________________
૨૦૪
જૈનધર્મને પ્રાણુ કર્મ એકબીજાંનાં વિરોધી છે? કયા કર્મને બંધ કઈ અવસ્થામાં અવયંભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે ? ક્યા કર્મને વિપાક કઈ સ્થિતિ સુધી નિયત અને કઈ સ્થિતિમાં અનિયત છે? આત્મા સાથે જોડાયેલ અતીન્દ્રિય કર્મરજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી પુદ્ગલેને આકર્ષ્યા કરે છે, અને એ દ્વારા કેવી રીતે શરીર, મન, સૂક્ષ્મ શરીર વગેરેની રચના કર્યા કરે છે?—વગેરે વગેરે કર્મ સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ પ્રશ્નોને યુક્તિયુક્ત, વિસ્તૃત અને વિશદ ખુલાસો જૈન કસાહિત્ય સિવાય બીજા કોઈ પણ દર્શનના સાહિત્યથી નથી થઈ શકતો. કર્મતત્વ સંબંધી જૈન દર્શનની આ જ વિશેષતા છે.
"[ ઔચિં ખં, ૨, ૫૦ ૨૦૫-૨૧૬, ૨૨૩-૨૨૯, ૨૩૫-૨૩૮ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org