભેદે અર્થભેદ ન માનવા છતાં લિંગ, પુરુષ, કાળ વગેરે જુદી જુદી જાતના શબ્દધર્મોના આધારે અર્થનું વૈવિધ્ય દર્શાવે છે. એમનું એ પ્રકારે અર્થભેદનું દર્શન “શબ્દ”નય કે “સાંપ્રત’નય છે. દરેક શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ જ માનવાવાળી મને વૃત્તિથી વિચાર કરનારા શાબ્દિકો પર્યાયના–અર્થાત્ એકાWક સમજવામાં આવતા શબ્દોના– અર્થમાં પણ વ્યુત્પત્તિભેદે ભેદ માને છે. શુક્ર, ઈદ્ર વગેરે જેવા પર્યાયવાચી શબ્દોના અર્થભેદનું એમણે કરેલું એ દર્શન સમભિરૂઢ' નય કહેવાય છે. વ્યુત્પત્તિના ભેદે જ નહીં, બલકે એક જ વ્યુત્પત્તિથી ફલિત થતા અર્થની હયાતી અને ગેરહયાતીના ભેદને લીધે પણ જે દર્શન અર્થભેદ માને છે, એને “એવંભૂત નય કહે છે. આ તાર્કિક છ નો ઉપરાંત એક નિગમ નામને નય પણ છે, જેમાં નિગમ અર્થાત દેશની રૂઢિ પ્રમાણે અભેદગામી અને ભેદગામી બધા પ્રકારના વિચારને સમાવિશ માનવામાં આવ્યો છે. મુખ્યત્વે આ જ સાત નય છે. પણ કઈ એક અંશને અર્થાત દૃષ્ટિબિંદુને લઈને પ્રવૃત્ત થતા બધી જાતના વિચાર તે તે અપેક્ષાને સૂચિત કરતા નયે જ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય શાસ્ત્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નય પણ પ્રસિદ્ધ છે. પણ એ નો ઉપર જણાવેલ સાત નથી જુદા નથી, પરંતુ એમનું જ ટૂંકું વર્ગીકરણ કે ભૂમિકા માત્ર છે. દ્રવ્ય અર્થાત્ સામાન્ય, અન્વય, અભેદ કે એકત્વને અનુલક્ષીને કરવામાં આવતે વિચાર એ દ્રવ્યાર્થિક નય છે. મૈગમ, સંગ્રહ અને વ્યવહાર, એ ત્રણે દ્રવ્યાર્થિક જ છે. આમાંથી સંગ્રહ તો શુદ્ધ અભેદને વિચાર કરનાર હોવાથી શુદ્ધ કે મૂળ Page #248 -------------------------------------------------------------------------- ________________ નયવાદ ૨૧૭ દ્રવ્યાર્થિક જ છે, જ્યારે વ્યવહાર અને નૈગમની પ્રવૃત્તિ ભેદગામી હાવા છતાં પણ કાઈ ને કાઈ પ્રકારના અભેદને પણ અવલખીને જ ચાલે છે. એટલા માટે એને પણ દ્રવ્યાર્થિ ક જ માનવામાં આવ્યા છે. અલબત્ત, એ સંગ્રહ નયની જેમ શુદ્ધ નહીં પણ અશુદ્ધ-મિશ્રિત દ્રવ્યાર્થિ ક જ છે. પર્યાય એટલે વિશેષ, વ્યાવૃત્તિ કે ભેદને જ અનુલક્ષીને પ્રવૃત્ત થતા વિચારમાગ` પર્યાયાર્થિ ક નય છે. ‘ઋનુસૂત્ર’ વગેરે બાકીના ચારે નયને પર્યાયાર્થિ ક જ ગણવામાં આવ્યા છે. અભેદને છોડીને એક માત્ર ભેદને વિચાર ઋજીમૂત્રનયથી શરૂ થાય છે, તેથી એને જ શાસ્ત્રમાં પર્યાયાથિક નયની પ્રકૃતિ કે મૂળ આધાર કહેલ છે. પાછલા ત્રણ નયા એ જ મૂળભૂત પર્યાયાથિકના એક રીતે વિસ્તાર માત્ર છે. ફક્ત જ્ઞાનને ઉપયાગી માનીને એને આધારે પ્રવૃત્ત થતી વિચારધારાને જ્ઞાનનય કહે છે, તેા ફક્ત ક્રિયાને આધારે પ્રવૃત્ત થતી વિચારધારા ક્રિયાનય છે. નયરૂપી આધારસ્ત ંભો અપાર હેાવાથી વિશ્વનું પૂ દર્શીન–અનેકાંત પણ નિઃસીમ છે. [દૃઔચિ॰ ખ′૦ ૨, પૃ૦ ૧૭૦-૧૭૨] નિશ્ચય અને વ્યવહારનયના અન્ય દશનામાં સ્વીકાર જૈન પરંપરામાં નિશ્ચય અને વ્યવહારનય પ્રસિદ્ધ છે. વિદ્વાને જાણે છે કે આ જ નવિભાગની આધારભૂત દૃષ્ટિના સ્વીકાર અન્ય દર્શીતામાં પણ કરવામાં આવ્યા છે. બૌદ્ધ દન ઘણા પ્રાચીન સમયથી પરમા અને સંપિત, એ એ દૃષ્ટિઓનું નિરૂપણ કરતું આવ્યું છે. શાંકર વેદાંતની પારમાર્થિક તથા વ્યાવહારિક કે માયિક દૃષ્ટિ પ્રસિદ્ધ છે. આ રીતે જૈન-જૈનેતર દનામાં પરમાથ કે નિશ્ચય અને સંતૃતિ કે વ્યવહારદૃષ્ટિને સ્વીકાર કરવામાં આવ્યા છે, પણ એ દનામાં એ એ દૃષ્ટિઓનું કરવામાં આવેલું તત્ત્વનિરૂપણુ સાવ જુદુ જુદુ છે. જોકે જૈનેતર બધાંય દશનામાં નિશ્ચયદૃષ્ટિસ’મત તત્ત્વનિરૂપણ એક નથી, તાપણુ બધાંય મેક્ષલક્ષી દશનામાં નિશ્ચયદૃષ્ટિસંમત આચાર અને ચારિત્ર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈનધમ ના પ્રાણ તો એક જ છે—ભલે પછી એનાં પરિભાષા, વર્ગીકરણ વગેરે જુદાં હોય. અહીં તે જોવાનું એ છે કે જૈન પરપરામાં નિશ્ચય અને વ્યવહારરૂપે જે એ દૃષ્ટિઓ માનવામાં આવી છે, એ તત્ત્વજ્ઞાન અને આચાર, એ અન્ને ક્ષેત્રોને લાગુ પાડવામાં આવી છે. બીજા બધાંય ભારતીય દનાની જેમ જૈન દર્શનમાં પણ તત્ત્વજ્ઞાન અને આચાર એ બન્નેને સમાવેશ થાય છે. તત્ત્વજ્ઞાન અને આચારમાં એની ભિન્નતા જ્યારે નિશ્ચય અને વ્યવહારનયના પ્રયોગ તત્ત્વજ્ઞાન અને આચાર બન્નેમાં થાય છે, ત્યારે સામાન્ય રૂપે શાસ્ત્રચિંતન કરનારને એ ભેદ નથી સમજાતા કે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં કરવામાં આવતા નિશ્ચય અને વ્યવહારને પ્રયાગ આચારના ક્ષેત્રમાં કરવામાં આવતા એવા પ્રયાગથી ભિન્ન છે અને ભિન્ન પરિણામના સૂચક પણ છે. તત્ત્વજ્ઞાનની નિશ્ચયદૃષ્ટિ અને આચાર સબંધી નિશ્ચયદૃષ્ટિ એ અન્ને એક નથી. એ બન્નેની વ્યવહારદૃષ્ટિના સંબંધમાં પણ એમ જ સમજવું. એનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે : તત્ત્વલક્ષી નિશ્ચય અને વ્યવહારાષ્ટ જ્યારે નિશ્ચયદષ્ટિથી તત્ત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવું હોય તે એની મર્યાદામાં ફક્ત એ જ વાત આવવી જોઈએ કે જગતનાં મૂળતત્ત્વ કયાં છે? કેટલાં છે? અને એમનુ ક્ષેત્ર-કાલ વગેરેથી નિરપેક્ષ સ્વરૂપ શું છે? અને જ્યારે વ્યવહારદષ્ટિએ તત્ત્વનિરૂપણ કરવું હોય ત્યારે એ જ મૂળ તત્ત્વાના સ્વરૂપનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેની અપેક્ષાએ પ્રતિપાદન કરવામાં આવે છે. આ રીતે આપણે નિશ્ચયદષ્ટિને ઉપયોગ કરીને જૈન દનસંમત તત્ત્વાનુ સ્વરૂપ કહેવા છીએ તે ટૂંકમાં એમ કહી શકીએ કે ચેતન અને અચેતન એવા પરસ્પર અત્યન્ત વિજાતીય એવાં એ તત્ત્વ છે. બન્ને એકબીજા ઉપર અસર કરવાની Page #250 -------------------------------------------------------------------------- ________________ નયવાદ ૨૧૯ શક્તિ પણ ધરાવે છે. ચેતનને સંકોચ-વિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની અપેક્ષાએ હોવાથી એ વ્યવહારદષ્ટિથી સિદ્ધ છે. અચેતન. પુદ્ગલનું પરમાણુરૂપત્ય કે એકપ્રદેશાવગાધત્વ, એ નિશ્ચયદષ્ટિનો વિષય છે; જ્યારે એનું સ્કંધરૂપે પરિણમવું અથવા પોતાના ક્ષેત્રમાં બીજા અનન્ત પરમાણુ અને સ્કંધોને અવકાશ આપો એ વ્યવહારદૃષ્ટિનું નિરૂપણ છે. આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ પરંતુ આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિનું નિરૂપણ જુદી રીતે થાય છે. જેના દર્શન મોક્ષને પરમ પુરુષાર્થ માનીને એ દષ્ટિએ જ આચારની ગોઠવણ કરે છે. તેથી જે આચાર સીધેસીધા મોક્ષલક્ષી છે એ જ નિશ્ચય આચાર છે. આ આચારમાં દૃષ્ટિભ્રમ (મિથ્યાદષ્ટિ) અને કાષાયિક વૃત્તિઓના નિમૅલીકરણનો જ સમાવેશ થાય છે. પણું વ્યાવહારિક આચાર આ એકરૂપ નથી. નિશ્ચયદષ્ટિના આ ચારની ભૂમિકામાંથી નિષ્પન્ન થયેલા એવા ભિન્ન ભિન્ન દેશ, કાલ, જાતિ, સ્વભાવ, રુચિ વગેરે પ્રમાણે ક્યારેક ક્યારેક પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ આચારે વ્યાવહારિક આચારકટીમાં