________________
કેમ તેવ
૧૮૯
વસ્તુસ્થિતિ એટલું સૂચિત કરવાને માટે બસ છે કે કયારેક નિવકધર્મવાદીઓના જુદા જુદા પક્ષા વચ્ચે ખૂબ વિચારવિનિમય થતા હતા. આવુ બધુ હોવા છતાં પણ ધીમે ધીમે એવા સમય આવી ગયેા કે જ્યારે આ નિવ કધવાદી પક્ષા પહેલાં જેટલા એકબીજાની સમીપ ન રહ્યા. એમ છતાં દરેક પક્ષ કતત્ત્વ સંબધી ઊહાપાડ તા કરતા જ રહ્યો. દરમ્યાનમાં એવું પણ બન્યું કે નિવ કધવાદી. પક્ષમાં એક ખાસા કચિંતક પક્ષ જ સ્થિર થઈ ગયા, કે જે મેક્ષ સબધી સવાલ કરતાં કમ સંબધી જ ઊંડા વિચાર કરતા હતા અને મુખ્યત્વે એનું જ અધ્યયન-અધ્યાપન કરતા હતા—જેવી રીતે બીજા ખીજા વિષાને ખાસ ચિંતકવગ પોતપોતાના વિષયમાં કર હતા અને અત્યારે પણ કરે છે. મુખ્યત્વે એ જ કશાસ્ત્રના ચિંતકવ જૈનધર્મમાં કર્મશાસ્ત્રઅનુયોગધર વર્ગ કે ક*સિદ્ધાંતવેત્તા વગ છે.
કર્મતત્ત્વની વિચારણાની પ્રાચીનતા અને સમાનતા
બધનાં કારણેા અને એના નાશના ઉપાયે સંધમાં તે અધા મેક્ષવાદી ગૌણુ-મુખ્યભાવે એકમત જ છે, પણ તત્ત્વના સ્વરૂપ સબંધમાં ઉપર સૂચવેલ કચિંતક વનું જે મતવ્ય છે એ જાણવુ... જરૂરી છે. પરમાણુવાદી મેક્ષમાગી વૈશેષિક વગેરે કને ચેતનનિષ્ઠ માનીને એને ચેતનના ધમ કહેતા હતા; જ્યારે પ્રધાનવાદી --પ્રકૃતિવાદી સાંખ્યયોગ એને અંતઃકરણસ્થિત માનીને જડ કહેતા હતા. પરંતુ આત્મા અને પરમાણુને પરિણામી માનવાવાળા જૈન ચિંતા પેાતાની જુદી પ્રક્રિયા પ્રમાણે કર્મીને ચેતન અને જડ બન્નેનાં પરિણામરૂપે ઉભયરૂપ માનતા હતા. એમના મત મુજબ આત્મા ચેતન હોવા છતાં સાંખ્યના પ્રકૃતિજન્ય અંતઃકરણની જેમ સકાચવિકાસશીલ હતા, જેમાં કરૂપી વિકારને પણ સંભવ છે અને જે જડ પરમાણુઓ સાથે એકરસ પણ થઈ શકે છે. વૈશેષિક વગેરેના મત મુજબ કમ ચેતનધમ હોવાને લીધે ખરી રીતે ચેતનથી જુદુ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only