________________
જૈનધર્મના પ્રાણ
૬૬
આર્યો, જે મત્ર અને બ્રાહ્મણ રૂપ વેદભાગને જ માનતા હતા, એ અધાય ઉપર્યુ ક્ત પ્રવક ધર્મના અનુયાયી છે. આગળ જતાં વૈદિક દશનામાં મીમાંસા-દર્શન 'ને નામે જે કંમકાંડી દર્શન પ્રસિદ્ધ થયું, એ પ્રવક ધતુ જીવ'ત રૂપ છે.
નિફ ધમ
નિવ`ક ધર્માં, એ ઉપર સૂચવેલ પ્રવ`ક ધના સાવ વિરાધી છે. જે વિચાર! આ લાક ઉપરાંત લેાકાંતર અને જન્માંતરને માનવાની સાથેસાથે એ જન્મચક્રને ધારણ કરનાર આત્માને તે, પ્રવક-ધર્મોવાદીઓની જેમ, માનતા જ હતા, પણ સાથે સાથે જ તે જન્માંતરમાં પ્રાપ્ત થતા ઉચ્ચ, ઉચ્ચતર અને ચિરસ્થાયી સુખથી સંતુષ્ટ ન હતા; એમની દૃષ્ટિ એ હતી કે આ જન્મમાં કે જન્માંતરમાં ગમે તેટલું ઊંચું સુખ કેમ ન મળે, અને એ ગમે તેટલા લાંબા સમય સુધી કેમ ન રહે, પણ જો એ સુખ કયારેક ને કયારેક પણ નષ્ટ થવાનુ હાય, તે એ ઉચ્ચ અને ચિરસ્થાયી સુખ પણ અંતે નિકૃષ્ટ સુખની કાટિનું જ હેાવાથી ઉપાદેય ન થઈ શકે. એ લે એવા કેાઈ સુખની શેાધમાં હતા, કે જે એકવાર પ્રાપ્ત થયા પછી કયારેય નાશ ન પામે. આ શેાધની સૂઝમાંથી એમને મેાક્ષ-પુરુષાર્થ ના સ્વીકાર કરવાનુ અનિવાય લાગ્યું. તેઓ માનવા લાગ્યા કે આત્માની એક એવી પણ સ્થિતિ સંભવી શકે છે, કે જેને પ્રાપ્ત કર્યાં પછી કયારેય જન્મ-જન્માંતર કે શરીર ધારણ કરવાં ન પડે. આત્માની એ સ્થિતિને તેઓ મેાક્ષ કે જન્મનિવૃત્તિ કહેતા હતા. પ્રવતક ધર્મના અનુયાયીઓ જે ઉચ્ચ અને ઉચ્ચતર ધાર્મિક અનુષ્ઠાતા દ્વારા આ લેાકનાં તેમ જ પરલેાકનાં ઉત્કૃષ્ટ સુખાને માટે પ્રયત્ન કરતા હતા, એ ધાર્મિ ક અનુષ્ઠાનને નિવતક ધર્મના અનુયાયી પેાતાના સાધ્ય મેક્ષ કે નિવૃત્તિને માટે ન કેવળ અધૂરાં જ માનતાં હતા, ખટકે એમને માક્ષ પ્રાપ્ત કરવામાં બાધક સમજીને એ બધાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org