ગણાય છે. નિશ્ચયદષ્ટિના આચારની ભૂમિકામાં રહેલ એક જ વ્યક્તિ અનેક પ્રકારના વ્યાવહારિક આચારમાંથી પસાર થાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે આચારલક્ષી નિશ્રયદષ્ટિ કે વ્યવહારદષ્ટિ મુખ્યત્વે મેક્ષની દષ્ટિએ જ વિચાર કરે છે; જ્યારે તવનિરૂપક નિશ્ચય કે વ્યવહારષ્ટિ ફક્ત જગતના સ્વરૂપને અનુલક્ષીને પ્રવૃત્ત થાય છે. ' તવલક્ષી અને આચારલક્ષી નિશ્ચય-વ્યવહારદષ્ટિ વચ્ચે બીજું મહત્વનું અંતર તત્ત્વજ્ઞાન અને આચારલક્ષી આ બને નયો વચ્ચે એક બીજું પણું મહત્વનું અંતર છે, જે ધ્યાન આપવા જેવું છે. નિશ્ચયદષ્ટિ Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૨૨૦ સંમત તત્ત્વાનું સ્વરૂપ આપણે બધા સામાન્ય જિજ્ઞાસુઓ કયારેય પ્રત્યક્ષ કરી નથી શકતા. જે વ્યક્તિએ તત્ત્વસ્વરૂપના સાક્ષાત્કાર કર્યો હાય એવી કાઈ વ્યક્તિના કથન ઉપર શ્રદ્દા રાખીને જ આપણે એવા સ્વરૂપને માનીએ છીએ. પણ આચારની બાબતમાં એવું નથી. કાઈ પણ જાગરૂક સાધક પોતાની આંતરિક સત્-અસત્ વૃત્તિઓને અને એની તીવ્રતા-મંદતાના તારતમ્યને સીધેસીધાં વિશેષ પ્રત્યક્ષરૂપે જાણી શકે છે; જ્યારે બીજી વ્યક્તિને માટે પહેલી વ્યક્તિની વૃત્તિઓ સથા પરાક્ષ છે. નિશ્ચયદષ્ટિ હેાય કે વ્યવહારદષ્ટિ, તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ તે તે દર્શનના બધાય અનુયાયીઓને માટે એકસરખું હોય છે, તેમ જ એ એકસરખી પરિભાષાથી બંધાયેલુ હોય છે. પણ નિશ્ચયદષ્ટિ અને વ્યવહારદષ્ટિએ આચારનું સ્વરૂપ એવું નથી હેતું. પ્રત્યેક વ્યક્તિને નિશ્ચયદૃષ્ટિના આચાર એને માટે પ્રત્યક્ષ છે. આ અલ્પ વિવેચનથી ફક્ત એટલું જ સૂચિત કરવાનું છે કે નિશ્ચયનય અને વ્યવહારનય, આ એ શબ્દો ભલે સમાન હોય, પણ તત્ત્વજ્ઞાન અને આચારના ક્ષેત્રમાં એ જુદી જુદી દષ્ટિએ લાગુ થાય છે, અને આપણને જુદાં જુદાં પરિણામેા તરફ દોરી જાય છે. જૈન અને ઉપનિષદના તત્ત્વજ્ઞાનની નિશ્ચયક્તિ વચ્ચે ભેદ નિશ્ચયદૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપનિષદના તત્ત્વજ્ઞાનથી સાવ જુદી છે. પ્રાચીન મનાતાં બધાં ઉપનિષદ સત્, અસત્, આત્મા, બ્રહ્મ, અવ્યક્ત, આકાશ વગેરે ભિન્ન ભિન્ન નામેાથી જગતના મૂળનું નિરૂપણ કરીને કેવળ એક જ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે જગત જડ, ચેતન વગેરે રૂપે ગમે તેવુ નાનારૂપ કેમ ન હેાય, પણ એના મૂળમાં અસલી તત્ત્વ તો કેવળ એક જ છે; જ્યારે જૈન દર્શન જગતના મૂળમાં કાઈ એક તત્ત્વને સ્વીકાર નથી કરતું; ઊલટુ પરસ્પર વિજાતીય એવાં સ્વતંત્ર એ તત્ત્વાના સ્વીકાર કરીને, એને આધારે વિશ્વની વિવિધતાની વ્યવસ્થા કરે છે. ચાવીસ તત્ત્વ માનનાર Page #252 -------------------------------------------------------------------------- ________________ નયવાદ ૨૨૧ સાંખ્યદર્શન અને શાંકર વગેરે વેદાંતશાખાઓ સિવાયના ભારતીય દર્શનમાં એવું કેઈ દર્શન નથી જે જગતના મૂળરૂપે ફક્ત એક જ તત્વનો સ્વીકાર કરતું હોય. ન્યાય-વૈશેષિક હેય કે પચીસ તત્ત્વ માનનાર સાંખ્યોગ હોય કે પૂર્વમીમાંસા હેય, બધા પોતપોતાની ઢબે જગતના મૂળમાં અનેક તત્ત્વોને સ્વીકાર કરે છે. એથી જ સ્પષ્ટ છે કે જૈન તત્વચિંતનની પ્રકૃતિ ઉપનિષદના તત્વચિંતનની પ્રકૃતિથી. સર્વથા ભિન્ન છે. [દઔચિં૦ નં. ૨, પૃ. ૪૯૮-૫૦૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સપ્તભગી સપ્તભંગી અને એને આધાર ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિબિંદુ એક જ વસ્તુના જે ભિન્ન ભિન્ન દન કુલિત આધારે ભગવાદની રચના થાય છે. જે એ એકબીજાથી સાવ વિરાધી હાય, એવાં દા વચ્ચે સમન્વય બતાવવાની દૃષ્ટિએ, એના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બન્ને અશાને લઈ ને, એના આધારે જે સંભવિત વાકચભંગા રચવામાં આવે છે, એ જ સપ્તભંગી છે. સપ્તભંગીને આધાર નયવાદ છે, અને એનું ધ્યેય સમન્વય છે, અર્થાત્ અનેકાંતકાટીનું વ્યાપક દર્શાન કરાવવું એ છે. જેવી રીતે કાઈ પણ પ્રમાણથી જાણેલ પદાર્થને બીજાને મેધ કરાવવા મોટે પરાઅનુમાન અર્થાત્ અનુમાનવાકયની રચના કરવામાં આવે છે, એવી જ રીતે વિરુદ્ધ શાને સમન્વય શ્રોતાને સમજાવવાની દૃષ્ટિએ ભંગ-વાકયની રચના પણ કરવામાં આવે છે. આ રીતે નયવાદ અને ભંગવાદ અનેકાંતદૃષ્ટિના ક્ષેત્રમાં આપાપ ફલિત થઈ જાય છે. અને મનેવૃત્તિઓથી થાય છે, એને જ નાના વિષય ખરાખર [દૃઔચિં॰ ખ૦ ૨, પૃ૦ ૧૭૨] Page #254 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી ૨૨૩ સાત ભંગે અને એનું મૂળ (૧) ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત વાક્યરચના. (૨) એ સાત કહેવાય છે, છતાં મૂળ તે ત્રણ (૧) સ્વાદ અસ્તિ, (૨) સ્યાદ્ નાસ્તિ અને (૩) સ્યાદ્ અવક્તવ્ય]જ છે. બાકીના ચાર [ (૧) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ, (૨) સ્યાદ્ અસ્તિ-અવક્તવ્ય, (૩) સ્યાદ્ નાસ્તિ-અવક્તવ્ય અને (૪) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય] એ ત્રણ મૂળ ભંગના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે. (૩) કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકેની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિરોધરૂપ છે કે નહિ અને જો ન હોય તે દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવો ? અથવા એમ કહે કે અમુક વિવક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધર્મવિષયક દૃષ્ટિભેદે દેખાતા હોય ત્યારે એવા ભેદનો પ્રમાણપૂર્વક સમન્વય કરો, અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના ગ્ય સ્થાનમાં ગઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. સપ્તભંગીનું કાર્ય : વિરોધને પરિહાર દાખલા તરીકે એક આમદ્રવ્યની બાબતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કોઈ આત્માને નિત્ય માને છે તે કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તવ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિયત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિત્ય જ છે અને નિત્યત્વ એમાં પ્રમાણબાધિત છે? