SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ના પ્રાણ (૨) બીજો એ કે જે વમાન જન્મ ઉપરાંત જન્માંતરને પણ વિચાર કરે છે. ૬૪ (૩) ત્રીજો એ વિભાગ કે જે જન્મજન્માંતર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદના પણ વિચાર કરે છે. અનાત્મવાદ અત્યારની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારકે હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતા સુખની પેલે પાર કાઈ સુખ છે, એવી કલ્પનાથી ન તા પ્રેરણા મેળવતા હતા કે ન તે એનાં સાધનેાની શેાધમાં સમય વિતાવવા ઠીક માનતા હતા; એમનુ ધ્યેય વમાન જીવનના સુખ-ભાગ જ હતું. અને તેએ આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનાના સંગ્રહ કરતા હતા. તેઓ માનતા હતા કે આપણે જે કંઈ છીએ તે આ જન્મ સુધી જ છીએ, અને મરણ ખાદ આપણે ફરી જન્મ લઈ શકતા નથી. બહુ બહુ તો આપણા પુનર્જન્મને અથ` આપણી સંતતિ ચાલુ રહે એ જ છે. તેથી આપણે જે કઈ સુકૃત કરીશું, એનું ફળ આ જન્મ પછી ભાગવવા માટે આપણે જન્મવાના નથી. આપણી કરણીનું મૂળ આપણાં સતાન કે આપણા સમાજ ભાગવી શકે છે. એને પુનર્જન્મનુ નામ આપવું હાય તે એમાં અમારા કાઈ વાંધેા નથી. આવા વિચાર કરનારા વને આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જવ, કયારેક, આગળ જતાં, ચાર્વીક તરીકે એળખાવા લાગ્યા. આ વની દૃષ્ટિમાં સાષ્ય-પુરુષાર્થ એક માત્ર કામ અર્થાત્ સુખભાગ જ છે. એના સાધન તરીકે એ વ નથી ધની કલ્પના કરતા કે નથી જાતજાતનાં વિધિવિધાનેાને વિચાર કરતા. તેથી જ આ વને કેવળ કામ-પુરુષાથી કે બહુ બહુ તે કામ અને અ, એ બે પુરુષાતે માનનાર કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy