________________
જૈનધર્મના પ્રાણ
૧૬૨
પર્વના દિવસે · આવશ્યક ક્રિયા ’ કરવા માટે ધર્મસ્થાનમાં ભેગાં થઈ જ જાય છે; અને એ ક્રિયાને કરવામાં બધાં પેાતાનાં અહેાભાગ્ય માને છે. આના ઉપરથી એટલું તે સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે શ્વેતાંબર સંપ્રદાયમાં · આવશ્યક ક્રિયા 'નું મહત્ત્વ કેટલું બધું છે! આ કારણને લીધે જ બધા પેાતાની સંતતિને ધાર્મિક શિક્ષણ અપાવતી વખતે સૌથી પહેલાં · આવશ્યક ક્રિયા 'તા અભ્યાસ કરાવે છે.
:
‘ આવશ્યક ક્રિયા ’ એટલે શું ? સામાયિક વગેરે પ્રત્યેક ‘આવશ્યક’નુ સ્વરૂપ શું છે? એમના ભેદક્રમનું સમર્થન કેવી રીતે થઈ શકે? આવશ્યક ક્રિયા ’તે આધ્યાત્મિક કેમ લેખવામાં આવે છે? વગેરે પ્રશ્નોને વિચાર કરવા જરૂરી છે.
(
'
‘આવશ્યક ક્રિયા’ની પ્રાચીન વિધિ કથાં સચવાઈ રહી છે? પરંતુ આ સવાલાને વિચાર કરીએ તે પહેલાં અહીં એક વાત જાણી લેવી જરૂરી છે કે આવશ્યક ક્રિયા 'ની જે વિધિ ચૂનિા સમય કરતાં પણ બહુ પ્રાચીન છે અને જેના ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાર્યે પોતાની આવશ્યકવૃત્તિ ( પૃ. ૭૯૦ )માં કર્યાં છે, એ વિધિ ધણેખરે અંશે કાઈ પણ જાતના ફેરફાર વગર, જેમની તેમ, જેવી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે છે, એવી સ્થાનકવાસી સોંપ્રદાયમાં નથી. આ વાત તપાગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છની સામાચારી જોવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. સ્થાનકવાસી સંપ્રદાયની સામાચારીમાં જેવી રીતે ‘ આવશ્યક ક્રિયા માં ખેલાતાં કેટલાંય પ્રાચીન ત્રામાં—જેવાં કે, પુખરવરદીવર્ડ્સ, સિદ્ધાણુ યુદ્ધાણં, અરરિહંતચેઈયાણુ, આયરિયઉવજ્ઝાએ, અક્ષુક્રિયાહ' વગેરે મૂત્રામાં—કાપકૂપ કરવામાં આવી છે, એવી જ રીતે એમાં પ્રાચીન વિધિની પણ કાપકૂપ કરાયેલી જોવામાં આવે છે. આથી ઊલટુ તપાગચ્છ, ખરતરગચ્છ વગેરેની સામાચારીમાં ‘ આવશ્યક ’નાં પ્રાચીન સૂત્રો તથા એની પ્રાચીન વિધિમાં કાઈ ફેરફાર કર્યાનું જોવામાં નથી આવતું. અર્થાત્ ‘ સામાયિક
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org