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ ગ્ય છે? આ ત્રણ વિકલ્પની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તે એમને વિરોધ દૂર કરે જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ Page #255 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૨૨૪ અનેક ધર્માં એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિરેાધપરિહાર તરફ જ સપ્તભંગીની દૃષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણ સવ દૃષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્ત્વની દૃષ્ટિએ તે નિત્ય છે, કારણ કે કત્યારે પણ તે તત્ત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ કયારેક એ તત્ત્વ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તત્ત્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિત્યત્વ તત્ત્વદષ્ટિએ ન હતાં માત્ર અવસ્થાની દૃષ્ટિએ છે. અવસ્થાઓ તે પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હોય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે સ્થૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હેાય એવા તત્ત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવા પડે છે; અને એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્ત્વરૂપે (સામાન્ય રૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષ રૂપે ) અનિત્ય પણ છે, નિત્યત્વ અને અનિત્યત્વ બન્ને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરાધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને તેા. એ જ પ્રમાણે આત્મા નિત્ય, અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાદ્ય છતાં સમગ્ર રૂપે કાઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ માટે તે અસમગ્ર રૂપે શબ્દના વિષય થાય છે; છતાં સમગ્ર રૂપે એવા કાઈ શબ્દનો વિષય નથી થઈ શકતા, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિયત્વધને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવતવ્ય એવા ત્રણ પક્ષા-ભંગા વાજબી ઠરે છે. એ જ પ્રમાણે એકત્વ, સત્ત્વ, ભિન્નત્વ, અભિલાષ્યત્વ આદિ સÖસાધારણ ધર્માં લઈ કાઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગા બને, અને તે ઉપરથી સાત ખતે. ચેતનત્વ, ઘટત્વ આદિ અસાધારણ ધર્મને લઈને પણ સપ્તભંગી ધટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક Page #256 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી ૨૨૫ કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સપ્તભંગ ઘટાવી શકાય. પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પદાર્થોમાં નિયત્વ-અનિત્યત્વ, સત્વ-અસત્વ, એ બહુત્વ, વ્યાપકત્વ-અવ્યાપક આદિની બાબતમાં પરસ્પર તદન વિરોધી વાદો ચાલતા. એ વાદોનો સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગકલ્પના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિક વાદનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું. સાતથી વધારે અંગે સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંયોજના કરો અને સાતમાં અંતર્ભાવ ન પામે એ ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિતનો આગ્રહ કરી જ ન શકે. આને ટૂંકમાં સાર નીચે પ્રમાણે – ૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદનું સમીકરણ કરવું, એ ભાવના સપ્તભંગીની પ્રેરક છે. ૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની એકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે. ૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પરત્વે મૂળમાં ત્રણ જ વિકલ્પ સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તેયે સાત જ થઈ શકે. જ. જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદૃષ્ટિનો વિચારવિષયક એક પુરાવો છે. આના દાખલાઓ, જે શબ્દ આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આય વિચારકો આત્માનો વિચાર કરતા અને બહુ તે આગમપ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા. ૫. વૈદિક આદિ દર્શનેમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈનધર્મને પ્રાણ ધર્મસમન્વય” છે, તે આનું જ એક રૂ૫ છે. શંકર પોતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે. ૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંઘરી લેવાને આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હોય. [અચિં૦ ભાગ ૨, ૫૦ ૧૦૬૨-૧૦૧૪] મહત્ત્વના ચાર ભંગને અન્યત્ર મળતા નિર્દેશ સપ્તભંગીના સાત ભંગોમાં શરૂઆતના ચાર જ મહત્ત્વના છે, કેમ કે વેદ, ઉપનિષદ વગેરે ગ્રંથમાં તથા “દીધનિકાય'ના બ્રહ્મજાલ સૂત્રમાં આવા ચાર વિકલ્પને છૂટોછવાયે કે એકસાથે નિર્દેશ મળી આવે છે. સાત ભંગમાં જે છેલ્લા ત્રણ ભંગ છે, એને નિર્દેશ કોઈના પક્ષરૂપે–મંતવ્યરૂપે ક્યાંય જોવામાં નથી આવ્યો. તેથી શરૂઆતના ચાર ભંગ જ પિતાની અતિહાસિક ભૂમિકા ધરાવે છે, એમ નક્કી થાય છે. અવક્તવ્ય” અર્થ અને કેટલીક વિચારણા શરૂઆતના ચાર ભંગમાં એક “અવક્તવ્ય” નામનો ભંગ પણ છે. એનો અર્થ સંબંધમાં કંઈક વિચાર કરવા જેવું છે. આગમયુગના પ્રારંભથી “અવક્તવ્ય” ભંગનો અર્થ એવો કરવામાં આવે છે કે સત-અસત્ કે નિત્ય-અનિત્ય વગેરે બે અંશોનું એકસાથે પ્રતિપાદન કરી શકે એવો કોઈ શબ્દ નથી, એટલા માટે આવું પ્રતિપાદન કરવાની ઈચ્છા થઈ આવતાં વસ્તુ “અવક્તવ્ય” છે. પરંતુ અવકતવ્ય શબ્દને ઈતિહાસ જોતાં કહેવું પડે છે કે એની બીજી અને અતિહાસિક વ્યાખ્યા પ્રાચીન શાસ્ત્રોમાં છે. ૧. આ સાત ભંગ આ પ્રમાણે છે: (૧) સ્યાદ્ અસ્તિ, (૨) સ્યાહુ નાસ્તિ, (૩) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ, (૪) સ્યાદ્ અવક્તવ્ય, (૫) સ્યાદ્ અસ્તિઅવક્તવ્ય (૬) સ્વાદુનાસ્તિ-અવક્તવ્ય અને (૭) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય. Page #258 -------------------------------------------------------------------------- ________________ સપ્તભ`ગી ૨૨૭ ૧ એ ઉપનિષદમાં ‘ચતો. વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સદ્દ ઉક્તિ દ્વારા બ્રહ્મના સ્વરૂપને અનિવચનીય અથવા વચનાગાચર કહ્યું છે, એ જ પ્રમાણે આચારાંગમાં પણ ‘ સત્ત્વે સરા નિયટ્ટ તિ, તથૅધ્રુળીન विज्जइ ૨ વગેરે દ્વારા આત્માના સ્વરૂપને વચનાગેચર કહ્યું છે. મુદ્દે પણ અનેક વસ્તુઓને ‘ અવ્યાકૃત ’ૐ શબ્દ દ્વારા વચનાગાચર કહી છે. * જૈન પરપરામાં ‘ અનભિલાપ્ય ’૪ ભાવ પ્રસિદ્ધ છે, જે કયારેય વચનગાચર નથી થતા. હું માનું છું કે સપ્તભંગીમાં ‘ અવક્તવ્ય થી જે અથ લેવામાં આવે છે, તે જૂની વ્યાખ્યાનું વાદાશ્રિત અને તર્ક ગમ્ય બીજું રૂપ છે. સપ્તભંગી સંશયાત્મક જ્ઞાન તથી * . સપ્તભ’ગીની વિચારણા પ્રસંગે એક વાતના નિર્દેશ કરવા જરૂરી છે. શ્રી શંકરાચાયે બ્રહ્મસૂત્ર' ૨-૨-૩૩ના ભાષ્યમાં સપ્તભંગીના સંશયાત્મક જ્ઞાન તરીકે નિર્દેશ કર્યાં છે. શ્રી રામાનુજાચાયે પણ એમનું જ અનુસરણ કર્યું છે. એ તો થઈ પ્રાચીન ખંડનમંડનપ્રધાન સાંપ્રદાયિક યુગની વાત; પણ જેમાં તુલનાત્મક અને વ્યાપક અધ્યયન કરવામાં આવે છે એવા નવા યુગના વિદ્વાનેાના આ સબધી વિચારે જાણવા` જોઈ એ. ડૉ. એ. ખી. ધ્રુવ, જેઓ ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની બધી શાખાઓના પારદર્શી વિદ્વાન હતા—ખાસ કરીને શાંકર વેદાંતના વિશેષ પક્ષપાતી હતા——તેઓએ પેાતાના જૈન અને બ્રાહ્મણ પ ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે સપ્તભંગી એ કંઈ સંશયજ્ઞાન નથી; એ તે સત્યનાં જુદા જુદા પ્રકારનાં સ્વરૂપોનું નિદર્શન . ૧. તૈત્તિરીય ઉપનિષદ ૨-૪. ૨. આચારાંગ સૂ૦ ૧૭૦. ૩, મસ્જિઝમનિકાય સુ૦ ૬૩. ૪. વિશેષાવશ્યકભાષ્ય ૧૪૧, ૪૮૯. ૫. આપણા ધર્મ પૂ૦ ૬૭૩, Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૨૨૮ કરાવતી એક વિચારસરણી છે. શ્રી નŚદાશ’કર મહેતા, જેઓ ભારતીય સમગ્ર તત્ત્વજ્ઞાનની પર પરાઓ અને ખાસ કરીને વેદ-વેદાંતની પરપરાઓના અસાધારણ મૌલિક વિદ્વાન હતા, અને જેઓએ ‘ હિંદ તત્ત્વજ્ઞાનને તિહાસ ' વગેરે અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકા લખ્યાં છે, તેઓએ પણ ( પૃ. ૨૧૩–૨૧૯) સપ્તભંગીનું નિરૂપણ બિલકુલ અસાંપ્રદાયિક દૃષ્ટિએ કયુ છે, જે વાંચવા જેવું છે. