________________
૧૦
આવશ્યક ક્રિયા
*
વૈદ્રિક સમાજમાં ‘સ’ધ્યા'નું, પારસીઓમાં · ખેર દેહ અવસ્તા ’નું, યહૂદીઓ અને ક્રિશ્ચિયનામાં ' પ્રાથના ' નુ અને મુસલમાનેમાં
'
"
"
નમાજ 'તું જેવું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ જૈન સમાજમાં ' આવશ્યક ’નું છે.
"
સાધુઓને તે સવાર-સાંજ અન્ને વખતે ‘આવશ્યક ’ અનિવાય રીતે કરવું જ પડે છે; કેમ કે શાસ્ત્રની એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓ ‘આવશ્યક ' નિયમપૂર્વક કરે. તેથી જો તેઓ એ આજ્ઞાનું પાલન ન કરે તે એમને સાધુપદના અધિકારી જ ન લેખી શકાય.
શ્રાવકામાં ‘ આવશ્યક 'ને પ્રચાર વૈકલ્પિક-ઐચ્છિક છે. એટલે જેઓ ભાવનાશીલ અને નિયમ પાળવાવાળા હાય છે, તેઓ એ અવશ્ય કરે છે; અને ખીજા શ્રાવકામાં આની પ્રવૃત્તિ ઐચ્છિક છે. આમ છતાં એટલું તે જોવામાં આવે છે કે જેઓ રાજ ‘ આવશ્યક ' ન કરતા હાય તેએ પણ પખવાડિયે, ચાર મહિને કે છેવટે વર્ષે તે બનતાં સુધી એ જરૂર કરે છે.
શ્વેતાંબર સપ્રદાયમાં ‘ આવશ્યક ક્રિયા ’ને એટલે બધે આદર છે કે જે વ્યક્તિ ખીજા કાઈ સમયે ધર્મસ્થાનમાં ન જતી હોય એ, તેમ જ નાનાં-મોટાં બાલક-બાલિકાઓ પણુ, મોટે ભાગે સાંવત્સરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org