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન,૧ ડૉ. દાસગુપ્તા વગેરે તત્ત્વચિંતકાએ પણ સપ્તભંગીનું નિરૂપણ જૈન દૃષ્ટિબિંદુને બરાબર સમજીને જ કર્યું છે, [દૃઓચિં॰, ખં॰ ૨, પૂ૦ ૫૦૩-૫૦૪] ૧. ઇન્ડિયન ફિલોસોફી વ. ૧, પૃ૦ ૩૦૨. ૨. એ હિસ્ટરી આફ ઇન્ડિયન ફિલસારી વો. ૧, પૃ૦ ૧૭૯. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બ્રહ્મ અને સમ ભારતીય તત્ત્વવિચારને સંબધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્ત્વવિચારનાં ઉદ્ગમસ્થાને બે જુદાં જુદાં છેઃ એક છે સ્વાત્મા, અને ખીજું છે પ્રકૃતિ. અર્થાત્ પહેલું આંતર અને ખીજાં બાહ્ય. સમતાનું પ્રેરક તત્ત્વ ‘સમ’ કાઈ અજ્ઞાત કાળમાં મનુષ્ય પોતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયે : હું પોતે શું છું? કેવા હ્યું? અને ખીજા જીવા સાથે મારા શા સબધ છે?-એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આનેા ઉત્તર મેળવવા તે અંતર્મુખ થયે। અને એને પાતાના સાધનને પરિણામે જણાયું કે હું એક સચેતન તત્ત્વ છેં અને બીજા પ્રાણીવમાં પણ એવી જ ચેતના છે. આ વિચારે તેને પોતાની જાત અને ખીજા પ્રાણીવગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દનમાંથી સમભાવના વિવિધ અર્થી અને તેની ભૂમિકાઓ તત્ત્વવિચારમાં રજૂ થયાં. બુદ્ધિના આ વહેણને સમ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મ' અને તેના વિવિધ અ બુદ્ધિનું ખીજું પ્રભવસ્થાન બાહ્ય પ્રકૃતિ છે, જેઓ વિશ્વપ્રકૃતિની વિવિધ ખાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળ તરફ આકર્ષાયા હતા, તેમને એમાંથી કવિત્વની, કહો કે કવિત્વમય ચિંતનની, ભૂમિકા લાધી. દા. ત., ઋગ્વેદના જે કવિએ ઉષાના ઉલ્લાસપ્રેરક અને રેશમાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈનધર્મને પ્રાણ ચકારી દર્શનનું સંવેદન ઝીલ્યું, તેણે ઉષાને એક રક્તસ્ત્રા તરુણરૂપે ઉષાસૂક્તમાં ગાઈ. સમુદ્રનાં ઊછળતા તરંગો અને તેફાને વચ્ચે નૌકાયાત્રા કરતાં અડદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરુણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઈ આવ્યું, તેણે વરુણસૂક્તમાં એ વરુણદેવને પિતાના સર્વશક્તિમાન રક્ષણહાર લેખે સ્તવ્ય. જેને અગ્નિની જવાળાઓ અને પ્રકાશક શક્તિઓનું રોમાંચક સંવેદન થયું તેણે અગ્નિનાં સૂકો રચ્યાં. જેને ગાઢ અંધકારવાળી રાત્રિનું માંચક સંવેદન થયું તેણે રાત્રિ રચ્યું. એ જ રીતે વાફ, કુંભ, કાળ આદિ સુકતા વિશે કહી શકાય. પ્રકૃતિનાં એ જુદાં જુદાં પાસાં હોય કે તેમાં કોઈ દિવ્ય સો હોય, અગર એ બધાં પાછળ કોઈ એક જ પરમગૂઢ તત્ત્વ હોય, પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાઓ, દશ્યમાન પ્રકૃતિના કોઈ ને કોઈ પ્રતીકને આશ્રીને ઉદ્ભવી છે. આવી જુદાં જુદાં પ્રતીકોને સ્પર્શતી પ્રાર્થનાઓ બ્રહ્મ રૂપે ઓળખાવાતી. બ્રહ્મના આ પ્રાથમિક અર્થમાંથી ક્રમે ક્રમે અનેક અર્થે ફલિત થયા. જે યજ્ઞોમાં આ સૂક્તોને વિનિયોગ થતો તે પણ બ્રહ્મ કહેવાયા. તેના નિરૂપક ગ્રંથો અને વિધિવિધાન કરનાર પુરોહિતે પણ બ્રહ્મ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહારાયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ વિવિધ પાસાંઓ કે દિવ્ય સ, એ બધાને એક જ તસ્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અને કદના પ્રથમ મંડળમાં જ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, ઇન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે તે તો છેવટે એક જ તત્ત્વ છે અને તે તત્ત્વ એટલે સત્ત. આમ પ્રકૃતિનાં અનેક પ્રતીક છેવટે એક સતરૂપ પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતા અને વિસ્તરતો ગયો. શ્રમણ અને બ્રાહ્મણ વિચારધારાની એક ભૂમિકા સમભાવના ઉપાસકે મન કે સમગ કહેવાયા. સંસ્કૃતમાં એનું શમન અને એવું રૂપાંતર થયું છે. પણ સમ શબ્દ સંસ્કૃત જ Page #262 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મ અને સમ ૨૩૧ હેઈ તેનું સંસ્કૃતમાં સમન એવું રૂપ બને છે. શ્રેઢાનના ઉપાસકે અને ચિંતકે બ્રાહ્મણ કહેવાયા. પહેલે વર્ગ મુખ્યપણે આત્મલક્ષી રહ્યો; બીજો વર્ગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણા પામેલે અને તેનાં જ પ્રતીક દ્વારા સૂક્ષ્મતમ તત્વ સુધી પહોંચેલે, તેથી મુખ્યપણે પ્રકૃતિલક્ષી રહ્યો. આ રીતે બન્ને વર્ગની બુદ્ધિનું આદ્ય પ્રેરક સ્થાન જુદું જુદું હતું, પણ બને વર્ગની બુદ્ધિનાં વહેણો તે કઈ અંતિમ સત્ય ભણું જ વધે જતાં હતાં. વચલા અનેક ગાળાઓમાં આ બન્ને વહેણની દિશા ફંટાતી કે ફંટાયા જેવી લાગતી. ક્યારેક એમાં સંઘર્ષ પણ જન્મતો. પણ મને આત્મલક્ષી પ્રવાહ છેવટે સમગ્ર વિશ્વમાં ચેતનતત્ત્વ છે, અને એવું તત્ત્વ બધા દેહધારીઓમાં સ્વભાવે સમાન જ છે એ સ્થાપનામાં વિરો. તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ સુધ્ધાંમાં ચેતનતત્ત્વ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ પ્રકૃતિલક્ષી બીજે વિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાંઓને સ્પર્શતે સ્પર્શત અંતર તરફ વળ્યો અને એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે સ્થાપ્યું કે જે અખિલ વિશ્વના મૂળમાં એક વાત કે વ્રહ્મ તત્વ છે, તે જ દેહધારી જીવવ્યક્તિમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં વ્યક્તિગત ચિંતન સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને આધારે જીવનને આચારમાર્ગ પણ ગોઠવાયો. બીજી બાજુ વિશ્વના મૂળમાં દેખાયેલું પરમ તત્ત્વ તે જ વ્યક્તિગત જીવ છે, જીવવ્યક્તિ એ પરમ તત્ત્વથી ભિન્ન છે જ નહીં, એવું અદ્વૈત પણ સ્થપાયું. અને એ અદ્વૈતને આધારે જ અનેક આચારોની જના પણ થઈ. ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો જુદાં જુદાં, પણ છેવટે તે બન્ને પ્રવાહો એક જ મહાસમુદ્રમાં મળે છે, તે જ પ્રમાણે આત્મલક્ષી અને પ્રકૃતિલક્ષી બન્ને વિચારની ધારાઓ અંતે એક જ ભૂમિકા ઉપર આવી મળી. ભેદ દેખાતો હોય તે તે માત્ર શાબ્દિક, અને બહુ બહુ તો વચલા ગાળામાં સંઘર્ષને પરિણામે ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈનધર્મને પ્રાણ શાશ્વત વિરોધ છતાં એકતાની પ્રેરક પરમાથદષ્ટિ એ ખરું છે કે સમાજમાં, શાસ્ત્રોમાં અને શિલાલેખ આદિમાં પણ ગ્રહો અને સમની આસપાસ પ્રવર્તેલા વિચાર અને આચારના ભેદે કે વિરોધની નેંધ છે; આપણે બૌદ્ધ પિટકે, જૈન આગમ અને અશોકના શિલાલેખે, તેમ જ બીજા અનેક ગ્રંથોમાં બ્રાહ્મણ અને શ્રમણ, એ બે વર્ગોને ઉલ્લેખ જોઈએ છીએ. મહાભાષ્યકાર પતંજલિએ આ બન્ને વર્ગોને શાશ્વત વિરોધરૂપે પણ નિર્દેશ્યા છે. આમ છતાં, ઉપર કહેવામાં આવ્યું છે તેમ, એ બન્ને પ્રવાહ પોતપોતાની રીતે એક જ પરમ તત્વને સ્પર્શે છે, એવું પ્રતિપાદન કરવામાં આવે તે એ કઈ દૃષ્ટિએ ? આ પ્રશ્નનો ખુલાસો કર્યા વિના તત્વજિજ્ઞાસા સંતોષાય નહીં. એ દૃષ્ટિ તે પરમાર્થની. પરમાર્થદષ્ટિ કુળ, જાતિ, વંશ, ભાષા, ક્રિયાકાંડ અને વેશ આદિના ભેદને અતિક્રમી વસ્તુના મૂળગત સ્વરૂપને નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા ભણી જ વળે છે. વ્યવહારમાં ઊભા થયેલા ભેદ અને વિરે સંપ્રદાયો તેમ જ તેના અનુગામીઓમાં પ્રવર્તેલા, અને ક્યારેક તેમાંથી સંઘર્ષ પણ જન્મેલે. એ સંઘર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ વર્ગોના ભેદોની નોંધ તે સચવાઈ પણ એની સાથે સાથે પરમાર્થદષ્ટિને પામેલ એવા પ્રાજ્ઞ પુરુષોએ જે એક્ય જોયું કે અનુભવ્યું તેની નોંધ પણ અનેક પરંપરાનાં અનેક શાસ્ત્રોમાં સચવાઈ છે. જૈન આગમે, કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગોના ભેદને નિર્દેશ છે, તેમાં જ સાચા બ્રાહ્મણ અને સાચા શ્રમણનું સમીકરણ જોવા મળે છે. બૌદ્ધ પિટકમાં પણ એવું જ સમીકરણ છે. મહાભારતમાં વ્યાસે સ્થળે સ્થળે સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાચા શ્રમણ રૂપે જ આપી છે. વનપર્વમાં અજગરરૂપે અવતરેલ નહુષે સાચે બ્રાહ્મણ કાણુ, એવો પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછળ્યો છે. ઉત્તરમાં યુધિષ્ઠિરના મુખે મહર્ષિ વ્યાસે કહ્યું છે કે દરેક જન્મ લેનાર સંકર પ્રજા છે. મનુના શબ્દો ટાંકી વ્યાસે સમર્થન કર્યું છે કે પ્રજામાત્ર સંકર જન્મા Page #264 -------------------------------------------------------------------------- ________________ બ્રા અને સમ ૨૩૩ છે, અને સટ્ટરવાળે શૂદ્ર એ જન્મબ્રાહ્મણથી પણ ચડિયાત છે. વ્યક્તિમાં સચ્ચરિત્ર અને પ્રજ્ઞા હોય ત્યારે જ તે સાચે બ્રાહ્મણ બને છે. આ થઈ પરમાર્થદષ્ટિ. ગીતામાં ત્રહ્મ પદને અનેકધા ઉલ્લેખ આવે છે. સાથે જ સમ પદ પણ ઉચ્ચ અર્થમાં મળે છે. ઉદિતા સમરિનઃ એ વાક્ય તે બહુ જાણીતું છે. સુત્તનિપાત નામના બૌદ્ધ ગ્રંથમાં એક પરમસુત્ત છે, તેમાં ભારપૂર્વક કહ્યું છે કે બીજા ઊતરતા કે બેટા, અને હું શ્રેષ્ઠ, એ પરમાર્થદષ્ટિ નથી. ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાને જુદાં, પણ તેમનું મિલનસ્થાન એક. આમ છતાં બન્ને મહાનદીઓના પટ જુદા, કિનારાની વસતીઓ જુદી, ભાષા અને આચાર પણ જુદાં. આ જુદાઈમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ મિલનસ્થાનની એકતાને જોઈ નથી શકતા. તેમ છતાં એ એકતા તો સાચી જ છે. એ જ રીતે ભિન્ન ભિન્ન પ્રભવસ્થાનથી ઉદ્ભવેલ વિચારપ્રવાહો ભિન્ન ભિન્ન રીતે પોષાવાને લીધે, એના સ્થળ આવરણમાં રાચતા અનુગામીઓ અને પ્રવાહનું સમીકરણ જોઈ નથી શકતા, પણ એ તથ્ય અબાધિત છે. એને જેનાર પ્રતિભાવાન પુરુષો સમયે સમયે અવતરતા જ રહ્યા છે, અને તે બધી જ પરંપરાઓમાં. સમત્વ એ મુદ્રાલેખ હોવા છતાં જૈન અને બૌદ્ધ જેવી શ્રમણપરંપરાઓમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મવિહાર શબ્દો એટલા બધા પ્રચલિત થયા છે કે તેને એ પરંપરાઓથી છૂટા પાડી શકાય તેમ છે જ નહીં. એ જ રીતે બ્રહ્મ તત્વનો મુદ્રાલેખ ધરાવનાર વર્ગમાં પણ “સમ પદ એવી રીતે એકરસ થયું છે કે તેને બ્રહ્મભાવથી કે બ્રાહ્મી સ્થિતિથી વિખૂટું પાડી શકાય તેમ છે જ નહીં. પ્રાચીન કાળથી જ ચાલી આવતી આ પરમાર્થદષ્ટિ ઉત્તર કાળમાં પણ કાળજીપૂર્વક પિલાતી રહી છે. તેથી જ જન્મે બ્રાહ્મણ પણ સંપ્રદાયે બૌદ્ધ એવા વસુબંધુએ અભિધમકેષમાં સ્પષ્ટ કહ્યું કે આમળ્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના પ્રાણ ૨૩૪ અમો માર્ગ: ત્રાસબ્યમેવ તત્ । એના જ્યેષ્ઠ બધુ અસગે પણ એવી મતલબની સુચના કચાંક કરી છે. પરમાદષ્ટિની આ પર’પરા સાંપ્રદાયિક ગણાય એવા નરસિંહ મહેતામાં વ્યક્ત થઈ છે. આખા વિશ્વમાં એક તત્ત્વરૂપે એમણે હરિનું કીર્તન કર્યું અને પછી એ હરિના ભક્ત વૈષ્ણવજનના એક લક્ષણરૂપે ‘સમષ્ટિ ને તૃષ્ણાત્યાગી' એમ પણ કહ્યું. એ જ રીતે સાંપ્રદાયિક મનાતા ઉપાધ્યાય યજ્ઞાવિજયજીએ પણ કહ્યું કે સમત્વ પ્રાપ્ત કરવું એ જ બ્રહ્મપદની પ્રાપ્તિ છે. છેલ્લે આ પરમાર્થ અને વ્યવહારદષ્ટિને ભેદ, તેમ જ પરમાંદૃષ્ટિની યથાતા ડૉ. એ. બી. ધ્રુવે પણ દર્શાવી છે. એક બ્રાહ્મણીના હાથનુ ભાજન તેમણે ન સ્વીકાર્યું. ત્યારે તેમણે કહ્યું કે આ તો મારા એક કુટુંબગત નાગર સંસ્કાર છે, એનું વાસ્તવિકત્વ હું તસિદ્ધ માનતા જ નથી; માત્ર સંસ્કારને અનુસરુ' છું, એટલું જ. ખરી દૃષ્ટિ એમણે ખીજે સ્થળે નિર્દેશી છે. જૈન આગમ સૂત્રકૃતાંગની પ્રસ્તાવના લખતાં તેમણે કહ્યું છે: “ જૈન ( શ્રમણ ) થયા વિના ‘બ્રાહ્મણ ’ થવાતું નથી, અને ‘ બ્રાહ્મણ ' થયા વિના ‘ જૈન ” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ દન્દ્રિયાને અને મનેવૃત્તિઓને જીતવામાં છે, અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે.’’ ' ' 2 આટલા સંક્ષેપ ઉપરથી આપણે એટલું પામી શકીએ છીએ કે બુદ્ધિ છેવટે એક જ સત્યમાં વિરમે છે અને સાથે એ પણ સમજી શકીએ છીએ કે વ્યવહારના ગમે તેટલા ભેદ અને વિરાધા અસ્તિત્વમાં હોય છતાં પરમાદિષ્ટ કદી લાપાતી નથી. [ ગુજરાતી સાહિત્ય પરિષદના સને ૧૯૫૯ના એકટખરમાં. અમદાવાદમાં ભરાયેલ અધિવેશનના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાંથી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ચાર સંસ્થાઓ [૧] સંઘસંસ્થા : ચતુર્વિધ સંઘ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દૃષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડ્યા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુજ્ય બને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગનો ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે, અને તે શ્રાવકશ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા–અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરીએ તે ચતુર્વિધ વર્ણન વ્યવસ્થા–શરૂ થઈ. સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમો. એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંઘનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિવિર્વાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હોય અથવા તે સારા કાર્યમાં પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંઘે પિતે જાતે જ શ્રાવકસંધનો અંકુશ પિતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણી રીતે જુદું હેવા છતાં તે સાધુસંધને અંકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈનધર્મને પ્રાણ રીતે પરસ્પરના સહકારથી એ બને સંઘે એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. [અચિં૦ ભા૧, પૃ. ૩૭૭-૩૭૮] [૨] સાધુસંસ્થા આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તે આભારી છે, પણ એ સંસ્થા તે એથીયે જૂની છે. ભગવતી જેવા આગમમાં અને બીજા જૂના ગ્રંથમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહનાં પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તો સમાઈ જાય છે અને કાં તે તેમને કેટલાક સડેલે ભાગ આપઆપ ખરી જાય છે. અને એકંદર પાછે ભગવાનને સાધુસંધ નવે રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. ડહાપણ ભરેલું બંધારણ તેના રહેણુકરણના, અરસપરસના વહેવારના અને કર્તવ્યોના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તે એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિભાય છે. એ બધાનાં કામોની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણુ વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહારે, કામના વિભાગે, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરુની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમોનું જે વર્ણન છેદમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરના આચાર્યોના ડહાપણ વિશે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ Page #268 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ ૨૩૭ કઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણને અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. ભિક્ષુણીસંઘ અને તેની બૌદ્ધસંઘ ઉપર અસર ' આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમિયાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હેવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થયો તેની ચોક્કસ વિગત આપણી પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ. સુધી તે એ સંસ્થામાં ઘટાડે નહોતા જ થયે, કદાચ વધારો થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમને પહેલાંય ભિક્ષુણુઓ જૈન સાધુસંધમાં હતી અને બીજ પરિવ્રાજક પંથમાં પણ હતી, છતાં પણ એટલું તે ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંઘમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપે અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન આપવું પડયું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. સાધુનું દયેય : જીવનશુદ્ધિ - સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયનો ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળે, તેના વિક્ષેપ અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પિતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પોતાનું જીવન અંતર્મુખ Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મોના પ્રાણ ૨૩૮ થઈ તપાસી ન લે, શેાધી ન લે, પોતે વિચાર અને વનમાં સ્થિર ન થાય, પોતે પોતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દેરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જો કાઈની દારવણી કરવાની હોય તા પહેલાં એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં પેાતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લેાકેાથી અલગપણું, કાઈ પણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણુ, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમા—એ બધું યાજાયેલું હતું. સ્થાનાંતર અને લેાકાપકાર એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પાકયા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી, કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તે હતી છતાં અંતર્દષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતદૃષ્ટિ નહિવત્ અથવા તદ્ન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ હા, છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણાના વિસ્તાર થતા ગયા અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલા, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણુ લાકવસતિમાં આવતા ગયા. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લાકસંસગ નિત કેટલાક દાષા સ્વીકાર્યા હાય, તેા તેની સાથે જ તે સંસ્થાએ લેાકેામાં કેટલાક પોતાના ખાસ ગુણો પણ દાખલ કર્યાં છે, અને તેમ કરવાના ભગીરથ પ્રયત્ન કર્યાં છે. જે કેટલાક ત્યાગીઓ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક Page #270 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ ૨૩૯ શાંતિ સાધી હતી, એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નેંધ તો એમની સાથે જ ગઈ, કારણ કે એમને પિતાના જીવનની યાદી બીજાઓને સેંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ, અંતર્દષ્ટિ હેવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવત્તી હોવા છતાં, લેક કાર્યમાં પિતાના પ્રયત્નનો ફાળો આપેલ હતે એની નોંધ આપણી સામે વજલિપિમાં લખાયેલી છે–એકવારના માંસજી અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મઘ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસનો તિરસ્કાર, દારૂની ઘણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળે છે એની કેઈ ના પાડી શકે નહિ. [દઅચિં૦ ભા૧, પૃ. ૪૧૨-૪૧૬] [૩] તીર્થસંસ્થા જ્યાં ધાર્મિક આત્માઓનો કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કોઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઇમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણેભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરે ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠા, બીજાં જળાશો અને નાનામોટા પહાડે એ જ મેટેભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ, સુંદર તીર્થે ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશય પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈનધર્મને પ્રાણ હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન–જ્યાં જાઓ ત્યાં જેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડોની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડની જ છે. જ્યાં શ્વેતાંબરોને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાક ખાસ દિગંબરોનાં તીર્થે દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનોમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાને પસંદ કરતા. વળી ભક્તવર્ગ હો કે મનુષ્યમાત્ર હો, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભોગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનની પસંદગી ઉપરથી જાણું શકીએ છીએ. તીર્થોના વિકાસમાં મૂર્તિ પ્રચારનો વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિ નિર્માણકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણું દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મોહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભેગસ્થાનમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાને અને તીર્થસ્થાનમાં જ છે. દેવદ્રવ્યના રક્ષણની સુંદર વ્યવસ્થા જેનેના તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પુરાવો છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે. ઘરમંદિર અને તદન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તેપણુ જેના ઉપર નાનામોટા સંધની માલિકી હેય, દેખરેખ હેય Page #272 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ ૨૪૧ એવાં સંધમાલિકીનાં મંદિરોના નાનામોટા ભંડાર હોય છે. એ ભંડારોમાં નાણુનું ખાસું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરખાઈ ન જાય તે માટે ચાંપતા ઇલાજે લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા કઈ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખવટ તમે ભાગ્યે જ જોશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બીજે ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કોઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જાણવા જેવી બાબતે તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિરનો, ભંડારને અને સંધ નીકળવાનો, એ ચાર ભારે મોરંજક અને મહત્ત્વના ઈતિહાસ છે. લાકડા, ધાતુ અને પથ્થરે મૂર્તિ અને મંદિરમાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કે કેવો ભાગ ભજવ્ય, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખો માણસના સંધે યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા–એ બધો ઇતિહાસ ભારે જાણવા જેવો છે. - ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થો ઊભાં કર્યા છે અને ત્યાં જવાનો તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણે ઉદ્દેશ પણ એ જ છે. [ અચિં- ભા. ૧, પૃ. ૪૦૫-૪૦૮] [૪] જ્ઞાન સંસ્થા-જ્ઞાન ભંડાર જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હોય જ છે, FOT " Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈનધર્મને પ્રાણ અને હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શોધ માટે એમણે તન તેવું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શોધ જાણવા-સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શેધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. જ્ઞાન અને તેનાં સાધનેને મહિમા એ જ્ઞાને મૃત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરો પણ થયો અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ મૃત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતે ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થળ સાધનોને પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગે. એટલું જ નહિ, પણ એ પિથીપાનાનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે પણ બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્યકાર્ય, તેટલું જ જ્ઞાનનાં ધૂળ ઉપકરણને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનભંડારેની સ્થાપના અને તેને વિકાસ એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણને વધતો જતે મહિમા અને બીજી બાજુ સંપ્રદાયોની જ્ઞાન વિષેની હરીફાઈઓ–આ બે કારણોને લીધે પહેલાંની એકવારની મેઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. Page #274 -------------------------------------------------------------------------- ________________ ચાર સંસ્થાઓ ૨૪૩ દરેક ગામ અને શહેરના સંધને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હે જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકોમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંઘરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારો—એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા ! એની સાથે જ મોટો લેખકવર્ગ ઊભો થયો, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસીવર્ગ પણ ભારે વધ્યો. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. જ્ઞાન તરફની જીવતી જૈન ભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે વિદ્વાને પણ ઓછા પડે છે. પરદેશના અને આ દેશના કેડીબંધ શોધક અને વિદ્વાનોએ આ ભંડારની પાછળ વર્ષો ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. બ્રાહ્મણ અને જૈન ભંડારે વચ્ચે ફેર બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જૈન ભંડારે બહુધા સંઘની માલિકીના જ હોય છે, અને ક્વચિત વ્યક્તિની માલિકીના હોય ત્યાં પણ તેને સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટેભાગે સંઘની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણે આસો મહિનામાં જ પુસ્તકે Page #275 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ ૨૪૪ માંથી ચેામાસાને ભેજ ઉડાવવા અને પુસ્તકાની સારસંભાળ લેવા ત્રણ દિવસનુ` સરસ્વતીશયન નામનુ પર્વ ઊજવે છે; જ્યારે જેને કાર્તિક શુદી પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકા અને ભંડારાને પૂજે છે, અને એ નિમિત્તે ચામાસામાંથી સંભવતા બગાડ ભડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતી પામતી, અને ઘટાડેાવધારા અને અનેક વિવિધતા અનુભવતી અનુભવતી આજે મૂરૂપે આપણી સામે છે. [દૃચિ ભા૦ ૧, પૃ૦ ૩૭૩-૩૭૫] જૈન ભડારાની અસાંપ્રદાયિક દૃષ્ટિ સેકડે। વર્ષોથી ઠેર ઠેર સ્થાપન થયેલા માટા મેાટા જૈન જ્ઞાનભડારામાં ફક્ત જૈન શાસ્ત્રોનુ કે અધ્યાત્મશાસ્ત્રનું જ સંગ્રહ-સરક્ષણ નથી થયું, બલ્કે એની મારફત અનેક પ્રકારનાં લૌકિક શાસ્ત્રોનુ અસાંપ્રદાયિક દૃષ્ટિએ સંગ્રહ-સરક્ષણ પણ થયું છે. વૈદક, જ્યાતિષ, મંત્રતંત્ર, સંગીત, સામુદ્રિકશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, કાવ્ય, નાટક, પુરાણા, અલંકાર અને કથા થા તેમ જ બધાં દતાનાં મહત્ત્વનાં શાસ્ત્ર—આ બધાંનું જૈન જ્ઞાનભંડારામાં કેવળ સંગ્રહ-સંરક્ષણ જ નથી થયું, બ એના અધ્યયન અને અધ્યાપન દ્વારા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોએ એવી પ્રતિભામૂલક નવી કૃતિઓની રચના કરી કે જે ખીજે દુર્લભ છે, અને મૌલિક કહી શકાય એવી છે. જૈન જ્ઞાનભડારામાંથી એવા ગ્રંથા પણ ઉપલબ્ધ થયા છે, જે બૌદ્ધ વગેરે અન્ય પર પરાઓના છે, અને આજે દુનિયાના ખીજા કાઈ પણ ભાગમાં મૂળ સ્વરૂપે હજી સુધી ઉપલબ્ધ થયા નથી. } [દૃઔચિ’॰ ખ′૦ ૨, પૃ૦ ૫૧૮-૫૧૯ ] Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પર્યુષણ અને સંવત્સરી જૈન તહેવારેના ઉદ્દેશ જૈન તહેવારા સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જૈનાના એક પણ નાના કે મોટા તહેવાર એવા નથી કે જે અ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયા હોય. અગર તેા તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમન કરવામાં આવતું હોય. નિમિત્ત તીથંકરાના કાઈ પણ કલ્યાણકનું હાય અગર ખીજું કાંઈ હાય, પણ એ નિમિત્તે ચાલતા પવ કે તહેવારના ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલા છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા, એ બન્ને તહેવારા પાછળ જૈન પરપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યા છે. પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અઘ્યાતિકા લાંબા તહેવારામાં ખાસ છ અઠ્ઠાઈએ આવે છે. તેમાં પણુ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. આ આઠે દિવસ લે જેમ બને તેમ ધંધાધાપા એછે કરવાને, ત્યાગ-તપ વધારવાનેા, જ્ઞાન, ઉદારતા આદિ સદ્ગુણા પાષવાના અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામેા કરવાના પ્રયત્ન કરે છે. જ્યાં દેખા ત્યાં જૈન પર પરામાં એક Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈનધર્મને પ્રાણુ ધાર્મિક વાતાવરણુ, અષાડ મહિનાનાં વાદળની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતો સર્વત્ર નજરે પડે છે: (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભોગો ઉપર ઓછાવત્ત અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ. (૪) તારવી અને ત્યાગીઓની તેમ જ સાધમિકેની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૪) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. શ્વેતાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણું કહેવામાં આવે છે, તથા એને સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરોના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરોની દશલક્ષણ શરૂ થાય છે. [ અચિં- ભા. ૧, પૃ4 ૩૩૫-૩૩૭] આ અઠવાડિયામાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરે અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠેર સાધના દ્વારા જે સત્ય અનુભવ્યાં હતાં અને તેમણે પોતે જ જે સત્યને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લોકે એ પ્રમાણે જીવન ધડે એ હેતુથી જે સત્યનો સમર્થ પ્રચાર કર્યો હતો, તે સત્ય સંક્ષેપમાં ત્રણ છેઃ (૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડ, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાનાં હિંસક ત પ્રવેશ ન પામે. (૨) પિતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભેગ આપ, જેથી પરિગ્રહ બંધન મટી લેકે પકારમાં પરિણમે. (૩) સતત Page #278 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અને સંવત્સરી ૨૪૭ જાગૃતિ અને જીવનનું આંતરનિરીક્ષણ કરતા રહેવું, જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દેની ચેકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં એટ ન આવે. [દઅચિં૦ ભા ૧, પૃ૦ ૪૮૩-૮૪] સંવત્સરી મહત્ય સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજા કોઈ પણ પર્વો કરતાં એ મહત્ત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. કોઈ પણ વ્યક્તિએ ખરી શાન્તિ અનુભવવી હોય, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આંતરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યક્તિ પિતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આતરિક અવલોકનને હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કોની સાથે નાની કે મેટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પિતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મેટી લાગે છે અને તેને તે સહી શકતો નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગો અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધ કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવલોકન માણસની ચેતનાને ખંડિત થતાં રોકે છે. આવું અવલોકન માત્ર ત્યાગી કે ફકીર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમ કે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતાં નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલને જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ. પરંતુ એ મહત્ત્વ સામુદાયિક દૃષ્ટિએ પણ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈનધર્મને પ્રાણ વિચારવાનું છે, અને જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કોઈ પર્વને બીજા કોઈ વર્ગે આપ્યું નથી. તેથી સમજાય છે કે સામુદાયિક દષ્ટિએ આન્તરિક અવલોકનપૂર્વક પિતાપિતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરને સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંઘે સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘોમાં માત્ર ગૃહસ્થો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષે જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંઘ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈન. વળી, જેનેને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ સ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણામાં છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સૂક્ષ્મઅતિ સૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવાવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પિતે કાંઈ સજ્ઞાન-અજ્ઞાનપણે ભૂલ કરી હોય તે માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દષ્ટિ તે બીજી છે, અને તે એ કે જે માણસ સમ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કોમળ થવા જેટલું તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પોતાનું અંતર હોય, જેની સાથે કડવાશ ઊભી થઈ હય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમા લઈ–દઈ દિલ ચેખાં કરવાં [દઅચિં૦ ભાગ ૧, પૃ. ૩૫૪-૩૫૬ ] Page #280 -------------------------------------------------------------------------- ________________